Chapter 15

અ-મન સ્થિતિ જેવી કોઈ ખરેખર વસ્તુ છે ખરી ?

2 sections

અ-મન સ્થિતિ જેવી કોઈ ખરેખર વસ્તુ છે ખરી ?

(અમેરિકન ન્યૂરોલોજીસ્ટોએ સ્વામીજીની વિજ્ઞાનને પડકારરૂપ ન્યૂરોલોજીકલ સિસ્ટમ અંગે કરેલ સંશોધનનો અહેવાલ)

રેની નવજાતિ માટે જે વિષયનું શાશ્વત મૂલ્ય છે એ વિષય અંગે વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે સદીઓથી ગજગ્રાહ ચાલી રહ્યો છે.

અધ્યાત્મ ગુરુઓ એમ કહે છે કે અ-મનની સ્થિતિ એ એક સાચી ઘટના છે. એ સ્થિતિનો સંપૃણ સાક્ષાત્કાર એ જીવનનું પરમ લક્ષ્ય છે. વિજ્ઞાનસમાજ કોઈ પણ જાતના નક્કર પુરાવા આ વાત સ્વીકારવા તૈયાર ન થાય એ તદ્દન સ્વાભાવિક વાત છે.

આપણી સદીમાં પહેલી વાર વિજ્ઞાને નક્કર તબીબી પુરાવા સાથે સૂપરનોર્મલ અને પૅરાનોર્મલ બાબતોમાં ઊંડા ઊતરી એક આશાસ્પદ ચાવી શોધી છે. જે સિદ્ધિ સામાન્ય મનૃષ્ય માટે દીવાસ્વપ્ન જેવી જણાય તે સિદ્ધિનાં આશીર્વાદ આધ્યાત્મિક રીતે ઉત્તત વ્યક્તિમાં છે તે આ ચાવી વડે જાણી શકાય છે.

માર્ચ, ૨૦૦૪ માં જીવનના આ અતિ આવશ્યક પ્રુશ્વનોના જવાબ શોધવાની આશા સાથે આ ઓકલેહોમ (અમેરિકા) ના ટોચના ન્યૂરોલોજીસ્ટની એક ટીમે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની વિજ્ઞાનને પડકારરૂપ ન્યુરોલોજી સિસ્ટમ પર પથદર્શક અને વ્યાપક વૈજ્ઞાનિક સંશોધન કર્યુ. ટીમનો પ્રાથમિક સંશોધન અહેવાલ પછીના પાના પર આપવામાં આવ્યો છે. આ અહેવાલનું મહત્ત્વ કેવળ વિશ્વના તબીબી પરિવાર માટે જ નહિ, પણ (આપણામાંની દરેક વ્યક્તિના મનમાં ઊઠતા એ જ સવાલો-કોણ માને છે છતાં નથી માનતા, કોણ જાણે છે છતાં નથી જાણતા ?) સમગ્ર માનવજાતિ માટે તેમજ આ માર્ગહીન માર્ગ અર્થાત્વ સૂષ્ટિ પરના સાહસિક સહપ્રવાસીઓ માટે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.

A Mind Matters ColumnTM યોગીનં મન - આર. મરલી ક્રષ્ણ, એમ. ડી. અધ્યક્ષ : સીઓઓ, ઈન્ટેગ્રીસ મૅન્ટલ હેલ્થ ઍન્ડ જેમ્સ એલ. હૉલ, જુનિયર સેન્ટર ફૉર માઈન્ડ, બોડી ઍન્ડ સ્પિરિટ

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM – ખભા સુધી લાંબા કાળા વાળ, સ્વસ્થ અને સુઘડ, દેખાવડા અને વિનમ્ર, અતિશય જિજ્ઞાસા અને ખુલ્લી કિતાબ જેવી રહેણીકરણી – આ યુવાન કોઈ સામાન્ય અમેરિકન કૉલેજ વિદ્યાર્થી જેવા જ લાગે. ફરક એટલો કે અમેરિકન કૉલેજ વિદ્યાર્થી ભગવા વસ્ત્ર અને પાઘ ધારણ ન કરે, તેણે આધ્યાત્મિક સાક્ષાત્કાર કર્યો ન હોય અને વિશ્વના ખૂણેખૂણે અસંખ્ય લોકો તેને ગુરૂ, યોગી અને દિવ્ય ઉપચારક તરીકે પૂજતા ન હોય !

