Books / Upanishads - Akashic Records About Upanishads Revealed By Nithyananda Paramahamsa

1. Upanishads - Akashic Records About Upanishads Revealed By Nithyananda Paramahamsa

ઉપલિષદો : પૂર્ણ પૂર્ણત્વનો મૂળ ચોત

અદ્વૈત ભાવમાં જીવવું (Living Advaita) મતલબ કે તમે પૂર્ણ છો તેવો સાક્ષાત્કાર થવો, પૂર્ણતાની સાથે એક છો, તમે તુટેલા કે છૂટા પડેલા ભાગ નથી.

અદ્રેત ભાવમાં જીવવું (Living Advaita) મતલબ કે તમે પૂર્ણ છો તેવો સાક્ષાત્કાર થવો, પૂર્ણતાની સાથે એક છો, તમે તુદેલા કે છુટા પકેલા ભાગ તથી. તૂટેલા એટલે કે કાયમ માટે છુટા પડી ગયેલા એટલે કે ઝંદરથી વિભાજીત થયેલા, વિભાજીત થઈ ગયેલા એટલે કે આંતરિક પેટા વિભાજના. તમે તુટેલા નથી અને જુદા પડી ગયેલા નથી કે પૂર્ણથી એક હિસ્સા તરીકે છૂરી પડી ગયેલા પણ નથી. પૂર્ણ એક પૂર્ણ તરીકે અસ્તિત્વમાં છે. એવું નથી કે હવે તમે પૂર્ણત્વ માનવશો. પૂર્ણત્વ અનુભવશો. પૂર્ણત્વ એ સંપૂર્ણ પૂર્ણત્વ છે જયારે તમને ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં પણ તમે હંમેશા સંપૂર્ણ પૂર્ણ હતા.

પૂર્ણત્વનું પૂર્ણતાનું ઉંડાણ તમારી અંદર પૂર્વ છે, જ્યારે તમે સમજી જાવ છો કે ભૂતકાળમાં પણ તમે પૂર્ણ હતાં.જયારે તમારી ભૂતકાળતી અપૂર્ણતાઓ અર્થહીત અને અંસંબધિત થઈ જાય ત્યારે તે યાદ ત રહી શકે તેવી, તમારાથી ત ઓળખી શકાય એવી થઈ જાય છે અને તમારી અંદર ત્યારબાદ તેનું કોઈ સ્થાન નથી રહેતું, ત્યારે તમે અદ્વેત ભાવમાં જીવો છો

કોઈ વ્યકિત એમ કહે કે " હું ભવિષ્યમાં સંપૂર્ણપણે પૂર્ણ હોઈશ" તો તે યોગી છે. કોઈ વ્યકિત એમ કહે કે " હું અત્યારે જ સંપૂર્ણપણે પૂર્ણ છું. " તો તે ત્રંત્રિક છે. જો કોઈને એવું સમજાઈ જાય કે "હું માત્ર ભવિષ્યમાં જ નહી, ભૂતકાળમાં પણ હું સંપૂર્ણપણે પૂર્ણ હતો. " તો તે અદ્રતી છે

અહૈત જીવાનો અર્થ એ કે માત્ર ભવિષ્ય કે વર્તમાનમાં જ માયામુકત, અનુભવયુકત ભ્રમણામાં રહેશો, એવું તહી પણ ભૂતકાળમાં પણ તમે માયાની પકડમાં ક્રયારેય નહોતા એવું સમજાય તેને અદ્વેત ભાવમાં જીવવુ કહે છે.

ઉપનિષદો તમામ ધર્મોતાં મૂળ ઓત છે, તમામ સત્યોતા મૂળ સોત છે ! ઉપનિષદોનો મુખ્ય સદેશ માત્ર એવો નથી કે ભવિષ્યમાં તમે પૂર્ણ હશો. "ભવિષ્યમાં તમે પૂર્ણ હશો.", એવો સંદેશ યોગ સૂત્રોનો છે. "તમે વર્તમાનમાં પૂર્ણ છો" તે સંદેશ શિવસૂત્રોનો છે. " તમે ભૂતકાળમાં પણ પૂર્ણ હતા" એ સંદેશ ઉપનિષદોનો છે.

માત્ર ભવિષ્યમાં અથવા તો વર્તમાનમાં પૂર્ણ થવાથી તમારી અંદર સંપૂર્ણ રૂઝ (healing) નથી આવી જતી, તે માત્ર ત્યારે કે ભૂતકાળમાં પણ તમે પૂર્ણ હતા. માત્ર ઉપનિષદોમાં જ તમને એવું કહેવાની અને તમને એવો અનુભવ કરાવવાની હિંમત છે કે ભૂતકાળમાં પણ તમે સંપૂર્ણપુરો પૂર્વ હતા ! જો તમે યોગ સૂત્રો અપનાવશો તો શું થશે તેની ભવિષ્યવાણી થઈ શકે, જો તમે શિવસૂત્રોનો અમલ કરો તો શું થશે તેનો અનુભવ થઈ શકે, ઉપનિષદોની સમજણ આવવાથી શું થઈ શકશે, એ ના કે આપણે ધારી શકીએ છીએ ના તે સમજાવી શકીએ છીએ.

અદ્વેત જીવવું એટલે કે ભવિષ્યમાં કે વર્તમાનમાં જ સંપૂર્ણપણે પૂર્ણ થવું એવું નહીં, પણ અતુલવથી એવું સમજવું કે તમે ભૂતકાળમાં પણ સંપૂર્ણપણે પૂર્ણ જ હતા. તમારામાં ક્રયારેય પણ કોઈપણ અપૂર્ણતા નહોતી , આ અનુભૂતિ એટલે જ અદ્વેત ભાવમાં જીવવું (Living Advaita). એ સાક્ષાતકાર માત્ર ઉપનિષદો જ આપી શકે.

અદ્રૈત જીવન તમારામાં સ્વસ્થતા લાવે છે, પરિપૂર્ણ કરે છે, સંપૂર્ણ આનંદ આપે છે, અને તે પણ માત્ર ભવિષ્ય કે વર્તમાન પૂરતી જ નહી પરતુત તમારા ભૂતકાળમાં પણ. માત્ર અદ્યત્વે જવન જ તમારા ભૂતકાળની તાકાત ધરાવે છે. તમને એમ થશે કે "ભૂતકાળ કઈ રીતે બદલી શકાય? તે તો પૂરો થઈ ગયો છે. " "ના ! કંઈ જ પુરૂ થયું નથી ! ભૂતકાળનું જે કંઈ તમને યાદ રહે છે તે હજુ પણ અસ્તિત્ત્વમાં છે, તે હાજર છે. કાઈ પણ જે હાજર નથી તે જીવિત નહી હોય કે તમારા પર તેનું કોઈ વર્ચસ્વ નહી હોય. તેથી ભૂતકાળ કે ભવિષ્ય વર્તમાન છે, જવાં સુધી તમને યાદ રહે છે, તે હજૂ હયાત છે, જીવિત છે. તમારી તમામ આકંક્ષાઓ, કુલાતો જે ભવિષ્યમાં તમે ઈચ્છતા હતા તે ભવિષ્ય વિષે છે, પણ વર્તમાનમાં છે. એટલા માટે જ એ એટલા સમર્થ છે કે એ તમને અનુભવથી એ દિશામાં દોરી રહયા છે. તમારી તમામ પીડાઓ, અપરાધભાવો, અપૂર્ણતાઓ ભૂતકાળ બાબતની છે, પણ તે વર્તમાનમાં છે. એટલા માટે તે હજુ પણ પીડાદાયક છે, તે હજુ પણ અપૂર્ણ અનુભવાય છે.

ઉપનિષદો જ જાહેર કરે છે , એક સ્પષ્ટ સમજણ થી, વર્તમાનમાં અનુભવ આપતા તમારા ભૂતકાળને પૂર્ણ કરે છે, વર્તમાનમાં તમારા ભવિષ્યને અને વર્તમાનમાં તમાનને. અને જયારે પૂર્ણત્વ વર્તમાનનું વર્તમાનમાં થાય છે, ભૂતકાળનું વર્તમાનમાં થાય છે, ભવિષ્યનું વર્તમાનમાં થાય છે, ત્યારે જ પૂર્ણ પૂર્ણત્વ થાય છે, ત્યારે નહીં કે તમાર ભવિષ્ય ભૂત કર્તકાળનુ પણ પરિવર્તન થાય છે. કોઈપણ હિસાબ પૂરો થતો નથી જ્યાં સુધી તમે બ્રહ્માં અદ્વેત જીવન અનુભવો અને અદ્રેત જીવનની સ્થિતી જીવનનો છેલ્લો વિજય, જો તમે અદ્વત જીવન પામી શકે, તમારો સંપૂર્ણ ઈતિહાસ, તમારો ભૂતકાળ ફરીથી લખાઈ જશે, અને માત્ર તમારા માટે તમે અદ્યત્વે સુધી પહોંચી જાવ તો તમારો ભૂતકાળ " સંગ્રહાલયમાં" જતો રહેશે પણ તેની નોંધ નહી લેવાય. તમારી તમામ ફાઈલો હજુ નિર્ણયની રાહ જોઈ રહી છે, એક બાજુએ મૂકી નથી દેવાઈ.

એક વખત, કોઈ વ્યકિતનો ભૂતકાળ બ્રહ્માં નોંધાઈ જાય છે, તે પુરાણ તરીકે ઉતરી આવે છે. એટલે કે અમીબાથી માંડીને ભગવાન અનંતનારાયણ. એમણે એમનો પ્રવાસ પૂર્ણ કર્યો છે, રમત જીતી લીધી છે, અને તેની બ્રહ્માંડમાં નૉંધ લેવાઈ છે. તેથી, હવે તે ભાગવત પુરાણ તરીકે પ્રસ્તુત કરે છે, મત્યથી કલ્કી અવતાર.

આજે પણ, જાણત થઈને અને અદ્રેત જીવીને, આપણે પુરેપુરો ઈતિહાસ ફરીથી લાખી શકીએ છીએ. માત્ર સામાજીક દ્રષ્ટિકોણથી જ નહી, વૈશ્વિક વ્રષ્ટિકોણથી પણ ! અદ્રેત જીવવાનો નિર્ણય કરવો એટલે કે એ નિશ્ચવ સુધી પહોંચવું કે જે અવકાશમાંથી પૂર્ણ પૂર્ણનો દરેક ક્ષણે અનુભવ થાય અને ત્યાં સુધી વધું કે તમારો ભૂતકાળ પણ ફરી લખાઈ જાય, માત્ર વર્તમાન અને ભવિષ્ય જ નહી.

પતંજ્વી, યોગનાં પિતામહ, એટલું જ કહેવાની હિંમત કરે છે કે "તમારૂ ભવિષ્ય પૂર્ણ થઈ શકે છે, આ અભ્યાસ કરો. " વિજ્ઞાનમાં ભૈરવ તંત્રમાં મહોદવત્યાં સુધી કહેવાની હિંમત કરે છે કે "તમારો વર્તમાન પણ તુરત જ પૂર્ણ થઈ શકે છે, આ પ્રદ્રિયાઓનો અભ્યાસ કરો." માત્ર ઉપનિષદો, જે હકીકતમાં કોઈએ લખ્યા નથી, ફકત પ્રવાહિત થયા છે, માં જ એવું કહેવામાં આવ્યુ છે કે "માત્ર ભવિષ્ય કે વર્તમાન જ નહી, પણ તમારો ભૂતકાળ પણ બદલી શકાય છે, તેને ફરીથી ગોઠવી શકાય છે. કારણ કે કશુ જ પૂર્ણ નથી જયાં સુધી તમે અદ્વેતમાં જીવવાનું શરૂ નથી કરતા.

મહાદેવ, વટવુલ નીચે દક્ષિણામૂર્તિ સ્વરૂપે, માત્ર મૌન ધારણ કરીને ભેઠા જ્ઞાન, વેદોને સ્પંદન સ્વરૂપે પ્રસારિત કર્યા અને સ્પંદિત મૌન, જવંત, જીવિત મૌન સ્વરૂપે પ્રકાશિત કર્યા અને ઋષિઓ) અવકાશી (વૈશ્વિક) વિવરણને શબ્દોમાં ગુંથા, અને તેમને જગતમાં વહેંચા. આ રીતે ઉપનિષદો અસ્તિત્ત્વમાં આવ્યા અને આ પુથ્વી ગ્રહ પર આપવામાં આવ્યા.

"જવનમુકત" શબ્દ દારા તમને જે વિયાર, જે વચન આપવામાં આવ્યુ છે, એનાથી પણ પરે છે અદ્વતમાં જીવનનું કત્ય. જીવનમુકિત હમેશા કાં તો ભવિષ્ય અથવા તો વર્તમાન બાબતે હોય છે, માત્ર અદ્વેત જવન પાસે જ એ હિંમત છે કે તમને ભૂતકાળનું સત્ય પણ કહી શકે છે. જ્યાં સુધી ભવિષ્ય પૂર્ણ ન હોય, ભૂતકાળ પણ પૂર્ણ ન હોઈ શકે ! તમારું મૃત્યુ થાય ત્યારી, તમારુ પૂર્ણ જીવન ચરિત્ર ન લખાઈ શકે. તે જ રીતે, જયાં સુધી તમારૂ ભવિષ્ય પુરૂ ન કરી નાખો ત્વાં સુધી તમારો ભૂતકાળ સ્થિર ન થી, એવી વ્રમણામાં ન રહેશો કે તમારો ભૂતકાળ પુર્ચપુરો જીવાઈ ગયો છે. અતુભવથી ભવિષ્ય, વર્તમાન, ભૂતકાળ તમામને પરિવર્તિત કરવાનો નિર્ણય, એને જ અદ્વેત માં જીવવું કહે છે.

આ એક મહાન સત્ય વિષે મનન કરો -માત્ર તમારા ભવિષ્ય અને વર્તમાન નહી પણ તમારા ભૂતકાળ વિષે પણ પૂર્ણ પૂર્ણત્વને પૂર્ણ કરવું, પ્રકાશિત કર્ણું. પ્રકાશિત કર્ણું. પ્રકાશિત કર્ણું. ધ્રક કરો, તમને અનુભૃતિ થશે.

પ્રકરણ ર ઉપલિષદો: અપૌરુષેય, શુદ્ધ સત્યનાં રચયિતાહીન ચ્રંથો

ઉપનિષદો, "અપૌરુષેય" અર્થાત જેનો કોઈ લેખક કે રચયિતા નથી, એ એકમાત્ર શબ્દ દ્વારા તમારી સમક્ષ પ્રગટ થાય છે.

કોઈપણ પુસ્તકને સમજાવતાં પહેલા, આપણે તે શેના માટે લખાયેલુ છે તે અને કોણે એને માટે તૈયાર કર્યું તે કોષે તે પુસ્તકને તે શેને માટે તેપાર તે પ્રતિષ્ટ કર્યુ તે સમજાવતા પહેલા આપણે એ સમજાવવું જોઈએ કે તે કોણે લખ્યુ છે.

જવારે પણ કોઈ પુસ્તક લખવામાં આવે છે ત્યારે સત્ય અને રજૂ કરે છે, તે બન્ને તે પુસ્તકમાં વ્યકત થાય છે. તમામ પુસ્તકો લેખકોના જીવનચરિત્રો છે, કારણ કે કોઈપણ પૂસ્તક એવું નહી હોય જે લેખકની સુવાસ ન ધરાવતુ હોય. જેમ વધારે વ્યકિતગત સમાવેશ, તેમ તે વધારે કાલ્પનિક બને છે. કોઈપણ પુસ્તકમાં જેમ લેખકની પ્રસ્તુતિ વધારે, તેમ સત્ય ઓછૂ રજૂ થયેલું હોય છે, જેમ વધારે વ્યકિતગત સ્પર્શ, વાસ્તવિકતા ઓછી

સ્થાપિત હિતો ધરાવતા માનસમાં થી ઈતિહાસને બહાર રાખવો જોઈએ. કોઈપણ માનસ્ત્રાસ્ત્રીય ભય કે લોભ ઈતિહાસને નફો કરતા ઉદ્યોગ માટે લખતા બાકિત જેવાં બનાવી દે છે. કમનસીખે, સમાજ માનસશાસ્ત્રીય ભયુ, લોભ અને સ્વી. જયારે કોઈ ભૌતિક રીતે લાલયુ હોય અને અબજો રૂપિયા કમાય તો તે તમે ઓળખી શકો છો. પણ, માનસશાસ્ત્રીય રીતે લાલચુ લોકોએ માનવીય ચેતનાને જે નુકશાન પહોંચાડ્યું છે તે સમાજનાં ધ્યાન પર નથી આવતું.

