1. Nithyananda Vol 1
આપણે કોણ છીએ ?
બુધ્ધે કહ્યું છે કે માણસ તરીકે જન્મવું એ મહાન ભેટ છે; અને તેમાંય આ માનવ જન્મમાં પોતાના આંતરિક સ્વભાવના સત્યની શોધ કરવી એ વધારે મહાન ભેટ છે. (પરંતુ બુધ્ધે એ પણ કહ્યું હતું કે એન્લાઈટેન્ડ માસ્ટરના સંપર્કમાં આવવું અને જીવનકાળ દરમ્યાન તેમની સાથે રહેવાની તક મળવી એ સૌથી શ્રેષ્ઠ ભેટ છે.)
માસ્ટર ઉપલબ્ધ છે. શિષ્ય તેમની તરફ જતાં ખચકાય છે. આપણે આપણી આસપાસની દ્વનિયા કેવી હોવી જોઈએ તેની ઈચ્છાના જાળામાં અને બચપણથી અનંત ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની લાલચમાં ફસાઈ જઈએ છીએ અને આપણો આંતરિક સ્વભાવ ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ. જયારે માસ્ટરનો બુલાવો આવે ત્યારે આપણે અચકાઈએ છીએ. આપણે ભયભીત બની જઈએ છીએ.
નાની વાર્તા :
એક વખત એક ગર્ભવતી સિંહણ શિકાર માટે નીકળી હતી. ઘેટાંનાં ટોળાની પાછળ દોડતી વખતે તે લપસી ગઈ અને તેને ઈજા થઈ. મૃત્યુ પામતાં પહેલાં તેણે એક બચ્ચાંને જન્મ આપ્યો. સિંહણ તેની ગુફાથી ઘણી બધી દૂર મૃત્યુ પામી હતી અને નાનું બચ્ચું એકલું અને અસહાય હતું. જેવું તે ઊભું થવા માટે અને ચાલવા માટે મથામણ કરવા લાગ્યું એ વખતે એક ઘેટું ત્યાંથી પસાર થતું હતું તેને તેની દયા આવી અને તેને પોતાની પાસે
રાખી લીધું. સિંહબાળ ઘેટાં સાથે મોટું થતું ગયું. તેની સાથે રમવા લાગ્યું, ઘેટીનું દૂધ પીવા લાગ્યું, ઘાસ ખાઈને પોષણ મેળવવા લાગ્યું અને ઘેટાંની જેમ બેં બેં કરતાં પણ શીખી ગયું. હવે તે સિંહ નહોતું, પરંતુ ઘેટાંનાં ટોળામાંનું જ એક ઘેટું હતું. તે બીજાં ઘેટાંઓ સાથે ઘાસચારો ખાઈને અને બેં બેં કરીને ખૂબ જ ખુશ હતું.
એક દિવસ એક સિંહે ઘેટાંનાં ટોળા પર હુમલો કર્યો. સિંહ ઘેટાંનાં ટોળામાં સિંહના બચ્ચાને જોઈને આઘાત પામી ગયો એ એટલો બધો ડઘાઈ ગયો કે બીજા કોઈ ઘેટાને મારવાનો વિચાર પણ ચુકી ગયો. તે ઘેટાંનાં ટોળામાં રહેલા સિંહના બચ્ચા વિષે વધારે જાણવા માટે ઉત્સુક બની ગયો.
સિંહ બીજે દિવસે આવ્યો અને સિંહનું બચ્ચું ટોળાથી થોડું દ્રર આવ્યું ત્વાં સુધી રાહ જોઈ. જેવું તે નજીક આવ્યું કે તરત જ તેણે તરાપ મારી અને સિંહના બચ્ચાને ગળેથી પકડીને દૂર લઈ ગયો. બચ્ચું ડરથી મરવા જેવું થઈ ગયું. તે બેં બેં પણ ના કરી શક્યું. તે અતિશય ડરી ગયું હતું. થોડે દૂર જઈને સિંહે તેને નીચે મૂક્યું અને કહ્યું કે તું ઘેટું નથી પરંતુ સિંહ છે. સિંહના બચ્ચાને કશું જ સમજાયું નહીં. તેને માટે તો પોતે ઘેટ્રં છે અને સિંહ તેમનો જન્મજાત દુશ્મન છે. બચ્ચું બેં બેં કરવા લાગ્યું અને કહેવા લાગ્યું કે મને જવા દો, મને જવા દો. સિંહ સમજદાર અને ધીરજવાળો હતો. તે બચ્ચાને પાછો ટોળા પાસે લઈ ગયો અને તેને ત્યાં છોડી દીધું. બચ્ચું હજુ પણ ડરના ધ્રાસ્કાથી ફફડી રહ્યું હતું.
સિંહ દરરોજ આવવા લાગ્યો અને બચ્ચાને લઈ જવા લાગ્યો. બચ્ચાને રોજ તે ખરેખર શું છે તે કહેવા લાગ્યો, તું સિંહ છે ઘેટું નથી. બચ્ચું આ વાત સ્વીકારવા તૈયાર નહોતું; સિંહ શાના વિષે વાત કરે છે તે પણ તે જાણતું નહોતું. છતાં તેને એટલું તો થયું કે સિંહે તેને ઈજા પહોંચાડી નથી.
એટલે દર વખતે તે તેની સાથે જવા લાગ્યું. તો પણ ક્યારેક ક્યારેક તે અકળાઈને સિંહને કહેવા લાગ્યું કે મને જવા દો. એક બે વખત તો તે દૂર ભાગી પણ ગયું. તેમ છતાં સિંહે તેને ફરી પકડી લીધું અને તેને તેના સાચા સ્વભાવ વિષે વાત કરી.
ઘણો વખત આવી રીતે બહાર લાવ્યા પછી, અંતે એક દિવસ સિંહ તેને એક પાણીના ઝરણા પાસે લઈ ગયો અને તેને તેનું પ્રતિબિંબ પાણીમાં બતાવ્યું. પાણીમાં તેણે જોયું કે પાછળથી સિંહ તેના તરફ તાકી રહ્યો છે. આકુળ વ્યાકુળ અને આતંક્તિ થઈ બચ્ચું ભયભીત થઈને બેં બેં ચીસો પાડતું તેનાથી જેટલી ઝડપે દોડી શકાય એટલું દોડીને ભાગવા લાગ્યું. સિંહ તેને નાજુકાઈથી પાછો પાસે લઈ આવ્યો અને તે ખરેખર સિંહ જ છે એવું સમજાવ્યું. બચ્ચાએ વારંવાર પાણીમાં જોયું, તેણે પોતાની આજુબાજુ જોયું તો તેની આસપાસ બીજું કોઈ જ નહોતું પ્રતિબિંબ તેનું પોતાનું જ હતું. પછી સિંહે તેને ખાવા માટે માંસનો ટૂકડો આપ્યો. બચ્ચું તે ખાઈ ગયું અને તેને તે ખૂબ જ ભાવી ગયું.
એકાએક બચ્ચાને ભાન થયું કે તે કોણ છે અને તેણે જોરથી ત્રાડ નાંખી. એ ક્ષણથી એ સિંહ બની ગયું.
આપણામાંના ઘણા બધા સિંહના બચ્ચા જેવા છીએ. આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. સામાજિક બંધનોએ આપણા 'સ્વ' નું સત્ય લૂંટી લીધું છે. આપણા પોતાના આંતરિક સ્વભાવનું સત્ય. આપણે સિંહ હોવા છતાંય આપણી જાતને ઘેટાં તરીકે જોઈએ છીએ.
મહોરું પહેરી રાખ્યું છે તેને ફાડી નાંખવું અને આપણી અંદરના સિંહને બહાર લાવવો; આપણને બેં બેં કરવાને બદલે ત્રાડ પાડતા કરવા; આપણે લાંબા સમયથી જે ભ્રમના સંમોહનમાં હતા, તેમાંથી જાગૃત કરવા માસ્ટર આપણને વાસ્તવિકતામાં દોરી જાય છે, દિવ્ય આનંદમાં દોરી જાય છે, આપણા સાચા સ્વભાવમાં દોરી જાય છે.
આપણામાંના મોટા ભાગના માટે આ એક સર્જરી છે, જે આપણાં મન માટે પીડાદાયક છે. આપણે આપણાં ઘેટાના સ્વરૂપથી ટેવાઈ ગયા છીએ અને તેમાં જ વધારે અનુકૂળતા અનુભવીએ છીએ. પછી આપણે આપણા સિંહના સાચા સ્વરૂપને ઓળખવા માટે, આપણી જાતને ખુલ્લી કરવા માટે અજ્ઞાત ભયવાળી સર્જરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માસ્ટરનું કામ 'અહમુ' નામની કેન્સરની ગાંઠને દૂર કરવાનું છે. આ અહમું, આ ઓળખ જે આપણે આપણા ભૂતકાળના અનુભવોમાંથી બનાવી છે, તે જ આપણને આપણે સિંહ છીએ તેનું ભાન થતાં અટકાવે છે.
પરંતુ આપણું મન સતત માસ્ટરના કામમાં અવરોધ પેદા કરે છે. આપણા અહમુની સર્જરી કરવા માટે ઘણું બધું કરવું પડે છે. એ આપણા જીવન તત્ત્વ બની ગયેલા ભાગને ઓપરેશન કરીને દૂર કરવા જેવું કામ છે. આપણું મન પ્રતિકાર કરે છે. કહે છે. ''હું મારી ઓળખ કેવી રીતે ગુમાવી શકું ?'' આપણે કહીએ છીએ, ''આપણે જે અને જેવા છીએ તેમાં જ ખુશ છીએ. દુનિયા ભ્રમ છે તો શું થયું; ભ્રમનું વળગણ થઈ ગયું છે; આપણે આપણી રોજીદી નકામી ક્રિયાઓમાં વ્યસ્ત છીએ; આપણે રડીએ છીએ; હસીએ છીએ; આનંદિત છીએ. હતાશ છીએ; ઘેટાંને તેનાં ઘણા સારા મુદ્દાઓ છે; તે સારા અને પ્રેમ કરવા જેવા છે; કોણ સિંહ બનવાનું ઈચ્છે; આપણાં બધા મિત્રો અને ફુટુંબીઓ આપણને છોડીને જતાં રહેશે. દિવ્ય આનંદમાં રહેવાની શું જરૂર છે ? આ દિવ્ય આનંદ વળી શું છે ?''
માસ્ટરની ભૂમિકા
જયારે માસ્ટર આપણી પાસે આવે છે અને આપણને આપણે કોણ છીએ એ કહે છે, ત્યારે આપણે આપણને સત્ય કહેવા બદલ તેમનો આભાર માનવાના બદલે ભયંકર સ્વરમાં બેં બેં કરીએ છીએ અને આપણાથી જેટલી ઝડપે દોડી શકાય તેટલું દોડીને તેનાથી દૂર ભાગી જઈએ છીએ. તે આપણને કહે છે કે "આપણે આધ્યાત્મિકતાનો અનુભવ શોધનારા સામાન્ય માણસ નથી, પરંતુ આપણે આધ્યાત્મિક હસ્તી છીએ જે માનવીય અનુભવ શોધે છે. " ગમે તેમ પણ આપણે તેમને માનવા તૈયાર નથી. માસ્ટર ઉધ્ધારક બનવાને બદલે દુશ્મન બની જાય છે. તે ખરેખર સિંહ-સ્વપ્ન અથવા ભયાનક ઓથાર બની જાય છે. આપણે તો એટલે સુધી વિચારીએ છીએ કે તે આપણને ધર્મમાં પરિવર્તન કરવા માંગે છે. આપણે તેમની સાથે છૂપાછૂપીની રમત રમીએ છીએ.
આપણામાંના થોડાં ઘણાંને ધીરે ધીરે આપણે કોણ છીએ અને તેમની સાથેની થોડી મુલાકાતો પછી શું બની શકીએ છીએ તેનું થોડું ભાન થાય છે. પછી આપણે તેમને આપણા ઉપર કામ કરવા દઈએ છીએ અને અમુક સ્તર સુધી રાહતનો અનુભવ કરીએ છીએ. પછી તેઓ આપણી માતા તરીકે વર્તે છે, જેથી આપણે વધારે અનુકુળતા અનુભવીએ છીએ પછી, એક દિવસ જયારે આપણી શ્રદ્ધા સ્થિર સ્થિતિમાં પહોંચે છે ત્યારે તે આપણને ઉચકી લે છે અને બતાવે છે કે આપણે ખરેખર કોણ છીએ; તેઓ અને આપણે એક સરખા જ છીએ.
માસ્ટરની રમતની લીલા અસીમ કરૂણા છે. આ પૃથ્વી પર માત્ર આ એક જ બિનશરતી પ્રેમ છે. આ પ્રેમનો માત્ર એક જ આશય છે કે આપણને બતાવવું કે ખરેખર આપણે કોણ છીએ; આપણે ઘણાં સમયથી જે ઘેટાનું
આપણે બધાં જ ભીતરમાં સંત છીએ
આપણે આપણી રોજીદી જીંદગીમાં શું કરીએ છીએ અને આ જીંદગીમાં આપણું સ્થાન શું છે તેની સાથે આપણા પોતાના ભીતરી સ્વભાવના સત્ય સાથે કશુંજ સુસંગત નથી. સંત અને પાપી બન્નેનો ભીતરનો સ્વભાવ એક સરખા જ હોય છે. સમાજ પોતાની અનુકૂળતા અને રાહત માટે આપણ પર આવા લેબલ લગાવે છે. કોઈના ઉપર પાપીનું લેબલ લગાવેલું હોય તો પણ તેનામાં, જે વ્યક્તિ પોતાને પવિત્ર માનતી હોય તેટલી જ, પોતાના વિષેનું સત્ય અનુભવવાની ક્ષમતા હોય છે.
પ્રાચીન ભારતમાં વાલ્મીકી પ્રખ્યાત સંત હતા. તેઓ હિંદુઓના મહાન ધર્મગ્રંથ રામાયણના લેખક છે. જે ગ્રંથ માત્ર ભારતમાં જ નહીં પણ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા વિસ્તારોમાં વંચાય છે અને તેનો આનંદ લેવાય છે.
વાલ્મીકી લૂંટારૂ હતા, જે સંત બની ગયા. વિષ્ણુના પરમ ભક્ત નારદ સદા પરિભ્રમણ કરનાર ગાયક સંત હતા. નારદ હંમેશા 'નારાયણ નારાયણ' મંત્ર (જે વિષ્ણુના ૧૦૦૦ નામોમાંનું એક છે) નો જપ કરતાં કરતાં ત્રણે લોકમાં વિહરતા રહેતા હતા. એક દિવસ ફરતાં ફરતાં તેમને વાલ્મીકિના વિસ્તારમાંથી પસાર થવાનું થયું. એ વખતે વાલ્મીકિ ખૂંખાર લૂંટારો હતો. વાલ્મીકિએ નારદને રોક્યા અને તેમની પાસે પૈસાની માંગણી કરી. નારદ પાસે પૈસા નહોતા. આથી વાલ્મીકિનો ક્રોધ ભભૂકી ઉઠયો. તેણે નારદને ધમકી આપી કે જો તે હમણાં જ કોઈ કિંમતી ચીજ નહીં આપે તો તે તેને મારી નાંખશે.
નારદ પાસે સાદી ધોતી અને જેના પર તેઓ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરતા હતા તે એકતારા સિવાય બીજું કશું જ નહોતું. નારદે કહ્યું કે મારી
આપણાંમાંનાં જે આવું વિચારે છે પછી તેને માટે માસ્ટર દ્દશ્મન બની જાય છે. (આપણે કાં તો આપણે જે જાણીએ છીએ તે કેન્સર સાથે જ જીવીએ કાં તો પછી આપણે જેના વિષે કશું જાણતાં નથી તે નવી હસ્તી બનીને જીવીએ. )
આપણે કોણ છીએ તેનો અનુભવ કરવા માટે હિંમતની જરૂર પડે છે. સામાજિક અને ધાર્મિક માન્યતાઓમાંથી બહાર નીકળવા માટે અતિશય િહંમત જોઈએ. આપણે જે બંધનોમાં આપણને સુરક્ષિત અને સ્થિર સમજીએ છીએ, તેમાંથી જાગૃત થવા માટે ડહાપણ અને પ્રતિબધ્ધતાની જરૂર પડે છે. બની ગયેલા કહેવાતા ઘેટામાંથી સિંહ બનવું એ શારિરીક પરિવર્તન અને માનસિક કિમીયો છે, જેમાં આશયની દઢતાની જરૂર પડે છે, જે આપણાંમાંના બધામાં નથી અથવા આપણે મેળવવા માંગતા પણ નથી.
માસ્ટરમાં વિશ્વાસ મૂકવા માટે હિંમતની જરૂર પડે છે. આ શ્રદ્ધા જયારે ઉદ્દુભવે છે, ત્યારે એકાએક સંપૂર્ણ સ્વીકાર અને સમર્પણ સાથે આવે છે. માત્ર એ સમય પર જ આપણે આપણી જાત માટેના સત્યને શીખવા માટે તૈયાર હોઈએ છીએ. તે સમયે જ આપણી અંદર જે સત્ય બની ગયું છે, તેના વિષે અટલ શ્રદ્ધા હોય છે.
