56. મેડિટેશન માટેની સૂચનાઓ :
# મેડિટેશન માટેની સૂચનાઓ
(કુલ સમય : ૩૦ મિનિટ)
'દિવ્ય નેત્ર' મેડિટેશન આજ્ઞાચક્રને જાગત કરવા માટે કરવામાં આવે છે. આજ્ઞા ચક્ર જાગૃત થવાથી તમે બ્રહ્માંડીય પ્રજ્ઞા સાથે જોડાવ ઝોરોસ્ટ્રીઆનીઝમમાંથી લેવામાં આવી છે. આ પદ્ધતિના બે ભાગ છે. પહેલામાં આજ્ઞાચક્રને શુદ્ધ કરવામાં આવે છે અને બીજામાં તેને શક્તિશાળી બનાવવામાં આવે છે. 'આજ્ઞાચક્ર' અથવા ત્રીજા નેત્રને માયા અને વાસનાનો નાશ કરનાર તરીકે ઓળખવામાં આવે છે.

બનાવેલી હોય. આ માર્ગદર્શિત મેડિટેશન પદ્ધતિ છે. ધ્યાનથી મારી સચનાઓનું પાલન કરો.
આંખો બંધ કરીને પલોઠી વાળીને નીચે બેસી જાવ. જે લોકો નીચેના બેસી શકતા હોય તેઓ ખુરશી પર બેસી શકે છે.
(હળવું સંગીત વાગે છે)
183
તમારા આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો જાણે કે તમે તેની આરપાર નીકળી રહ્યા હો તે રીતે (૫ મિનિટ)
હવે આંખો ખોલી નાંખો અને ત્રીજી આંખમાંથી દીવાની જયોત સામે જુઓ. તમારી આંખો કદાચ ઝબકવા લાગશે અથવા બળશે અથવા આંસ્ વહેવા લાગશે. જે થાય તે બસ થવા દો. (૫ મિનિટ)
આંખો બંધ કરો ફરીથી આજ્ઞાચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આરપાર જુઓ. (૫ મિનિટ) આંખો ખોલી નાંખો અને ત્રીજી આંખમાંથી દિવાની જયોત સામે જુઓ. (૫ મિનિટ)
આંખો બંધ કરો. આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત ના કરો. રીલેક્સ થઈ જાવ. (૫ મિનિટ) ઓમ શાંતિ શાંતિ શાંતિ હી

ધીરેથી, ખુબ જ ધીરેથી, તમારી આંખો ખોલી નાંખો. આપણે પછીની બેઠકમાં મળીશું. આભાર.....