જવનની પ્રાથમિક વસ્તુઓને માનવ મનનાં પાગલપણાથી બહાર રાખવી જોઈએ. કેઠંપણ લેત્રમાં, માનવ મસ્તિષ્ક દગલગીરી કરે, વ્યકિતનાં ભય અને લાલચ ને નિર્ણય લેવા માટે અનુમતિ અપાય છે, સત્ય ને કાં તે કમજોર બનાવાય છે. ભય સામાજીક કે કાયદેસર રીતે માનવીય પાગલયપ્રા તરીકે સ્વીકાર્ય નથી. પણ કમનસીને, લાલય એક કાયદેસનું માનવીય પાગલપણું બની ગયુ છે. માન્નધિત્તને કોઈપરા નફાકરક સ્થાપત હિતોથી બહાર રાખવી જોઈએ, ખાસ કરીને સૈદ્ધાયોની કોઈપણ સમાજ જે શાંતીથી જીવના માગતો હોય અને સર્ગનો સત્યલોક સિત્યનું ઘર્ગ ઉભો કરવા માગતો હોય, તે સમાજે સમજૂવ જરૂરી છે કે , જે રીતે તમેપ્રતને સમજો છે, તમને તમારા માટે જે પ્રમાણે ઈતિહાસમાંથી શ્રીખવવામાં આવ્યુ છે, અને જે લોકોએ તમારો ઈતિહાસ લખો લાલય તેમ જ સ્થાપિત હિતો વગરનો હોવો જોઈએ. સ્થાપત લોકો દ્વારા અને તે માહિતી પર આધાર રાખીને લખાયેલો ઈતિહાસ તમે વાંચ્શો, જો તમે તેના આવારે તમારી જાત વિષે ખ્યાલ ઉત્પો તો તને પણ એક જ સમસ્યાઓથી પીરાશો જેવાયી તે ઇતિહાસકર પીરતો હરે. જવારે તમે ખોરાક ખાવ છે, કરજી કે તે તમારા જવનનો ભાગ બનવાની છે, કોઈપણ ખ્યાલને સ્વીકારતા પહેલા, એટલે કે, કોઈ પુસ્તક વાંચતા પહેલા પણ તમારે એટલી જ પરવા કરવી જરૂરી છે. તમારૂ શિક્ષણ સંપૂર્ણપણે બીન – નફકારક (મફત) હોવુ જોઈએ, નફો કરવા માટે, તે સંપૂર્ણપણે મફત હોવુ જોઈએ. જ્ઞાન અબાધ છે. એટલા માટે જ ઉપનિષદો હવે તમારા માટે સ્વતંત્રપણે ઉપલબ્ધ છે.

માતવતાને શૂદ્ધ કરવા માટે અને ઉપતિષદીય સંસ્કૃતિતે પાછી લાવવા માટે એકમાત્ર રસ્તો હોય તો એ છે કે – ઈતિહાસ એવા લોકો દ્વારા સ્થાયેલો હોવો જોઈએ જેમની પાસે શુહ્દ વ્રષ્ટિ હોય.

ભય અને લાલચ ધરાવતા લોકોથી પ્રભાવિત વૃષ્ટિ, તે જે જોઈ રહ્યા હોય તે વિદ્રત કરે છે. અને, જો તેઓ તેને લખી નાખે અને તમે તેને તેને તમારા જીવનમાં ઉતારવા માંડો તો તમે પણ તે જ ભય અને લાલયની નક્ષી તમારા જીવનમાં રહેલ ભય અને લાલય તમારા શરીરને અરૂદ્ધ કરે છે. ઈતિહાસ અને તમે સમજેલા સિદ્ધાંતોમાં રહેલ ભય અને લાલચ તમને માનસિક રીતે અર્થાત્મિક ખ્યાલોમાં રહેલ ભય અને લાલચ તમારી ચેતનાને બંધક બનાવે છે. ધર્મ અને આધ્યાત્મિકતા પાકૃતિક, ભૌતિક, માનસિક સ્થાપિત હિતોથી સંપૂર્ણ રીત દુર રાખવા જોઈએ.

ઉપનિષદ પરંપરામાં ધાર્મિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોની સંપૂર્ણ શુદ્ધતા જાવાઈ છે ! આપણે ધન્યતા અનુભવવી જોઈએ કે વેદિક પરંપરાએ આધ્યાત્મિક સિહ્યોતોમાં કોઈપપડ જાતના ભૌત્તિક કે માનસશાસ્ત્રીય સ્થાપિત હિતો (vested interests) વિના પરમ શુદ્ધતા-પવિત્રતા જાળવી છે.

ઉપનિષદકાળના કોઈપલ ઋષિ કોઈના દાસ કે કોઈના સ્વામી ન હતા. તેઓને કોઈ સ્થાપત હિત કે વિચારથારા સાથવવાના નહોતા કે ન તો કોઈ સંસ્થાને જીવીત રાખવાની હતી. તેના કરણે કેઠપિપલ જતના રર કે લાલસાનાં માનસાસ્ત્રીય કે ભૌતિન્દીય પરંપરા શુદ્ધ રહી શકી. જો કોઈપણ વસ્તુમાં વ્યકિત્યત પ્રભાવ આવે તો તે વસ્તની પવિત્રતા કે શકતા ઓછી થઈ જાય છે. જેમ વધારે વ્યક્તિત્વવાદી, તેમ તે મોટી સત્વવાદી અને માનવતાને ઓછી ઉયયોગી. વર્તમાનમાં માનવતા અતંત વ્યકિત-આધારિત, વ્યકિતત્વવાદી, સત્તાકેન્દ્રી છે.

ઉપનિષદો, તેમની ભુમિકા માત્રથી, પ્રથમ લીટીથી જ રહસ્યમય છે. ઉપનિષદો, "અર્યાત જેતો કોઈ લેખક કે રૂચયિતા તથી, એ એકમાત્ર શાહ દ્વારા તમારી સમક્ષા પ્રગટ થાય છે. રચયિતા વગર કેમ ? કરણ કે તેને કોઈ સ્થાપત હિત સ્પર્શુ નથી. સ્થાપિત હિતોની વિવિધ ક્લાઓ કે સ્તર , પૈસાન્નક સર. મૈસ્ત-શ્રન, પછી, માનસશાસ્ત્રીય સર, નેતા બનવા માટે, તમારી ઈચ્છ લોકોને પ્રભાવિત કરવાના પ્રયત્તો કરવાના પ્રયત્ત્વે કરવાન સાસ્ત્રીય સરવારવારની પૈઢીઓ સુધી જીવિત રાખવાના પ્રયત્તે કરવા અને કોઈ વિચાર્સાન પ્રયાસ કરવા, અને કેઈ ચોકક્સ વિયારધારા ના માધ્યમથી માનવતો કાલુમાં અને બંધનમાં રાખવાના પ્રયાસ કરવા. ઉપનિષદો દૃષણોની આવી બધી કક્ષાઓથી મુક્ત છે.

સમય બહ્માંકમાં, દૂષણ–રહિત ગ્રંથો અને જ્ઞાનના સ્ત્રા ઉપલિષદો છે. કોઈ વ્યકિત તેમાં સંકળોલ નથી, નથી પોતાની મહાનતા બતાડવી કે નથી તેનના કોઈ સ્વાર્થી હિતોનું અસ્તિત્ત્વ.

।। અપૌરુષેય અપ્રમેય અર્ચિત્ય અનિર્વચનિય II

રચયિતાહીન, અમાપ્ય, અચિંત્ય, અનિર્વચાનિય

અપીરુષેય, જેતો કોઈ સ્વયિતા તથી. જે કર્ષિઓએ તેમની રચના કરી તેમના નામો નથી નોંધવામાં આવ્યા કારણ કે ઉપરિષદ ગ્રયોતું દર્શન કરાવવામાં આવ્યું છે તેના પર ઉપનિષદ કાળના ઋષિઓનો કોઈ પ્રભાવ નથી. એટલા માટે તે અપૌરુષેય છે.

બ્રહ્મસુત્રોનો પ્રથમ શ્લોક-

અથાતો બ્રહ્માજિજ્ઞાસા II ૧ II

હવે આપણે યથાર્થતા જાણવાની ઈરછા કરીએ.

તેનો અર્થ છે, કોઈ સ્થાપિત કે સ્વારી હિતો નથી, "આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ" નું કેઈ પૂર્વાનુમાન પણ નહી. બ્રહ્મસૂત્રનાં અભ્યાસ પડી, શિષ્ય નાસિતક કે આસિત બનવાનું પસંદ કરી શકે છે. એટલી વિશાળના જ્ઞાન સંભાવનાના મ્રોતમાંથી કે જવાતંત્ર્યના સ્રોતસાંથી હોવ્યુ જોઈએ.

ઉપનિષદકાળનાં ઋષિઓનાં અંતરમન કેટલા પવિત્ર હતા. કોઈપણ જાતના સ્વાર્થી હિતો સિવાયનાં, કોઈ વિચારો પ્રત્યેના હિતો સિવાય. એટલા માટે જો તેઓ પોતાને અઘતન કરવા અને પુનઃશોધ કરવા માટે જીવંત હતા.

આ આધ્યાત્મિક સત્યો, જેમના દ્વારા લખાયા હતા તેમના કોઈપણ જાતના સ્વાર્થી હિતો કે ડર અને લાલચનાં પ્રભાવ હેઠળ આવેલા નથી. જ્યારે સત્યોને રજુ કરવામાં આવ્યા છે ત્યારે વિચારધારાની કેટલી બધી શુદ્ધતા જાવવામાં આવી છે ! ઉપરિષદો પરમ સંસ્કૃત મગજોમાંથી ઉત્પન્ન થયા છે. જો આપણી સંસ્કૃતિ ભવિષ્યમાં પરિપત્વ થયે, આવતા થોડા હજારો વર્ષમાં, ધર્મ, ઈતિહાસ અને માહિતી પ્રસારણ, એ ત્રણે કે વિશ્વારધારનાં પ્રભાવહીન અને તદ્દન બીનન્ફાલકી થઈ જશે. જ્યારે સંસ્થાકીય પ્રાથમિકતાઓ વિચારણામાં અને અસ્તિત્ત્વમાં આવે ત્યારે સત્ય બાબતે સમાધાન થાય છે.

આપણાં ભય કે લાલચની દખતગીરી વગર તે ઉપદેશોને તેમનાં શુદ્ધ સ્વરૂપમાં સાચવી રાખીને આપણે એ મહાન આત્માઓ ,ઉપનિષદકાળનાં ઋષિઓ - અને તેમની પવિત્રતા, ત્યાગ અને સમર્પણ પ્રત્યે આપણો આદર, પ્રેમ, કૃતજ્ઞતા સમર્પિત કરી શકીએ. ઋષિઓએ સત્ત્વની પરિશુદ્ધતા જાળવી રાખી કારણ કે જીવિત કે અસ્તિત્વમાં રહેવાનો તે શ્રેષ્ઠ માર્ગ છે, શ્વાસોચ્છવાસ માટેનો શ્રેષ્ઠ માર્ગ, ખોરાક લેવા માટેનો, સંવર્ધન માટેનો, મનોરંજન માટેનો, જીવનનાં ભોગોનો આનંદ ઉઠાવવા માટેનો, વિચારવા માટેનો, અનુભવવા માટેનો, અને અસ્તિત્વ જાળવવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે – કે માત્ર પરમ સત્યનાં સ્રોતમાં રહેવું.

પ્રકરણ 3 પૃથ્વી પરનાં સૌથી પહેલા અને સૌથી પ્રમાણભૂત ગ્રંથો

ઉપનિષદો આ પૃથ્વી ગ્રહ પર લખાયેલા સૌ પ્રથમ પુસ્તકો છે. જયારે ઋષિઓ વિલીન થઈ ગયા ત્યારે જ આ સત્યો વ્યક્ત થયા. આ અપૌરુષેયત્વ, લેખકનાં નામરહિત હોવું, તે આ સત્યોની શક્તિને પ્રમાણભૂત કરે છે.

કોઈપણ સત્ય, કોઈપણ સિધ્ધાંત, કોઈપણ ધર્મશાસ્ત્રમાં, જેટલો વધારે તે વ્યક્તિ તે શાસ્ત્ર તેનાં પોતા માટે વધારે ઉપયોગી થઈ રહેશે અને નહીં કે સહુનાં માટે, કે માનવજાત માટે. જેટલો તે વ્યક્તિ શાસ્ત્રમાં ઓછો મોજુદ હશે, તેટલું વધારે તે સત્ય, સિદ્ધાંત, ધર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન થશે. વ્યક્તિનો પ્રભાવ માત્ર શાસ્ત્રને સમૃદ્ધ કરવા માટે હોવો જોઈએ, વ્યક્તિની ઓળખાણ સ્થાપિત કરવા માટે ક્યારેય ન હોવો જોઈએ.

ઈતિહાસ હંમેશા એવા લોકો દ્વારા લખાયો છે જેમણે જીવ્યો છે. ઈતિહાસ તદ્દન હકીકત વર્ણવતો નથી, "જે રીતે બન્યું હોય તે રીતે". માત્ર જયારે લેખકનાં કોઈ વિચારધારા પ્રત્યેનાં વ્યક્તિગત સ્થાપિત હિતો, ભય અને લાલચ દૂર થઈ જાય, સમગ્ર માનવજાત માટે હકીકતયુક્ત, સંપૂર્ણ, ઉપયોગી બને.

કોઈપણ જાતના સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા લખાયેલ ઈતિહાસને પુરાણો કહે છે. પુરાણો કોઈપણ સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા લખાયેલા ઈતિહાસ કરતા વધારે સાચો, હકીકતયુક્ત છે. કોઈપણ ગ્રંથ, જેમાં લેખક વધારે પડતો મોજુદ હોય, તેવા ગ્રંથ ન વાંચવા. જો લેખક પોતાનામાં જ વિલીન થઈ ગયો હોય અને કોઈપણ વિચારધારા પ્રત્યેનાં તેના કોઈ સ્થાપિત હિતો સમાયેલા ન હોય , તો એ વ્યક્તિને વાંચો, માત્ર તેનાં પુસ્તકોને નહીં. તે વ્યક્તિનું જીવન માત્ર વાંચો. તેની આસપાસ રહો અને શીખો, તમને સત્યની પ્રાપ્તિ થશે.

લેખક પોતાનું નામ સ્થાપિત કરવા માંગતો હોય તો પણ, તેમાં કોઈ દૂષણ, કોઈ સ્થાપિત હિત, ભય કે લાલચ હોય છે. ક્યારેક લેખકો પોતાનું નામ ઉપયોગમાં નથી લેતા, પરંતુ કોઈ લોકપ્રિય વ્યક્તિનું નામ વાપરે છે, કારણ કે તેમ તેઓ ઇચ્છે છે. જયારે વ્યક્તિ ગેરહાજર હોય, તેનાં અંગત સ્થાપિત હિતો, ભય અને લાલચ પીગળી જાય ત્યારે જ એ શુદ્ધ માધ્યમ બનીને પરમ અસ્તિત્વનું પ્રાગટ્ય થવા દે છે.

ઉપનિષદો એટલા અસાધારણ છે કે કોઈ તેના પર પોતાનો માલિકીહક્કનો દાવો ન કરી શકે.

માનવજીવનની શરૂઆતથી જ માનવીઓએ પૃથ્વી ગ્રહ પર ચારે બાજુ કરતાં અનેક શહેરો બાંધ્યા છે. પરંતુ આ તમામ કાર્ય પછી પણ શું આપણે પૃથ્વી ગ્રહ પર આપણો માલિકીહકનો દાવો કરી શકીશું ? નહીં ! માલિકીના દાવા માટે તે ઘણી વિશાળ છે. કુદરત તરફથી આપણને વારંવાર અપાયેલી કડકસરની નોટિસો છે જે કહે છે " તમે આટલા બધા શહેરો બાંધ્યા છે તે કારણમાત્રથી તમે માલિકીહક્કનો દાવો ન કરશો." ઉપનિષદોમાં જણાવવામાં આવેલા આ મહાન સત્યો અનંત મહાન છે. તેઓ તમારા માધ્યમથી પ્રદર્શિત થયા, તેથી તેના પર તમે માલિકીનો દરિયાઈ માર્ગ તમે શોધ્યો તે કારણે તે દેશ પર માલિકીનો દાવો કરવો એ મૂર્ખામી છે. તમે માત્ર પૃથ્વી ગોળ છે તે શોધ્યું તેથી તમે પૃથ્વી પર માલિકીનો દાવો ન કરી શકો.