યોગી ? યોગી શબ્દ સ્વામી માટે એકદમ સૂસંગત છે. પ્રચલિત સંસ્કૃતિ જણાવે છે કે યોગીઓને ઇશ્વર સાથે સીધો સંબંધ હોય છે. કોઈ અકળ કે અપરિમિત સાધન દ્વારા યોગીઓ પરમ સત્ત્ર કે સત્યમાં ઊંડા ઉતરી શકે છે. યોગી નામ જીભ પર લો એટલે એક પ્રસન્ન, ઉત્રત વિચારો અને આંતર્પ્રજાથી સજ્જ વ્યક્તિની છબી મનમાં તરત ઉપસી આવે. યોગીના સાશિધ્યમાં શાંતિ મળે છે અને લોકોના ઈલાજ થાય છે.

આ છે દક્ષિણ ભારત ના ૨૭ વર્ષના એક સ્વામીનું યથોચિત વર્ણન. તબીબી સારવારથી સાજા થઈ શક્યા ન હોય એવા હજારો લોકો દર વર્ષે બિમારી અને તકલીફમાં રાહત અને શાંતિ મેળવવા તેમની પાસે આવે છે. સ્વામીનો પૂર્વાશ્રમ તેમને એક યોગીની શાન આપે તેવો છે. તેમણે કિશોરવયે ગૃહત્યાગ કર્યો, ભારતભરના આશ્રમોની મુલાકાત લીધી, તત્વજ્ઞાનમાં નિમગ્ન થયા, વિપુલ વાંચન કર્યું અને ધ્યાનની કળામાં પારંગત થયા.

તાજેતરમાં વિશ્વયાત્રા દરમિયાન તેઓ ઑકલેહોમ શહેરમાં આવ્યા. તે વખતે મેં

તેમને પૂછયું, આધુનિક તબીબી વિજ્ઞાનની કેટલીક અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મારે તમારી ધ્યાનાવસ્થા દરમિયાન તમારા મગજનું નિરીક્ષણ કરવું છે. તે માટે મને સંમતિ આપશો ? મારો મુખ્ય ઉદ્દેશ હતો : યોગાવસ્થાને સમજવી, તેનું મલ્યમાપ કરવં અને એ અવસ્થા દરમિયાન જે કાંઈ બને તેનાં રહસ્યને પ્રગટ કરવં. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મતે "ધ્યાનને વૈજ્ઞાનિક આધાર છે." તેથી તેમણે મને રાજી થઈને એ માટે સંમતિ આપી.

ઓકલેહોમ શહેરના સર્વશ્રેષ્ઠ અને અનભવી ડૉક્ટરો, ન્યરોલોજીસ્ટો અને સંશોધકોની એક ટીમે આ કામ હાથ ધર્યું. જિમ થોર્પે રિહેબિલિટેશન સૅન્ટર ન્યૂરોસાઈકોલોજી વિભાગના ડૉક્ટરો ફોરડાઈસ, રૂવે અને હિગ્ગીસ તેમજ ઑકલેહોમના પેટ સૅન્ટરના ડૉક્ટર ચેકોએ સ્વામીની ધ્યાનપ્રદ્વિયાની સંપૂર્ણ દેખરેખનું કામ સંભાળ્યું. સામાન્ય રીતે દર્દીઓ પર વાપરવામાં આવતી ટેકનોલોજીનો ઉપયોગ આ ડૉક્ટરોએ સ્વામી પર કર્યો હતો. એ ટેકનોલોજીથી મેળવેલા ફોટાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી તેઓ જાણી શકે છે કે ં દર્દી સામાન્ય છે કે અસામાન્ય.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું પરીક્ષણ કર્યા પછી શું પરિણામો આવ્યાં ? નિર્ણાયત્મકરૂપે સામાન્ય નહિ !