પાસે એક જ કિંમતી ચીજ છે અને તેનું હું સતત રટણ કરૂં છું. અને એ છે 'નારાયણ' મંત્ર. નારદે તેને આ આત્મોધ્ધારક મંત્ર શીખવવાની ઓફર કરી. નારદે કહ્યું "આ મંત્રનો જાપ કર અને જયારે તું મરીશ ત્યારે તું એકલો જ નહીં મરે, ભગવાન પણ તારી સાથે જ હશે. "
વાલ્મીકિ પર કોઈ અસર ના થઈ તેણે કહ્યું "કોઈપણ રીતે હું એકલો મરવાનો નથી. મારી સાથે જોડાવા માટે મારું આખું ફટુંબ તૈયાર છે. હું તેમના માટે જ જીવું છું. હું તેમના માટે જ લૂંટ કરું છું. મને તારા મંત્રની જરૂર નથી. જો તું કંઈક કિંમતી ચીજ નહીં આપે તો હું તને મારી નાંખીશ. "
નારદે તેની સાથે દલીલો કરી અને અંતે કહ્યું;'' તું જા અને તારા કુટુંબના સભ્યોને પૂછ કે મૃત્યુના દ્વારમાં તારી સાથે ચાલવા કોણ તૈયાર છે. જો તેઓ તું માને છે, એવું કહે કે એ લોકો તારી સાથે મરવા તૈયાર છે તો તું પાછો આવીને મને મારી નાંખજે. "
વાલ્મીકિ નારદના, "હું નાસી નહીં જાઉં" શબ્દો પર વિશ્વાસ મુકીને અક્કડ ચાલે ઘમંડથી ચાલતો થયો. વાલ્મીકિ તેના ઘરે ગયો અને તે જે પુત્રને સૌથી વધુ ચાહતો હતો અને માનતો હતો કે પુત્ર પણ તેને એટલો જ પ્રેમ કરે છે, તેને પૂછ્યું" પુત્ર જયારે મારું મોત આવશે ત્યારે તું મારી સાથે મરીશ ?''
પુત્ર ડઘાઈ ગયો તેણે કહ્યું, ''નહીં. બિલકુલ નહીં ! તમે વૃદ્ધ થયા છો અને મરી જવાની તમારી ઉંમર છે. મારે હજુ ઘણું જીવવાનું છે. શું તમને નથી લાગતું તમારે મને જીવવા દેવો જોઈએ ?''
આ સાંભળીને વાલ્મીકિ વિમૂઢ બની ગયો તેમ છતાં કોઈ પણ લાગણી બતાવ્યા વગર તે તેની પત્ની પાસે ગયો, જેના વિષે તેને સોટકા ખાત્રી
હતી કે તે હંમેશા તેને દરેક સંજોગોમાં સાથ આપવાની જ છે. તેને પછવુયું કે તું મૃત્યુ સમયે મને સાથ આપીશ કે નહીં. તેની પત્ની થોડી અચકાઈ અને માયાળુ શબ્દોમાં કહ્યું, "પ્રિય, આપણાં બાળકોની સંભાળ રાખવા માટે આપણાં બેમાંથી એકને જીવતા રહેવું જરૂરી છે. જો તમે મૃત્યુ પામો અને હું પણ ના રહું તો તેમની સંભાળ કોણ રાખશે ?"
વાલ્મીકિ ભાંગી પડ્યો. તે નારદ પાસે પાછો આવ્યો અને તેની સાથે જે બની ગયું તે કહ્યું અને દ્દઃખના આઘાતથી પોક મૂકીને રડવા લાગ્યો. નારદે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું "તારી સાથે કોઈપણ નહીં આવે; કંઈ પણ નહીં. તારા કોઈપણ સંબંધીઓ, તારી કોઈપણ મિલ્કત કંઈ પણ નહીં આવે. જયારે મૃત્યુ આવશે ત્યારે તું એકલો જ જવાનો છે. તારી સાથે માત્ર એક જ ચીજ આવશે અને એ છે ભગવાનનું નામ. " આમ કહીને નારદે તેને 'નારાયણ' મંત્રથી દિક્ષીત કર્યો.
'નારાયણ' મંત્રનો ઉચ્ચાર કરતાંની સાથે જ વાલ્મીકિને તેના સાચા 'સ્વ' ુનું ભાન થઈ ગયું અને ગહન ધ્યાન સમાધિ અવસ્થામાં ડુબી ગયો અને હજારો વર્ષ સુધી સમાધિ અવસ્થામાં સ્થિર રહ્યો. તેના શરીર ઉપર ઉધઈનો રાફડો બંધાઈ ગયો. કોઈને ખબર પણ ના પડે કે રાફડાની અંદર કોઈ માણસ સમાધિ અવસ્થામાં બેઠેલ છે. સંસ્કૃતમાં વાલ્મીકિનો અર્થ છે, "રાફ્ડામાંથી જન્મેલ" અને ત્યારથી તે એ જ નામથી ઓળખાય છે.
દરેક પાપીની ભીતરમાં એક સંત ઉભરવાની રાહ જોતો હોય છે. માસ્ટરનું કામ આ સંતને બહાર લાવવાનું છે.
ખબ જ મોડું ભાન થાય છે કે આપણે જે માંગ્યું હતું અને જે મળ્યું છે તે ચીજો માંગ્યા વગર પણ મળી શકત અને આ એ ચીજો નથી, જે આપણને ખરેખર ગહન ઊંડાણના સ્તરે આપણા મૂળભૂત 'સ્વ' ને જોઈએ છે. પરંતુ આપણે એ સમજી શકતા નથી કે આપણને આવું કેમ લાગે છે; આપણે એ સમજી શકતા નથી કે ગહન સંતોષની લાગણી શા માટે થતી નથી અને આપણે બીજી ભૌતિક ચીજોની ભીખ માંગવાનું ચાલુ રાખીએ છીએ. આ ચક્ર ફર્યા કરે છે.
માણસ જાતનું સર્જન એકલો ભૌતિક આનંદ માણવા માટે જ થયું નથી આપણાં બધાની ભીતરમાં આપણે જે સ્થિતિમાંથી આવ્યા છીએ, ત્યાં જવા માટે તરસતું કોઈ તત્ત્વ પહેલેથી જ હાજર હોય છે. આ સ્થિતિ દિવ્યતાની સ્થિતિ છે. બ્રહ્માંડીય શક્તિની સ્થિતિ અથવા બ્રહ્માંડીય પ્રજ્ઞા જે આપણી આસપાસની બધી જ અધાધુંધીનું નિયમન કરીને તેને વ્યવસ્થિત રાખે છે. આટલા માટે જ આપણે ઈંદ્રીયગમ્ય આનંદમાં ગમે તેટલા ગળાડૂબ રહીએ તો પણ આપણને પરિપૂર્ણતાની અનુભૂતિ થતી નથી; માટે જ આપણે હંમેશા વધારે, હજૂ વધારેમાં ડૂબીએ છીએ; અને છતાં આપણે જેટલા વધારે ડૂબીએ છીએ એટલી વધારે તેની જરૂર પડે છે; આપણને એટલો જ ઓછો સંતોષ મળે છે. એકલા ઈંદ્રીયગમ્ય આનંદોમાં રચ્યા પચ્યા રહેવું એક વળગણ, આદત બની જાય છે; બીજી કોઈપણ આદતની જેમ જ તેમાં સંતોષ થતો નથી.
આપણાં બધામાં રહેલ આ ગહન અસંતોષ, માત્ર ઈદ્રિયગત અને ભૌતિક આનંદ સાથેનો અસંતોષ જ આધ્યાત્મિકતાનું બીજ છે, જે ઉચ્ચતમ અનુભવની ઈચ્છા સેવે છે. વધારે પરિપૂર્ણતાની ઈચ્છા સેવે છે. આધ્યાત્મિક અનુભવની ઈચ્છા સેવે છે.
અસંતોષ માસ્ટર તરફ દોરી જાય છે
માસ્ટર સાથે અસ્થાયી સંબંધ રાખવો સહેલો છે જ્યારે મન થાય ત્યારે છોડી શકાય છે. ભવિષ્યમાં ક્યારેક તમારી આંતરિક જાતમાં 'સ્વ'ના ઊંડાણમાં જઈ શકાશે એવા દંભ સાથે માસ્ટરની મદદ લેવા તેની સાથે વધારે સમય ગાળવો એ અનુકૂળતા આપે એવું કામ છે. તમે તમારી જાતને કહો છો કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે 'સ્વ' નું ભાન થશે જ, પરંતુ અત્યારે જ યોગ્ય સમય છે, તેનું તમને ભાન નથી.
લોકો માસ્ટર પાસેથી ઘણી બધી બાબતોની આશા રાખે છે. ૯૯% લોકો તો જેવી રીતે મંદિરમાં મૂર્તિ સામે પ્રાર્થના કરતી વખતે ભૌતિક સુખોની માંગણી કરે છે, તેવા જ ફાયદા માસ્ટર પાસે મેળવવા આવે છે. મંદિરમાં આપણે બધા ભિખારીઓ બની જઈએ છીએ. હકીકતમાં, આપણે તેમને ભાત ભાતના પ્રસાદો અને ચડાવા આપીને દેવતાઓના સ્તરને પણ િભિખારી જેવું બનાવી દઈએ છીએ. આપણે ફાયદો થશે તો તેના અમૂક ટકા તેના ચરણોમાં ધરવાનું વચન દઈએ છીએ. આપણે કહીએ છીએ કે, " મારે દસ લાખ રૂપિયાની જરૂર છે અને જો મને તે મળી જશે તો હું તેના ૨૦% તમારા મંદિરમાં દાન કરી દઈશ. તમને વિશ્વાસ ના હોય તો ૨૦% પહેલાં જ કાપી લો અને બાકીના મને આપી દો."
ભૌતિક લાભોમાં નાણાં મેળવવા, તબિયત સુધારવી, સંતાન વિહોણાં લોકોને સંતાન પ્રાપ્ત કરવું તથા આત્મોધ્ધારની શોધખોળ કરવી જેવા વિવિધ લાભો હોઈ શકે છે. આપણે મંદિરોમાં ભગવાન પાસે ભીખ માંગીએ છીએ. આપણે માસ્ટર પાસે પણ આવો જ ભિખારીપણાનો અભિગમ સાથે લઈ જઈએ છીએ.
બંશ્વે કિસ્સામાં, આપણને જયારે માગેલું મળી જાય છે, ત્યારે આપણને
દિવ્ય આનંદમય અને શાંતિમય દ્દ્નિયાનું સર્જન કરી શકે છે.
આજના વ્યાવસાયિક જગતમાં આપણે જોઈ શકીએ છીએ કે ઔદ્યોગિ માંધાતાઓ, ફ્રગ્ગામાં તેની ક્ષમતા કરતાં વધારે હવા ભરી હોય તે રીતે ફાટી રહ્યા છે અને તેમની જાતને તેમજ તેમની આસપાસના લોકોને હાનિ પહોંચાડી રહ્યા છે. છતાં, થોડાં એવાં પણ છે જે બધાં જ દબાણો હોવા છતાં પોતાનું સંતુલન જાળવી રહ્યા છે. આવાં થોડાં 'તાઓ'ની કહેવતમાં આવતા ઘાસ જેવા છે. જે પાણીનો જોરદાર પ્રવાહ આવતાં જ નીચા વળી જાય છે અને પ્રવાહનું દબાણ હટી જતાં જ પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે.
આવું ત્યારે જ બને છે જ્યારે વ્યક્તિમાં શું પ્રાપ્ત કરવાનું છે તેની સામે પોતાની ક્ષમતાનું સંતુલિત યથાર્થ દર્શન હોય છે; જીવન પાસેથી શું મેળવવાનું છે, તેને બદલે આપણે શું આપી શકીએ છીએ તેનું દર્શન હોય.
આપણા જીવનમાં આપણે જે કંઈ પણ સફળતા મેળવીએ છીએ તેને આપણી ક્ષમતાઓ સાથે લાગેવળગે છે. એવા ઘણાં હતાં અને છે, જેઓ આપણાં કરતાં વધારે બુદ્ધિશાળી હોય; વધારે નિર્ણાયક, વધારે ખંતવાળા અને વધારે શક્તિશાળી હોવા છતાં ભૌતિક સફળતામાં આપણે જે સ્તરે પહોંચ્યા છીએ, તે સ્તર સુધી પહોંચી શક્યા નથી.
બીજુ બાજુ આપણી આસપાસ ઓછા બુધ્ધિશાળી, લાગણીશીલ અને આધ્યાત્મિક ક્ષમતાવાળા લોકો જોઈએ છીએ જે ભૌતિકરીતે અને ધંધાકીય રીતે ઘણાં બધા વધારે સફળ થયા છે.
વ્યક્તિની વારસાગત શક્તિઓ, શિક્ષણ, જન્મસિધ્ધ ક્ષમતાઓ, DNA અને બીજું કંઈપણ જેનાથી વ્યક્તિ પોતાની જાતનું માપ કાઢી શકે, તેના
થોડા લોકો બૌદ્ધિક અથવા આધ્યાત્મિક યથા-દર્શન શીખવા માટે માસ્ટર પાસે જાય છે, પશ્ચિમમાં, માસ્ટર માટેની શોધ હકીકતમાં 'સફળતાના ડીપ્રેસન'માંથી બહાર આવવા માટે થાય છે, જે ભૌતિક સફળતાના અતિરેકમાંથી આવે છે. અંતે પછી તે ભીતરના ઊંડાણમાં રહેલી આધ્યાત્મિક જરૂરિયાતો સાથે અસંતુલિત બની ગઈ હોય છે. પશ્ચિમના લોકો આના પર કાબુ મેળવવા માટે સતત પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે; તેઓ દર વરસે કાર બદલી નાંખે છે. ઘર બદલે છે અને જીવન સાથી પણ દર વરસે બદલી નાંખે છે ! પછી તેમને નવાઈ લાગે છે કે હજુ પણ તેઓ સંતોષ શોધી શક્યા નથી.
ભારતમાં લોકો નિષ્ફળતાના ડિપ્રેસનમાંથી બહાર આવવા માસ્ટર પાસે આવે છે; તેઓની મોટાભાગની ઈચ્છા ભૌતિક બાબતોની હોય છે. તેમને ઈચ્છિત વસ્તુઓ નથી મળતી એટલે અસંતોષી છે; માટે તેઓ એ માટે મથે છે. સફળતાના ડિપ્રેસન કરતાં નિષ્ફળતાના ડિપ્રેસનનો ઉકેલ વધારે સહેલો છે.
આપણાંમાંના ઘણાંને આપણી આસપાસ આપણે જે ચારિત્ર્ય અને નૈતિકતાની ઉણપ જોઈએ છીએ તે બાબતમાં સક્રિય અસંતોષ હોય છે. આ અસંતોષ, આ અવકાશ ઉચ્ચતર મૂલ્યો માટેની જરૂરિયાત અને આપણી અંદર આપણને જે જોઈએ છે તેની વચ્ચેનો છે. જે આપણામાંના અમુકને એક અથવા બીજા પ્રકારની હકારાત્મક ક્રિયા કરવા પ્રેરે છે.
અહીં જે મુલ્યોની પધ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સમાજ બનાવે છે. નૈતિક્તા અને ચારિત્ર્યની, ધાર્મિક મૂલ્યોની વાત નથી. તેનો સંદર્ભ વ્યક્તિની આંતરિક ચેતના સાથે છે, જે ભૌતિક દુનિયામાં પેદા થતી બધી જ સમસ્યાઓનો એક માત્ર ઉકેલ છે. દરેક વ્યક્તિમાં રહેલ શુદ્ધ ચેતના
તેઓ કહે છે કે તેમને મળવું એ કોઈ અકસ્માત નથી. માસ્ટરને મળવું એ જીવનનો આશય છે, જીવનમાં આના સિવાય બીજો કોઈ સીધો હેતુ હોતો નથી.
માસ્ટર - માસ્ટર સર્જન
આપણામાંના મોટા ભાગના વિચારીએ છીએ કે આપણી પાસે સ્પષ્ટ હેતુ છે, જેમાં આપણે માનીએ છીએ, અને તેની લાઈન દોરીમાં આપણે આપણાં જીવનને દોરી જઈએ છીએ તેમજ એ હેતુ પ્રાપ્ત કરવાની ધારણામાં વારંવાર આપણને થાય છે કે આ હેતુ કાયમી નથી. તે બદલાતો રહે છે. જે હેતુ પ્રાપ્ત કરવા માટે આપણું સમગ્ર જીવન સમગ્રિત કરવા તૈયાર હોઈએ છીએ, તે જયારે પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે આપણને લાગે છે કે આપણે હજુ પણ પરિપૂર્ણતાની લાગણી અનુભવતા નથી. આપણે અધૂરા છીએ. માણસ જાતનો સાચો સ્વભાવ એ છે કે ભૌતિક સમૃધ્ધિથી તેને ક્યારેય સંતોષી શકાય નહીં.
માણસનો 'સ્વ' કંઈક બીજું ઝંખે છે, તે માસ્ટરને ઝંખે છે.