આ ઉપનિષદોમાં પ્રગટ કરેલા સત્યો વિશાળ, અત્યંત મહાન છે. ઋષિઓ તેની માલિકીનો દાવો નહોતા કરવા માગતા એટલું જ નહી તેઓ તેમના નામ સ્થાયી કે લેખક તરીકે પણ પાછળ છોડવા માંગતા નહોતા. બહુ થોડા માનવજીવનાં - બ્રહ્મનાં ધ્વનિતરંગો - બ્રહ્મનાં ધ્વનિતરંગો સાથે કંપન કરે તે કક્ષાએ લઈ ગયા, તેઓ હકીકતમાં તેમાં જ વિલીન થઈ ગયા ! જ્યારે તેઓ તેમાં વિલીન થઈ ગયા ત્યારે જે કોઈ સત્યો તેમના થકી અભિવ્યક્ત થયા, તે સત્યો ઉપનિષદોના રૂપમાં સંગ્રહિત થયા. તે ઋષિઓ રામજ્યા કે જયારે તેઓ વિલીન થઈ ગયા ત્યારે જ આ સત્યો વ્યક્ત થયા હતા. એટલા માટે જ તેઓએ બહુ સ્પષ્ટપણે તે સત્યો પર લેખક કે રચયિતા તરીકેના હક્કનો દાવો ન કરવાનું નક્કી કર્યુ.

એક ગરીબ માણસ કે જે પોતાની આજીવિકા માટે થોડી ગાયો રાખીને એક નાની ગૌશાળા ચલાવે છે, તેને ભગવાનના અભિષેક કરવા માટે તમામ દૂધ આપી દેવા કહેવું તે સૌથી મોટો ત્યાગ છે, કારણ કે તે તેની જિંદગીભરનાં ફળ છે. તે જ રીતે, એક લેખક માટે પોતાનું નામ દર્શાવ્યા વગર, પોતાના લેખના પરના દાવાને અને નામને છોડી દેવું, – અપૌરુષેયત્વ – તે સૌથી મોટો ત્યાગ છે. જો તમે એક લેખક હો, એક રચયિતા હો તો તમે આ વાતને સમજી શકશો, ખાસ કરીને, આવા ઉચ્ચ અને ઉદાત્ત સિદ્ધાંતોને અભિવ્યક્ત કર્યા પછી ઉપનિષદ કાળના ઋષિઓનાં ત્યાગને.

જે શબ્દ ઉપનિષદોને પચાવશે તે શિવ બની જશે.

શક્તિ, ઉર્જા, ઉત્સાહ, આવેશ, જીવન, જ્ઞાન, પરમાનંદ, બુદ્ધિ, આ બધુ જે રીતે તમારામાં ઉતરી આવે છે. ઉપનિષદો શબ્દને શિવમાં પરિવર્તિત કરી શકે છે. તે તમને, કોઈપણને મહાદેવ, શિવ બનાવી શકે છે. અપૌરુષેય ઉપનિષદોને સૌથી પ્રમાણભૂત ધર્મશાસ્ત્રો કહ્યા છે. જ્યારે ઈતિહાસકારનાં સ્થાપિત હિતો અદૃશ્ય થઈ જાય છે, ત્યારે ઈતિહાસ સત્યપૂર્ણ, હકીકતપૂર્ણ બની જાય છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિકનાં સ્થાપિત હિતો અદૃશ્ય થઈ જાય, ત્યારે વિજ્ઞાન સાર્વત્રિક (વિશ્વવ્યાપક) શકે ઉપયોગી થઈ જાય છે. કોઈપણ વૈજ્ઞાનિક નથી. અત્યારનાં મોટાભાગના વૈજ્ઞાનિક સંશોધનોનો હેતુ પ્રયોગો કે સંશોધનો માટે નાણાકીય સંશોધનો પૂરા પાડતી વ્યક્તિ માટે ઉપયોગી હોય તેવા વિચારો કે સિદ્ધાંતોને સાબિત કરવા માટે હોય છે. નિર્ધાર પહેલાથી નક્કી કરી લેવામાં આવે છે અને ત્યારબાદ પૂર્વસિદ્ધાંતને તપાસ્યા વિના સંશોધનને, શોધખોળે પૂર્વસિદ્ધાંતને અનુસંધાન કરવું જોઈએ. જયારે સ્થાપિત હિતો પ્રવેશ કરે છે ત્યારે સત્ય મૃત્યુ પામે છે. ક્યાંય પણ સત્ય એ આખરી ધ્યેય છે. જવલ્લે જ લોકો સત્ય સુધી આકસ્મિક રીતે જ પહોંચી જાય છે. જો તમારે સત્ય જાણવું હોય, તો પછી એવા વૈજ્ઞાનિકો પાસે જાવ જેમની પાછળ કોઈ સ્થાપિત હિતોનું નાણાકીય પીઠબળ ન હોય.

આ અપૌરુષેયત્વ, લેખકનાં નામરહિત હોવું, તે આ સત્યોની શક્તિને પ્રમાણભૂત કરે છે કારણ કે ઋષિઓને, નફા કે બિનનફાનાં હિતોની વાત તો એક બાજુએ રહી, તેમને પોતાનું નામ પ્રસ્થાપિત કરવામાં પણ કોઈ રસ હોતો નથી. જયારે તમે સત્વની અભિવૃદ્ધિ થઈ જાવ છો, ત્યારે તમને એનું ભાન થાય છે કે તમે એના માલિક ન બની શકો. તમે એ સમજી શકશો કે તમારા કરતા સત્ય ઘણું મોટું છે. તમે સત્ય પર ઉભા છો, સત્ય તમારા પર નહી.

મહાન ઋષિઓએ એ શોધી કાઢ્યુ કે આ સત્વો સાર્વત્રિક છે, તેમને કોઈ વ્યક્તિ સાથે ઓળખાવીને તેમને ભ્રષ્ટ ન કરવા જોઈએ. વ્યક્તિમાં તમારા અભિપ્રાયો હંમેશા તે વ્યક્તિઓ જે બોલે છે તે શબ્દોને પ્રભાવિત કરે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા કહેવામાં આવેલા કેટલાક મહાન સત્વો વૈશ્વિક છે, પણ જયો તમે નક્કી કરો છો કે તેઓ હિન્દુ સંત છે, તમે તેમને સાંભળતું નથી, માત્ર હિન્દુઓ જ તેમને સાંભળે છે. કેટલાક લોકો બાબતના તમારા અભિપ્રાયો તેમના દ્વારા પ્રદર્શિત થતા કેટલાક મહાન સત્યોને તમને સાંભળતા અટકાવે છે. ઉપનિષદકાળના ઋષિઓ ઉપનિષદોને આ પ્રકારનું નુકશાન પહોંચવા દેવા નથી માગતા, લેખકની છાપ આ સિદ્ધાંતો પર છવાઈ જાય તેવું નુકશાન થવા દેવા નથી ઈચ્છતા. ઉપનિષદકાળનાં આ ઋષિઓનો કેટલો મહાન ત્યાગ !

જો તમે કોઈ વ્યાપારીને કહો કે "તમારો ચહેરો કપાળ પૈસા કમાઓ", તો તે પૈસા માટે થઈને બીજી કોઈપણ વસ્તુઓ ખુશીખુશી ત્યાગ કરવા તૈયાર થશે. પણ તે પૈસો છોડવા તૈયાર નહીં થાય કારણ કે તેણે પોતાનું સમગ્ર વ્યક્તિત્વ તેનાં પર બાંધ્યું છે. તે જ રીતે, એક રાજકારણી જાહેર પ્રજામાં લોકપ્રિય રહેવા માટે પૈસા છોડી દેશે કારણ કે તેણે તેની આખી જિંદગી તેનાં પર બનાવી છે. એક લેખક બધું જ પૈસા, ભૂખ છોડી દેશે પણ લેખક તરીકેનું પોતાનું નામ નહિં, કારણ કે તેનાં પર એણે પોતાની આખી જીંદગી બનાવી છે. પણ અહીં, તમારી સામે મહાનત્તમ લેખકો છે.

ઉપનિષદો આ પૃથ્વી ગ્રહ પર લખાયેલા સૌ પ્રથમ પુસ્તકોનાં લેખકો છે. કેટલી પવિત્રતા ! ત્યાગરાજાઓ, ત્યાગનાં રાજસ્તે. જયાં સુધી ઉપનિષદોના સિદ્ધાંત હયાત છે ત્યાં સુધી તેઓ આ પૃથ્વી ગ્રહને જીવંત રાખશે. માટે, ઉપનિષદો સૌથી પહેલા લખાયેલા પુસ્તકો માત્ર નથી, પરંતુ ઉપનિષદો આ પૃથ્વી પરનાં અંતિમ પુસ્તકો પણ હશે કારણ કે જ્યાં સુધી આ સંસ્કૃતિ, આ પૃથ્વી અસ્તિત્વમાં રહેશે. જો આ સત્વો વિલીન થઈ જાય, જતા રહે તો પૃથ્વી પણ નહી રહે.

માનવજાતનાં આટઆટલા અત્યાચારો પછી પણ જો પૃથ્વી ગ્રહ હયાત રહી શકી છે, તો તે આ ઉપનિષદકાળના સત્યોને જીવિત રાખવા માટે, કારણ કે આ મહાન સત્વો માત્ર પૃથ્વી પરની માનવજાત પાસે છે. દેવતાઓ, ભગવાનો કે અસુરો, દ્વારા મનુષ્યજાત જ છે જેઓ આ સત્યોને આવકારવા અને તેમને પ્રજ્વલિત કરવા સક્ષમ છે.

વિજ્ઞાન ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે વૈજ્ઞાનિક સત્યોમાં વિલીન થઈ જાય છે. અને ઉપનિષદ કાળના ઋષિઓ એનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ! તેઓ સંપૂર્ણ રીતે આદર્શ જીવો છે, સર્વોચ્ચ પરમ સિદ્ધપુરુષો.

ચાલો ઉપનિષદકાળના ઋષિઓને આપણો આદર દ્વારા પ્રકાશિત કરીએ અને સમગ્ર વિશ્વ સાથે એમણે જે વહેંચ્યું, તે પામવા માટે આશીર્વાદ માગીએ. ચાલો આપણે મહાદેવ, કે જેઓ આદિ ઋષિ, આદિ ગુરૂ છે અને જેમણે આ ઉપનિષદો સપ્તર્ષિઓ (સાત ઋષિઓ) અને સનત, સનતકુમાર, સનાતન, સનકાદિ ઋષિઓ (સદા યુવાન ચાર ઋષિઓ) ને આ પરમ સત્વો આપવા માટે પસંદ કર્યા, એ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે આપણું જીવનને પરિપૂર્ણ કરે અને શિવોહમનો અદ્ભૂત અનુભવ આપે.

પ્રકરણ ૪ સૌપ્રથમ અને સર્વોત્તમ પવિત્ર શાસ્ત્રો

વેદિક પરંપરા, કે જે વિશ્વભરમાં સૌપ્રથમ અને સર્વોત્તમ આધ્યાત્મિક પરંપરા છે, તેમાં ઉપનિષદો સૌપ્રથમ અને સર્વોત્તમ ગ્રંથો છે. ઉપનિષદીય જીવનશૈલીએ છ દર્શનોને જન્મ આપ્યો, ષડ્ દર્શન, જેમણે પછીથી અસંખ્ય સંપ્રદાયોને, આદેશોને , પરંપરાઓ, ધર્મોને જન્મ આપ્યો.

વેદિક પરંપરા, કે જે વિશ્વભરમાં સૌપ્રથમ અને સર્વોત્તમ આધ્યાત્મિક પરંપરા છે, તેમાં ઉપનિષદો સૌપ્રથમ અને સર્વોત્તમ ગ્રંથો છે. વેદિક પરંપરા આ પૃથ્વી ગ્રહ પર સૌપ્રથમ અને સર્વોત્તમ હોવાથી જ રીતે, ઉપનિષદો વેદિક પરંપરાનાં સૌપ્રથમ અને સર્વોત્તમ પુસ્તકો છે. ઉપનિષદો તમામ આધ્યાત્મિક વિચારધારાઓ અને તમામ આધ્યાત્મિક વિચારપ્રવાહો નો સ્રોત છે.

વેદિક પરંપરામાં, આપણે સ્વતંત્ર વિચારધારાનાં છીએ. સ્વતંત્ર વિચારધારાનો અર્થ એ છે કે એવી વિચાર પદ્ધતિ જે સતત તમને આવેશમય, ઉત્સાહિત, ઉર્જામય, આનંદિત, પ્રફુલ્લિત, સ્વાભાવિકપણે બુદ્ધિકા ભરી, જીવનનાં નિયમો સાથે સહજ રીતે સુસંગત રાખીને પ્રસન્ન રાખે. તમારા મૂળ સ્વભાવથી જ તમે આનંદિત, બુદ્ધિકાર છો. તમે સર્વોચ્ચ સંભાવના, પરમ અસ્તિત્વને અનુભવવા માટે સહજ રીતે જ સર્જાયા છો. વ્યાવહારિક વલણો જે તમારી સર્વોચ્ચ સંભાવનાઓને જાગ્રત કરે છે, જે તમને તમારી સર્વોચ્ચ સંભાવનાઓ મુજબ જીવવા માટે પ્રેરિત કરે છે, જે તમને સંપૂર્ણપણે ઉત્કર્ષ બનાવે

છે, સંપૂર્ણ રીતે આનંદમય, પૂર્ણ રીતે જાગ્રત, સંપૂર્ણપણે જીવિત પ્રતિત કરાવે છે, એવા વિચાર-વલણો, એને આપણે સ્વતંત્ર વ્યાવહારિક વલણો કહીએ.

મુક્ત વિચારધારાની છ પદ્ધતિઓ જે વેદિક પરંપરાએ વિકસાવી છે તે છે, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ન્યાય, વૈશેષિક. આમ, આ છ મુખ્ય મુક્ત વિચારસરણીની વિચારધારાઓ વેદિક પરંપરાએ વિકસાવી છે.

સાંખ્ય અસ્તિત્વને (પરમ તત્ત્વને) સમજને, જે નિયમોથી કુદરત , પ્રકૃતિ સંચાલન કરે છે અને તે મૂળ સ્રોત, ચેતના સાથે જે નિયમો સમજીને અને તે પ્રમાણે તેની સાથે તમારી જાતને સુમેળ કરીને આ મુક્ત વિચારધારાને ધારણ કરવી તે સાંખ્ય છે.

યોગ : તમારી જાત બાબતે તમે જે કંઈ વિચારો – તમારા શરીર અને તત્ત્વ (પરમ તત્વ) સાથે એક સૂરમાં અને સુરેખ લાવીને અને તે દ્વારા પરમ સંપૂર્ણતા, સંતોષ, જ્ઞાન, આનંદ, ઉત્સાહ, પરમાનંદ, અસ્તિત્વનો અનુભવ કરવો અને પરમાનંદનો અનુભવ કરવો તે વિચાર-વલણને યોગ કહે છે.

પૂર્વ મીમાંસા : તમારા કાર્યો દ્વારા, બ્રહ્માં સાથે સુમેળ કરીને અને તે રીતે સર્વોચ્ચ અવસ્થાનો અનુભવ કરવો, આત્મ-સાક્ષાત્કાર, પરિતુષ્ટિ અને પૂર્ણતાનો અનુભવ કરવો, મુક્ત વિચારણાનો અનુભવ કરવો તેને પૂર્વ મીમાંસા, કર્મકાંડ કહે છે.

માત્ર સુરેખ સમજણ દ્વારા જ તમારી સમજ, બુદ્ધિ તમારા માટેની, જીવન માટેની-જીવ, વ્યક્તિ-અને મુક્ત વિચારસરણી મુજબ જીવવું તેને ઉત્તરમીમાંસા, વેદાંત કહે છે.

માત્ર ભાગલા પાડવાથી, ભાગલા પાડવાથી અને વિશ્લેષણ કરવાથી, વિશ્લેષણ કરવાથી, વિશ્લેષણ કરવાથી માત્ર તર્કી જ સમજીને અને તે પ્રમાણે મુક્ત રીતે વિચારવું તેને ન્યાય કહે છે. માત્ર ઉમેરો અને સમાવેશ કરીને, સમાવેશ કરીને, સમાવેશ કરીને અને તેના દ્વારા મુક્ત વિચારવાનો અનુભવ કરવો તેને વૈશેષિક કહે છે.

સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશેષિક , વેદિક પરંપરા દ્વારા વિક્સાવવામાં આવેલા આ છ મુક્ત વિચાર-વહેણોમાંના દરેક તમને જન્મથી માંડીને જ્ઞાન સુધીનાં મુક્ત વિચારસરણીનો અનુભવવા માટે સ્વતંત્ર રીતે પૂર્ણ છે. જો તમે સાંખ્યની સાધના કરતા હોય તો તમારે યોગ અથવા તો અન્ય મુક્ત વિચાર-વલણો નાં આધારની જરૂર નથી. સાંખ્ય જ તમે જયાં છો ત્યાં સુધી લઈ જઈ શકે, જયાં સુધી વર્ષ છે. તમે જયાં હો ત્યાં, તે તમારા સુધી પહોંચી શકે છે અને જ્યાં તમે હોવા જોઈએ ત્યાં સુધી લઈ જઈ શકે છે. તે એક સ્વતંત્ર, બુદ્ધિમાંચ, પોતાની રીતે જ પરતો વિચાર-વલણ છે જેના થકી તમે મુક્ત વિચારધારાનો અનુભવ કરી શકો. સ્વતંત્ર બુદ્ધિશક્તિ સ્વતંત્રપણે તમે જયાં હોવા જોઈએ ત્યાં દોરી જવા માટે શક્તિમાન છે. સાંખ્ય, જો તમે તેનો અમલ કરતા હોય તો, તમારે અન્ય કોઈ વિચાર-વલણનાં આધારની જરૂર નથી.

(વિભાગ ઉપસંહાર : ઉપનિષદો, તમામ મુક્ત વિચારધારા, દર્શન શાસ્ત્રોના સ્રોત)

મુક્ત વિચાર-વલણો એટલે જેને આપણે સંસ્કૃતમાં દર્શન કહીએ છીએ સમજ્યાશક્તિ. અંગ્રેજીમાં તમે દર્શનનું ભાષાંતર ફિલોસોફી તરીકે ન કરી શકો. ફિલોસોફી એ અત્યંત નબળો, ઉપરછલ્લો શબ્દ છે. હું તેના બદલે એક નવા શબ્દનો ઉપયોગ કરીશ - ફિલોસીઆ (philosia), જોવાની એક નવી સંભાવના.

ષક્ દર્શન, છ ફિલોસોફી જે વેદિક પરંપરાએ વિકસાવી, આ તમામ છ, ઉપનિષદોમાંથી વિકસાવવામાં આવી છે. ઉપનિષદ એ માતા છે જેણે ષડ્દર્શનને જન્મ આપ્યો, પ્રસ્તુત કર્યા. દરેક મુક્ત વિચારકો, પરંપરાઓ, આદેશોને જન્મ આપ્યો, જે પશ્ચિમનાં "રિલીજીયન" (Religion) શબ્દનો સમાનાર્થી છે. જે તમે પશ્ચિમ જગતમાં "રિલીજીયન" શબ્દ દ્વારા સમનાર્થી શબ્દ સંસ્કૃતમાં "સંપ્રદાય", આદેશો એવો છે, કારણ કે સનાતન ધર્મ, વેદિક પરંપરા એ માતા છે જેમાંથી છ દર્શનો જન્મ્યા, વિકાસ પામ્યા, જેમાંથી અનેક હિન્દુત્વને (Hinduism) "ધર્મ" ( Religion )જેવા નાના ચોકઠામાં ગોઠવી કે સમાવી શકાય નહી. તે અત્યંત નાનું ચોકઠ્ઠું છે. દરેક ધર્મ "રિલીજીનન" માત્ર જિંદગી જીવવાની એક શૈલી માત્ર છે. વેદિક પરંપરા, ઉપનિષદીય જીવનશૈલીએ છ દર્શનોને જન્મ આપ્યો, ષડ્દર્શન, જેમણે પછીથી અસંખ્ય સંપ્રદાયોને , પરંપરાઓ, ધર્મોને જન્મ આપ્યો. ઉપનિષદો એટલા વિશાળ છે કે કોઈ એક જ દર્શનના ચોકઠામાં સમાઈ શકે. ઉપનિષદ તમામ શ્રેષ્ઠ વિચારધારામાંનો સ્રોત છે, શ્રેષ્ઠ દર્શનનાં વિચાર વહેલાની રહેવાની રીત. આટલી વિવિધ પસંદગીઓ વચ્ચે કે સાથે જીવાની રીત, આ તમામ સંભાવનાઓ ઉપનિષદોમાં અભિવ્યક્ત કરવામાં આવી છે. પસંદગી ઊંડાણને સાબિત કરે છે, અવ્યવસ્થા કે ગૂંચવાડાને નહી.

વેદમાતાની ભવ્યતા ! તે જે રીતે માનવજાત માટે કરેલી પ્રાનવીય ચેતના માટે તેણે જે પ્રદાન કર્યુ છે. આજે જગતમાં તમે જે કાંઈ જુઓ છો, કરી શકો છે, ઉજવણી કરી શકે. તે બધુ વેદમાતામાંથી છે. તે તેની માનવજાતને ભેટ છે. જ્યોતિષશાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, ચિકિત્સા વિજ્ઞાન હોય, તમે તેનાં માટે જે શબ્દો વાપરો, તમામ વિચાર-વહેલો, તમે જે કંઈ શ્રેષ્ઠ અથવા તો સારું જુઓ છો અને સાંભળો છો, તે તમામ વેદમાતાની ભેટ છે !ઉપનિષદોનાંથી વિકાસ પામેલા વિચાર-વલણોની ભેટ.

ઉપનિષદોને વેદિક પરંપરામાં શ્રેષ્ઠ ગ્રંથોનું સ્થાન આપવામાં આવ્યું છે. વેદિક પરંપરાનાં પવિત્ર શાસ્ત્રોમાં ઉપનિષદોનું સ્થાન સૌથી ઉચ્ચ છે. બિન-વિવાદાસ્પદ તમામ સંપ્રદાયો અને આદેશો તમામ ષડ્દર્શનો ( છ દર્શનો) સાંખ્ય, વૈશેષિક, ઉત્તર મીમાંસા - તમામ છ મુક્ત વિચારધારાઓ, દર્શનો ઉપનિષદોને સર્વોચ્ચ, પરમ શાસ્ત્રો, સૌ પ્રથમ અને સર્વોત્તમ પુસ્તકો તરીકે સ્વીકારે છે.

આધુનિક સમયમાં ધાર્મિક ઈતિહાસકારોએ ઉપનિષદોને ધર્મના એક ચોકઠામાં વર્ગીકૃત કરીને અને તેને વેદિક પરંપરામાં ધકેલીને અથવા હિન્દુ ધર્મ તરીકે વર્ણવીને બહુ મોટી ભૂલ કરી છે. જો આપણે ઉપનિષદોને કોઈ એક ધર્મનાં વર્ગીકૃત કરી દઈએ, તો તે ઉપનિષદોની ભવ્યતા અને સંભાવનાઓનું ઘોર અપમાન કર્યા બરાબર છે. તેથી, સૌથી પહેલા તો ઉપનિષદોને વર્ગીકૃત કરી શકાય નહી, અને જો તેમનું વર્ગીકરણ કરવાનું હોય તો હું તેમને તમામ મુક્ત વિચારધારાઓ , દર્શનો, તમામ જીવન-પદ્ધતિઓનાં સ્રોત તરીકે કે જે માનવને ઉચ્ચ કક્ષા સુધી લઈ જાય તે રીતે વર્ગીકૃત કરીશ. ઉપનિષદો તમામ મુક્ત વિચારધારાઓ , દર્શનો કે જે મનુષ્યને પરિપક્વ બનાવે છે તેમનું ઉદ્દગમ સ્થાન હોવાથી, દેખીતી રીતે જ ઉપનિષદો સૌથી પહેલા અને સર્વોત્તમ પવિત્ર ગ્રંથો છે.

ઉપનિષદો સૌથી પ્રથમ અને સર્વોત્તમ પવિત્ર ગ્રંથો છે, જેના આધારે તમારી જીવનશૈલી નો સુમેળ હોવો જોઈએ. ઉપનિષદોને વાંચવા જોઈએ, વારંવાર વાંચવા જોઈએ, સમજવા જોઈએ, પચાવવા જોઈએ, આત્મસાત કરવા જોઈએ, ફેલાવવા જોઈએ, પ્રસારવા જોઈએ, પ્રસારવા જોઈએ. ઉપનિષદો સૌથી શુદ્ધ - પ્રાચીન શુદ્ધ સત્યો છે.

ઉપનિષદો એક સ્થિતિ, અવસ્થા છે, જે પોતા પાસે પોતાને રજુ કરે છે અને તેની સ્તુતિ કરે છે. એવી સ્થિતિ જે સ્વને દર્શાવે છે. દરેક ઉપનિષદનાં દરેક શ્લોકે એક મુક્ત વિચારધારા ને જન્મ આપ્યો કે જેણે અસંખ્ય મનુષ્ય જીવોને મુક્ત કર્યા.

પ્રકરણ પ બ્રહ્માંડની ધ્રુવ પ્રત્યે આંદોલિત અભિવ્યક્તિ

ઉપનિષદનો અર્થ છે માત્ર બેસવું. જયારે તમે બેસો છો, ત્યારે સત્ય પ્રગટ થાય છે. જયારે ઋષિ ઓ "જે મંત્રનું દર્શન કરે છે", સમાધિમાં, પોતાની જાત સાથે બેસતા, ત્યારે તેમનું સમગ્ર અસ્તિત્ત્વ બ્રહ્માંડ ના પવિત્ર સત્યોની સાથે આંદોલિત થવા લાગતું, તે અભિવ્યકિત એ ઉપનિષદો છે.

જે રીતે તમને તમારી સમક્ષ રજુ કરે છે, જે રીતે તે જગતને તમારી સમક્ષ રજુ કરે છે, જે રીતે જીવનને તમારી સમક્ષ રજુ કરે છે, ઉપનિષદો સાથે કહ્યાયની સરખામણી થઈ શકે તેમ નથી. તેમના દ્વારા આપવામાં આવેલ તથ્યોની પવિત્રતા હોય કે પછી તેઓ જે વિદ્વતા વ્યકત કરે છે તે, કે પછી નાદમાત્ર (ધ્વનિમાત્ર )જેની અંદર કુંડલિની જાગવાના આંદોલનોનો તેઓએ સુંદર રીતે સમાવેશ કર્યો છે. ઉપનિષદો માત્ર ભાષાકીય અને કાવ્યમય મહત્વ નથી ધરાવતા, પણ તેઓ શબ્દોચ્ચારનું મહત્વ પણ ધરાવે છે. ધાર્મિક ઈતિહાસકારોએ ઉપનિષદોને હિન્દુવાદ હેઠળ વર્ગીકૃત કરીને હિન્દુવાદને સન્માન બક્ષ્યું છે. અલબત, હિન્દુઓ તેના વારસદારો છે, પણ આપણે તેમને જીવવા જોઈએ અને તેમને આખા વિશ્વને આપવા જોઈએ. તે આપણો વારસો છે, પણ તે માત્ર આપણી એકલાની માલિકીનાં નથી, તેઓ તો આખી સૃષ્ટિની માલિકીનાં છે.

ઉપનિષદનો અર્થ છે બેસવું, બસ એટલું જ. માત્ર બેસવું. જયારે તમે બેસો છો - હું એમ નથી કહેતો કે જયારે તમારૂ શરીર બેસે છે, હું એમ કહું છું કે જયારે તમે બેસો છો, ત્યારે સત્ય પ્રગટ થાય છે. ઉપનિષદો માત્ર સાચા સંદર્ભથી શીખવવા જોઈએ.

ઉપનિષદો ! જયારે ઋષિ–મૂનિઓ સમાધિમાં, પોતાની જાત સાથે બેસતા, ત્યારે તેમનું સમગ્ર અસ્તિત્ત્વ ધ્રુજવા માંડતું, આંદોલિત થવા લાગતું, પવિત્ર સત્યોની સાથે પ્રતિધ્વનિત થવા લાગતું. બ્રહ્માંડ તેમના દ્વારા ગાવા અને પ્રકાશિત થવા લાગતું. તે અભિવ્યકિત એ ઉપનિષદો છે

એટલા માટે, સંસ્કૃતમાં આપણે મંત્રદ્રષ્ટની વ્યાખ્યા "તે જે મંત્રનું દર્શન કરે છે", નહી કે "તે જે મંત્ર લખે છે". તેનો અર્થ એવો થાય કે જયારે તમે અનુભવી છો, ધ્વનિનો અનુભવ પણ હંમેશા આંખો દ્વારા થાય છે. સાંભળવામાં આવે તો, તમે સાંભળો છો. જો ધ્વનિ પાંચે ઈન્દ્રિયો દ્વારા સમજવામાં આવે તો તેનો તમે અનુભવ કરી રહ્યા છો.

એટલા માટે, જયારે દ્ગવતિને જોવામાં આવે છે, જયારે તમારી આંખો દ્ગવતિનો અનુભવ કરે છે, લીટીઓ જેનો તમે અનુભવ કરો છો, તેને અક્ષર કહ્યું છે. આપણાં ઋષિઓએ દરેક ધ્વનિનો અનુભવ કર્યો. "અ", જયારે તેમણે તે ધ્વનિનો અનુભવ કર્યો, જે રેખા દ્વારા તેમની આંખોએ તે ધ્વનિનો અનુભવ કર્યો, તે રેખા અક્ષર બની જાય છે. તેઓ એટલી હદ સુધી પરિપકવ હતા, તેમની તમામ મૂળભૂત જરૂરીયાતો સંતોષાઈ જતી હતી, એ તેની વિશિષ્ટતા હતી અને તેઓ ઉચ્ચ અવકાશમાં રહેતાં હતાં. એ તેમની સુંદરતા હતી !

ગંગા નદી ઉપનિષદો માટે જવાબદાર છે. તેણીએ જે રીતે ગંગાની ખીણને સમૃદ્ધ બનાવી છે ! તમામ મૂળભૂત જરૂરીયાતો, બધુ જ તેણીએ પુરૂ પાડ્યું છે. નશીબજોગે, કોઈ યુદ્ધ નહોતા, જેથી ઋષિયોને લડવાની કે પોતાનાં અસ્તિત્ત્વ માટે રક્ષણ કે બચાવ કરવાની જરૂર નહોતી. તમામ પ્રાકૃતિક ઉર્જાઓ, શક્તિમાં આધારરૂપ હતી, તમામ જરૂરીયાતો સંતોષાઈ જતી હતી. તે જયાં તેમને પોતાની જાતની અંદર "બેસવા" માટે, સમાધિમાં બેસવા માટે, વિશ્વ સાથે, પ્રકૃતિ સાથે અદૃભૂત સંભાવનાઓ રચતી હતી. અસ્તિત્ત્વએ પોતાની જાત વિષે તેમના થકી ગાવા માંડ્યું છે.

દરેક ઉપનિષદની પાર્શ્વભૂમિ જૂદી જુદી છે પણ તેમના દ્વારા પ્રકાશિત થતાં સત્યો અત્યંત સુંદર રીતે ગુંથવામાં આવેલા છે. કોઈ એક સૃષ્ટિ વિષેનું સત્ય દર્શાવે છે, તો કોઈ માનવી વિષેનું સત્ય ઉદ્દ્યાટિત કરે છે, કોઈ મનુષ્ય વિષેનાં સત્યને બતાવે છે. જાણે કે તમારા તમામ સવાલો ફોડવામાં આવ્યા છે, અને તમે ત્યાં છો, વિશ્વનાં પ્રત્યેક ઈન્દ્રિયગમ્ય જ્ઞાનમાં અને સમજમાં, તમારા જ્ઞાનમાં છે. વિશ્વ સંબંધી જાત ! જ્યારે વિશ્વ તમારી સમજમાં હોય છે, ત્યારે તમે વિશ્વની સમજમાં હોવ છો.

