← All Books

Upanishads
by SPH Bhagavan Sri Nithyananda Paramashivam
Gujaratiપ્રકાશિત કરેલા સ્રોત પુસ્તક અદ્વૈત જીવન શ્રેણીમાંનું પરમહંસ નિત્યાનંદ દ્વારા આકાશિક પ્રમાણ આ પુસ્તકમાં વર્ણવેલી તેમજ સ્વીકારાયેલી બધી જ ધ્યાનની પ્રક્રિયાઓ, અભ્યાસો અને પદ્ધતિઓનો, પરમહંસ નિત્યાનંદ દ્વારા તાલીમ પામેલા શિક્ષકોના પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ જ અભ્યાસ કરવો ઉચિત છે. ત્યારબાદ, તમારે તમારા વ્યક્તિગત દાકતરની સલાહ લેવી કે આ પ્રક્રિયાઓ, અભ્યાસો અને પદ્ધતિઓ તમારા પોતાન સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને કૌશલ્ય યોગ્યતા સંબંધી ઉચિત છે કે કેમ. આ પ્રકાશન કોઈ વ્યક્તિગત તબીબી કાળજી, પરીક્ષણ, નિદાન અને સારવારના