મગજની પ્રવૃત્તિનું ચિત્રિકરણ :

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મગજનું સૌથી પહેલું ચિત્ર (ફોટા દ્વારા નિરીક્ષણ) અમે પોસિટ્રોન એમિસન ટોમોગ્રાફી (પેટ) ની પદ્ધતિથી મેળવ્યું. ક્ષ-કિરણો; સીટી સ્કૅન કે એમઆરઆઈ જેવી ચીલાચાલુ ચિકિત્સા ટેકનિક દ્વારા શરીરના આવશ્યક ભાગ કે શરીરરચનાના ફોટા આપણને મળે છે, પણ તેના કરતાં પેટ એ તદ્દન અલગ ટેકનિક છે. એ ટેકનિક આપણને કોષોની રાસાયણિક પ્રક્રિયા દ્વારા થતી મગજની કામગીરીના ફોટા પાડે છે. આ ટેકનિકમાં સૌથી પહેલાં રેડિયોએક્ટિવ પેટ ટ્રેસર પર ગ્લુકોઝનો એક પદાર્થ ચોંટાડવામાં આવે છે. ત્યારપછી પેટર્સ્કેનર રાસાયણિક રીતે સદિવ

મગજના વિસ્તારના ઇચ્છે ત્યારે ફોટા પાડે છે. ધ્યાનની પ્રાથમિક અવસ્થા, જાગૃત અને સજાગ અવસ્થા અને ગાઢ સમાધિ અવસ્થા દરમિયાન સ્વામીના મગજના સૌથી સહિય વિસ્તારને આ પદ્ધતિ દ્વારા શોધી કાઢવાનો હતો.

પેટર્કેન ટેસ્ટના પરિણામો ચોંકાવનારાં હતાં. સ્વામીના મગજના અગ્રભાગમાં પ્રવૃત્તિ સાર્થક રીતે વધારે પ્રમાણમાં હતી અને તે પણ ધ્યાનની પ્રાથમિક અવસ્થા દરમિયાન. આ પ્રવૃત્તિનું સ્તર કોઈ પણ સ્થિતિમાં સામાન્ય માણસનું હોય તેના કરતાં અનેકગણું વધારે હતું. એક વાત યાદ રાખીએ કે મગજનો અગ્રભાગ બુદ્ધિ, ધ્યાન, ડહાપણ અને નિર્ણય સાથે સંકળાયેલો છે.

હવે અમે સ્વામીને ધ્યાનના ઊંડાણમાં જવાનું કહ્યું તો અમને બે વધારે નોંધનીય પરિણામો મળ્યાં

એક, સ્વામીના મગજનો વર્ચસ્વ ધરાવતો ગોળાર્ધ ૯૦ % વધારે બંધ હતો. જાણે બાંધીચીધીને એ ભાગ વેકેશન ગાળવા ગયો ન હોય ! એ વિસ્તાર મૌન અને સ્થિર, સંપૂર્ણ શાંતિમય.......

આ સ્થિતિ સ્વામીએ સ્વેચ્છાથી કે સંકલ્પથી નિર્માણ કરી હતી. સ્વામીના ઊંડા ધ્યાનનું …બીજું ત્રમાક્ષર્મજન્તદન્પત્નન્નેન્હતું કેન્સમજન્મન્ય ચ્યુચ્યુઅગ્રવિસ્તારતો…નીયલોનવાયમાં સ્નર્થક રીતે પ્રકાશમાન જોવા મળ્યો. આ વિસ્તારને આપણે 'ત્રીજા નેત્ર' ના ગઢ પ્રતિષ્ઠિત સ્થાન સાથે સરખાવી શકાય.

પછીથી અમે સ્વામીને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મગજનો એ વિસ્તાર પ્રકાશમાન હતો ત્યારે તેઓ 'ત્રીજું નેત્ર' ખોલી રહ્યા હતા. '

આંતરિક અને વૈશ્વિક જ્ઞાન સાથે સંકળાયેલા તેમજ સ્પષ્ટતા અને શાંતિનું સ્થાન ગણાતા 'ત્રીજા નેત્ર' ને કેટલાય લોકો આત્માનું સ્થાન ગણે છે. આત્મા અને સુષ્ટિનાં રહસ્યોમાં ઊંડા ઉતરવા માટે એ વિસ્તારને ખોલી શકાય છે. ઊંડી ધ્યાનાવસ્થા

Part 4: Open the Door... Let the Breeze in!_Gujarati_part_4.md

દરમિયાન ઇશ્વર સાથે વાતચીત કરવા માટે આ સ્થાન મહત્ત્વનું છે. શું અમને પરિણામ દ્વારા આ હકીકત છે એ સંકેત આપવામાં આવ્યો હતો ?