પછી આપણે માસ્ટરને મળીએ છીએ. આપણી જેમ ઘણાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મળ્યા છે. આપણામાંના ઘણાં એવા છે જેને તેઓ 'વ્યાવસાયિક જિજ્ઞાસુઓ કહે છે. જેઓ તેમને મળ્યા છે પણ હજુ સુધી આપણી માન્યતાઓ, જ્ઞાન અને અનુભવોના મૂલ્યો ઉપર સતત વાત થવા છતાં સેંકડો પ્રશ્નોના જવાબો મેળવી શક્યા નથી. બસ તેમને મળતાં જ પ્રશ્નો અદૃશ્ય થઈ જાય છે. શંકાઓ હોય છે અને સતત શંકાઓ રહે છે, પરંતુ વધારે પ્રશ્નો ઉદ્દુભવતા નથી.પ્રશ્નો ઉદ્દભવે તે પહેલાં જ તેના જવાબો મળી જતાં હોય તેવું લાગે છે.
ઉપરાંત એવું કોઈ પાસું છે, જે વ્યક્તિના જીવનમાં પ્રાપ્ત થતી સફળતા - ભૌતિક અને આધ્યાત્મિક - બંન્નેમાં યોગદાન આપે છે. શું તે 'કર્મ', નસીબ અથવા મંઝિલ, અથવા આધ્યાત્મિક ગુણાંક છે જે આધ્યાત્મિક દ્રષ્ટિમાં આપણી ક્રાંતિનું માપ કાઢી શકે છે ? હું શા માટે છું ? હું શું છું ? હું કેટલી ઉંચાઈએ પહોંચવાનો છું ? જીવનમાં મારો ઉદ્દેશ શું છે ? હું કોણ છું ?
ઉપર ઉઠવાની આપણી આ આકાંક્ષા અને આપણે કોણ છીએ તે સમજવાની ઉત્કંઠા હજૂ પણ આપણામાંના ઘણાંને હજુ પણ હંકારી રહી છે. આ એ સર્જનાત્મક તણાવ છે, જે આપણને માસ્ટર પાસે લઈ આવે છે. આ એ જ સર્જનાત્મક તણાવ છે જે આપણા મનના પ્રતિકાર છતાં વારંવાર માસ્ટર તરફ દોરી જાય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આધ્યાત્મિક માસ્ટર છે, તેઓ કહેવાતા ધાર્મિક પાખંડમાં શ્રધ્ધા રાખતાં નથી. તેઓ વ્યક્તિના રોજીંદા જીવનમાં કેમ જીવવું તેના વ્યવહારુ મુદ્દાઓની વાત કરે છે, રોજે રોજ, કલાકે કલાકે, મિનિટે મિનિટે અને સેકંડે સેકંડે કેવી રીતે જીવવું તે સમજાવે છે; વ્યક્તિ જે વાત શાસ્ત્રો અથવા પરંપરાગત જ્ઞાનને સમજીને ગ્રહણ નથી કરી શકતી, પરંતુ માત્ર તેમની હાજરી અને તેમના અંતિમ સત્યના અનુભવોમાંથી; જે તેમના અનુભવમય ડહાપણને સ્વીકારવા તૈયાર હોય, જેઓ પોતાની જવાનીના વર્ષો પોતાની જાતને ઉચ્ચતર કક્ષાએ લઈ ગયા છે, સૌથી વધારે મહત્ત્વપૂર્ણ રીતે, જેમની અદ્રુભૂત દિવ્યતા અને શક્તિ આપણામાં એવી હૂંફ અને તેજસ્વીતા લાવે છે, જેનો આપણે પહેલાં ક્યારેય અનુભવ કર્યો નહોતો.
તેમની હાજરીમાં આપણાં પ્રશ્નો વરાળ બનીને ઉડી જાય છે. તેમની સામે શાંતિથી બેસવું એ જ મેડિટેશન છે.
તમે જયારે મારી પાસે અજનબી તરીકે, બારીમાંથી ડોકીયું કરનાર તરીકે આવો છો ત્યારે મને તમને મગજની કેન્ડી ઓફર કરવાની મજા આવે છે અને તમે તેના સ્વાદની મીઠાશ લો છો અને પાછા જતા રહો છો. તમે જ્યારે કોઈ ઈચ્છાની શોધખોળ સાથે નજીક આવો છો, ત્યારે તમે મારી જવાબદારી બની જાવ છો. તમને તમારા સાચા 'સ્વ' ની ઓળખ કરાવી આપવાનું મારું વચન છે. મારા નજીકના અને સ્નેહીઓ તરફની મારી કરૂણા એ વખતે ઘણી કઠોર હોય છે !
જીવંત માસ્ટરની હાજરી એક અંતિમ સર્વોચ્ચ ભેટ છે. ભગવાન આપણાંમાંના મોટાભાગના માટે એક ખ્યાલ છે; અમુક માટે એ મજાક છે. ઘણાં બધા માટે એ પૂજા છે. ભગવાન માટે શું કરવું જોઈએ એ માટેની કોઈ સામાન્ય સમજણ નથી. ધર્મો હોય કે ધાર્મિક નેતાઓ એ ધારે છે કે તેઓ આપણને ભગવાન તરફ દોરી જાય છે, તેઓ આ બાબતમાં સૌથી મોટા પાપીઓ છે. એ લોકો વિખવાદ કરાવીને શાસન કરે છે. એ લોકો લડે છે અને સર્વનાશ કરે છે. એક વ્યક્તિ માટે ભગવાન પાસે પહોંચવા માટે મૂર્તિ મહત્ત્વની છે; બીજા માટે મૂર્તિપૂજા પાપ છે : દરેક માટે તેના શાસ્ત્રો અને ભગવાનની છાપ જ એક માત્ર આત્મોધ્ધારનો રસ્તો છે.
તેમ છતાં દરેક પ્રમાણભૂત ધર્મ ભગવાનને આપણી અંદર અનુભવવા માટે જ સર્જાયો હતો. સમય જતાં ધર્મોનો આ મૂળભૂત ઉદ્દેશ્ય ભૂલાઈ જવાયો અને નિયમનકારી રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું અને એવી તરકીબો શોધી કાઢવામાં આવી કે દરેક ધર્મ ભય અને લાલચથી નિયમન કરવા લાગ્યો. લોકોને પાપી સાબિત કરવામાં આવ્યા, જેથી તેમને અંકુશમાં રાખી શકાય. આમ કરીને તેના દ્વારા આત્મોધ્ધારની જગ્યાએ ધર્મમાં ત્રાસવાદ અને ધર્મ ઝનુન ઘુસાડવામાં આવ્યા.
આપણાંમાના ઘણાંએ વ્યાવસાયિક કારકિર્દીમાં આપણે જે મેળવવાનું નક્કી કર્યું હોય તે મોટાભાગનું મેળવી લીધા પછી આપણને નવાઈ લાગે છે કે આપણને આ બધું પહેલાં ક્રમમાં શા માટે જોઈતું હતું. આ પ્રાપ્તિઓ માત્ર ક્ષણિક આનંદ જ લાવે છે.
જેવો આ ક્ષણિક આનંદ ક્ષીણ થઈ જાય છે આપણને સુખના બીજા ઠેકાણાની શોધ શરૂ કરવાની જરૂરીયાત લાગે છે અને આપણે તેની પાછળ દોડવાનું શરૂ કરીએ છીએ, આપણે જે કંઈ મેળવ્યું હોય તેનો પૂરો આનંદ મેળવીએ એ પહેલાં જ હંમેશા પ્રશ્ન આવે છે, 'હવે પછી શું ?'
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, આપણે આપણી જીંદગીમાં જે અજ્ઞાનના અંધકારના થર ઉપર થર ભેગા કર્યા છે તેના પર આપણી ભીતર પ્રકાશનો દીપ પ્રગટાવે છે.
ઉપનિષદ્દ કહે છે : 'તમસો મા જયોતિર્ગમય' તેનો અર્થ છે, અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈજા.
આ અસહાયતાની અભ્યર્થના સાથે આપણે માસ્ટર પાસે આવીએ છીએ. એ તેની કૃપા દ્રષ્ટિ છે, જે આપણો હાથ ઝાલીને આપણને પ્રકાશના માર્ગ પર મુસાફરી કરાવે છે.
માસ્ટર, માસ્ટર સર્જન છે. તે આપણા અહમૂની કેન્સર ગ્રસ્ત ગાંઠને કાપી નાંખે છે અને જૂઠાણાંને દૂર કરે છે, તેમજ આપણને આપણા મૂળભૂત સાચા સ્વ ની વાસ્તવિક્તા તરફ ખુલ્લા કરે છે. આપણે જેટલા વધુ તેની નજીક જઈએ છીએ, તેટલા જ તે વધારે તપે છે !
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે,
દરેક ધર્મોમાં મળભત સત્ય એક સરખું જ છે. એક વખત આ સત્યનું ભાન થઈ જાય એટલે ધર્મોની બેડીઓ આપોઆપ ખરી પડે છે.
સાચા માસ્ટર સાથે આપણી અંદર કોઈ પણ ધાર્મિક બંધનો વગર જ આંતરિક વિકાસ થવા લાગે છે. માસ્ટર તરફથી શિષ્ય અને માસ્ટર વચ્ચે કોઈ જબરદસ્તીના બંધનો હોતાં નથી.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam કહે છે :
તમારે જેટલા માસ્ટરો પાસે જવું હોય તેટલા માસ્ટરો પાસે જાવ, પરંતુ દરેક પાસેથી કંઈક મૂલ્યવાન અર્થપૂર્ણ શીખો. તમે જઈ શકો એટલા બગીચામાં સૌથી વધુ સુંદર ફૂલો ચૂંટવા જાવ અને તેમાંથી તમારા માટે સુંદર ગુલદસ્તો બનાવો.
લોકો ઘણાં માસ્ટરો પાસે જાય છે પરંતુ સમસ્યા એ છે કે તેઓ તેમાંના કોઈ પાસેથી કશું જ શીખતાં નથી. તેઓ માત્ર બારીમાંથી ઝાંકનારા છે. જાય છે, અંદર જુએ છે અને દૃર ચાલ્યા જાય છે અથવા, તેઓ આવે છે અને માસ્ટરના ઉપદેશને ગ્રહણ કરવાને બદલે તેના વ્યક્તિત્વમાં જકડાઈ જાય છે અને સમાજમાં મુશ્કેલીઓ પેદા કરવાનું શરૂ છે. અથવા તેઓ માસ્ટરના કઠોર પ્રેમથી આઘાત પામી જાય છે અને તેમને માટે સરળ હોય તેવા બીજા માસ્ટરની શોધખોળમાં લાગી જાય છે.
જો જિસસ ક્રાઈસ્ટ અને ભગવાન કૃષ્ણ એકબીજાને મળે, તો તેઓ એકબીજાને ભેટી પડે, તેઓ બન્ને એન્લાઈટેન્ડ માસ્ટરો છે. તેમ છતાં જે ઘેટાંઓ જિસસના અનુયાયીઓ હશે અને જે ગાયો કૃષ્ણાની અનુયાયીઓ હશે તેઓ હંમેશા લડવા પર આવી જશે અને સાબિત કરવા મથશે કે કોના માસ્ટર મહાન છે ! આવી જ રીતે ધર્મના નામે માસ્ટરોમાં પણ આવી વિલક્ષણતાઓ પેદા કરે છે. તેમાં કોઈ મોટો તફાવત નથી.
આ પુસ્તક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવનનો પ્રેરણાત્મક હિસાબ છે, જે તેમણે જે માર્ગે મુસાફરી કરી છે તે દર્શાવે છે, જેથી આપણા પોતાના આંતરિક 'સ્વ' ના સાચા સ્વભાવની શોધખોળ માટેની ઈચ્છા પ્રગટી શકે. આ પુસ્તકનો એક માત્ર ઉદ્દેશ્ય છે કે જે આપણને બતાવે છે કે આપણે ખરા અર્થમાં સિંહો છીએ, ઘેટાં નહીં.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વારંવાર કહે છે,
'અહીં હું, મારું દિવ્યત્વ સાબિત કરવા નથી આવ્યો; અહીં હું એ સાબિત કરવા આવ્યો છૂં કે તમે દિવ્ય છો.'
સત્ય અને હકીકત
મહાભારતના રચયિતા વ્યાસનો યુવાન પુત્ર શુકબ્રહ્મા મહાન સાધુ હતો અને તે તેના કરતાં મોટી વયના સાધુઓને ધાર્મિક ઉપદેશ આપતો હતો. તેણે તેમને ભગવાન વિષ્ણુની ભાગવતની કથા કહી હતી, જે કૃષ્ણાવતારની કથા છે.
કથાની પૂર્ણાદ્યુતિ વખતે સભામાં બેઠેલા ઋષિઓમાંથી એકે આંસુભરી આંખે, આવેશમાં આવીને સુકબ્રહ્માને કહ્યું, "મહેરબાની કરીને આમાંનું કંઈપણ શબ્દોમાં ઊતારતા નહીં. એક વખત શબ્દોમાં ઊતરી જશે, પછી તેની અંદરનું ગહન સત્ય, તેની સર્વાંગ સુંદરતા જે ક્યારેય શબ્દોમાં વ્યક્ત થઈ શકશે નહીં, તે નષ્ટ થઈ જશે. પછી કોઈપણ અહીં શું બન્યું હતું એ જાણી નહીં શકે, માત્ર શબ્દોથી અહીં જે બન્યુ હતું એનો અનુભવ કોઈ પણ નહીં કરી શકે, કથા કહેતી વખતે જે શક્તિના સ્પંદનો પેદા થયા
હતા, શબ્દોની પાછળ જે જુસ્સો હતો, અને તમને સાંભળતી વખતે અમારા આત્માને જે અનુભવ થયો હતો તેવો અનુભવ શબ્દો વાંચીને ક્યારેય થઈ શકે નહીં. આખી બાબતમાં જે સત્ય છે, જે શક્તિ છે તેની પાછળની હકીકત ઝાંખી પડી જશે.
શુકે કહ્યું, 'હું તમારી સાથે સંમત છું.' પરંતુ આપણે તેને શબ્દોમાં લખવાની જરૂર છે, જેથી ભવિષ્યની પેઢી તેને વાંચીને તેમાંથી પ્રેરણા લઈ શકે. આ શબ્દો, જે વાંચશે તેના માટે પ્રેરણા અને ચાલકબળ માટેનો મહાન સ્ત્રોત બની જશે, તે તેમને શબ્દો પાછળના સત્યનો અનુભવ કરવા તરફ દોરી જશે, આટલું પુરતું છે.
અમારા માસ્ટરની જીવનકથા લખવાનું આ જ કારણ છે. એ સાચું છે કે સત્ય, અનુભવજન્ય સત્ય ક્યારેય શબ્દોમાં પકડી શકાય નહીં. છતાં પણ આ અનુભવજન્ય સત્ય, અહીં વ્યક્ત કરવામાં આવ્યું છે, જે લાખો લોકોને પ્રેરણા પૂરી પાડી શકે છે.
ઐતિહાસિક કથાઓમાં હકીકતો અને કાળક્રમની માહિતીઓ હોય છે. પશ્ચિમ હંમેશા હકીકતોમાં રસ ધરાવતું રહ્યું છે; કાળગણનમાં; ઈતિહાસમાં; એવી બાબતોમાં જેની અમુક અર્થોમાં ચકાસણી કરી શકાય. પશ્ચિમી વિજ્ઞાનમાં બાબતોને બુધ્ધિથી સાબિત કરવાની જરૂર પડે છે; તેને તર્કોથી સાબિત કરવી પડે છે, જેથી દુનિયા સામે રજુ કરી શકાય. પૂર્વ સત્ય ઉપર જ વધારે ભાર મૂકે છે.
સત્ય રૂપક છે, અર્થાલંકારિક છે, હકીકત યુક્ત નથી. તે દેશ અને કાળથી પર છે; તેને સીધા તર્કોથી સાબિત કરી શકાય નહીં. જો તર્કો સત્ય ને સાબિત કરી શકે તો પછી તર્કોએ સત્યથી મહાન બનવું પડે, જે ક્યારેય બની શકે નહીં ! આ જીવનકથા શક્ય એટલી શ્રેષ્ઠ રીતે સત્ય અને હકીકત બન્ને પેદા કરે છે.
ભગવાન વિષ્ણુના અવતાર, મહાન રાજા રામ વિષે વાલ્મીકિએ લખેલી રામાયણ વિખ્યાત હિંદુ ધર્મ ગ્રંથ છે. આ કથામાં રાક્ષસ રાવણ, રામની પત્ની સીતાનું અપહરણ કરી જાય છે. રામ જયારે રાવણની શોધખોળ કરવા પીછો કરતા હતા, ત્યારે કિષ્ક્રિંગા રાજયમાં રહેતા વાનરો પાસેથી મદદ માગી હતી. આ રાજ્યનું સંચાલન વાલી અને સુગ્રીવ કરતા હતા, અને તેમના સહાયક વાનર સમગ્ર ભારતમાં ભગવાન તરીકે પૂજાતા હનુમાન હતા.
રામાયણમાં કિશ્કીન્ધાનું વર્ણન કરતી વખતે વાનરોની સંખ્યા વિષે ચોક્કસ આંકડો આપ્યો છે. જો ખરેખર જોવા જઈએ તો કિષ્ઠિધાનું જે વર્ણન કર્યું છે તે મુજબ, તેમણે સંખ્યાનો જે આંકડો આપ્યો છે, તે બંધબેસતો આવી શકે નહીં, કિષ્ઠિધા આટલા બધા લાખો વાનરોને સમાવી શકે જ નહીં. વાલ્મીકિ સંખ્યા દ્વારા વાનરોની શક્તિની રજુઆત કરી રહ્યા હતાં, વાનરોની ચોક્કસ સંખ્યા નહીં.
