સ્વામીજી : વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેનો સેતુ
સ્વામીજી : વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેનો સેતુ
" અમે સ્વામીજીને ધ્યાનના ઊંડાણમાં જવાનું કહ્યું… (અને અમે જોયું) સ્વામીના મગજનો ૯૦ % કરતાં વધારે ભાગ બંધ હતો ! એ મૌન અને સ્થિર, સંપૂર્ણ શાંતિમય…. અને સ્વામીજીએ એ સ્થિતિ સંકલ્પથી નિર્માણ કરી હતી.''
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના EEG કોટા દ્વારા અમે જોઈ શક્યા કે મગજના તરંગો પર સ્વામીનં સંપર્ણ છે. ઊંડા ધ્યાનમાં, તેમના મગજને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એક કશળ પિયાનોવાદક પિયાનોની ચાવી સરળતાથી ફેરવે તેમ બદલતા હતા. EEG રંગની જેમ મગજના તરંગોની લંબાઈ દર્શાવે છે. મેઘધનુષ્યની અંદર એક રંગ પરથી બીજા રંગ પર સ્વામીજી જાણે તરતાં હોય એવું અમે જોયું !
સ્વામીજીના મગજના અગ્રભાગમાં ચાલતી પ્રવત્તિનં સ્તર ….કોઈ પણ પરિસ્થિતિમાં સામાન્ય માણસમાં હોય તેના કરતાં અનેકગણું વધારે હતું મગજનો અગ્રભાગ બુદ્ધિ, ધ્યાન, જ્ઞાન અને નિર્ણયની કામગીરી સાથે જોડાયેલો છે.
"સ્વામીજી એ ગઢવાદના અદેશ્ય, પ્રાચીન વિશ્વ અને વિજ્ઞાન તથા શોધખોળના દેશ્યમાન, આધનિક વિશ્વ એ બંને વચ્ચેનો એક સેતુ છે.''
(આંકલેહોમ, અમેરિકાના ન્યૂરોલોજીસ્ટની ટીમે રજુ કરેલ 'સ્વામીની વિજ્ઞાનને પડકારરૂપ ન્યૂરોલોજીકલ સિસ્ટમ અંગેના સંશોધન અહેવાલમાંથી ઉદ્ધત )