પેટર્કેન દ્વારા મગજનો જે વિસ્તાર અમારી સમક્ષ પ્રગટ થયો તેને હું 'ડી-સ્પૉટ' કહં છું. 'ડી' નો અર્થ ડિલાઈટ (આનંદ), ધ ડિવાઈન (દિવ્ય ઇશ્વર) કે ડોપામાઈન (એક રસાયણ જેના દ્વારા શરીરમાં સુખનો અનુભવ થાય છે.) એવો અર્થ તમે કરી શકો. આ સમગ્ર પ્રદ્વિયાનો પ્રાથમિક સંકેત એ હતો કે ધ્યાનથી આ વિસ્તારને ઉદ્દીપ્ત કરી શકાય છે.

મગજના તરંગોને માપીએ :

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મગજનું નિરીક્ષણ કરવા માટે અમે બીજી એક પદ્ધતિનો ઉપયોગ કર્યો તે પદ્ધતિ ક્વોન્ટિટેટીવ ઈલેક્ટ્રોએન્સિફેલોગ્રાફી કે QEEG તરીકે ઓળખાય છે. મગજની વિદ્યુત્કીય પૅટર્નના કદ માપવાનું કામ આ QEEG પદ્ધતિ કરે છે. સામાન્ય રીતે મગજની વિદ્યુત્કીય પૅટર્નને મગજના તરંગ કે મોજાં કહીએ છીએ.

મગજના તરંગોની ચાર પ્રકારની લંબાઈ છે. દરેક તરંગની ઝડપ જુદી જુદી હોય છે અને તે મનની જુદી જુદી સ્થિતિ સાથે જોડાયેલા હોય છે. દા. ત. બેટા ાગજતરંગો કદમાં નાના અને ઝડપી હોય છે. તે મનની જાગ્રત અને સભાન સ્થિતિ ાથે સંકળાયેલા છે. આલ્ફા મગજતરુંગો કદમાં મોટા અને તેની ઝડપ ધીમી હોય છે. તેનો સંબંધ શ્રેય અને કલ્યાણની ભાવના સાથે છે. થેટા તરંગોનો સંબંધ નિદ્રાની નજીકની જાગ્રત અવસ્થા સાથે છે. આ અવસ્થા કોઈ પણ પ્રકારના સદ્રિય વિચાર વિનાની, શાંત અને ગંભીર છે.

દિવસ દરમિયાન મોટા ભાગના લોકો ચારે પ્રકારના મગજના તરંગોનો અનુભવ કરે છે પણ એક લંબાઈમાંથી બીજામાં સરળતાથી જવું એ તેમના વશમાં હોતું નથી. QEEG પદ્ધતિથી અમે જોઈ શક્યા કે મગજના તરંગો પર સ્વામીનું સંપૂર્ણ નિયંત્રાશ

છે. ઊંડા ધ્યાનમાં તેમનં મગજ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં સરળતાથી બદલાતું જાય છે. જાણે કોઈ કુશળ પિયાનોવાદક પિયોનોની ચાવી સરળતાથી ફેરવતો ન હોય ! ન કોઈ આનાકાની, ન કોઈ પીછેહઠ, બસ એક તરંગમાંથી બીજા તરંગમાં સતત વહેતો રસાળ પ્રવાહ ! QEEG રંગની જેમ મગજના તરંગોની લંબાઈ દર્શાવે છે. મેઘધનુષ્યની અંદર એક રંગ પરથી બીજા રંગ પર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જાણે તરતાં હોય એવું અમે જોયું.

નિર્ણયો :

મગજ એ શરીરનું સૌથી જટિલ અંગ છે. તેમાં ૧૦૦ બિલિયન કરતાં પણ વધારે ન્યૂરોન છે. પ્રત્યેક ન્યૂરોન આશરે દસ હજાર અન્ય ન્યૂરોન સાથે રાસાયણિક અને વિદ્યુત્કીય વાતચીત કરતા હોય છે. તેની માહિતી પહોંચાડવાની ક્ષમતા આશ્ચર્યજનક છે.