વાલ્મીકિનું દર્શન સત્યને લગતું હતું. તેમનું ધ્યાન સત્ય પર હતું નહીં કે હકીકતોની રજુઆત કરવા પર.
વિજ્ઞાનને દરેક બાબત ચકાસેલી અને પ્રમાણાત્મક ગમે છે. એનો મતલબ એ નથી કે જે બાબતો વિજ્ઞાને ચકાસેલી અને પ્રમાણભૂત ના કરેલી હોય તે સત્ય નથી. વિજ્ઞાનના સર્જન પહેલાં પણ ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરતો જ હતો; તેનું અસ્તિત્વ જયારથી સમગ્ર બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છે જ; નહિંતર સૂર્ય અને ગ્રહો જે રીતે ફરી રહ્યા છે તેઓ હંમેશા ફરતા ના હોત. ન્યુટને ગુરુત્વાકર્ષણના નિયમને થોડી સદીઓ પહેલાં જ
'શોધી' કાઢ્યો છે, અને સમાજ તેમજ ધર્મ આ 'શોધ' ને વૈજ્ઞાનિક હકીકત રૂપે સ્વીકારતા પહેલાં અજાગૃત હતા. પૃથ્વી હંમેશા ગોળ જ છે; એ સત્ય જ છે, છતાં આ સત્ય ઉપર કડવી સ્પર્ધાઓ થઈ અને અંતે છેલ્લી સહસ્ત્રાબ્દીમાં તેમાં સંમતિ સધાઈ હતી.
યથા-દર્શનમાં વિજ્ઞાન મર્યાદિત છે. એ ગાઢ અને અંધકાર ભર્યા જંગલમાં એક નાનાદીવાથી પ્રકાશ પાડવાનું કામ કરતું હોય તેવું છે. દીવો રસ્તાપર થોડા ફૂટ પર પ્રકાશ પાથરે છે, અને વિજ્ઞાન એ થોડા ફૂટમાં જે જુઓ છે તેના આધારે પોતાના સિધ્ધાંતો રજુ કરે છે. પછી તેઓ દીવા સાથે થોડા ફ્ટ વધારે આગળ જાય છે અને એટલૂં થોડ્ડં વધારે જુએ છે. તેઓ અત્યારે જે જૂએ છે તે તેમણે પહેલાં જોયું હોય તેના કરતાં અલગ હોય છે. તેથી તેઓ નવા સિધ્ધાંતો સાથે આગળ આવે છે અને પહેલાંના સિધ્ધાંતોને રદ કરી નાંખે છે. વિજ્ઞાન આવી રીતે કામ કરે છે. કલ્પના કરો કે એક જ ફલેશ લાઈટમાં આખું જંગલ જોઈ શકાય તો શું થાય ! માસ્ટરો આવી રીતે સમગ્ર બાબત, સમગ્ર સત્યને જુએ છે. વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે આ જ ફરક છે.
દા.ત. જયારે કોઈ એન્લાઈટેન્ડ માસ્ટર માટે પૂછવામાં આવે કે તેમની ઉંમર શું છે. તો તેમની આંકડાકીય હકીકત દર્શાવતા જવાબ કરતાં, તેમના સમયાતીત અસ્તિત્વના સત્ય કરતાં ઘણો બધો અલગ હોઈ શકે છે ? સદીઓથી લોકો ઘણી ખોટી બાબતોમાં સહન કરતાં આવ્યા છે કારણ કે તેમણે તેમની ભીતરમાં જે સત્ય જોયું હતું, તે સમાજ અને આયોજીત ધર્મો સાથે સુસંગત નહોતું.
આ પુસ્તકમાં, આંકડાકીય અને ઐતિહાસિક બન્ને હકીકતોને હયાત સત્ય સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હકીકતો ૧૨૦ ડીગ્રીના સીધા
દ્રષ્ટિપાતને લઈને આપણી સામાન્ય ક્ષમતામાં મર્યાદિત હોય છે. સત્ય ૩૬૦ ડીગ્રીનું આધ્યાત્મિક દર્શન હોય છે, જે માત્ર એન્લાઈટેન્ડ માસ્ટરો પાસે જ હોય છે. આ પુસ્તક એન્લાઈટેન્ડ માસ્ટરનું ૩૬૦ ડીગ્રીનું દર્શન રજૂ કરે છે જેને શક્ય એટલી ઓછામાં ઓછી વિકૃતિ સાથે ગ્રહણ કરવા મથામણ કરવી જોઈએ. આ પુસ્તક હકીકતીય હકીકત છે અને સત્યકીય રીતે સત્યવર્ધી છે. એ રહસ્યવાદની પૂર્વની પધ્ધતિ અને પશ્ચિમની તર્કની પધ્ધતિનો સુમેળ દંગે રહ્યું.
હકીકતો અને સત્ય હંમેશા સાથે ચાલી શકે નહીં ; હકીકતો એક-પરિમાણીય હોય છે, સમય સાથે સંબંધિત હોય છે, જયારે સત્ય અવકાશ અને સમયથી પર હોય છે; તે બહુ-પરિમાણીય હોય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMમાં - નિત્ય દિવ્ય આનંદ, સત્ય અને હકીકતો એકરૂપ થયેલાં છે.
પ્રકરણ - ૨
અરૂણાચલ : આધ્યાત્મિક સંરક્ષણ કક્ષ
'અક્ષરા મનામાલાઈ' ગીતમાં મહાન એન્લાઇટેન્ડ માસ્ટર, ભગવાન રમણ મહર્ષિ અરૂણાચલ વિષે ગાય છે કે દિવ્ય પહાડ શિવની શક્તિનું સ્વરૂપ છે.
હે અરૂણાચલ ! મને કહે આપણાં બે ની વચ્ચે કોણ વધારે જ્ઞાની છે ? હું મારી જાતને તને સમર્ષિત કરું છું. કોઈપણ જાતની ભૌતિક ઉપલબ્ધ વગર અથવા સ્વર્ગીય મૂલ્ય અને દિવ્ય વળતર રૂપે હું તને મેળવું છું. !
જેવી રીતે પાણીમાં બરફ ઓગળી જાય છે, એવી રીતે તું મને તારા સ્વરૂપમાં જે શુદ્ધ સ્વરૂપ છે તેમાં ઓગાળી દે.
અરૂણાચલની પૌરાણિક કથા : શિવ વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચેના વિખવાદનું નિરાકરણ કરે છે.
તિરૂવન્નામલાઈ નામનું નાનું શહેર, દક્ષિણ ભારતમાં તામીલનાડુ રાજયમાં આવેલું છે.
શુદ્ધ તામીલમાં તેને 'થીરૂ અન્ના મલાઈ' કહેવાય છે, જેનો મતલબ છે 'પૂજય આદરભાવ ધરાવતો અગમ્ય પહાડ'. આ શહેરને આવું નામ ઊંચા અને પ્રચંડ પહાડ, વધારે મધ્યમ કદનાં ટેકરા પર સ્થિત હોવાને કારણે નહીં પરંતુ તેનો આધ્યાત્મિક સચિતાર્થ છે કે આ જગ્યા આધ્યાત્મિક શોધખોળ કરનારાઓ માટે માન્યતા પ્રાપ્ત હતી એટલે આપવામાં આવ્યું છે સમગ્ર શહેર પહાડ અને 'ગિરિવલમ' આસપાસ વિકસ્યું છે. આ પહાડની આસપાસ પગપાળા પરિક્રમા કરવી એ પવિત્ર કાર્ય છે અને આધ્યાત્મિક મૂલ્ય વર્ધક છે.
સંસ્કૃતમાં આ પહાડને અરૂણાચલ કહેવાય છે. જેનો અર્થ થાય છે 'પ્રભાતનો અચલ તારો', સાદા નામમાં 'લાલ પહાડ' કહેવાય છે. શક્ય છે કે તેના લાલાશ પડતા દેખાવને લીધે આવું નામ આપ્યું હોય. અરૂણ, પ્રભાતનો તારો, ભગવાન સુર્યનારાયણનો સારથિ છે. અરૂણ સુર્યના સાત સફેદ ઘોડા જોડેલા રથને હંકારે છે.
આદિકાળથી અરૂણાચલની ગુફાઓ અને ઢોળાવો પર સંતો રહેતા આવ્યા છે, અને તેનાથી પવિત્ર થયા છે અને બદલામાં તેને પવિત્ર કર્યો છે. આદિ શંકરા, મહાન હિંદ્દ સુધારક સંતે અરૂણાચલનું વર્ણન મેરુ શિખર તરીકે કર્યું છે, જે ભગવાન શિવનું અગમ્ય હૃદય કેન્દ્ર છે. અરૂણાચલ પોતે જ અસાધારણ પર્વત તરીકે પ્રગટ થાય છે.
રહસ્યમય ગુપ્તતામાં વિટેળાયેલ તેની સમપાતી ભવ્યતા, જેના પર સદીઓથી પૌરાણિક કથાઓ આધારીત છે એવા અરૂણાચલની હાજરી ભૌતિક સ્થુલ સ્વરૂપ કરતાં આધ્યાત્મિક રીતે વધારે છે. મહાન એન્લાઈટેન્ડ માસ્ટર ભગવાન શ્રી રમણ મહર્ષિ અરૂણાચલને 'દુનિયાનું આધ્યાત્મિક કેન્દ્ર' કહે છે.
અરૂણાચલ 'છૂપા ઈશારા કરનાર' તરીકે ઓળખાય છે તેમાં કશું નવું નથી. અરે કોઈ સામાન્ય મુસાફર પણ એક વખત તેના પર પોતાની નજર માંડે તો ન સમજાય તેવા આકર્ષણથી તેની પવિત્ર હાજરીનો વારંવાર અનુભવ કરે છે. આધ્યાત્મિક સાધના કરનારાઓને આજે પણ સામાન્ય રીતે 'અરૂણાચલનો બુલાવો આવ્યો છે' એવો અનુભવ થાય છે.
અરૂણાચલની પૌરાણિક કથા અને તિરૂવત્રા મલાઈની મધ્યમાં આવેલ અરૂણાચલેશ્વરના મંદિરની કથા નીચે મુજબ છે :
પ્રાચીન હિંદુ શાસ્ત્રોમાં સર્જન કરનાર ભગવાન બ્રહ્મા અને પોષણ કરનાર, પાલનહાર ભગવાન વિષ્ણુ વચ્ચેના વાદ-વિવાદની એક કથા છે. જેમાં બે
માંથી કોણ વધારે મહાન છે, તેની ચર્ચામાં 'હિંદુ ધર્મ ના દિવ્ય દેવ મંડળમાં ત્રણ ભગવાનની એક ત્રિમૃર્તિમાં બ્રહ્મા અને વિષ્ણુ બે છે' તેઓ બન્ને આનો ઉકેલ લાવી શકતા નહોતા. ત્રિમૂર્તિમાંના ત્રીજા નવસર્જન કરનાર - શિવ સિવાય આ લડાઈનો ઉકેલ કોઈ લાવી શકે તેમ ન હતું.
આ બન્ને સામે શિવ તેમના વિશ્વસ્વરૂપે-બ્રહ્માંડીય સ્વરૂપે-ઉપસ્થિત થયા; પ્રકાશનાં પૂંજ રૂપે પ્રગટ થયા. પૂંજના બે છેડા તેમનું માથું અને પગ હતાં જે દેખાતા નહોતા. તેમણે બન્નેની સામે જોયું અને કહ્યું : તમારા બેમાંથી જે કોઈપણ મારા બંત્રે છેડા શોધી કાઢશે તે તમારામાંથી મહાન ગણાશે.
બ્રહ્માએ હંસનું સ્વરૂપ ધર્યું અને શિવના મસ્તક તરફ ઉડ્યા અને વિષ્ણુએ ભૂંડનું રૂપ ધારણ કર્યું શિવના પગ શોધવા માટે પૃથ્વીમાં દર કોતરવા લાગ્યા. એમણે ઘણાં બધા યુગો સુધી શોધખોળ કરી. અનંત પ્રયાસો પછી વિષ્ણુને લાગ્યું કે તેઓ જે શોધે છે તેમાં સફળ નહીં થાય એટલે તેમણે શિવ સમક્ષ પોતાનો અહમુ સમર્પિત કરી દેવાનું નક્કી કર્યું. તેમણે શિવને કહ્યું કે દિવ્ય સ્વરૂપની મર્યાદા શોધવાનો ઘમંડ ભર્યો પ્રયત્ન કરવા બદલ ક્ષમા કરી દો. શિવે તેમની પ્રામાણિકતા બદલ આશીવાદ આપ્યાં. બ્રહ્મા તેમની નિષ્ફળતા સ્વીકારી શક્યા નહીં. ઉપર તરફ ઉડતી વખતે તેમણે એક ફૂલને નીચે પડતા જોયું અને ફૂલને પૃછ્યું કે તું ક્યાંથી આવી રહ્યું છે. ફૂલે કહ્યું કે તે શિવના કાન પાછળથી પડી નીચે આવી રહ્યું છે. બ્રહ્માએ પૂછવું. 'તું કેટલા સમયથી મુસાફરી કરી રહ્યું છે ?' ફુલે જવાબ આપ્યો, 'હું બ્રહ્માના ચાર ્યુગોથી નીચે પડી રહ્યું છૂં !' બ્રહ્મા અચંબામાં પડી ગયા અને તેમને ભાન થયું કે શિવનું મસ્તક શોધી કાઢવાની કોઈ આશા નથી, પરંતુ હજુ પણ તેઓ પોતાની હાર સ્વીકારવા તૈયાર નહોતા.
બ્રહ્માએ નક્કી કર્યું કે તેઓ શિવને તેમના કાન પાછળથી ફુલ મળ્યું છે,
તેના વિષે જુઠું કહેશે. તેણે ફુલને પૂછ્યું કે મેં તને શિવના મસ્તક પરથી લીધું છે, એવી સાક્ષી તું આપીશ ? ફૂલ ખચકાયું. પરંતુ બ્રહ્માએ તેને સમજાવીને એવી ખાતરી કરાવી કે શિવને આ જુઠાણાની કોઈપણ રીતે ખબર નહીં પડે. ફુલને બધા જ સર્જનોના ભગવાન એવા બ્રહ્માને ના કહેત ડર લાગતો હતો એટલે તે જુઠું બોલવા માટે સંમત થઈ ગયું. પોતાના મૃળ સ્વરૂપમાં પાછા આવી ગયેલા શિવ પાસે આવીને બ્રહ્માએ જાહેર કર્યું કે તેણે શિવનું મસ્તક જોયું છે અને તેના પુરાવારૂપે આ ફૂલ લાવ્યા છે.
શિવ, શું બન્યું હતું તે તરત જ જાણી ગયા અને તેમની સામે ખોટૂં બોલવ માટે ક્રોધિત થઈ ગયા. તેમણે બ્રહ્માને સજા ફરમાવતા કહ્યું, 'તમે જુઠ્ઠ બોલ્યા છો માટે લોકો ફરીથી હવે ક્યારેય તમારી ભક્તિ કે પૂજા નહી કરે.' તેમણે ફૂલને સજા કરતાં કહ્યું, 'મારી પુજામાં તારો ક્યારેય ઉપયોગ થશે નહીં.' તે દિવસથી બધા સર્જનોના સર્જનહાર બ્રહ્માનાં ક્યાંય મુખ્ય મંદિરો નથી અને શિવની પૂજામાં ક્યાંય પેલા ફુલ ચડાવવામાં આવતું નથી. બ્રહ્માને પોતાની ભૂલનું ભાન થયું અને શિવની ક્ષમા મેળવવા સાધના કરી. વિષ્ણુ અને બ્રહ્મા બંશ્રેએ શિવને તેમનું પ્રકાશ પૂંજનું સ્વરૂપ જાળવી રાખીને બ્રહ્માને આશીર્વાદ આપવા માટે પ્રાર્થના કરી.
તેમની પ્રાર્થનાથી રાજી થઈને દિવ્ય પ્રકાશના સ્વરૂપે, ઝગમગતો પર્વત અરૂણાચલ બની ગયા, અને અરૂણાચલેશ્વર નામે શિવલીંગ સ્વરૂપ ધારણ કરીને તિરૂવશ્વામલાઈમાં મંદિરમાં પ્રતિષ્ઠીત થયા.
અરૂણાચલેશ્વરનું મંદિર : સૌથી મોટું શિવ મંદિર
હિંદ્દુઓ પરંપરાગત રીતે શિવની લીંગ સ્વરૂપે પૂજા કરે છે, જેનો મૂળભૂત અર્થ જાતીય ઈન્દ્રીય અથવા સેક્સ થાય છે અને ખાસ કરીને ધાર્મિક
સૂચિતાર્થ શિવ થાય છે. સત્ય એ છે કે, લીંગ, સર્જન અને નવસર્જનની ક્રિયા દર્શાવે છે. જે જન્મ, મરણ અને પુનર્જન્મનું વર્તુળ છે. માટે લીંગ સ્ત્રી અને પુરુષને એક સૂત્રીત કરે છે. તે શિવ અને શક્તિ, કુદરત અને શક્તિને અભિવ્યક્ત કરે છે.