વિશ્વનું જ્ઞાન ! મનુષ્યને વિશ્વનો બોધ થવા માટે જે કાંઈ સમજ જરૂરી છે, તે તમામ સુંદર રીતે રજુ કરવામાં આવ્યુ છે, પુનરાવર્તિત કરવામાં આવ્યુ છે, અને શક્ય હોય તે તમામ શંકાઓ કે જે ઉભી થઈ શકે છે તેનાં જવાબ આપવામાં આવ્યા છે. એટલા માટે, ઉપનિષદો સમગ્ર સૃષ્ટિ માટે છે. આપણે તેના માલિક કે વારસદાર હોઈ શકીએ, પણ તે સમગ્ર સૃષ્ટિ માટે છે. જે કોઈ ભ્રમણા, આભાસ કે માયાને કાપવા જોઈએ. આપવા જોઈએ. આપવા જોઈએ. આપણું તેની સાથે આદાનપ્રદાન કરવું જોઈએ.

આ ઉપનિષદોનાં દરેક ધ્વનિ, દરેક અક્ષર, દરેક લીટી સમર્થ જ્ઞાનથી આંદોલિત છે. શક્તિવાન જ્ઞાન ! હજૂ પણ ઉપનિષદો ભારતને જીવંત રાખે છે. તે ઉપનિષદો જ છે જે, ભારત, ભારતનાં ખ્યાલની કરોડરજ્જુ સમાન છે. આપણે જે કાંઈ આધ્યાત્મિક આકાંક્ષાઓ ધરાવીએ છીએ તે તમામનો સ્ત્રોત ઉપનિષદો છે. ઉપનિષદો કરોડો લોકોનાં લાખો વર્ષોના આધ્યાત્મિક સાક્ષાત્કારનું મૂર્ત સ્વરૂપ છે.

ઉપનિષદોમાં કશું જ કહેવાનું બાકી નથી રાખ્યું, એક પણ શબ્દ બિનજરૂરી નથી. તમે તેને સુધારી ન શકો, તેનું સંપાદન ન કરી શકો કે ન તેની કોઈ સમજૂતિ આપી શકો. ભાષ્ય લખવાનો અર્થ એવો થાય કે કંઈક સમજૂતિ વિનાનું મુખ્ય છે જેની તમારે સમજ આપવી જરૂરી છે. સંપાદન કરવું તેનો અર્થ એવો થાય કે તેમાં કંઈક વધારાનું છે જે જરૂરી નથી. સંપાદન માત્ર શક્ય નથી એટલું નહી પણ તેની અનુમતિ છે, ભાષ્ય ની અનુમતિ છે, પરંતુ વ્યવહારિક રીતે તે શક્ય નથી, કારણ કે તેમાં કંઈ જ સમજાવ્યું હોય તેવું નથી. તમામ ભાષ્યો, ટીકાઓ, ભલે પછી તે શંકર, રામાનુજ, માધ્ય દ્વારા લખાયેલી હોય, તે અમુક વિચારો નું પુનરાવર્તન છે જેને તેઓ પ્રકાશમાં લાવવા માગતા હતા. પ્રકાશમાં લાવવું શક્ય છે. પણ ભાષ્ય લખવું શક્ય નથી. કારણ કે આ મહાન ઉપનિષદોમાં કંઈ જ વણકહ્યું રાખવામાં આવ્યુ નથી. ઉપનિષદો પર ભાષ્ય શક્ય નથી. ધાર્મિક રીતે તેની અનુમતિ છે, પણ તે શક્ય નથી.

સંપાદન શક્ય પણ નથી અને તેની અનુમતિ પણ નથી. તમામ આચાર્યો, આધ્યાત્મિક ગુરૂઓ, જેઓ હિન્દુવાદને સ્વીકારતા નથી તેઓ પણ, "સંપાદન નહી" નો મૂળભૂત વિવેક ધરાવતા હતા. દાખલા તરીકે, રામાનુજાચાર્ય ઉપનિષદોમાંનાં કેટલાક ફકરાઓ માન્ય નહોતા કરતા, પણ તેમણે ક્યારેય તેનું સંપાદન ન કર્યું. તે જ રીતે, ચાર્વાક, ભૌત્તિકવાદીઓ કેટલાક શ્લોકોને માન્યતા નથી આપતા, પણ તેનું સંપાદન નથી કર્યુ.

બૌદ્ધો પણ, કે જેઓ એક ઉપનિષદ – મહાનિર્વાણ ઉપનિષદ – ને સ્વીકારે છે નથી સ્વીકારતા, તેમ છતાં તેમણે કોઈ સંપાદન નથી કર્યું. તમે જોશો કે કોઈપણ બૌદ્ધ મઠ કે વિશ્વવિદ્યાલયમાં સાચવી રાખેલા ઉપનિષદોનાં તાડપત્રો એટલા જ આધારભૂત છે જેટલા મૂળ હિન્દુ ધાર્મિક સ્થળોનાં તાડપત્રો છે. મૂળપત્રોમાં કોઈ ગુંચવાડો ક્યારેય નહી સંપાદન કે સુધારો નહી, કોઈ ફરફાર નહી, કોઈ પ્રકારની વિકૃતિ નહી. તે જ રીતે, જો તમે શંકર મઠો (હિન્દુ ધાર્મિક સ્થળો) માં સાચવી રાખવામાં આવેલા બૌદ્ધ સૂત્રોનાં તાડપત્રો તે જણાશે કે તે શત પ્રતિશત ખરા છે, જેમ છે તેમ જ ! તેઓ બૌદ્ધ ધર્મને ભલે માનતા ન હોય, પણ કોઈપણ તેમાં કશુંક ઉમેરવાની, ફેરફાર કરવાની કે કોઈ શબ્દ કાઢી નાખવાની હિંમત નહી કરે.

આ મહાન હિન્દુ સંસ્કૃતિ, જીવનશૈલી અને પરંપરામાં, તે ગ્રંથો કે જેમને તમે માનતા નથી, તેમાં પણ તમે ક્યારેય વિકૃતિ નથી કરતા. કેટલી પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા ! તે વાણી, સરસ્વતિ પ્રતિ પ્રતિબદ્ધતા કે આદર છે. આ ઉપનિષદો, કે જે વૈદિક પરંપરાની જીવાદોરી સમાન છે. હિન્દુ પરંપરાની જવાદોરી છે. ભારતની જીવાદોરી છે. તેઓને સ્મરણમાં રાખવા તે પણ એક આનંદ છે.

પ્રકરણ ૧ માત્ર ઉપનિષદો અવતારો ઉત્પન્ન કરે છે

તમને સત્યમાં ભળી જવાની પ્રેરણા માટે કોઈ પણ આધ્યાત્મિક પુસ્તક કામ લાગી શકે, પણ બ્રહ્માંડ ને તમારી જાતમાં ભળી જવા માટે, માત્ર ઉપનિષદો જ કામ લાગી શકે. અવતારો ભારતમાં જન્મ લેતા રહેશે. જયાં સૌથી પવિત્ર ભૂમિ ઉપનિષદોને શ્વાસોચ્છવાસમાં લે છે.

જ્યારે પણ તમને ભય લાગે, કશાકની ભીતિ લાગે, તેવા આવેશમાં સંજોગોને તમારા પ્રયાસો દ્વારા બદલવાનાં પ્રયત્નો કરો છો. તે ચોરી છે. અને, જો તમે ઉચ્ચત્તમ, પરમ ચેતનાને સમર્પિત થવાનો પ્રયત્ન કરો અને તે ચેતનાને હસ્તક્ષેપ કરીને તમને બચાવવા વિનંતી કરો છો, તે ભિક્ષાવૃત્તિ છે.

અદ્વૈતના મૂળ અવકાશમાં રહેવાથી તમે ક્યારેય ડરશો નહીં, સહજતાથી જ તમામ કહેવાતા ભય અને ધમકીઓને પીગળાવી નાખવી, તેને અદ્વૈત જીવવું કહે છે. ઉપનિષદો અદ્વૈત જીવવાનો જ પર્યાય છે.

ઉપનિષદોના અનેક અર્થઘટનો ઉપનિષદોની પવિત્રતા અને મૌલિકતાને ઓછી નથી કરતા. ક્યારેક લોકો પ્રશ્નો પૂછે છે. શંકર, રામાનુજ, માધ્ય જેવા મહાન પંડેતો પણ અનેક મતને છે. સર્વોચ્ચ કક્ષાના આચાર્યો એકબીજા સાથે સંમત નથી. તો પછી, આપણે સામાન્ય માનવીઓ કઈ રીતે કંઈપણ સમજી શકીએ ? સાર શું છે એ આપણે કઈ રીતે ઓળખી શકીએ ?

એક વૈજ્ઞાનિક કંઇક શોધી કાઢે છે અને તેને નોબેલ પ્રાઈઝ મળે છે. થોડા વૈજ્ઞાનિક તે વૈજ્ઞાનિકે શોધ કરી હતી તેને ખોટી પુરવાર કરે અને તેને પણ નોબેલ પ્રાઈઝ મળે છે. તેનો અર્થ એવો નથી કે બન્ને વચ્ચે મતભેદ છે. તે સત્ત્વને રજુ કરવાની જુદી દ્રષ્ટિ છે. એવું નથી કે પહેલા વૈજ્ઞાનિકની શોધ ખોટી હતી. હકીકતમાં તેની પહેલી શોધનાં કારણે, તેણે જે રીતે આપણને પ્રેરણા આપી, તેનાથી બીજી શોધ ની શક્યતા ખુલ્લી થઈ.

પ્રકરણ ૨ : ઉપનિષદો - આકાશીક રેકોર્ડ્સ The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam દ્વારા ઉજાગર

જ્ઞાનતા ક્ષેત્રમાં, જૂદા જૂદા અભિપ્રાય એટલે કે જૂદા જૂદા અર્થઘટનો, અને અનેક પસંદગીઓ, અદ્ભૂત સંભાવનાઓ ! દરેક વ્યક્તિ પોતાની રીતે શોધખોળ કરે છે, પોતપોતાની રીતે અભિવ્યક્ત કરે છે. અને, જ્યારે તમે શ્રેષ્ઠ, આત્મસાત કરો છો, તમે ક્યારેય શંકરનાં અનુયાયી નહી બનો, તમે શંકરની એક અભિવ્યક્તિ હશો.

એટલા માટે જ શૈવ પંચમાં એક સુંદર શબ્દ છે – શિવમાં સ્વરૂપ ધારણ કરે છે. તમે જ્યારે સતત શિવત્વનો બોધ અને પ્રકાશ કરો ત્યારે તમે શિવત્વના અનુયાયી નહીં બની જાવ, તમે શિવનું સ્વરૂપ બનશો, તમે શિવસ્વરૂપ ધારણ કરશો, શિવ ગણ એટલે કે "જે મૂર્તિમંત કરે છે, જે સંતુલિત થયેલ છે."

એટલા માટે ઉપનિષદો પરનાં મતભેદો કે ભાષ્યો તમને ઉપનિષદોથી દૂર નહીં લઈ જાય પણ ઉપનિષદોમાં ઊંડા ઊતરવા તમને પ્રેરણા આપવા જોઈએ. આ ભાષ્યો, વિચારો હોય, પણ ઉપનિષદોની પ્રમાણિતતા, ઉપનિષદોની અધિકૃતતા કે સત્તા બાબતે કોઈ સવાલ ઉઠાવતું નથી. અહીં જ બધા એકીજામાં ભળી જાય છે અને સાથે મળે છે. પ્રત્યેક વૈજ્ઞાનિક સિદ્ધાંત અને પ્રતિપાદન અલગ હોઈ શકે, પણ તેઓ તમામ વિજ્ઞાનના પ્રાણનું જ સમર્થન કરે છે. તે જ રીતે, દરેક ચિંતક અલગ વિચારો, અલગ તત્ત્વચિંતન અને સિદ્ધાંતો ધરાવતા હોઈ શકે પણ તેઓ તમામ ઉપનિષદોનાં આત્માને પુષ્ટિ આપે છે.

ઉપનિષદોને જેમ જેમ તમે વધુ વાંચો, પુનરાવર્તન કરો, પચાવો અને આત્મસાત કરો તેમ તે તમને અંદરથી વધારે સુંદરતામાં વધારો કરે છે.

દરેક સત્ય જે તમને બ્રહ્માંડની સમજમાં મુક્ત કરે છે, તે બ્રહ્માંડને તમારામાં મુક્ત કરે છે. બ્રહ્માંડ પિંડામાં દાખલ થવું જોઈએ. બ્રહ્માંડ (Macrocosm) માનવપિંડ (Microcosm) નો ભાગ બનવું જોઈએ, માનવપિંડ બ્રહ્માંડનો ભાગ બનવો જોઈએ. સમુદ્ર પાણીમાં ટીપામાં ભળી જવો જોઈએ.

બુંદ નું સમુદ્રમાં ભળી જવું તે આત્મસાક્ષાત્કાર છે.

જયારે સમુદ્ર બુંદમાં ભળી જાય છે ત્યારે તે અવતાર છે.

ઉપનિષદોની બાબતમાં, તમે જેટલા વધારે વાંચો, તમારૂ સમગ્ર અંતરમન સુંદર બની જશે. એક વાર તમે વાંચો અને સમજો એટલે તમે તે જ્ઞાનમાં, તે સિદ્ધાંતમાં વિલીન થઈ જાવ. જયારે તે સિદ્ધાત તમારામાં વિલીન થઈ જાવ છો એટલે તમે તેને કદાપિ ભૂલશો નહી, તે તમારા જ્ઞાનથી ક્યારેય અદૃશ્ય નહીં થાય, તે તમારો પોતાનો એક ભાગ બની જશે.

માનવપિંડ બ્રહ્માંડ બની જાય તો તે આત્મસાત્કાર છે. બ્રહ્માંડ માનવપિંડ બની જાય તો તે અવતારપણું છે. તમે બ્રહ્માંડ નો બ્રહ્માંડ તરીકેની સમજ (cognition)માં ધારણ કરે છે. તમે આ પરમ સત્યોમાં ભળી જાવ છો અને આ મહાન સત્યો તમારામાં ભળી જાય છે, બન્ને સંપૂર્ણપણે ભિન્ન છે.

ઉપનિષદોની બાબતમાં, તે મહાન સત્યો માત્ર તમને તેમાં ભળી જવા માટે ઉશ્કેરશે જ નહીં, તેઓ ખુદ પણ તમારામાં ભળી જશે. તમારી જાતને તે સત્ત્વમાં ભળી જવા માટે કોઈ આધ્યાત્મિક પુસ્તક તમને ઉશ્કેરી શકે, કે ભક્તિસભર ભજનોનું શ્રવણ પણ તેમ કરી શકે. આવો ઉપદેશ મહાન ભક્તોએ અને વૈદિક કાળનાં સંતો જેવા કે મીરા, જ્ઞાનસંબંદર, મનિક્કાવસાગર, રામદાસે આપ્યો છે. તેઓ તમામે લાગણીઓ અને સંવેદનોની તીવ્રતાનો બ્રહ્માંડ સાથે ભળી જવા માટે, તેમાં વિલીન થઈ જવા માટે સુંદર રીતે ઉપયોગ કર્યો.

તમને સત્યમાં ભળી જવાની પ્રેરણા માટે કોઈ પણ આધ્યાત્મિક પુસ્તક કામ લાગી શકે, પણ બ્રહ્માંડ ને તમારી જાતમાં ભળી જવા માટે, માત્ર ઉપનિષદો જ કામ લાગી શકે. માત્ર ઉપનિષદો જ તમને તે ઉંચાઈ સુધી લઈ જઈ શકે. એટલા વિશાળ થઈ જાવ કે બ્રહ્માંડ તમારામાં વિસ્તાર તરીકે એટલો વિશાળ બની જાય કે બ્રહ્માંડ તેમાં સમાઈ જઈ શકે. તમારા મુઠ્ઠીમાં સૃષ્ટિના કણ જેટલું હોવું જોઈએ. જો સત્ત્વને તમારામાં સમાવું હોય તો, તમારે સત્ય કરતા વધારે ઊંચાઈ હાંસલ કરવી પડે. તે માત્ર ઉપનિષદો માત્ર આત્મસાક્ષાત્કાર પામેલા જીવો જ નથી બતાવતા, તેઓ અવતારો પણ બનાવે છે.