એક વાત અહીં નોંધનીય છે કે મગજની આ જટિલતા સ્વામીને તેમની મગજની પ્રવૃત્તિની આડે આવી શકતી નથી. સ્વામીનું મન (તેમના વિચારો, ભાવનાઓ અને બદ્ધિ) તેમના મગજનું નિયંત્રણ કરે છે. તેઓ તેમના મગજની કામગીરી અને તેમના મગજના તરંગોને પાણીના રેલાની જેમ આસાનીથી બદલી શકે છે.યોગીના મનની અંદર અમે જે પ્રવાસ કર્યો તેનાથી સવાલોના જવાબો આપવાને બદલે કેટલાક પેચીદા પ્રશ્નો વધુ અભ્યાસ માટે ઊભા થયા.

લોકોના જીવનમાં શાંતિ અને સંતુલન લાવવા માટે એવી કોઈ ટેકનિક છે જે આપણે શીખી શકીએ, અને શીખવાડી, પણ, શકીએ ? ****

કોઈ વિશિષ્ટ તાલીમ દ્વારા શું આપણે ઉપચારને ઝડપી બનાવી શકીએ અથવા ઉપચાર માટે યોગ્ય પ્રતિભાવ આપવામાં શું તે તાલીમ મદદરૂપ થઈ શકે ? શું એવી કોઈ ટેકનિક છે જે શીખીને આપણે આપણાં દુ:ખને વશમાં રાખી શકીએ અને રોગના ક્રમને બદલી શકીએ ?

જેને હું ડી-સ્પોટ કહું છું તેને કાર્યાન્વિત કરી આપણે દિવ્યતા અને આનંદનો તત્કાળ અનભવ કરી શકીએ ?

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મગજના અભ્યાસનાં આ પરિણામો મગજ અંગેનાં સંશોધનની વિશ્વ કિતાબમાં નવાં પૃષ્ઠો ઉમેરે છે. શરીરનો ઈલાજ કરવા માટે માનવમન એક વિકલ્પ છે એ સંકેતો આપણને મળતાં જ રહે છે. હવે આ ઉપચાર ક્ષમતા જે માનવજાતિ માટે અત્યંત લાભકારક છે તેને લોકો સમજે અને તેને શીખે એ આપણે જોવાનું છે. હૃદયરોગ, કૅન્સર, આર્થરાઈટિસ, મદ્યપાન અને આવા કેટલાય રોગોને આ ઉપચાર ક્ષમતાથી વધતાં અટકાવી શકાય છે અથવા તેનું પ્રમાણ ઓછ્યું કરી શકાય છે. હવે એ વાત આપણે સમજતાં થયા છીએ.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ ગૂઢવાદના અદેશ્ય, પ્રાચીન વિશ્વ અને વિજ્ઞાન તેમજ શોધખોળનાં દેશ્યમાન, આધુનિક વિશ્વ એ બંને વિશ્વ વચ્ચેનો એક સેતુ છે. મગજ વિશેનું સંશોધન વ્યાપક સ્તરે ચાલુ છે અને વિશેષ અભ્યાસ અર્થે ગૂઢવાદ વિષયને આપણે વિજ્ઞાનના ક્ષેત્રે સાર્થક રીતે લાવી શક્યા છીએ. તેથી આશા અને સ્વાસ્થ્યના માર્ગે ઝડપી પ્રગતિ થઈ રહી છે.

પરમહંસ શ્રી The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam સ્વામી

શં તમે પોતાને સાંભળો છો ?

કામ પરથી પાછા ફરો ત્યારે દરવાજો ધડ દઈને બંધ કરો છો તે અવાજ તમને સંભળાય છે ? ફિલ્મ જોઈને પાછા ફરો ત્યારે પણ એ જ વર્તન ? ધડ અવાજ એ તમારી નોકરીની પરિસ્થિતિ વિશે ઘણં બધં કહી જાય છે. પણ એ પરિસ્થિતિને તમે કેવી રીતે બદલી શકો ? - સ્વામીજી