શિલ્પ સ્વરૂપમાં લીંગ પુરુષ અને સ્ત્રીના જનનાંગોનું, ત્રિમૂર્તિના બીજા બે રૂપો સર્જક બ્રહ્મા અને પાલન કરનાર વિષ્ણુની ગુપ્ત એકસૂત્રતાનું સંયોગીકરણ છે. અમુક જગ્યાઓમાં લીંગ સ્વરૂપમાં શિવને પ્રકાશ અથવા અગ્નિ જેવી અનંત શક્તિ તરીકે જોવામાં આવે છે.
તિરૂવશ્વામલાઈમાં આવેલ અરૂણાચલેશ્વરનું મંદિર ભારતનું શિવનું સૌથી મોટું મંદિર છે. તે દક્ષિણ ભારતમાં આવેલ પાંચ પવિત્ર લીંગોમાંનું એક છે. અહીં શિવની અગ્નિ તત્ત્વ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે, પંચમહાભૂતના એક તત્વરૂપે – આ પાંચ મૂળભૂત અનંત તત્ત્વો છે : પૂથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશ. બીજા શિવ મંદિરોમાં તેમની પૂજા વિવિધ રૂપે થાય છે; આકાશ સ્વરૂપે ચિદામ્બરમ્, હવા રૂપે કાલાહસ્તી, પુથ્વીરૂપે કાંચીપુરમ અને પાણી રૂપે તિરૂવજ્ઞાઈક્કવલ. એવું પણ માનવામાં આવે છે કે અહીં અરૂણઆચલમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે શિવ તેમના અર્ધાંગીની પાર્વતી સામે પ્રકાશના પૂંજ રૂપે પ્રગટ થયા અને પાર્વતીએ તેમને પોતાની સાથે જોડાઈને એક થઈ જવા માટે પ્રાર્થના કરી.
તામીલમાં લગભગ ૭ મી સદીમાં તામીલ સંત થીરૂજ્ઞાના સામ્બન્દાર દ્વારા અરૂણાચલનું મંદિર કવિના સ્વરૂપે ગવાઈ રહ્યું છે. અને એવું માનવામાં આવે છે કે તેનું અસ્તિત્વ ઘણાં સમય પહેલાંથી હતું. તે ત્રણ શિલ્પ શૈલીઓનું સંયોજન છે.
અંદરનું પવિત્ર સ્થળ અને પ્રાંગણ ૯મી સદીના ચોલા સજાની શૈલીમાં બાંધવામાં આવ્યા છે. ૧ ૧ મી સદીના ચોલા રાજાઓએ તેમાં વધારાના પ્રકારા (પ્રાંગણ) અને ગોપુરમ્ (પ્રવેશ ટાવર) ઉમેર્યા હતા. જેમાં સાથે ભવ્ય કોતરણી કરાવી હતી. ત્રીજું પ્રકારા (પ્રાંગણ) અને ભવ્ય ૧૪ માળને મિનારો ૧૫ સદીની વિજયનગરમુ શૈલીમાંથી લીધા છે, જે રાજા ક્રીષ્ણદેવરાયે શરૂ કરી હતી. પછીના સમયમાં તેમાં ઘણાં વધારા કરવામાં આવ્યા હતા તેમાં (સાત પ્રાંગણ છે), જે મૂળ ચોલા બાંધકામ શૈલી સાથે સંપૂર્ણ સંવાદીતામાં છે. જે મંદિરને દ્રાવિડીયન બાંધકામ શૈલીમાં સૌથી સુંદર નમૂના તરીકે સ્થાપિત કરે છે.
ભારતના દક્ષિણ ભાગોમાં શહેરી આયોજનની પરંપરાગત શૈલીમાં, મંદિર મુખ્ય કેન્દ્ર હોય છે. જેમ કે પશ્ચિમમાં જુના શહેરોમાં ચર્ચ અને નવા શહેરોમાં ટાઉન હોલ હોય છે. મંદિરો નક્શામાં હંમેશા મોટેભાગે ચોરસ અથવા સમચોરસ આકારમાં બીજા ઘણાં ચોરસો અને સમચોરસોને એકબીજાના આધાર તરીકે કદ પ્રમાણો ગોઠવીને બનાવેલાં હતા. દક્ષિણ ભારતમાંના ઘણાં મોટા મંદિરો ઘણાં એકરોમાં ફેલાયેલા છે, તિરૂવત્રામલાઈનું મંદિર લગભગ ૨૦ એકરમાં ફેલાયેલું છે.
મંદિરના મધ્યભાગમાં મુખ્ય દેવ અથવા દેવીનું ૫વિત્ર સ્થાનક હોય છે, જેને ગર્ભગૂહ કહેવામાં આવે છે. દરેક મંદિરોને ઊંચી દિવાલો, ચારેય બાજુએ ઊંચા મિનારા હોય છે અને વિશાળ ખુલ્લા રસ્તાઓ હોય છે. જે મંદિરની ચારે બાજુએ સીમાઓ બનાવતા હોય છે. જેમ જેમ શહેર વિકસતું ગયું તેમ તેમ આ ચારેય મુખ્ય રસ્તાઓની આસપાસ વધતું ગયું. ફરીથી સમાંતર માર્ગો, ચોરસની અંદર ચોરસ, જેવી રીતે ન્યુયોર્કનું આયોજન ફરતાં ઝાળાંની ઢબથી થયું છે.
દુનિયાના વિવિધ ભાગોમાં રમણના વિચારોનો પ્રસાર કરવા માટે ઘણાં આધ્યાત્મિક કેન્દ્રો સ્થપાયેલાં છે. સમરસેટ મોમ (Somerset Mougham)જેવા ઘણાં પશ્ચિમી લેખકોએ રમણની મુલાકાત લીધી હતી અને તેમના વિષે લખ્યું હતું. રમણ અરૂણાચલને 'દુનિયાનું આધ્યાત્મિક કેન્દ્ર' કહેતા હતા.
રમણની સ્વ-તપાસની પદ્ધતિ વ્યક્તિને પોતાના વિચારોના સ્ત્રોત તરફ દોરી જાય છે. રમણ કહે છે કે તમારી જાતને પૂછવાનું ચાલુ રાખો, "હું કોણ છું ?" આ તપાસ મન અને શરીરના પડોને એક પછી એક ઊખેડી નાંખે છે અને અંતે વ્યક્તિ ખરેખર શું છે તે તરફ દોરી જાય છે. કે વ્યક્તિ માત્ર મન અથવા શરીર જ નથી અથવા કંઈપણ ભૌતિક અસ્તિત્વ જ નથી, પરંતુ વ્યક્તિ ખરા અર્થમાં અંદરનો આત્મા અને દિવ્યતા છે. આ પ્રક્રિયા જયારે બૌદ્ધિક કસરતને બદલે અનુભવ દ્વારા કરવામાં આવે ત્યારે તે વ્યક્તિને સ્વ-ઓળખ સુધી લઈ જાય છે. 'સ્વ'ની સમજણ સુધી લઈ જાય છે. આ એક પદ્ધતિ કરતાં તો માસ્ટર રમણની હાજરીની કુપાદ્રષ્ટિથી તેમની આસપાસ ભેગા થયેલા શિષ્યો એન્લાઈટેન્ડ થઈ શક્યા.
રમણની સ્વ-તપાસની ફીલોસોફીએ એખાર્ટટોલે (Eckhart Tolle)જેવા ઘણાં વિચારકોને પ્રેરણા આપી છે. જેનું 'ધ પાવર ઓફ નાવ' (Power of Now) પુસ્તક તેના ભાગોમાં રમણની ફીલોસોફીમાંના મૂળ ધરાવે છે.
અરૂણાચલ આધ્યાત્મિક મનોમંથન કરાવનાર છે. માસ્ટર જયારે માનવ શરીરમાં આ દુનિયામાં પ્રવેશે છે ત્યારે પૃથ્વી પરની જડતાભરી રોજીદી જીદગી સામે ટક્કર લેવા માટે અતિશય શુદ્ધ હોય છે. તેની શુદ્ધતામાં માનવીય લાક્ષણિકતાઓનું મિશ્રણ કરવું પડે છે જેથી આ પૃથ્વી પર સ્થૂલ સ્વરૂપમાં જીવંત રહી શકે.
અમારામાંના અમુકને ૨૦૦૫ના ડિસેમ્બરમાં જે દિવસે હિંદુ વેદિક કેલેન્ડર મુજબ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ દિવસ આવે છે, તે નિમિત્તે તેમની સાથે તિરૂવશ્વામાલાઈની મુલાકાત લેવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. વહેલી સવારે જયારે શહેર હજુ જાગવાની તૈયારી કરી રહ્યું હતું એ સમયે અમે મંદિરની આસપાસ પરિક્રમા કરી હતી. માસ્ટરે હિંદુ પરંપરા મુજબ પવિત્ર સ્થાનોમાં પગરખાં પહેરીને ન જવું જોઈએ એવું કહ્યું હતું, એટલે અમે માસ્ટરની હાજરીમાં એ પવિત્ર સ્થાનની પવિત્રતામાં સૂર્યસ્નાનનો આનંદ ખુલ્લા પગે માણ્યો હતો. એ દિવસે અમને જીદગીમાં ભાગ્યે જ મળે એવી તક માસ્ટર સાથે મંદિરમાં ગાળવા મળી હતી. જ્યાં તેઓ ઉછર્યા હતા અને જે જગ્યાને તેઓ ખૂબ જ ચાહતા હતા.
અરૂણાચલના જીવંત માસ્ટર: ભગવાન શ્રી રમણ મહર્ષિ
વર્તમાન સમયમાં તિરૂવજ્ઞામલાઈ, મહાન સંતોમાંના એક અને આધુનિક ભારતના એન્લાઈટેન્ડ માસ્ટર ભગવાનશ્રી રમણ મહર્ષિના સંદર્ભમાં ખૂબ જાણીતું છે. રમણ જયારે સોળ વરસના હતા ત્યારે અહીં આવ્યા હતા અને પોતાના સ્થૂળ દેહના અંત સુધી પવિત્ર અરૂણાચલની હાજરીમાં જ જીવ્યા હતા. મૌન સંત તરીકે જાણીતા રમણ એન્લાઈટેન્મેન્ટના સંદેશનું આદાન પ્રદાન સ્વ-તપાસની પદ્ધતિથી કરતા હતા. માટે તેમણે ક્યારેય અરૂણાચલથી બહાર પરિભ્રમણ કર્યું નહોતું અને ખૂબ જ ઓછું બોલ્યા છે, તેમનાં કૃપાળુ અને ચમત્કારિક વ્યક્તિત્વ સાથે નિર્મળ શક્તિનો પ્રવાહ પ્રસર્યા કરતો હતો, જે હજારો લોકોને તિરૂવત્રા મલાઈ તરફ ખેંચી લાવતો હતો.
જેવી રીતે ક્લીનીકલ ઈન્ક્યુબેટર નવજાત બાળકનું રક્ષણ કરે છે, તેવી જ રીતે આ એન્લાઈટેન્ડ હસ્તીઓને આધ્યાત્મિક ઢાલની જરૂર પડે છે. જેથી કોઈપણ ભંગાણ પાડનારી બાબતોથી બચીને તેમની ઉચ્ચ સ્થિતિ સુધી વિકસી શકે. આ ઈન્ક્યુબેટર ખાત્રી આપે છે કે તેમાં આત્મા, શક્ય એટલી માનવીય લાક્ષણિક્તાઓ વગર શુધ્ધતાની નજીક રહી શકે છે. જેથી એન્લાઈટેન્ડ હસ્તી તેના માનવીય સ્વરૂપમાં રહી શકે અને છતાં પણ તેની શુદ્ધ ગુણવત્તા પણ જાળવી શકે. અરૂણાચલ એન્લાઈટેન્ડ હસ્તીઓ માટે આવું ઈન્ક્યુબેટર બનીને સેવા આપે છે, જેથી તેઓ પૃથ્વી પર અવતરી શકે .
રામકૃષ્ણ પરમ હંસ કહે છે, 'સેંકડો માખીઓ ગાય ઉપર આખો દિવસ ટોળે વળે છે. પરંતુ એ માત્ર તેનું લોહી જ પીવે છે; જ્યારે વાછરડું કદાચ દિવસમાં બે જ વખત આવે છે અને સીધું જ માતાના આંચળોને વળગે છે અને દૂધ પીવે છે અને પાછૂં વળી જાય છે.' એન્લાઈટેન્ડ માસ્ટરો પેલા વાછરડાં જેવા છે, જે અરૂણાચલમાં રહેલા આધ્યાત્મિક દૂધને પીવા માટે આવે છે.
તિરૂવશ્વામલાઈએ વારંવાર એન્લાઈટેન્ડ માસ્ટરોને જન્મ આપ્યો છે. જેમણે દુનિયાના લાખો આધ્યાત્મિક શોધખોળ કરનારાઓના જીવનને સ્પર્શ્યા છે અને તેમનું રૂપાંતરણ કર્યું છે.
એન્લાઇટેન્ડ માસ્ટરોને શા માટે દફનાવવામાં આવે છે, તેમનો અગ્નિ સંસ્કાર કેમ કરવામાં આવતો નથી.
અરૂણાચલ આધ્યાત્મિક મનોમંથન કરનાર રહ્યો છે. જેણે હજારો વર્ષોથી ઘણાં એન્લાઈટેન્ડ માસ્ટરોને પોષણ આપ્યું છે. તેની પાસે ભગવાન શિવનું પોતાનું જ પ્રતિનિધિત્વ કરનાર મહાન એન્લાઈટેન્ડ માસ્ટર અરૂણાગિરી યોગેશ્વરાની વંશાવળી છે. તિરૂવત્રામલાઈનું વિશાળ મંદિર અરૂણાગિરી યોગીશ્વરાની જીવસમાધિ પર બાંધવામાં આવ્યું છે. અરૂણાચલેશ્વર પ્રમુખ દેવ હોવા છતાં પણ યોગીશ્વરાની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. રમણ, યોગીશ્વરાનો ઉલ્લેખ મહાન માસ્ટર તરીકે કરે છે, જેનો ઉલ્લેખ તેઓ વટવૃક્ષ નીચે બેસીને તેમની આસપાસ બેઠેલા મોટી ઉંમરના લોકોને ઉપદેશ આપતા યુવાન સાધુ તરીકે કરે છે.
હિંદુ પરંપરામાં એન્લાઈટેન્ડ માસ્ટરોને હંમેશા દફનાવવામાં આવે છે. જયારે બીજા લોકોની દહન ક્રિયા કરવામાં આવે છે. આમ કરવા પાછળ વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ છે. શરીર આપણી ઈચ્છાઓને સંઘરવાનું પાત્ર છે અને તેની સાથે યાદો સખત રીતે જોડાયેલ હોય છે, જેને 'સંસ્કાર' કહેવામાં આવે છે. 'સંસ્કાર' આપણા સંવેદનાત્મક અનુભવોનો સંગ્રહ હોય છે, તે આપો આપ આપણાં મૂલ્યો અને માન્યતાઓ બાંધે છે જે આપણી જીંદગીનું સંચાલન કરે છે, ઘણી વખત અજાણતાં જ આ યાદોનો સંગ્રહ આપણા જન્મ પહેલાં જ શરૂ થાય છે અને આપણા મૃત્યુ પછી પણ રહે છે.
ખ્યાતનામ સેલ્યુલર બાયોલોજીસ્ટ ડૉ. બ્રુસ લિસ્ટનનો અભ્યાસ બતાવે છે કે કોષીય સ્તરે માતાના ગર્ભાશયમાં રહેલું ભૂણ, બહારની દુનિયામાં તેનામાં સંગ્રહ્માયેલી યાદોને બહાર મોકલે છે. માતા-પિતા વચ્ચેનો સંવાદ અને તેમની માનસિક સ્થિતિ, ખાસ કરીને માતાની, નવજાત શિશુમાં કોષીય બંધારણ દ્વારા તેના બધા જ આંતરિક અવયોમાં સાથે આવે છે.
આવી જ રીતે, આપણે મૃત્યુ પામીએ પછી પણ યાદો જીવંત રહે છે અને આ યાદો શરીર સાથે સખત રીતે જકડાયેલી રહે છે. જો શરીરને દફન કરવામાં આવે તો આ યાદો દફન ક્રિયાની જગ્યા ઉપર અગોચર સ્વરૂપે હાજર રહે છે. એ શક્ય છે કે જે સંસ્કૃતિમાં શબને દાટવામાં આવતા હતા,
અરૂણાચલમાં શિવની હાજરી : ત્રણ સ્વરૂપોમાં રહેવાનું વચન
અરૂણાચલની પૌરાણિક કથા 'અરૂણાચલ પુરાણ' કહે છે કે ભગવાન શિવે વચન આપ્યું છે કે અરૂણાચલમાં તેઓ હંમેશા ત્રણ સ્વરૂપોમાં રહેશેક અરૂણાચલ ટેકરી તરીકે; મંદિરમાં જયોતિર્લીંગ અરૂણાચલેશ્વર તરીકે; અને તિરૂવશ્વામલાઈના શહેરમાં જીવંત અવતારોના સ્વરૂપમાં; આ સત્યને રમણ મહર્ષિ દ્વારા ફરી વખત દ્રઢ કરવામાં આવ્યું હતું.
