Chapter 2

અનૂક્રમણિકા

1 sections

# અનૂક્રમણિકા

  • દુઃખમાંથી પરમઆનંદ તરફ 5
  • ચિંતામાંથી અદ્ભૂતતા તરફ 25
  • નિર્ભેળ સત્ય, સીધે રસ્તે ! 43
  • શું આપણા આધુનિક સમયમાં આધ્યાત્મિકતા સુસંગત છે ? 75

4

  • પ્રેમન શોધ 93
  • 111 તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગચા
  • પરિશિષ્ટ 131

5

"આ દ્રુનિયામાં દુઃખ (Pain) સૌથી વધારે બિહામણી બાબત છે"

6

"દરેક સજીવ એક બાબતથી ડરે છે અને તે દુ:ખ, પીડા, વ્યથા, વેદના જો તમે ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે લોકો મોત કરતા પણ તેમને મૃત્યુ સમયે જે શારીરિક અને માનસિક ચાતનામાંથી પસાર થવું પડે છે તેના દ્રુ:ખથી વધારે ડર્ટ છે.

ઘણાં ગરીબીથી ડરે છે. અમુક સંબંદ્યોથી ડરે છે અને અમુક રોગોથી ડરદે છે. પરંતુ ડરતું મૂળ કારણ દુ:ખ છે, પીડા છે, ઘણાં એવા છે કે ગંભીર રોગો પણ તેમને દુ:ખી નથી કરી શકતા અને ક્યારેક આપણે સાદા માથાના દુ:ખાવાને પણ અવગણી શકતા નથી."