34. પગથિયું-૨ :
# પગથિયું-૨
વજાસનમાં જ બેસી રહો. તમારી આંગળીઓથી 'ચીનમુદ્રા' બનાવો. તમારા હાથ ગોઠણ પર ગોઠવો.
દો છો અને ખ્યાલો પેદા કરો છો. આ ખ્યાલો તમારા પર કેવી રીતે રમત કરે છે. તેનું નિરીક્ષણ કરો. તમે સમજી જશો કે તમે આવી કલ્પના કેવી રીતે પેદા કરી છે. વિચારોને જોડવા એ જ મૂળભૂત પાપ છે. પકડમુક્ત રીતે જીવવું એ દિવ્ય આનંદમય જીવનનો એક માત્ર રસ્તો છે. માત્ર નક્કી કરો કે તમે કોઈપણ બે વિચારોને જોડશો નહીં, તમે કોઈપણ વિચાર અથવા બનાવ પર કોઈપણ ચુકાદો આપશો નહીં. જે ક્ષણે તમને લાગે કે તમે તમારી જાતને જોડી રહ્યા છો, તેની પકડમાંથી મુક્ત થઈ જાવ. આ પદ્ધતિ યાદ રાખો અને દરેક વખતે પકડ મુક્ત બનવાનું ચાલુ રાખો. તમારા મનની ગોઠવણમાં આપો આપ પરિવર્તન થઈ જશે.
તમે જયારે પકડ મુક્ત રીતે કામ કરો છો, ત્યારે તમે જોશો કે તમારી ક્ષમતા વિસ્તરી રહી છે, તમે કોઈપણ જાતના તણાવમાં આવ્યા વગર, ઘણી બધી વધારે જવાબદારી લઈ શકશો. તમને દુ:ખ અને આનંદ વચ્ચે ઝુલવાનો અનુભવ નહીં થાય. તમે દરેક વખતે દિવ્ય આનંદમાં જ હશો.
પકડ મુક્ત બનવાનો અર્થ એ નથી કે તમારે અતડા બની જવાનું છે અને તમારી આસપાસની પરિસ્થિતિ અને લોકો પ્રત્યે ઠંડા બની જવાનું છે. માત્ર તમારા વિચારોને એક બીજા સાથે જોડો નહીં અને શાફટ બનાવવાની પ્રક્રિયા બંધ કરી દો. બસ આટલું જ.
યાદ રાખો કે તમે ફદરતી રીતે જ સ્વભાવથી જ પકડ મુક્ત અને સુંદર છો, આટલું પુરતું છે. તમે તમારી જાત માટે અને બીજા લોકો માટે દુ:ખો પેદા કરવાનું બંધ કરી દેશો. નિત્યધ્યાન તમારા શરીરમાં આવેલા જીવનાવશ્યક ચક્રોને શુદ્ધ કરીને શક્તિશાળી બનાવે છે જે તમારી લાગણીઓના ઝૂલવા માટે અને સંગ્રહાયેલી નકારાત્મકતા માટે જવાબદાર છે. તે તેમની તમારા તંત્રમાં રહેલી આંતરિક પ્રજ્ઞામાં તીવ્ર જાગૃતતા લાવે છે. જે તમારી ચેતનામાં વિસ્ફોટ કરીને તમને અખંડ જીવન તરફ દોરી જાય છે.
- હથેળીઓને ઉપર તરફ ખુલ્લી રાખો. મોટી આંગળીઓના ઉપરના ટેરવાને અંગુઠાના ઉપરના ટેરવા પર ગોઠવો. જેથી એક વર્તુળ બનશે. બાકી ત્રણ આંગળીઓ બાવડાં અને હાથનો પંજો રીલેક્સ રહેશે. હવે ૭ મિનિટ સુધી હમીંગ કરો. પગથિયું-૩ :
હવે જો તમે ઈચ્છો તો પલોઠીવાળીને બેસી શકો છો અથવા તમને અનુકળ હોય તો વજાસનમાં બેસી રહો અને ૭ મિનિટ સુધી તમારી જાગૃતતાને મૂલાધાર ચક્રથી શરૂ કરીને સહસ્ત્રાર ચક્ર સુધી લઈ જાવ.
મૂલાધાર ચક્ર - કરોડનો પાયાનો છેડો
- સ્વાધિષ્ઠાન ચક્ર મૂલાધારથી બે ઈંચ ઉપર
- મણિપૂરકા ચક્ર નાભિ વિસ્તારનાં કેન્દ્રમાં
- અનાહતા ચક્ર હૃદય વિસ્તારનાં કેન્દ્રમાં
વિશુદ્ધિ ચક્ર - ગળા વિસ્તારના કેન્દ્રમાં
આજ્ઞા ચક્ર – આંખના બંને ભવોની વચ્ચે
સહસ્ત્રાર ચક્ર – મસ્તકની ટોચ પર

- (એ) ચક્ર શુદ્ધ છે.
- (બી) ચક્ર શાંતિથી ભરેલું છે.
- (સ્તી) ચક્ર દિવ્ય આનંદથી છલકાઈ રહ્યું છે.
- ({l) ચક્ર નિત્યાનંદના કિરણો તરંગીત કરી રહ્યું છે.