અરૂણાચલ ટેકરી જીવંત છે. ભૂસ્તર શાસ્ત્રીય પ્રમાણો મુજબ આ ટેકરી હિમાલય પર્વત માળાઓ કરતાં પણ વધારેપ્રાચીન છે. અરૂણાચલેશ્વરના મંદિરમાં લાખો ભક્તો શિવલીંગની પૂજા કરે છે. પૂનમના દિવસે લાખો લોકો તિરૂવત્રામલાઈમાં મંદિરની મુલાકાત લેવા અને ટેકરીની પરિક્રમા કરવા માટે એકઠા થાય છે. અરૂણાચલના જીવંત માસ્ટરો તેમના કોસ્મિક મિશન પરિપૂર્ણ કરવા માટે અવતારો રૂપે આવે છે અને તેમના મિશન પૂર્ણ થતાં વિદ્દાય લે છે. આ મહાન મંદિર શહેર, ધરતીનું આધ્યાત્મિક ઈન્કયુબેટર હોવાને લીધે, શિવે વચન આપ્યા મુજબ પૂથ્વી પર સતત આધ્યાત્મિક્તાની ખાત્રી આપે છે.
તિરૂવન્નામલાઈ એવું શહેર છે, જે વરસનો દરેક દિવસ મંદિરના ઉત્સવના દિવસ તરીકે ઉજવે છે. આ શહેરના દરેક ગૃહસ્થીઓ તેઓ સાધુ – સંતો હોય તેવી રીતે સંન્યાસીઓ અને ધ્યાનીઓની કાળજી લે છે. આ પવિત્ર જગ્યામાં ભિખારીઓની અવગણના કરવામાં આવતી નથી, એ લોકોને, લોકો માટે દાન કરવાની તક મળી હોય એ રીતે જોવામાં આવે છે. આ પવિત્ર શહેરમાં, જેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હોય તેવા મહાન માસ્ટરો, તેના અનુયાયીઓ અને ભિખારીઓ વચ્ચેનો તફાવત પારખી કાઢવો સહેલો
જેમાં શુદ્ધિ કરણની વિધિઓ સામેલ હતી, તે પ્રક્રિયા શબમાં રહેલી યાદોને દુર કરવાની ચોકસાઈ હતી. આવી ક્રિયાઓની ગેરહાજરીમાં, જે લાંબો સમય અનુસરવામાં ના આવી હોય, તો શરીર જમીનમાં કોહવાઈને ઓગળી ગયા પછી પણ યાદો રહી જવાની શક્યતાઓ છે. આ અગોચર યાદોની હાજરીને કોઈ ભૂતો અથવા પ્રેતાત્માઓ તરીકે ઓળખાવે છે. અમુક લોકોની લાગણીઓ, જેઓ આ અગોચર સંવેદનો તરફ વધારે લાગણીશીલ હોય તેમની અનુભૂતિ સાચી હોય છે; તેમનો અનુભવ ભ્રમ નથી હોતો. આપણે માનીએ કે ના માનીએ, સમજીએ કે ના સમજીએ, સ્વીકારીએ કે ના સ્વીકારીએ, આપણા મૃત્યુ પછી પણ યાદો બચી જાય છે અને લાંબા સમય સુધી રહે છે.
એન્લાઈટેન્ડ માસ્ટરોના કિસ્સાઓમાં તેમની યાદો ખુબ જ શક્તિશાળી હોય છે અને મૂલ્યવર્ધક હોય છે. તેઓ તેમની પાછળ તેમનાં શરીરમાં શક્તિનો પ્રચંડ જથ્થો છોડી જાય છે. હિંદુઓ માને છે કે તેમના શરીરને જીવસમાધી કહેવાતા જીવંત ખાડામાં યોગ્ય સ્થિતિઓમાં દફનાવવામાં આવે તો તે એન્લાઈટેન્ડ માસ્ટરની આ શક્તિને સંગ્રહી રાખે છે. મહાન માસ્ટરોની જીવસમાધિ બેસુમાર શક્તિશાળી હોય છે; તે શુદ્ધ શક્તિ છે; તે ન્યુકલીઅર રિએક્ટર બરાબર છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે તેમના વ્યક્તિગત અનુભવમાં તેમણે માસ્ટરોની આવી પાંચ જીવસમાધિઓ જોઈ છે કે જેઓ હમણાં સુધી ભારતમાં જીવતા હતાં. મંત્રાલયમાં રાઘવેન્દ્ર સ્વામી, શીરડીમાં સાંઈબાબા, તિરૂવશ્વામલાઈમાં ભગવાન રમણ મહર્ષિ, નેરૂરમાં સદાશિવ બ્રહ્મેન્દ્ર અને યુએસએના લાસ એન્જલસની નજીકમાં પરમહંસ યોગાનંદ.
નથી, કારણ કે તે બધાં જ એક સરખાં વસ્ત્રો ધારણ કરે છે ! અહીં વસતા માસ્ટરોની સાદાઈની આ મહાનતા છે.
આ ભવ્યમંદિર તેના લોકોને હિંદ્ધર્મની ઓળખ, તેની દિવાલો અને શિખરો પર આ મંદિર અને શહેરની આસપાસ બનેલી ધાર્મિક વાર્તાઓ અને પૌરાણિક કથાઓની કોતરણી દ્વારા કરાવે છે. અરૂણાચલ ટેકરી સતત શક્તિના તરંગો પ્રવાહિત કરે છે અને આધ્યાત્મિક પરિપૂર્ણતા પૂરા પાડે છે. જીવંત માસ્ટરો, જે અહીં હંમેશા હાજર હોય છે તેઓ મંદિર અને ટેકરી વચ્ચેના સેતુ જેવા છે.
ભીતરી વિજ્ઞાનનો સિધ્ધાંત, તેનું અમલીકરણ અને તેનો અમલ કરનાર વિજ્ઞાનીઓ – આ ત્રણેય બાબતો અહીં એક જ સમય અને જગ્યાએ બને છે ! ટેકરી ભીતરી વિજ્ઞાનના સિધ્ધાંતનું પ્રતિનિધિત્વ કરે છે - શાસ્ત્રો અથવા ૫વિત્ર ગ્રંથો આ જ્ઞાન પુરું પાડે છે. મંદિર તેના અમલનું પ્રતિનિધિત્વ કરે છે – સ્તોત્ર અથવા ભક્તિગીતો જે ભગવાનના ગુણગાન ગાય છે તે તેમની લાગણીઓને અનુસરે છે તેમને ભક્તિભાવ તરફ વાળે છે. જીવંત માસ્ટરો વૈજ્ઞાનિકો છે જે સૂત્ર ઉપલબ્ધ કરાવે છે અથવા અર્થસભર સુવાક્યોના સ્વરૂપે રહસ્મય પધ્ધતિઓ આપે છે, જે સીધી જ મૂળભૂત 'સ્વ' ના સ્તરે કામ કરે છે; તેઓ એવા વૈજ્ઞાનિકો છે, જેઓ આપણને સિધ્ધાંતો પાછળના ડહાપણની સમજણ સુધી દોરી જાય છે, એવું સમયાતીતજ્ઞાન જેનો અરૂણાચલ ટેકરીમાં ભંડાર ભરેલો છે તે આપણને એવા માર્ગે દોરી જાય છે જે માર્ગ જે પોતે જ દિવ્ય અસ્તિત્વ છે એવા અરૂણાચલેશ્વરની ભક્તિનો માર્ગ.
શિવ, આ ત્રણેય સ્વરૂપોમાં તિરૂવન્નામલાઈમાં સતત પોતાની શક્તિ વિકિરણીત કરતા રહે છે. દ્દુનિયાને આશીર્વાદ આપતા રહે છે અને આવ રીતે પોતે આપેલું વચન પાળતા રહે છે.
અવતારો કોણ છે ? તેઓ શા માટે જન્મ લે છે ?
હિંદુઓની વિશાળ બહુમતીને તેમના દેવી-દેવતાઓમાં શ્રધ્ધા હોય છે તેઓ તેને હૃદયથી માને છે અને ગહન લાગણીથી શ્રધ્ધા ધરાવે છે કે આ સ્વરૂપો સાચા છે અને જીવંત શક્તિઓ છે. તેઓ એ પણ માને છે કે જે દેવતાઓને તેઓ વિવિધ સ્વરૂપોમાં જુએ છે તેઓ પૃથ્વીપર સમયે સમયે માનવરૂપે અવતાર લે છે. આ અવતારને પશ્ચિમી ધર્મોમાં જેને પ્રોફેટ કહેવાય છે તેના જેવા ગણી શકાય. આ અવતારો પર તેમના જીવનની સાચી વાર્તાઓ, પૌરાણિક કથાઓ અને તેમના કામોનો ઈતિહાસ આલેખતાં મહાકાવ્યો રજૂ કરવામાં આવ્યા છે.
ભગવાન વિષ્ણુ બ્રહ્માંડનું પાલન કરનાર છે જે હિંદ્ધ ત્રિમૂર્તિમાંના એક છે, તેમના માટે એવું ધારવામાં આવે છે કે તેમણે બ્રહ્માંડની ઉત્ક્રાંતિના સમયગાળામાં અમૂક સમયાંતરે દસ સ્વરૂપોમાં અવતાર લીધો છે આ અવતારોનું વર્ણન મહાકાવ્ય ભાગવતમાં છે, જે મહાન મુનિ વ્યાસે વિષ્ણુના અવતારોની જીવન કથાનાત્મક કથા કહેવામાં આલેખેલ છે.
અર્થાલંકારિક રીતે સમજતાં, વિષ્ણુના અવતારો (દશાવતાર) બ્રહ્માંડની સર્જન અને વિસર્જનની વાત કરે છે. અવતારોનો અનુક્રમ પૃથ્વી પર જીવનની થયેલી ઉત્ક્રાંતિ સાથે સુસંગત લાગે છે. પહેલો અવતાર મત્સ્યાવતાર છે જે જળમાં પેદા થયેલાં સજીવોના જીવનનું નિરૂપણ કરે છે. આના પછી કુર્માવતાર આવે છે. જે કાચબાનો અવતાર છે તે ઉભયજીવી
પ્રત્યેનો સમયાતીત પ્રતિભાવ ગીતાનું હાર્દ છે, જે માટે આ ગ્રંથ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કૃષ્ણે અર્જુનને આપેલ સંદેશો આજ સુધી, જે લાખો લોકો તેને વાંચે છે તેમના મનમાં પ્રતિધ્વન્તિ પાડે છે અને તેમની રોજીદી જીદગીમાં માર્ગદર્શક તરીકે ઉપયોગમાં લેવાય છે.
એક સ્તરે, ભગવદ્ ગીતા પાછળની સર્વોચ્ચ શક્તિ કૃષ્ણ પૂર્ણ પુરુષોતમ ભગવાન છે. બીજા સ્તરોમાં, તે સુંદર અને નટખટ બાળક છે, જેને દરેક માતા અતિ માનપૂર્વક ચાહે છે ; એવો સૌંદર્યવાન છબીલો યુવાન છે જેને દરેક મુગ્ધા તરૂણી પ્રેમ કરવાનું સ્વપ્ન જુએ છે, અને એવો પરમ મિત્ર છે જેને કોઈપણ જરૂરીયાત વખતે બોલાવી શકાય છે; એવો વિચારવંત સમજુ સલાહકાર છે જેની પાસેથી રાજાઓ અને સંતો સલાહ મેળવવાની ઈચ્છા સેવે છે; કૃષ્ણ આ બધું અને તેના કરતાં પણ ઘણું બધું વધારે છે. કૃષ્ણ રામ અથવા પરશુરામની જેમ નૈતિક દીપસ્તંભ નથી, બીજા બે અવતારો જેવા નથી, અથવા બુધ્ધ જેવા સંયમી જ્ઞાની પુરુષ નથી. કૃષ્ણ, માણસ હતા, છે અને રહેશે, જેથી તેને ખૂબ જ સરળતાથી ઓળખી શકાય, સરળતાથી ચાહી શકાય, સરળતાથી ભજી શકાય.
ભગવદ્દ ગીતામાં દિવ્ય ચેતનામાંથી બોલીને, દરેક અવતારોના મિશનની સાચી વ્યાખ્યા આપીને કૃષ્ણા ઉદ્દ્ઘોષ કરે છે :
"સારાનું રક્ષણ કરવા ્દ્રષ્ટોનો વિનાશ કરવા સચ્ચાઈની સ્થાપના કરવા હું યુગે યુગે જન્મ લઉં છું. "
હિંદ્દ્ર કાળગણના મુજબ, ધ્રહ્માંડના દરેક વર્તુળમાં ચાર યુગો છે, અને દરેક
પ્રાણીઓ-જળચર અને ભૂચરનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજો વરાહ અવતાર છે. જંગલી સૃવરનો અવતાર જે સસ્તન પ્રાણીઓનું પ્રતિનિધીત્વ કરે છે. ચોથો છે. નરસિંહાવતાર – અર્ધામનુષ્ય અને અર્ધાસિંહનું સ્વરૂપ, જે માનવ સ્વરૂપમાં અડધે પહોંચ્યાની નિશાનીરૂપે છે. પાંચમો અવતાર છે, વામન અવતાર. બાકીના પાંચઅવતારે માનવ સ્વરૂપે છે. પરશુરામ (સામાજિક ઝ્રંબેશ ઉપાડનાર), રામ (નૈતિક મર્યાદા પુરુષ), કૃષ્ણા (સર્વોચ્ચ આધ્યાત્મિક ચેતના), અને બુદ્ધ (એવા માસ્ટર જેમણે આધ્યાત્મિક્તાને સામાન્ય જગત સુધી પહોંચાડી) દસમો અવતાર કલ્કી, તે વિનાશક યોદ્ધો હશે અને સમયનો નવો યુગ શરૂ થવા માટે અવકાશનું સર્જન કરશે, જે હવે પછી પૂથ્વી પર આવશે.
જે અવતારોએ માનવ સ્વરૂપોમાં અવતાર લીધો છે તેમાંથી ભગવાન કૃષ્ણને સંપૂર્ણ અવતાર અથવા પૂર્ણાવતાર રૂપે સ્વીકારવામાં આવે છે. તેને ભગવદ્ ગીતાનાં કહેનાર તરીકે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. હિંદુઓ, મહાભારતને પાંચમા વેદ તરીકે સ્વીકારે છે, જે ચાર વેદો - એન્લાઈટેન્ડ ઋષિઓએ કહેલ જ્ઞાનના પુસ્તકોથી પર છે. ભગવદ્ ગીતા, જે મહાભારતનો ભાગ છે, તે ભગવાન કૃષ્ણા અથવા શ્રેષ્ઠ ચેતનામય શક્તિ અને પાંડવપુત્ર અર્જુન, જેને કૃષ્ણ પોતાનો મિત્ર અને શિષ્ય માને છે, તેમની વચ્ચેનો સંવાદ છે. આ સંવાદમાં કૃષ્ણ, અર્જુનને તેના દુનિયાદારીની દ્વિધાઓના પ્રશ્નોના ઉત્તરરૂપે ભગવદ့્ગીતા સંભળાવે છે.
અર્જુન રણભૂમિની વચ્ચે દ્વિધામાં મુકાયો હતો, જ્યાં તેને તેના પિતરાઈ ભાઈઓ સગાઓ અને ગુરુઓ સામે વિનાશક યુદ્ધ કરવાનું હતું. અર્જુન સંશયમાં હતો કે જેને ચાહે છે અને માન આપે છે તેમની સામે લડવું કે હાર સ્વીકારી લઇને શરણાગતિ માંગવી અને દૂર ચાલ્યા જવું. કૃષ્ણ તેને શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ તે સમજાવે છે. કૃષ્ણનો અર્જુન
યુગ લાખો વરસોનો છે. (આપણે અત્યારે કલિયુગમાં છીએ – આ વર્તુળના ચોથા ભાગમાં)
અવતારોનો ખ્યાલ હિંદ્દ પુરાણોની આસ્થાનો ભાગ છે, અને આપણી પાસે બુદ્ધ સિવાય બીજા કોઈ માટે મજબૂત ઐતિહાસિક પુરાવાઓ નથી. કૃષ્ણ અને પરશુરામ ૫૦૦૦ વરસ પહેલાં દ્વાપર યુગમાં જીવ્યા હતા એવું ધારવામાં આવે છે અને રામ ઘણાં વહેલાં ત્રેતા યુગમાં જીવ્યા હતા એવું મનાય છે. તેમ છતાં એવા બીજા ઘણાં મહાન આત્માઓ છે, જેમના માટે ઐતિહાસિક સાબિતીઓ છે અને હિંદુ માન્યતા પ્રણાલીમાં અવતારો તરીકે પૂજવામાં આવે છે. નજીકના સમયમાં જૈનધર્મની સ્થાપના કરનાર મહાવીર, હિંદુ ધર્મને નવું સ્વરૂપ આપનાર અને 'અદ્વતૈ'ના ખ્યાલની ચર્ચા કરનાર આદિ શંકરાચાર્ય, ભગવાન કૃષ્ણની ભક્તિમાં તરબોળ સંત ચૈતન્ય મહાપ્રભુ, નજીકના સમય પહેલાં જ કલકતાની બાજુમાં રહેનાર અને જેમના શિષ્ય વિવેકાનંદ જેમણે તેમનો સંદેશો દરિયાપાર ફેલાવ્યો એવા એન્લાઈટેન્ડ માસ્ટર રામ કૃષ્ણ પરમહંસ, શિરડીના સાંઈબાબા જે મૂળ મુસ્લિમ હતાં, પરંતુ મુસ્લિમો અને હિંદુઓ એક સરખી રીતે તેમને પૂજે છે, અને આપણે આ પુસ્તકમાં અગાઉ જેમના વિષે વાત કરી તે તિરૂવશ્રામલાઈના ભગવાન રમણ મહર્ષિ વગેરે બીજા ઘણાં અવતારો ભારતમાં પૂજાય છે.