લોકો મને પૂછે છે, " શા માટે માત્ર ભારતમાં જ આટલા અવતારો ?". ભારત આ દેશમાં વધારે અવતારો ઉત્પન્ન કરતો હતો, કરે છે અને કરતો રહેશે. ઉપનિષદો એકલા જ અવતારો ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે ! જો આ પૃથ્વી ગ્રહ પર અવતારો અવતરવાના હોય તો તેઓ ભારતમાં જ સંભવી શકે, કારણ કે ઉપનિષદો માત્ર અહીં જ જીવ્યા છે. માત્ર ઉપનિષદોને કારણે જ . જ્યાં સુધી આ ભૂમિ ઉપનિષદોને શ્વાસોચ્છવાસમાં લે છે અને ઉપનિષદોને શ્વાસોચ્છવાસ માં લેતી રહેશે, અવતારો ભારતમાં જન્મ લેતા રહેશે.

વેદ વેદાંત સાર, વેદો અને વેદાંતોનો સાર એટલે ઉપનિષદો

ઉપનિષદોની તમને બ્રહ્માંડ માં મુકી દેવાની શક્તિ, બ્રહ્માંડ સુધી પહોંચાડવાની શક્તિ, તેની તમને પ્રકાશિત કરવાની શક્તિ નિર્વિવાદ, અકલનીય છે.

પ્રકરણ ૩ વિજ્ઞાન, પવિત્ર જ્ઞાન માટે તમારી જાતને પરિશુદ્ધ કરો.

હોવાપણાનું સત્ય સૂર્ય-ચન્દ્રનાં ચક્રકાળ સાથે બદલાતું નથી. કેટલાક પુસ્તકો તમારામાં જ્ઞાન જગાવી શકે, કેટલાક પુસ્તકો તમારામાં ભક્તિ જગાવી શકે, પણ ઉપનિષદો જ્ઞાન-ભક્તિ-વિજ્ઞાન, આ ત્રણે તમારામાં જગાવી શકે.

ઉપનિષદો અત્યંત મહાન છે ! માત્ર તેને વાંચવાથી, તે પાવન સમજણને, પવિત્ર ભાવનાઓને, તમારા અસ્તિત્વની પવિત્રતાને પ્રતિબિંબિત કરે છે. અમુક પુસ્તકો છે જે તમારી સમજશક્તિને શુદ્ધ કરે છે. કેટલાક પુસ્તકો છે જે તમારી પવિત્ર ભાવનાઓને શુદ્ધ કરે છે, પરંતુ, માત્ર ઉપનિષદો જ તમારી સમજશક્તિ, ભાવનાઓ અને તમારા પવિત્ર હોવાપણાને, અસ્તિત્વને શુદ્ધ કરે છે.

હોવાપણું એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં તમારા અસ્તિત્વ તરીકે મુક્તિનો અનુભવ કરવો. તમારા ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ તરીકે મુદ્રિત તમારા સ્વને રૂઢ કરવા માટે, સમજવા કે તમારા અસ્તિત્વનો એક ભાગ થઈ જાય, જે તમારી જાત તરીકે સાથે રહે છે, જે એક શક્તિશાળી અસ્તિત્વવાદી અને અનુભવવાદી સત્ય છે.

દાખલા તરીકે, તમારી જાત બાબતે તમારી અંદર મજબૂત વિશ્વાસ હોય કે – તમે ભાગ્યશાળી આત્મા છો, ભગવાન તમને મદદ કરી રહ્યો છે ; તમે એને પ્રાર્થના કરી શકે છો અને તે તમને આધાર આપી રહ્યો છે. તે એક અનંત સરસ, સુખદ, પવિત્ર અનુભવ છે. અને તે જ રીતે, જો તમને એ ભાવનાનું જોડાણ હોય કે, "જ્યારે પણ હું મારા ભગવાન કે ગુરૂને બોલાવીશ, તે મારા માટે હાજર છે" જો તે તમારા હિસ્સા તરીકે તમારામાં હોય તો તે માત્ર શ્રદ્ધા કરવાને નથી.

આ બધુ માત્ર શ્રદ્ધા કે વિશ્વાસ નથી. આ તમારા દ્વારા અનુભવાતી વધારે નક્કર, કહેવાતી વાસ્તવિકતાથી વધારે વાસ્તવિકતા છે. જો તમને એમ લાગતું હોય કે, જે ક્ષણે તમે પ્રાર્થના કરો છો, તમે તમારા ઈષ્ટને તે તુરત જ પ્રતિભાવ આપે છે, તમારા માટે તે હાજર છે –તે સૌથી સૂક્ષ્મ, પવિત્ર લાગણી છે. અને, "છેવટે, હું જાણું છું કે હું આત્મસાક્ષાત્ છું અને બ્રહ્માંડમાં ફરી રહેવાનો છું. જન્મ અને મરણનાં ચક્રનું દુ:ખ ભોગવવાનો સવાલ જ નથી. " ક્યારેક લોકો બહુ મક્કમપણે આવું માને છે. તે શ્રદ્ધા નથી, તે બાબતે અત્યંત સ્પષ્ટ થઈ જાઓ.

શ્રદ્ધા તે છે જેમાં સૂર્ય–ચંદ્રના ચક્રકાળ સાથે વધારો થાય છે. કાંઈ સૂર્ય–ચંદ્રના ચક્રકાળ સાથે વધે કે ઘટે તે શ્રદ્ધા છે. પૂર્ણિમા દરમિયાન તમને લાગે છે કે બધું બરાબર થઈ રહ્યું છે, અમાસ દરમિયાન તમને લાગે છે કે "ના, મને ખબર નથી શું થઈ રહ્યું છે". તે જે સૂર્ય-ચંદ્રનાં ચક્રકાળ સાથે આવે ને જાય તેને શ્રદ્ધા કહે છે. પણ, ક્યારેક શ્રદ્ધાના આ થવા અને ન થવા ઉપરાંત, કેટલીક સમજો તમારી જૈવિક-સ્મૃતિનો ભાગ બની જાય છે - ચડતી અને પડતીનાં સમયમાં. આ વસ્તુઓ જ અત્યંત સુક્ષ્મ પવિત્ર લાગણીઓ, સમજણો, અને હોવાપણાનું સત્ય હોય છે.

પવિત્ર લાગણી, હોવાપણાનું સત્ય અને પવિત્ર સમજણો, સૂર્ય અને ચન્દ્રનાં આવવા કે જવાથી બદલાતા નથી. જો તમારી સમજણ બૌદ્ધિક હોય, "છેવટે તો આ દ્રશ્ય જ્યાંથી આવ્યું તેમાં વિલીન થવાનું છે", બસ. જો આ સમજણ સૂર્ય અને ચન્દ્રનાં ઉદય અને અસ્ત સાથે બદલાય નહી તો તેને જ્ઞાન કહે છે, પવિત્ર જ્ઞાન.

તે જ રીતે, "મારા મનમાં ગમે તેટલી આત્મઘૃણા હોય, મારી જાત પ્રત્યે અસ્વીકૃતિ ભાવ હોય, જે સ્ત્રોતમાંથી હું જન્મ્યો છું તે મારા તરફ અસ્વીકૃતિનો ભાવ રાખી શકે નહી. તે મૂળ સ્ત્રોત છે. આજે કે આવતી કાલે મારે તેમાં જ પાછા ફરવું છે. તેણે મને પોતાનામાં વિલીન કરવો પડે. એટલે, તે જ અંતિમ, પરમ છે. જો આ સમજણ, આવી લાગણી હું જોડાણ તમારામાં જન્મે, જે સૂર્ય અને અસ્ત સાથે બદલાય નહિ, તો તેને પાવન લાગણી, ભક્તિ કહે છે.

અને હું, હોવાપણું. "હું પોતાની જાતને બંધનમાં કે મુક્ત અનુભવતો હોઉં, છેવટે હું કદી બંધનમાં હોઈ શકું નહી, કારણ કે હું પરમનો પ્રતિબંધિત પ્રતિબિંબ છું. બ્રહ્માંડ એ પ્રતિબિંબ એક્ય બંધનમાં ન હોઈ શકે. તમે સૂર્યને બાંધી શકો નહી, એટલું જ નહી તમે પ્રતિબિંબને પણ, શું તમે બાંધી શકો ? તમે અરીસાને બાંધી શકો, તમે ઘડામાં પાણીને બાંધી શકો, પણ તમે પ્રતિબિંબને ન બાંધી શકો. જો તમારા અંતરતમ મનમાં આવી જાય, કે જે સૂર્ય અને ચંદ્ર ઉદયંગરણ સાથે આવતી કે જતી નથી, વધતી કે ઘટતી નથી, તેને વિજ્ઞાન, જ્ઞાન (cognition) , પવિત્ર જ્ઞાન, વૈશ્વિક જ્ઞાન કહે છે.

કેટલાક પુસ્તકો તમારામાં જ્ઞાન જગાવી શકે, કેટલાક પુસ્તકો તમારામાં ભક્તિ જગાવી શકે, પણ ઉપનિષદો જ્ઞાન-ભક્તિ-વિજ્ઞાન, આ ત્રણે તમારામાં જગાવી શકે. ઉપનિષદો, માત્ર ઉપનિષદો જ તમારામાં આ ત્રણે સંપૂર્ણપણે જગાવી શકે તેટલા શક્તિમાન છે.

તે ગંગા માતા અને સરસ્વતી માતાની ભેટ છે. સરસ્વતી અને ગંગા વચ્ચે, તે ખીણમાં, સંસ્કૃતિ જેને કપારેય યુદ્ધો કરવાની જરૂર નહોતી, તેને કોર્ડ દ્રુશની કે માલિકીભાવ નહોતો, જેવાં કરી દુનિયાની કે સગવડોની પરવા ન કરી. આપણા પૂર્વજો બહારની દૂનિયા બાબતની અદ્યાની ને હતા, તેઓને એ બાબતની ફીકર નહોતી ! તે મહાન સંસ્કૃતિ કે જેવા તમામ જરૂરિયાતો પુરી કરીને, સહજ રીતે જ અદ્દભૂત શાંતિ આપી, તે અવકાશમાં ઉપનિષદો આ રીતે થયા.

સમજો, સૌથી મહત્વની, પરમ સંપતિ જે તમારા જીવનમાં તમે એકત્ર કરી શકો છો તે જ્ઞાન, ભકિત, પવિત્ર ભાવના, વિજ્ઞાન, પવિત્ર વૈશ્વિક સમજ, જ્ઞાન, ભકિત, વિજ્ઞાન. સમજો, તમારે ઉપનિષદોને અનુભવવા માટે જે સમજશક્તિની જરૂર છે તે માત્ર નિખાલસપણું છે, બીજુ કંઈ જ નહી.

નિખાલસ બનીને તેને ગ્રહણ કરવા માત્રથી જ્ઞાન, ભકિત, વિજ્ઞાન-આ ત્રણેય તમારામાં સંભવી શકે છે

પ્રકરણ ૧ અદ્વેત ભાવમાં જીવવું , ઉપનિષદોની મુખ્ય વિષય વસ્તુ

અદ્વેત જીવવા માટે જરૂરી તમામ બૌદ્ધિક સમજણ હોવી તેને જ્ઞાન કહે છે. અદ્વૈત જીવવા માટે તમામ જરૂરી ભાવનાઓના જોડાણ માટેની શક્તિ હોવી તેને ભક્તિ કહે છે. અદ્વેત જીવવા માટે જરૂરી તમામ વૈશ્વિક સમજણ હોવી તેને વિજ્ઞાન કહે છે.

અદ્વૈત જીવવા માટે જરૂરી તમામ બૌદ્ધિક સમજણ હોવી. અદ્વૈત સર્વશક્તિમાન, સર્વજ્ઞ, નિત્ય આનંદમય, સચ્ચિદાનંદમય સ્થિતિનું પ્રકાશિત થવું.

સચ્ચિદાનંદ (સત્ય - જ્ઞાન - આનંદ) એ કોઈ હિન્દુ મગજની કલ્પના નથી. તે કોઈ તારક વનના કે નૈમિષારણ્યના કેટલાક પૌરાણિક દ્રશ્યો નથી. સચ્ચિદાનંદ એક વાસ્તવિકતા છે

ઉપનિષદો. ઉપનિષદો અદ્વૈતિક જીવનનું સૌથી શક્તિશાળી વિસ્તૃત રૂપ છે. ઉપનિષદો જ્ઞાન ને એ રીતે સમજાવે છે કે જે તમારા માટે અને જીવવા માટે જરૂરી છે ! આટલા બૌદ્ધિકશાળી મગજમાં કલ્પનાઓ કેવી રીતે હોઈ શકે નહી. તેઓ કે જે આટલા ઉચ્ચ જ્ઞાનને પ્રાપ્ત કરી, સમજી અને કાવ્યમય રીતે રજુ કરી શકે, તેમના પર તમે કલ્પનાઓ કે ભ્રમણાઓ ધરાવતા હોવાનો આરોપ મુકી શકો. એટલે જ, સચ્ચિદાનંદ ભ્રમણા નથી. એ તમારા સવારના નાસ્તા કે રાતની ઉંઘ જેટલું જ સત્ય છે. જો તમે આવો અને મને કહો કે તમે હમણાં જ નાસ્તો કર્યો, તો હું તમારા પર ભ્રમણા નો આરોપ નહી મુકું. હું જાણું છું તે તે ખાઈ શકે છે, તમે તે ખાઈ શકે છે. તે બહુ સાદી વાત છે ! જો તમે મને એમ કહો કે તમે રાત્રેથી સરસ રીતે ઉંઘ્યા, તો હું તમારા પર, તમે સારી ઉંઘ કરી હોવાના ભ્રમમાં છો એવો આરોપ નહી મુકું. રાતની સારી ઉંઘ એ તદ્દન સારી સંભાવના છે.

સચ્ચિદાનંદ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, હંમેશા આનંદમય એ તદ્દન સાદી સંભાવના છે.

તમારી ઉચ્ચતમ સંભાવનાઓના અસ્તિત્વનો અસ્વીકાર છે. તમારી ઉચ્ચ સંભાવનાઓને નકારવી એટલે તમારા ભવિષ્યને નકારવા બરાબર છે ! જે તમે એ બાબતનો અસ્વીકાર કરશો કે તમે સમૃદ્ધ, સુખી, સગવડતાવાળા બની શકશો, તો તે જ રીતે, સચ્ચિદાનંદની તમારી શક્યતાને નકારી એટલે કે તમારા આધ્યાત્મિક ભવિષ્યને નકારવું. તે તો આધ્યાત્મિક આત્મહત્યાનો અપરાધ કરવા મજબૂર કરતા લોકોને તમે અનુમતિ ન આપો. અને તેવા અસંખ્ય લોકો છે જે તેમના પ્રત્યક્ષ, પરોક્ષ બોધ અને ઉપદેશો દ્વારા તમને આવ્યાનો અપરાધ કરવા મજબૂર કરે છે. ટી.વી., સિનેમાઓ, પુસ્તકો, મનોરંજન કાર્યક્રમો, પ્રસારણ માધ્યમ, ઈન્ટરનેટ દ્વારા લોકો તમને સતત તમારી આધ્યાત્મિક સંભાવનાઓને નકારવા માટે મજબૂર કરે છે.

ગુરુ આ તમામ અજ્ઞાન માટે મૂલ્યવાન છે. ગુરૂ તમારી આધ્યાત્મિક સંભાવનાઓ બાબતે જાગ્રત કરવા માટે એક શક્તિશાળી સાદાત્પનિક ભવિષ્ય બાબતે તમને જાગ્રત કરવા, તમને તમારી આધ્યાત્મિક સંભાવનાઓ બાબતે જાગ્રત કરવા, તે ગુરૂનું કાર્ય છે.

સચ્ચિદાનંદ એ કોઈ ભ્રમ કે આભાસ કે કલ્પના નથી. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદમાં જીવવું શક્ય છે.

અદ્વૈત જીવવા બાબતમાં હું સૌ પ્રથમ આ નિવેદન કરવા માંગું છૂં

બીજું. તે આધ્યાત્મિક સંભાવના માટે જે સમજણ જરૂરી છે તેને જ્ઞાન કહે છે, પવિત્ર, ધર્મસંબંધી જાણકારી.

ત્યારબાદ, જ્યારે તમે અદ્વેત જીવવાનું શરૂ કરો છો, તમે આ પરિવર્તન તરફ જઈ રહ્યા હો છો ત્યારે તમને ભાવનાની શક્તિ ની જરૂર પડે છે. ભક્તિ, ધાર્મિક ભાવનાઓ, લાગણીઓ અને ભાવનાઓની તીવ્રતાનો ઉપયોગ અદ્વેત જીવનમાં પ્રવેશવા માટે અને તમને આગળના સોપાનો સર કરવા માટે કરી શકાય છે.