રામકૃષ્ણા પરમહંસ આપણને આ વાર્તા કહે છે;
ત્રણ માસણો આમતેમ ૨ખડતા ૨ખડતા એક ઊંચી દિવાલથી ઘેરાયેલા બગીચા પાસે પહોંચ્યા. તેમાંના એક જણે કૂદકો માર્યો અને ઘણાં બધા ફળોવાળા ઝાડોનો બગીચો જોયો. તે કોઈપણ ધમાલ કર્યા વગર ફળોનો આનંદ લેવા માટે અંદર કુદી પડ્યો. તેણે જોયું હતું એ તેના મિત્રોને કહેવાનું વિચાર્યું પણ નહીં : તે પોતાની ખુશીમાં એટલો બધો મગ્ન હતો જેવી રીતે આપણામાંના મોટાભાગના જીવીએ છીએ.
પછી બીજા માણસે પણ કૂદકો મારીને દિવાલની અંદર નજર નાંખી. તેણે પણ ફળોથી લદાયેલો બગીચો જોયો. તેણે નીચે ઊભેલા તેના મિત્રને તેણે જે જોયું હતું તે કહ્યું અને બગીચામાં આનંદ લેવા કુદી પડ્યો. તેનામાં પોતાના મિત્રની રાહ જોવા જેટલી ધીરજ નહોતી, પરંતુ તેણે કમ સે કમ તેના મિત્રને તેણે જે જોયું હતું તેની જાણ તો કરી જ. એવા ઘણા ધર્મોપદેશકો હોય છે જે આવી રીતે જીવે છે; તેઓ વાતો કરે છે અને માહિતી આપે છે, પરંતુ તેમને પોતાને કોઈ અનુભવ હોતો નથી.
ત્રીજી વ્યક્તિએ દિવાલની અંદર નજર નાંખી અને ફળોના ઝાડ જોયા. તેણે પહેલાં આ ફળોનો સ્વાદ ચાખેલો હતો અને જાણતો હતો કે તે કેવાં સ્વાદિષ્ટ છે. છતાં તે તેનો સ્વાદ માણવા માટે અંદર કુદી પડવાને બદલે, તે જયાંથી આવ્યો હતો, તે ગામમાં પાછો ગયો અને સમગ્ર સમાજને અદ્દભૂત ફળોના બગીચા વિષે અને ત્યાં કેવી રીતે પહોંચવું તે કહ્યું.
રામકૃષ્ણ કહે છે : આ માણસ સાચો અવતાર છે.
અવતારો એવી હસ્તીઓ છે, જેમણે અંતિમ આધ્યાત્મિક સત્યનું દર્શન કર્યું છે, બ્રહ્માંડીય શક્તિના દિવ્ય આનંદનો અનુભવ કર્યો છે અને તેમની પાસે આ દિવ્ય આનંદમાં સદાય રહેવા માટેની સ્વતંત્રતા છે. છતાં હજુ પણ તેઓ પોતે જે અનુભવ્યું છે, તેની ભવ્યતા વિષે બીજાને કહેવા માટે આ પૃથ્વી પર અવતરે છે. તેઓ અસ્તિત્વે તેમને જે માટે મોકલ્યા છે, તે મિશન માટે આવે છે. જેને તેઓ માત્ર એન્લાઈટેન્ડ માસ્ટરો પાસે હોય તેવી કરૂણા સાથે લોકોમાં વહેંચે છે; બીજા લોકો તેમની પોતાની જાતમાં જોઈ શકે એવી
એકરૂપ થઈ જાય છે. પથ્વીપર જ્યારે પણ જરૂર પડે છે. ત્યારે એન્લાઈટેન્ડ માસ્ટરોની શક્તિને મિશન પરિપૂર્ણ કરવા માટે પાછી મોકલવામાં આવે છે. આ શક્તિઓ અવતારો છે. દરેક અવતારને જરૂરીયાત મુજબનું મિશન હોય છે અને તે મિશન પરાશક્તિ, બ્રહ્માંડકીય શક્તિ નક્કી કરે છે.
દરેક અવતારની વિશિષ્ટ
રામકૃષ્ણ પરમહંસની જીવન કથામાં તેના લખનાર તેમના શિષ્ય સરદાનંદ પૃથ્વી ઉપર અવતારો શા માટે અને કેવી રીતે આવે છે તેની ચર્ચા કરે છે સરદાનંદ આવા અવતારોનું મૂળ વેદિક સમયમાં શોધી કાઢે છે, જયારે દિવ્ય ચેતનાના જ્ઞાનીઓએ અવતારોની પૂજા કરવાનું શરૂ કર્યું હતું. ભારતમાં વેદિક અને પુરાણિક સમયથી ઊતરી આવેલી આધ્યાત્મિક બક્ષિસ આજે પણ પ્રત્યક્ષરૂપે અનુભવી શકાય તેવી રીતે જીવંત છે. લોકો અવતારોના સચેત જન્મનાં સત્યમાં માને છે અને તેને સ્વીકારે છે.
ગીતામાં કૃષ્ણે ઉદ્દુઘોષ કર્યો છે તે મુજબ આ અવતારો પૃથ્વી પર સ્પષ્ટ મિશન સાથે આવે છે. અસ્તિત્વ, કોસ્મિક શક્તિ, આ અવતારોને તેમનું મિશન પરિપૂર્ણ કરવા માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે. દરેક અવતાર વિશિષ્ટ હોય છે અને તેમનું મિશન પણ વિશિષ્ટ હોય છે.
સરદાનંદા, અવતારોની વ્યાખ્યામાં ભીતરમાં અને બહારથી થતી આધ્યાત્મિક ક્રાંતિના વિવિધ સ્તરો વિષે વાત કરે છે. તેઓ આપણને આવા લોકોને તેમના જન્મથી મળેલી કુદરતી લાક્ષણિકતાઓને આધારે કેવી રીતે ઓળખી કાઢવા તે પણ કહે છે.
દરેક અવતાર બીજા અવતારથી પોતાના પૂરું કરવાના કાર્યથી જુદા પડે છે. દરેકને પોતાનું ધ્યેય એક જ હોવાં છતાં, દરેકનો પોતાનો અલગ રસ્તો
નિત્યાનંદ ગ્રંથ - ૧
કરૂણા, અને દરેક લોકો પોતાની ભીતરમાં છૂપાયેલી દિવ્યતા નિહાળી શકે એ માટેની કરૂણા.
દરેક પેઢીઓમાં પૃથ્વી ઉપર અવતારો થયા છે અને તેમણે પોતે જે દિવ્ય આનંદનો સતત અનુભવ કર્યો છે તેની વહેંચણી કરી છે. તેમનું મિશન બીજા લોકો આવી જ દિવ્ય આનંદની સ્થિતિએ પહોંચી શકે તેમાં બીજા લોકોને મદદ કરવાનું હોય છે. આ એવી અનંત અને બિનશરતી કરૂણા છે જે બીજી હસ્તીઓમાંથી અલગ અવતરે છે અને આધ્યાત્મિક રીતે વિકસે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સરળતાથી સમજાવે છે.
એક સફેદ બોર્ડ લો, તેની સફેદ પૃષ્ઠભૂમિ બ્રહ્માંડીય શક્તિ છે. તેના પર વાદળી રંગની માર્કર પેનથી વર્તુળો દોરો. આ વર્તુળો જીવંત વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે; તમે જે વાદળી લીટીઓ દોરી છે તે શરીરો છે. હવે વર્તુળને ભૂંસી નાંખો. મૃત્યુ વખતે બરાબર આવું જ બને છે. શરીર ભૂંસાઈ જાય છે અને આત્મા બ્રહ્માંડીય શક્તિમાં એકરૂપ થઈ જાય છે.
સામાન્ય માણસોમાં, તેમની ઈચ્છાઓ અને વાસનાઓ વર્તુળની અંદર આછી ઝાંય બનાવે છે. પછી આત્મા માટે પૃષ્ઠભૂમિમાં રહેલી શક્તિમાં એકરૂપ થવું મુશ્કેલ બની જાય છે. મૃત્યુ સમયે શરીર છોડી રહેલા આત્મા પાસે તેની સાથે રહેલી વાસનાઓ અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાની ક્ષમતા છે. જેથી તેને બીજા શરીરની જરૂર પડે છે.
એન્લાઈટેન્ડ માસ્ટરોના કિસ્સામાં તેમને કોઈ ઈચ્છાઓ હોતી નથી; તેઓ અ-મનની સ્થિતિમાં હોય છે; તેમને વાસનાઓ હોતી નથી. તેમનો આત્મા વાસનાઓની ઝાંય વગરનો હોય છે, જે બ્રહ્માંડીય શક્તિમાં સહજ રીતે હોય છે. તેમનું ધ્યેય બાકીની માનવ જાતને એ શીખવવાનું હોય છે કે દરેક માણસ દિવ્ય છે અને અમુક પ્રયાસો સાથે દરેક માણસ દ્વનિયાના બંધનોમાંથી મુક્ત થઈને દિવ્યતામાં એકરૂપ થઈ શકે છે. દરેક અવતારો આ અનુભવ અલગ અલગ રીતે વ્યક્ત કરે છે.
અવતારો ચમત્કારો કરનારા નથી : અતીન્દ્રિય આવાગમન અને શક્તિ વડે ઉપચાર વૈજ્ઞાનિક છે.
માનવ સ્વરૂપમાં દરેક જીવંત અવતારોને આપણી જેવા બધા જ મનુષ્યોની જેમ જ અસ્તિત્વના બધા જ ભૌતિક નિયમો પાળવાના હોય છે. ક્રુષ્ણની દિવ્યતાને આપણામાંના કોઈએ જોઈ નથી, છતાં તેનું દર્શન કરવું અને તેને સ્વીકારવી સહેલી છે. જ્યારે આપણે જીવંત અવતારની આસપાસ રહેતા હોઈએ છીએ, છતાં તેમનાં ભૌતિક પાસાંઓ આપણાંથી અલગ નથી હોતા, આપણે તેમને ખાતાં અને સૂતાં જોઈ શકીએ છીએ, તેથી ઘણાંના મનમાં તેમની દિવ્યતા વિષે સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે.
અવતારો માત્ર લોકોની શંકાના વાદળાં વિખેરવા અને તેમની આધ્યાત્મિક પ્રગતિની ઝડપ વધારવા માટે, ક્યારેક જ કહેવાતા 'ચમત્કારો'નો ઉપયોગ કરતા હોય છે. આધ્યાત્મિક હસ્તીઓના કહેવાતા પરાક્રમોથી સરેરાશ માણસનું અંજાઈ જવું સરળ છે. ઘણી વખત આ પરાક્રમો માનવામાં ના આવે તેવા, અતાર્કિક અને કુદરતના બધા જાણીતા નિયમોથી વિરોધાભાસી લાગે છે, કારણ કે આપણે આવા પરાક્રમો પાછળ કામ કરી રહેલા અગોચર નિયમોને જાણતા હોતા નથી. એટલે આપણે તેને દિવ્ય હસ્તીઓએ કરેલા કામોનું ચમત્કારો તરીકે વર્ગીકરણ કરવાનું વલણ ધરાવીએ છીએ. કુદરતમાં ક્યાંય પણ ચમત્કાર નથી, આ ચમત્કારો એવા કુદરતી નિયમોથી કામ કરે છે જે હજુ આપણા વૈજ્ઞાનિકો શોધી કે સમજી શક્યા નથી. અલબત્ત કરીને તેઓ તાર્કિક રીતે દર્શાવે છે કે આજની દુનિયામાં સતત રહેતો તણાવ મન-શરીર ૫૨ કેવી રીતે અસર કરે છે અને તે ડિપ્રેસન તેમજ ગંભીર બિમારીઓનું કારણ બને છે.
આધ્યાત્મિક ઉપચાર કરનાર તેની શક્તિનો ઉપયોગ કરીને અસાધ્ય અને જીવલેણ રોગોથી સાજા કરે છે, એ વખતે તેવો મન-શરીરને થયેલા નુકસાનની કોષીય સ્તરે મરામત કરે છે. તદૃન ભોળા માણસો માટે આધ્યાત્મિક ઉપચારક જે કામ કરે છે તે ચમત્કારિક છે. જે લોકો તેની પાછળનું વિજ્ઞાન નથી સમજતા તેમને માટે તે હાસ્યાસ્પદ કામ છે. જયારે આપણે પરમાણુ સ્તરે કોષોનું કામ, બ્રુસ લિપ્ટન જેવા વૈજ્ઞાનિકોએ સમજાવ્યું છે, તે રીતે સમજીએ છીએ ત્યારે આધ્યાત્મિક ઉપચાર સંપૂર્ણપણે તાર્કિક ને વૈજ્ઞાનિક બની જાય છે.
આગ પર ચાલવું ચમત્કાર નથી; તેમાં હિપ્નોસીસને સામેલ કરવાની જરૂરત નથી. આપણાંમાંનાં ઘણાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથે સળગતા કોલસા પર ચાલેલાં છે. આમાં માત્ર અગ્નિ દઝાડશે એવો ભય કાઢી નાંખવાનો હોય છે. જયારે કોઈ ભીના પગે આગ પર ચાલે છે, ત્યારે અમુક અંતર સુધી પાણીનું વરાળમાં રૂપાંતર થવામાં ગરમી વપરાય છે. કોઈપણ વ્યક્તિ આગ પર ચાલી શકે છે તેના વૈજ્ઞાનિક પુરાવાઓ છે; આગ ઉપર ચાલવા માટે આપણને બધાને એક જ બાબતની જરૂર હોય છે અને એ છે આગ દઝાડશે એવી માન્યતાને છોડી દેવી.
સાચા અવતારો આવી ઉપલક દૃષ્ટિએ લાગતી અસાધરણ શક્તિઓનો દેખાડો કરવાથી પર હોય છે. તેમનું મિશન માનવજાતને મદદ કરવાનું હોય છે નહીં કે ચમત્કારો કરીને બીજા લોકોને પ્રભાવિત કરવાનું. તેમને પોતાને જે દિવ્યતાનો અનુભવ થયો હોય છે, તેવો જ અનુભવ બાકીની માનવજાત કરી શકે તેમાં તેમને સહાયરૂપ થવા પર તેમનું ધ્યાન કેન્દ્રિત થયેલું હોય છે. જે રીતે વૈજ્ઞાનિકો વિવિધ ઈન્દ્રિયગમ્ય ચીજોને ફરીથી ઉત્પાદિત કરવા માટે સૂત્રો અને પધ્ધતિઓ વિકસાવે છે, તેવી જ રીતે રહસ્યવાદીઓ ભીતરની દુનિયાના પોતાના અનુભવો ફરીથી કરવા માટેના સૂત્રો અને પધ્ધતિઓ વિકસાવે છે.
માસ્ટર આ સૂત્રોનો અમલ કરી શકે છે. માટે તેણે જે અનુભવ્યું હોય તેવું જ બીજા પણ અનુભવી શકે છે. જ્યારે અવતારો આવા અનુભવો સૂત્રો અથવા પધ્ધતિઓ વગર સીધા જ બીજા લોકોને કરાવી શકે છે. અવતારો તેમની દિવ્યતા માત્રથી લોકોને મુક્ત કરે છે.
હિંદુ પરંપરામાં યુગોથી મહાન માસ્ટરોએ આપણે દિવ્ય સ્વરૂપ નથી એવા ભ્રમમાંથી આપણને મુક્ત કરવા માટે વિવિધ રીતો અને પધ્ધતિઓ ઉજાગર કરી છે. એન્લાઇટેન્ડ માસ્ટર અને યોગ પધ્ધતિના પિતામહ મહર્ષિ પતંજલિએ પોતાના પુસ્તક 'યોગ સૂત્રો' માં, 'યોગ' અથવા વ્યક્તિનું દિવ્યતા સાથેના જોડાણ તરફ દોરી જતી આઠ પ્રક્રિયાઓનું સવિસ્તર વર્ણન કર્યું છે. આ આઠ પ્રક્રિયાઓ આ પ્રમાણે છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આધ્યાત્મિક ક્રાંતિમાટે હજારો વરસ પછી પણ આ પ્રક્રિયાઓ માન્ય છે. અમુક લોકો આજે જે આસનો અને પ્રાણાયામની જાણીતી પ્રક્રિયાઓ બાબતમાં જાગૂત થયા છે, તેનાં મૂળ પતંજલિની પ્રાચીન પધ્ધતિઓમાં છે.