કોઈપણ વ્યક્તિએ સન્યાસ-જીવન અપનાવવાનો નિર્ણય ઠંડી ધરતી પર આવીને કર્યો હોતો નથી, જે કેઠીએ તેમ કર્યું તે ક્યારેય સફળ થઈ શક્યા નથી. તમારી ભાવનાઓ જ પવિત્ર શક્તિ છે જે તમને એક અવકાશમાં પહોંચાડી શકે છે. જેઓએ તે શક્તિ, પવિત્ર ભાવનાઓ અને ભક્તિનો ઉપયોગ સંન્યાસનો નિર્ણય લેવામાં કર્યો તેઓ સફળ રહ્યા છે. માત્ર તેઓ જ સફળ સન્યાસીઓ રહ્યા બૌદ્ધિક વિશ્લેષણ છે. જો તમે અદ્વેત જીવવા તૈયાર હો તો તે અપેન્દ્ર તમારી શુદ્ધ ભક્તિની શક્તિ છે ! તે ત્યારે જ બની શકે જ્યારે તમે તમારી ભાવનાઓ અને ભક્તિની ઉપયોગ કરો. તે જીવન છે.

સમજો, અદ્વૈત જીવાનો અનુભવ લેવા, તમારા માટે જરૂરી પવિત્ર ભાવનાઓ એટલે ભારત અનુભવ લેવા તમારા માટે જરૂરી પવિત્ર જ્ઞાન એટલે કે કોઈપણ શંકાથી પર એવી પાયાની સમજણ એટલે વિજ્ઞાન.

આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કે સત્સંગનું શ્રવણ આધ્યાત્મિક શક્યતાને અનુમતિ આપે છે. જો તમે ગુરુમુખેથી દશ વિચારો સાંભળો તો તમે તેમાંથી બે વિચારો પર ચર્ચા કરશો, પણ ચાર કે પાંચ વિચારો અચાનક જ તમારી સમજણ બની જશે ! તમે તે અંગે સવાલ પૂછવાનું ભૂલી જાવ તો પણ. સત્સંગનો હેતુ તમારા આધ્યાત્મિક જ્ઞાનને આત્મસંશય, આત્મનિગ્રહથી પર દરરોજ ઉચ્ચ અને વધારે ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે.

ઉપનિષદોનો મુખ્ય વિષય તમને જ્ઞાન – પવિત્ર સમજણ, ભક્તિ, પવિત્ર ભાવનાઓ, સંવેદન શક્તિ, વિજ્ઞાન, પવિત્ર વૈશ્વિક જ્ઞાન આપીને અદ્વેત જીવવા માટે તૈયાર કરવાનો છે.

સત્યો, પવિત્ર ભાવનાઓ, પવિત્ર વૈશ્વિક જ્ઞાન, આ જ્ઞાનને તમારી જાતમાં એકત્ર કરવું તે અદ્વેત જીવન છે.

પ્રકરણ ૨ ઉપનિષદો તમારામાં રહેલ મહાદેવ તત્ત્વની સ્મૃતિ અપાવે છે

તમારામાં રહેલું મહાદેવ તત્ત્વ જે તમારી તમામ ઈચ્છાઓ પુરી કરે છે, જે તમારી બાબતમાં એટલી બધી "ભલી લાગણી" આપે છે, તે તમારૂ સાચુ સ્વરૂપ છે. કોઈ તેને કાપી શકે નહી, કોઈ તેને બાળી શકે નહી કે કોઈ તમારામાંથી તેને લઈ જઈ શકે નહી!

ઉપનિષદોમાં કશું જ વધારાનું કહેવાયુ નથી. કોઈ સુધારો કરવો કે ટીકા કરવી શક્ય નથી. તે એકદમ નિશ્ચિત અને પરિપૂર્ણ છે. હા. તમે કવરિત્ત કોઈ વસ્તુ પર ભાર દઈને તેને ધ્યાન પર લાવી શકે અને તેનું પુનરાવર્તન કરી શકે. પવિત્ર હાલતમાં તમારી ઉચ્ચ સંભાવનાઓને આંબવા માટે, તમારે શ્રેષ્ઠ હોવું ઘટે. જ્યારે તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિને તમે જુઓ છો, જ્યારે તમે એક કુતરાને તમારી બાજુમાં બેઠેલો જુઓ તો તમને કેવી લાગણી થશે, તમે તમારી બાજુમાં આવેલ એક છોડને જુઓ અને તેનો આધાર એના પર છે કે એ તમને કેવો પ્રતિભાવ આપે છે, જો તમે એમ વિશ્વાસશો કે તમારી બાજુમાં બેઠેલ વ્યક્તિ જીવંત છે, તો તમે તેની સાથે પ્રેમથી વર્તશો કે પછી સંકોચ આપશો. જો તમે કુતરાને તમારી બાજુમાં બેઠેલી જુઓ, તો તમે અમુક રીતે વર્તશો. પણ, જો તમે તેવી જ પ્રતિક્રિયા એક છોડ પ્રત્યે નહી દર્શાવોત સજીવ નથી માનતા. આ તર્કથી તમે સાંભળો: તમે ઉપસંહાર સમજી જશો. છોડ એટલો વધારે સજીવ નથી એવું આપણે શા માટે માનીએ છીએ, જ્યારે જીવે છે. કુતરો થોડો ઓછો જીવિત છે? કેમ? કારણ કે આપણી પાસે અધૂરું જ્ઞાન છે – કાર્ય જીવનનો નિર્ણય કરે છે.

અસ્તિત્વ જીવનને નક્કી કરે છે, કર્મ જીવનનો નિર્ણય નથી કરતું.

કેમ કે માનવી કુતરાં કરતા વધારે કર્મ કરી શકે છે, કુતરો છોડવા કરતાં વધુ કામ કરી શકે છે, તમે તેમના જીવનના અસ્તિત્વને પણ કર્મોના આધારે મૂલવવા લાગો છો. આ એક પાયાની ગેરસમજ છે. આવી કેટલીક પ્રાથમિક ગેરસમજોને સુધરી શકાય, માત્ર અને માત્ર ઉપનિષદીય મહાત્માઓ તે પ્રકારનો આંતરિક અવકાશ ધરાવતા હતા.

જ્યારે કુતરો તમારી બાજુમાં બેઠો હોય, અને તેને તમે લુખ્ખુ જીવ માનો તો તમે કોઈ પ્રતિભાવ નહી આવે. જો તમે તેના અસ્તિત્વનો પણ સ્વીકાર કરો તો તે તેની જાતને ચાહે છે અને તમને પ્રેમ કરશે.

જે કોઈ તમને તમારી જાત સાથે પ્રેમ કરાવી દે છે તે વ્યક્તિને તમે પ્રેમ કરશો. તે જીવનનો નિયમ છે. તમારે અભિગમ જુદો હોઈ શકે: આદરપૂર્ણ, ક્યારેય પૂજનીય, ક્યારેક ભયનો, પણ જે કોઈ તમને તમારી જાતને પ્રેમ કરતાં દે છે, તમે તે વ્યક્તિને પ્રેમ કરશો. મારું સમગ્ર કાર્ય લોકોને તેમની જાતને સાચી રીતે પ્રેમ કરતા કરવાનું છે. હું તમારા અસ્તિત્વને જીવન તરીકે સતત આદર આપું છે. જે રીતે હું તમારા અસ્તિત્વને પ્રતિભાવ આપું છું, તે જ રીતે, હું છોડના અસ્તિત્વને પણ પ્રતિભાવ આપું છું. છોડવાઓને તેમના ભાગ તરીકે જે તેઓ નથી તેવી કોઈ બાબત સ્વીકારવાની નથી હોતી. પણ માનવો તેમના ભાગ તરીકે જે તેથી, જે નથી, જે તે હતું તે ભાગને અલગ કરીને દર્શાવું નથી – શું છો – તમે તમારી જાતના પ્રેમમાં પડી જશો !

તમારામાં રહેલું મહાદેવ તત્ત્વ જે તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરે છે, જે તમારી બાબતમાં એટલી બધી 'ભલી લાગણી' આપે છે, તે તમારા સાચુ સ્વરૂપ છે. તમારા બધામાં તમારૂ મહાદેવ તત્ત્વ આવેલું છે જે તમને તમારી બાબતે સારા વિચારના પ્રેરે છે. ક્યારેક લોકો કહે છે કે તેઓએ ક્યારેય તે તત્ત્વને પોતાનામાં જોયું નથી કે તત્ત્વને પોતાનામાં નથી, અથવા તો તેઓ અહીં નીચે આવ્યા પછી કોઈએ તે ચોરી લીધું તેવું. સાંભળો. કોઈ તેને બાળી શકે નહીં કે કોઈ તમારામાંથી તેને લઈ જઈ શકે નહી! આપણા બધા પાસે મહાદેવ તત્ત્વ આપણામાં છે. તમે ગમે ત્યારે તેની ઝલક પામો છો, તમે તેનો અનુભવ કરો છો. જે તમે પ્રબુદ્ધ વ્યક્તિ તરીકે આદર આપો છો, શિવના સ્વરૂપે, શિવ ગણ તરીકે, તમે પોતે પણ તમારી જાતનો આદર કરવા માંડો છો

જ્યારે તમે જાણી જાવ કે મહાદેવ તત્ત્વ હજુ પણ તમારામાં સક્રિય છે, જીવંત છે, તે મૃત્યુ નથી પામ્યું, તમે તમારી જાતને પ્રેમ કરવા લાગશો !

તમારી જાતનાં પ્રેમમાં પડવું એ જ નિત્યોત્સવ અનંત ઉત્સાહમાં રહેવાની એકમાત્ર રીત છે. બીજું કઈ પણ તમને અનંત ઉત્સાહ આપી નથી શકતું. તમારા મહાદેવ તત્વનાં પ્રેમમાં પડો કે જે અનંત ઉત્સાહ, પ્રેરણા, નિત્યોત્સવ છે. તે વ્યક્તિ જેવા પોતાની જાત બહારનાં અનંત ઉત્સાહને સ્પર્શ્યો છે, તે જ તાર્કિક સહનશક્તિ થી પર હશે. અતાર્કિક સહનશક્તિ, તર્કથી પર સહનશક્તિ તમારામાં આવશે, જ્યારે તમે તમારાથી, તમારા ભગવાન-તત્વને સમજશો કારણ કે તેને તે અસ્તિત્વનાં પ્રેમમાં પ્રી જશો. તમે તે અસ્તિત્ત્વની સમાધિમાં પડી જશો.

તમારા મહાદેવ તત્ત્વનાં પ્રેમમાં હોવું તે ભક્તિ છે. તે જ ભક્તિ છે.

જ્યારે પણ તમે શુષ્ક થઈ જાઓ, તે તત્ત્વને ફરીથી પકડો. તે તમને અદ્દભુત આપશે જે કોઈપણ તર્કથી પર સહનશક્તિ પ્રાપ્ત કરી લીધી છે તે કદી અસ્વસ્થ થઈ શકે નહી. આ જીવનનો નિયમ છે. કારણ કે જ્યારે તમે તમારા મહાદેવતત્ત્વને જાણવા લાગો છો, ત્યારે તમે તમારા અસ્તિત્વના પ્રેમમાં હોવ છો. તમે તમારી સંભાવનાઓનાં પ્રેમમાં હોવ છો. તે કોઈ ભ્રમ કે આભાસ નથી. તે તમારામાંના દરેકની સંભાવના છે.

કોઈ તમારી ચેતના લઈ જઈ શકે નહી. કોઈ તમારા પ્રબુદ્ધતાને લઈ જઈ શકે નહી. કોઈ તમારી સમજણ જે લઈ – તમે મહાદેવ છો. જ્યારે પણ તમને થાક કે કંટાળો આવે, 'હું મહાદેવ છું અને મહાદેવના અનુભવ સુધી પહોચવામાં મને મદદ કરવા અને યાદ કરાવવા માટે મારી પાસે મારા ગુરુ છે" સમજો, તમારી વિચારવાની કે કાર્ય કરવાની અસમર્થતા ક્યારેય તરીકેનાં અસ્તિત્વને તમારાથી દૂર લઈ જઈ શકે નહી.

તમારૂ કાર્ય તમારા મહાદેવ તત્વને સ્પર્શનું છે મહાદેવ તત્વને સર્જનું નથી. કેટલાક તેની ભ્રમણા કરે છે, કેટલાક તેને પોતાના શરીર દ્વારા તેને પોતાના શરીર દ્વારા વ્યક્ત કરે છે અને કેટલાક કર્યા વગર ગુંચવણો ઉભી કરીને કરે છે, તમે માની લીધેલું આ સૌથી મોટું અસત્ય છે ! સમજો, નિષ્ક્રિયતા તમારા શિવપણાને દૂર લઈ જતું નથી. દાખલા તરીકે, જો તમે કંઈ ન કરો, તો ચિંતા ન કરો કે તમારૂ શિવપણું દૂર થઈ જશે. પણ તે તમને તમારા શિવપણાનો અનુભવ નહી કરાવે, અને તેનો વિકાસ નહી કરે. તમે જો નિત્ય હો તો, તમે ગુંચવાડો ઉભો કરો છો.

જ્યારે હું એમ કહું કે, તમારામાં મહાદેવ તત્ત્વર્ષ્ટિતમાન, હંમેશા આનંદિત સર્વોચ્ચ સંભાવના તે તમારૂ અસ્તિત્વ છે, તે તમારી સંભાવના છે, તે તમે છો. તેને જીવવાનું શરૂ કરો, તમારા તે તત્ત્વ કે જે તમે છો તેને પ્રેમ કરવાનું શરૂ કરો. આ તત્ત્વને તમારા વ્યવસાયમાં, તમારા સંબંધીમાં, તમારા સંબંધોમાં, તમારા જીવનમાં અભિવ્યક્ત કરવાનું શરૂ કરો. નક્કી કરો, મહાદેવ દરેક પરિસ્થિતિ પ્રત્યે પ્રતિક્રિયા આપશે. "જો મહાદેવ આ પરિસ્થિતિમાં હોય, તો તે કઈ રીતે વર્તે પ્રમાણિત જીવન જીવું. " આ ધર્મ છે. તમારી તમામ સંભાવનાઓ સાથે તમે પ્રસન્નતાપૂર્વક જીવો.

જો મહાદેવ તત્ત્વ તમારામાં ત હોય તો તમે શ્વાસ લઈ શકો. શ્વાસોચ્છવાસ માટે તમારે જેટલી ક્રિયાઓ કરવી પડે છે તે તમારી બધી કલ્પિત અને અકલ્પિત યોજનાઓને પુરી કરવા માટે કરવા પડતા કરતા દસ હજાર ગણી ઓછી છે. તમારી કેટલા અસ્તિત્ત્વની શ્વાસોચ્છવાસ માટે જરૂર પડે તેના કરતા દસ હજારમાં ભાગના પ્રયત્નો અને ચેતનાની જરૂર જીવનમાં તમારી તમામ કહેવાતી યોજનાઓને પુરી કરવા માટે પડે.

જો તમે અસ્તિત્વમાં હો તો તમારૂ જીવન પ્રમાણમાં ઘણું સરળ છે, બધુ જ શક્ય છે ! તમામ શક્યતાબોને તમારામાં પ્રકાશિત કરવા માટે, તમારે જૂદી જૂદી પદ્ધતિ કે રીતની જરૂર નથી. માત્ર જે કાંઈ તેમ માનો છો તે તમારે તે ખોટી માન્યતાઓને કાઢી નાખવી પણે. જે કાંઈ તમે તમારા માટે શક્ય ન હોવાનું માનવાનું શરૂ કરેલ છે, તે તમે કરી શકશો નહીં. તે ઠીક છે. પણ વળી બધી વસ્તુઓ માટે, તમે તે શક્ય નથી નથી કે તેવું માનતા નથી તે વસ્તુઓ તમારા માટે શક્ય છે ! માત્ર તે વસ્તુઓ યાદ રાખવાથી, તે તમારામાં ખુલવા માંડરી. જો તમે શક્યતાઓના માટે હાજર હશો. ઘણી બધી વસ્તુઓ માટે તમે તમારી જાત પર દ્વાર બંધ નથી કર્યું. તે તમારા માટે હાજર છે અને ખુલ્લી છે.

તમારી તમામ ક્ષમતાઓ બાબતે તમારી જાતને યાદ કરાવવું તે અદ્વેત જીવવું છે. અને, તે માત્ર ઉપનિષદોથી જ શક્ય બને.

પ્રકરણ ૩ વિશ્વ તરીકે જીવવા માટે વૈશ્વિક જ્ઞાન

ઉપનિષદો એ સૃષ્ટિને સૃષ્ટિમાંથી અપાયેલા, માનવજાતને વિશ્વમાંથી અપાયેલા સૌ પ્રથમ, સર્વોત્તમ અને અંતિમ શબ્દો છે.

ઉપનિષદો એ સૃષ્ટિને સૃષ્ટિમાંથી અપાયેલા, માનવજાતને વિશ્વમાંથી અપાયેલા સૌ પ્રથમ, સર્વોત્તમ અને અંતિમ શબ્દો છે.

ઉપનિષદો એ વિજ્ઞાન જેવા નથી કે જે રોજરોજ વિકાસ થતો હોય. દાખલા તરીકે, આજે વૈજ્ઞાનિક અમુક કરે અને બધા જ લોકો તેને સત્ય માનવા લાગશે, તે જ થય. લોકો તેમના જીવનનાં નિર્ણયો અને તે જાહેર થયેલ સત્યના આધાર પર દરેક બાબતે સુમેળ કરો. દસ વર્ષ પછી, કોઈ બીજો વૈજ્ઞાનિક આવશે અને એવું સાબિત કરશે તે આપણે જો જાહેર થયેલ સત્ય ખોટુ છે અને કંઈક બીજી જ વસ્તુ તરીકે જાહેર કરો. ત્યારે, લોકો તેમનાં જીવનમાં તે રીતે સુમેળ કરો, કોઈ બીજી આવશે અને તેને ખોટુ જાહેર કરી અને કોઈ નવી જ વસ્તુ સત્ય તરીકે જાહેર કરશે.

સમજો, જો સત્ય કાલે બદલાઈ જવાનું હોય તો તે આજે પણ સત્ય નથી. ઉપનિષદો વિજ્ઞાન જેવા નથી કે જે બદલાતા રહે અને વિકાસ પામતા રહે.

વિજ્ઞાન એક એવા વૈજ્ઞાનિક જેવું છે જે ઘનઘોર જંગલમાં ફાનસ લઈને ફરે છે અને જગતને કહે છે "અહી દશ વૃક્ષો, બે સાપ, અને …. અંધારૂ છે.". જ્યારે તે જંગલમાં આગળ ચાલે પછી "ના. જંગલ માત્ર દશ વૃક્ષો, બે સાપ નથી, તે તો પચીસ વર્ષથી વધારે તે જંગલમાં વધારે ને વધારે ઉડી જાય એટલે કહે છે "ના. માત્ર પચીસ વૃક્ષો પણ નથી. કોઈપણ દિશામાં હું ફાનસને ફેરવું છું ત્યાં ચારે તરફ વૃક્ષો, વૃક્ષો જ છે અને જુદા પ્રકારનાં પ્રાણીઓ છે ! વિજ્ઞાન આના જેવું છે.

પણ ઉપનિષદો તે ઋષિઓ છે જે બેસે છે અને વિજળીનાં ઝબકારામાં સમગ્ર જંગલને જુવેન કરે છે. આ બન્ને વચ્ચેનો તફાવત સમજો. ફાનસથી જોયેલા વર્ણનો હંમેશા બદલાશે.

તે ઉપનિષદો છે !

ઉપનિષદો સૌથી પહેલા અને સર્વા તમને સત્ય વિશેના અંતિમ શબ્દો છે ! હકિકતમાં સૌથી નજીક હોય તે રીતે તમામ સત્યો જાહેર કરતા ઉપનિષદો જેવું બીજું કર્યું નથી. જીવન જીવવાની આટલી સુંદર રીત. સાવ સરળ !

તમારી સામજણ તે સાફ કરો અને તે રીતે તૈયાર રાખો ! ભગવદ ગીતાને ઉપનિષદ નહિં ! અવતારોનાં શબ્દો પણ હિન્દુ પરંપરામાં ઉપનિષદોની કક્ષા જેટલા નથી રાખવામાં આવ્યા.

શ્રુતિ સંભળાયેલ! ઉપનિષદો કોઈ ઋષિઓ દ્વારા કહેવામાં આવ્યા નથી, ઋષિઓ દ્વારા સાંભળવામાં (શ્રુતિ) આવ્યા છે. તે બ્રહ્મ છે જે પોતાના વિષે જ ગાય છે !

ઉપનિષદ તે પ્રત્યક્ષ રીતે સૃષ્ટિ છે જે પોતાની જાત વિષે વૈશ્વિક રીતે સૃષ્ટિને જાહેર કરે છે.

જીવન વિષેની તમારી જૂની સમજવો. ને ચોખ્ખી કરી નાખો. ઈશ્વર વિષેની તમારી જુની સમજણો સાફ કરી નાખો. તમારી જુની સમજવાને પત્તી મૂકો. તમારી તમામ જુની સમજવો ને છોડી દો અને બ્રહ્માં માંત કરવા સ્વર્સ થવો, બ્રહ્માંડ જે રીતે તમને જવાડવા ઈચ્છે એવું જીવન જીવો અને આયોજન કરો. ઉપનિષદો અત્યંત રસાળ અને મજેદાર છે. તેઓ કેવી અદ્દભૂત સમજ આપે છે ! તેમાં ખૂબ જ રસ રહેલો છે, તેમાં અતંત્ર સુંદરતા સમાયેલી છે, તેમાં ખુબ જ આનંદ સમાયેલો છે. તેઓ જીવનથી ભર્યાભર્યા છે.

પ્રત્યેક ઉપનિષદીય મંત્ર તમારા માટે વિશ્વવા માટેની વિવિધ સમજ છે. તમારો તમારી સાથેનો સંબંધ, તમારો ઈશ્વર સાથેનો સંબંધ, તમારો જીવન સાથેનો સંબંધ, તમારો તમામ વસ્તુઓ સાથેનો સંબંધ - આ ઉપનિષદીય મંત્રોથી વ્યાખ્યાયિત કરી શકાય છે. આ છે ઉપનિષદીય મંત્રો !

ઉપનિષદીય મંત્રો તમારા દ્વારા આ પૃથ્વી પર સાંભળવામાં આવતા અવાજો કરતા અનેક ગણા શક્તિશાળી છે. તમે એટલા શક્તિશાળી આંદોલતોમાં આટલા શક્તિશાળી સત્યો પ્રાપ્ત કરવાના છો.

તમારી જાતને તૈયાર કરો, તમારી જુની સમજણો ચોખ્ખી કરી નાખો, તેઓની સાથે પૂર્વત્વ કરો કરવા તમે પૂર્વત્વ સાથે પૂર્ણતા કરવા જઈ રહ્યા છો અને સંપૂર્ણ પૂર્ણત્વના અવકાશમાં પ્રવેશે છે. જે ઉપનિષદોએ વૈશ્વિક અવસ્થા તરીકે વર્ણવી છે.વૈશ્વિક સમજા માટે તૈયાર રહો કરણ કે ઉપનિષદોનો દરેક શ્લોક જીવન-હકારાત્મક છે.

દાખલા તરીકે, ઉપનિષદનો બીજો શ્લોક કહે છે કે "સેંકડો વર્ષ જીવવા માટેનો નિર્ણય કરો, આવી સ્વતંત્ર રીતે જીવવા માટે"

કેવું જીવન-હકારાત્મક વિજ્ઞન ! તે જીવન-હકારાત્મક નથી. અને, જે કૈંઠો વર્ષ સુધી જીવવાનો નિર્ણય કરો, નિર્ણય કરવાનો સમયન મેળવશે અને તે માટે તૈયાર કરવામાં આવેલી સમજો આપીને જ નહી, પણ તેમને તમારો અંતરભાગ જ- તમારા ડી.એન.એ., તમારી જૈવિકસ્મૃતિ, તમારી નાયુ-સ્મૃતિ બનાવે છે! એ તમારી જૈવિક સ્મૃતિ છે જેને ઉપરિષદો તરીકે તૈયાર કરવામાં આવે છે. તમારા સ્નારુ-સ્મૃતિ અને જૈવિક સ્મૃતિને ઓળખવામાં આવ્યા છે અને તેને ઉપનિષદોમાં ફરી ગોઠવવામાં આવે છે.

દરેક દરેક મંત્ર (શ્રીક) સાંભળવો જોઈએ, વાગોળવો જોઈએ, પીવવો જોઈએ, જીવવી જોઈએ, પ્રકાશિત કરવો જોઈએ અને સમૃદ્ધ કરવો જોઈએ ! તૈયાર થાવ તમામ જુની સમજણો ત્યાગીને આ નવી સમજ જીવવા માટે.

તમારી આ જૂની સમજણોને દૂર કરીને આ નવી વૈશ્વિક સમજણો કે જેમને ઉપનિષદો કહેવામાં આવે છે, તેમને સ્મૃતિમાં સંઘરવાની, તમારા અંતર્ભાગમાં સંઘરવાની ક્રિયાને વૈશ્વિક સમજ કહે છે.

સંપૂર્ણ હિન્દુવાદ માટે, વૈદિક પરંપરા, ઉપનિષદો જ પુસ્તકો છે. ઋષિઓએ સૃષ્ટિને જે મુખ્ય સારરૂપ સંદેશ આપ્યો તે.

ધમ્મ, જગતમાં આ વૈશ્વિક સમજનો ફેલાવો કરવો તે જગતની આપણે કરી શકીએ તેવી સૌથી શ્રેષ્ઠ સેવા છે. જીવને જાણો, પછી આ પુસ્તક સંપૂર્ણ વૈદિક પરંપરા માટે મુખ્ય પુસ્તક બની જશે. આ ઉપનિષદોનાં પ્રામાણ્ય ઉપનિષદોના આકાશિક રેકોર્ડ દ્વારા આ વિશ્વમાં બની રહી છે.

હું કોઈ ટીકા કરવાનો નથી, માત્ર ઉપનિષદ કાળનાં શાસ્ત્રોએ જે સંદર્ભો (pre-text) અને (post-text), તે સમજાવવાનો છું, અને તેનું પુનરાવર્તન કરવાનો છું.

ઉપનિષદોનો આનંદ માણવા માટે, ઉપનિષદોને અનુભવવા માટે, ઉપનિષદોને પ્રકાશિત કરવા માટે તૈયાર થઈ જાવ. મહાદેવના અવકાશમાંથી સીધા જ ઉપનિષદો પ્રાપ્ત કરીને આપ સૌ શિવગણ બની જાઓ, અને તે જીવો, જીવો અને જીવો !

તમારી તમામ જૂની સમજણો સાથે પૂર્ણત્વ કરો, વૈશ્વિક સમજણને તમારી પોતાની સમજણ તરીકે પ્રાપ્ત કરવા તૈયાર થઈ જાઓ.


ચાલો ઉપનિષદકાળના ઋષિઓને આપણા દ્વારા પ્રકાશિત કરીએ અને સમગ્ર વિશ્વ સાથે એમણે જે વર્ણવ્યું, તે પામવા માટે આશીર્વાદ માંગીએ. ચાલો આપણે મહાદેવ, કે જેઓ આદિ ઋષિ, આદિ ગુરુ છે અને જેમણે આ ઉપનિષદો સપ્તર્ષિઓ (સાત પરિપૂર્ણ ઋષિઓ) અને સતત, સતતકુમાર, સનાતન, સનકાદિ ઋષિઓ (સદા યુવાન ચાર ઋષિઓ) ને આ પરમ સત્યો આપવા માટે પસંદ કર્યા, એ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે આપણા

The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam વિશે

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, દુનિયાભરના લાખો લોકો દ્વારા અતિમાનસ ચૈતન્યના એક જીવંત અવતાર તરીકે સન્માનિત થયા છે અને આજે સનાતન હિંદુધર્મના એક સુપર, તર્કસંગત અને અરાજકીય તરીકે ઓળખાય છે.તેઓ હિંદુત્વના સૌથી પ્રાચીન માળખાના –મહાનિર્વાણી પીઠના મહામંડલેશ્વર, (આધ્યાત્મિક અધ્યક્ષ) છે.૨૦થી વધારે ભાષાઓમાં પ્રકાશિત રચયિતા અને યુ-ટ્યુબ પર સૌથી વધુ જોવાતા આધ્યાત્મિક માર્ગદર્શક છે.

તેમના ભાષણો નિત્યાનંદ ટી.વી. પર તેમજ દ્વિમાર્ગીય વીડીઓ-કોન્ફરન્સ અને દુરદર્શનની આંતરરાષ્ટ્રીય વિવિધ ચેનલો પર પ્રસારિત થાય છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને, કુંડલિની જાગ્રત અને ચૈતન્યમાં આજે દુનિયાભરમાં,સર્વોત્તમ વિશેષજ્ઞ માનવામાં આવે છે,જેમણે આહારથી પરે અનુસંધાન કરવું, વૃદ્ધાવસ્થા અટકાવવી, ભૌતિક રૂપાંતરણ (Materialization), હવામાં તરવું (Levitation), અને આધ્યાત્મિક ઉપચારવિધિ (Healing) જેવા યોગિક અભ્યાસોને સફળતાપૂર્વક રહસ્યમુકત કર્યા છે.

સંચાલનથી ધ્યાનાવસ્થા, સંબંધોથી કર્મ, સફળતાથી આધ્યાત્મિકતા દરેક બાબતમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વ્યાવહારિક વિદ્વાન - સંપન્નતા અને હમેશને માટે આંતરિક બદલાવની પ્રક્રિયા આપણને આપે છે.વ્યક્તિગત પરિવર્તનતાં કાર્યક્રમો, પ્રકારાનો, આધ્યાત્મિક ઉપચારવિધિ અને લોકોપકારક સેવાઓ દ્વારા સમૃદ્ધ કરતી દુનિયાભરની કેટલીક બિન-નફાકારક સંસ્થાઓના આધ્યાત્મિક અધ્યક્ષ છે.

એક વૈશ્વિક લોકોપકારક તરીકે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વ્યક્તિના પરિવર્તન દ્વારા વૈશ્વિક શાંતિને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત છે. તેમના આધ્યાત્મિક મિશનમાં જગતભરના આશ્રમો અને કેન્દ્રો, જે આધ્યાત્મિક પ્રયોગશાળાઓ તરીકે સેવા આપે છે, જ્યાં આંતરિક વિકાસ ગહન છે અને બાહ્ય વિકાસ એ સહજ પરિણામ છે – નો સમાવેશ થાય છે.

દુનિયાભરમાં ધ્યાનાવસ્થા અને વ્યસનમુક્તિ માટેની શિબિરોનું આયોજન, આશ્રય અને જરૂરિયાતમંદ લોકોને કૃત્રિમઅંગનું દાન અને મફત દવાઓ માટે ની શિબિરો, જેલવાસીઓ માટે ધ્યાનાવસ્થાની શિબિર, પુરગ્રસ્ત વિસ્તારમાં બચાવકાર્ય અને ભૂકંપથી બચવા માટેની વ્યવસ્થા – આ બધાનો સેવા-પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, હિન્દુ સંસ્કૃતિ અને વૈદિક પરંપરા વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવા માટે ગંભીરતાપૂર્વક વચનબદ્ધ પણ છે. એક પ્રબુદ્ધ રહસ્યવાદી, આધ્યાત્મિક ક્રાંતિકારી, શક્તિશાળી ઉપચારક (Healer) અને સિદ્ધપુરુષ તરીકે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દુનિયાભરમાં લાખો લોકો માટે એક પ્રેરક વ્યક્તિત્વ છે.

તેમની પ્રમાણભૂતતા, ગહન અનુભૂતિ તેમજ વ્યવહારિક અને આનંદદાયક- બંને રીતે આધ્યાત્મિક બનવાની તેમની અતુલ્ય ભેટ- તેમના ઉપદેશોને ચોતરફ પહોંચવાની અનુમતિ આપે છે. ઉદાસીનતાથી કેન્સર સુધીની બિમારી ધરાવતા હજારો લોકોને ઘણી વખત એક સ્પર્શમાત્રથી જ ઉપચાર આપેલી છે. દર વર્ષે દુનિયાભરમાં ઘણા લોકો સાથે આદાન-પ્રદાન કરતાં અને તેમનું મિશન મનુષ્યને આગળની ઉચ્ચ જીવનયાત્રામા - અતિમાનસ ચૈતન્યમાં - ડગ માંડવા માટે મદદ કરવા પ્રતિજ્ઞાબદ્ધ છે.