બીજા મહાન માસ્ટરોએ અલગ રીતે સંપર્ક વ્યવહાર કર્યો છે અને ગાઢ ઐકયની ભાવનાનો અનુભવ કર્યો છે. રામકૃષ્ણ પરમહંસે તેમના શિષ્યોને સ્પર્શથી એન્લાઈટેન્મેન્ટથી દિક્ષીત કર્યા છે. રમણ મહર્ષિ એમના શિષ્યોને મૌન દ્વારા મુક્ત કરતા હતા. દિક્ષાની પ્રક્રિયા કે જેમાં માસ્ટરની દિવ્યતાનું તેમના શિષ્યોમાં દ્રષ્ટિદ્વારા, સ્પર્શ દ્વારા અથવા શબ્દો દ્વારા અવતરણ થાય છે. તેને હિંદ્દ શાસ્ત્રોમાં ગ્રંથસ્થ કરવામાં આવેલ છે.
અસ્તિત્વનો માણસને આપેલો સૌથી શ્રેષ્ઠ આશિર્વાદ એ છે કે તેને અવતારન શિષ્ય તરીકે તેમની સાથે અને આસપાસ રહેવાની તક સાંપડે. માસ્ટર જે દિવ્ય અવતાર છે, તે વ્યક્તિને માત્ર પોતાની હાજરીથી જ એન્લાઈટેન્મેન્ટ તરફ ઉચકી લે છે. આમાં બીજા કશાની જરૂર પડતી નથી, સિવાય કે માસ્ટરના ચરણોમાં સમર્પણ.
પરમહંસ કોણ છે ?
હિંદુ પૌરાણિક મહાકાવ્યો એક એવા પક્ષીની વાત કરે છે, જે પોતાના જન્મથી મરણ સુધી ક્યારેય ધરતીને સ્પર્શતું નથી. આ પક્ષીઓ કોઈપણ સામાન્ય પક્ષીઓ કરતાં જમીનથી વધારે ઉંચા ઉડે છે. જ્યારે આ પક્ષીઓ ઈંડા મૂકે છે, ત્યારે ઈંડા જમીન તરફ નીચે પડતી વખતે જ સેવાઈ જાય છે. તે હવામાં જે કોચલામાંથી બહાર આવે છે અને તરત જ પીંછા ઉગી જાય છે અને તે આકાશમાં ઉંચે ઉડવા લાગે છે. જ્યારે પક્ષીઓ મૃત્યુ પામે છે ત્યારે ઉડતાં ઉડતાં જ મરે છે અને આકાશમાં ઓગળી જાય છે તેની જીંદગીમાં ક્યારેય તેઓ જમીનને સ્પર્શ કરતાં જ નથી.
આ પક્ષીઓને 'પરમહંસ' એટલે કે સુપ્રીમ હંસ કહેવામાં આવે છે. આધુનિક ભારતના મહાન સંતોમાંના એક રામકૃષ્ણ આ પક્ષીઓની વાત ભક્તિપૂર્વક કહે છે. રામકૃષ્ણને યોગ્ય રીતે જ પરમહંસ કહેવામાં આવે છે, એક એવો આત્મા જે ક્યારેય જમીનને અડક્યા વગર જ ઉંચાઈ પર ઉડતો રહે છે.
તરૂણાવસ્થા પહેલાં જ જેની આધ્યાત્મિક જાગૃતિ તેને એન્લાઈટેન્મેન્ટ તરફ દોરી જાય છે અને જયારે તે એન્લાઈટેન્ડ બને છે, ત્યારે તેને પરમહંસ કહેવાય છે. પછી આવી વ્યક્તિ ક્યારેય જમીનને સ્પર્શ કરતી નથી; તેનો આત્મા દુનિયા દારીના જાળામાં ફસાય તે પહેલાં જ ઉચે આકાશમાં વિહરવા લાગે છે. પરમહંસ જૂજ હસ્તીઓ જ હોય છે, જેમનું નિર્મળ ડહાપણ સખતમાં સખત કઠોર હ્રદય અને મનને વીંધી નાંખે છે.
આવી હસ્તીઓમાં કુંડલિની શક્તિ હોય છે, જે બ્રહ્માંડીય શક્તિ છે. આ શક્તિ દરેક વ્યક્તિઓમાં મુલાધાર ચક્રમાં સંગ્રહાયેલી હોય છે અને વહ્યા કરતી હોય છે. પરમહંસોમાં આ શક્તિ બીજા સામાન્ય તરૂણોની જેમ ક્યારેય નીચે ઉતરતી નથી.
ચક્રો આપણા મન-શરીરની સિસ્ટમમાં આવેલાં છૂપાં શક્તિ કેન્દ્રો છે, જે આપણી લાગણીઓનું નિયમન કરે છે અને આવી રીતે આપણી ક્રિયાઓ ઉપર પ્રભાવ પાડે છે. આપણી અંદર સાત મુખ્ય ચક્રો હોય છે, તે કરોડરજ્જુના પાયામાં આવેલ મુલાધાર ચક્રથી શરૂ કરીને મસ્તકની ઉપર આવેલ સહસ્ત્રાર ચક્રસુધી આવેલાં હોય છે. સામાન્ય રીતે કુંડલિની શક્તિ, તરૂણાવસ્થા વખતે સંતાનોત્પત્તિની જરૂરીયાત માટેની ઈચ્છા પૂરી કરવા માટે જાતીય જાગૃતિ તરફ દોરી જાય છે. પરમહંસના કિસ્સાઓમાં, તરૂણાવસ્થા પહેલાં જ આધ્યાત્મિક જાગૃતિ પેદા થઈ જાય છે, જેથી કુંડલિની શક્તિ સ્થિરતા પૂર્વક નીચે તરફ વહેવાને બદલે ઉપર તરફ ખસે છે. જાતીય આનંદની ઈચ્છાની જગ્યા મુક્તિની પ્યાસ લઈ લે છે. પરમહંસમાં રહેલી શક્તિ શુધ્ધ, ભ્રષ્ટ થયા વગરની અને અસાધારણ હોય છે.
પરમહંસ એવા આત્મા છે, જેમણે જીંદગીની શરૂઆતમાં જ બ્રહ્માંડના અનંત અને સુપ્રીમ સત્યની અનુભૂતિ કરી લીધી હોય છે. તેમની જીંદગીનો હેતુ, આ સત્યને બાકીની માનવજાતમાં પ્રસારવાનો અને બીજા લોકોને તેની ઝાંખી કરાવવામાં મદદ કરવાનો હોય છે.
સામાન્ય રીતે પર્વ જન્મની અપરિપર્ણ રહેલ ઈચ્છાઓ અથવા વાસનાઓના બીજ પછીના જન્મમાં સાથે આવે છે અને આત્મા આ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે યોગ્ય શરીર ધારણ કરે છે. આ વ્યક્તિનું પ્રારબ્ધ કર્મ ઘડે છે. જે તેની જીંદગી ને આકાર આપે છે. અવતારના કિસ્સામાં પ્રારબ્ધકર્મ સર્જવ માટે વાસના બાકી રહેતી નથી.
સત્ત્વગુણ, અવતારમાં ઈચ્છાઓની અસર પેદા કરે છે જે આ દુનિયામ તેમને કોઈપણ કર્મ કરવા માટે જરૂરી હોય છે.
આ કંઈક આવું છે : અણિશુદ્ધ ૨૪ કેરેટ સોનામાં તમે કાંઈ દાગીનો બનાવી શકો નહીં. તે અતિશય નાજુક અને બટકણું અને શુધ્ધ હોય છે, જેનો કોઈ વ્યવહારુ ઉપયોગ થઈ શકે નહીં. જેથી તેમાં તમારે તાંબુ અથવા કોઈ બીજી અશુધ્ધિનું મિશ્રણ કરવું પડે છે. આવું જ અવતાર, પરમહંસની બાબતમાં પણ હોય છે. તે અમુક સાત્ત્વિક લાક્ષણિકતાઓ સાથે જન્મે છે, જેથી આ પૂથ્વી પર જીવી શકે.
દરેક અવતારોના જીવન આ માર્ગને અનુસરે છે. મોટેભાગે, લગભગ બધા જ કિસ્સાઓમાં આ હસ્તીઓ મધ્યમવર્ગીય વાતાવરણમાં; અતિશય વૈભવી જીવનશૈલીમાં નહીં જે તેમના મનને બીજી દિશામાં વાળી દે અને એટલી બધી ગરીબીમાં પણ નહીં, જે તેમની ક્ષમતાને મર્યાદિત કરી નાંખે, - એવા વાતાવરણમાં જન્મે છે. આ હસ્તીઓ તેમની આધ્યાત્મિક ક્રાંતિને ઉપકારક હોય તેવું કૌરૂંબિક વાતાવરણ પસંદ કરે છે. મોટાભાગના કિસ્સામાં તેમના મા-પિતાનાં મન ધાર્મિક વૃત્તિ વાળા હોય છે. તેમ છતાં તેમના બાળકને આત્મોધ્ધાર સુધી લઈ શકે એટલાં ખુલ્લા નથી હોતા.
બધા જ અવતારો, બચપણથી જ આધ્યાત્મિક બાબતોમાં સ્પષ્ટ રસ સાથે જ મોટા થાય છે. તેઓ ભક્તિભાવવાળા હોય છે. તેઓ બચપણથી જ દરેક પરમહંસ આ સંદેશો તેની પોતાની વિશિષ્ટ શૈલીથી ફેલાવે છે. સદાય દિવ્ય ઉન્માદમાં રહેલા રામકુષ્ણે બીજા લોકોને ભક્તિ દ્વારા પ્રેરણા પૂરી પાડી છે. બીજા મહાન પરમહંસ ભગવાન રમણ મહર્ષિએ તેમનો સંદેશો મુખ્યત્વે મૌનમાં રહીને વિવેકની પ્રક્રિયા વડે લોકો સુધી પહોંચાડ્યો છે બીજા એવા છે જેમણે તેમના સ્પર્શથી, અને માત્ર એક વખતની નજરથી, તેમના જે શિષ્યો આ સત્ય સ્વીકારવા તૈયાર હતા તેમના સુધી પહોંચાડ્યું છે
આ મહાન પરમહંસોને પણ બાકીની માનવજાત માટે તેમણે જે માર્ગે મુસાફરી કરી છે, તેનું અનુસરણ કરાવવા માટે અને તેઓ જે માર્ગને માનવજાતને બતાવવા આતુર હોય છે, તેનો સંઘર્ષ કરવો પડે છે. રામકૃષ્ણ પરમહંસે તેમના જીવનકાળમાં ફક્ત એક ડઝન શિષ્યોને એન્લાઈટેન્મેન્ટમાં દિક્ષીત કર્યા હતા, અને તેમના દેહત્યાગ પછી જ તેમનો સંદેશો દ્દુનિયાભરમાં ફેલાયો હતો. ખાસ કરીને તો તેમના ધર્મપત્ની શારદાદેવી અને તેમના શિષ્ય વિવેકાનંદના પ્રયાસોથી આ સંદેશો ફેલાયો હતો.
ભગવાન રમણે પણ તેમના જીવન દરમ્યાન ફક્ત થોડાક લાયક શિષ્યોને જ દિક્ષા આપી હતી. તેમ છતાં તેમનો સંદેશો ફેલાયો અને ઘણાં લોકો તેમની અંદર છૂપાયેલી દિવ્યતાની શક્યતાઓ બાબતમાં જાગૃત થયા હતા. આ માસ્ટરોનું મિશન નકામું ગયું નહોતું. આ પૃથ્વીની સેવા કરવા એન્લાઈટેન્ડ માસ્ટરોનો અખંડ પ્રવાહ આવતો રહ્યો અને દરેક, તેમની પહેલાનાં માસ્ટરોએ જયાંથી છોડ્યું હતુ, તેને આગળ વધારતા ગયા. દરેક પરમહંસ એક સરખી જ શક્તિ છે, દરેક તેમને માટે અસ્તિત્વએ નક્કી કરેલા માર્ગ મુજબ, તેના વિશિષ્ટરૂપે તેમનું મિશન આગળ ધપાવે છે.
પરમહંસ એન્લાઈટેન્ડ હોવા છતાં તેમને સંઘર્ષ કરવાની જરૂર શા માટે પડે છે ?
પરમહંસો પહેલેથી અનુભૂતિ થયેલ હસ્તીઓ હોય છે, તેમ છતાં તેમણે તેમના એન્લાઈટેનમેન્ટની પહેલાં સંઘર્ષ અને ઉગ્ર તપસ્યા શા માટે કરવાં પડે છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવન સંદર્ભમાં આપણા મનમાં આવો જ પ્રશ્ર ઉદ્દુભવે છે. જો તેઓ જન્મથી જ એન્લાઈટેન્ડ હતા, તો પછી તેમને આવી પગપાળા પરિભ્રમણ કરવું, નાનામાં નાના માપ જેટલો ખોરાક લેવો અને ઘણી કસોટીઓમાંથી પસાર થવા જેવી ઉગ્ર તપસ્યાઓ કરવાની શી જરૂર હતી ?
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમના દ્રષ્ટિકોણથી કહે છે કે તેમને કશું જ સહન કરવું પડ્યું નથી ! બીજા લોકોને એવું લાગે છે કે મેં ખૂબ જ સહન કર્યું છે અને આપણને પણ તેની એન્લાઈટેન્મેન્ટની પ્રક્રિયાને અતિશય મુશ્કેલી ભરી હોય તેવી દેખાય છે. આપણે સમજી લેવાની જરૂર છે કે અવતારો આ પૃથ્વી પર સંપૂર્ણ એન્લાઈટેન્ડ જ આવે છે. તેમનામાં તેમના વર્તનને વ્યાખ્યાયિત કરવા માટેનાં ગુણો હોતા નથી. આપણું જીવન જેનાથી દોરવાય છે, તે ત્રણ ગુણો હોય છે; 'સત્ત્વગુણ' - આધ્યાત્મિક ક્રાંતિની સ્થિતિનો નિર્દેશ કરતી અને પરમ શાંતિની સ્થિતિ, 'રજસ ગુણ' – ભૌતિક ધ્યેયોની પ્રાપ્તિ માટેની આક્રમક સક્રિય સ્થિતિ, અને 'તમસ ગુણ' – પ્રમાદ, ઉદાસીનતા, નિષ્ક્રિયતા અને નકારાત્મકતાની સ્થિતિ, જે વ્યક્તિને બિનઅસરકારકતા તરફ દોરી જાય છે.
એન્લાઈટેન્ડ હસ્તી આ ત્રણેય લાક્ષણિક્તાઓથી પર હોય છે. તેમ છતાં માનવ સ્વરૂપમાં હોવાથી થોડા સત્ત્વગુણ સાથે જોડાયેલ હોય છે. સમય જતાં તે પોતાની આધ્યાત્મિક પ્રક્રિયા વડે આ સત્ત્વગુણને પણ બાળી નાંખે છે.
વાસના માનસિક વૃત્તિ છે જે ઈચ્છાઓ પેદા કરે છે, સંસ્કારો વિકસિત ઈચ્છાઓ છે, જે પૂર્તિ કરવા પ્રેરે છે અને કર્મો કરેલી પ્રક્રિયાઓ છે. આપણે વાસનાને બીજ, સંસ્કારોને છોડ અને કર્મોને પૂર્ણ વિકસિત વૃક્ષ, તેમના વિકાસક્રમ પ્રમાણે કહી શકીએ. જન્મોજન્મ જે સાથે આવે છે તે વાસન છે. મનોવૃત્તિ છે.
પરમહંસોને આ વાસના, સંસ્કારો અને કર્મો હોતાં નથી. કારણ કે તે તેમના પૂર્વજન્મમાં થયેલ એન્લાઈટેન્મેન્ટ સમયે નાશ પામ્યા હોય છે. તેમ છતાં આપણે પહેલાં જોયું તેમ, માનવ સ્વરૂપ પુન:જન્મ લેવા માટે તેમનો આત્મા અમુક સૂક્ષ્મ ઈચ્છાઓ સાથે જોડાઈને આવે છે. આ ઈચ્છાઓ કારણ શરીરના સ્તરે પેદા થાય છે, જે આત્મા માટે 'પાછા ના ફરવાનું બિંદુ' છે. કારણ શરીરના સ્તર કોમાની સ્થિતિ છે. જેમાં શરીર લાંબા સમયગાળા સુધી રહી શકે છે. આત્મા જયાં સુધી આ સ્તર છોડે નહીં ત્યાં સુધી તેની પાસે શરીરમાં પાછા ફરવાનો વિકલ્પ હોય છે. આત્માના મૃત્યુ સુધીની નજીકની યાત્રાના અનુભવોનો આધાર આ બિંદુ સુધી હોય છે.
આ કારણ શરીરના સ્તરમાંથી ઉપર ઉઠીને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની કોઈપણ ઈચ્છાની પરિપૂર્ણતા માટેની શક્તિ તે પોતાની સાથે લાવે છે. માટે જેવી આ ઈચ્છા અને વિચારો ઉદ્દભવે છે, તેવા જ તે પરિપૂર્ણ થઈ જાય છે. અને એક વખત તે પરિપૂર્ણ થઈ જાય, આ વિચારો સંપૂર્ણપણે છૂટી જાય છે; ઈચ્છાઓ મરી જાય છે; તેનું કોઈ વળગણ રહેતું નથી. દા.ત. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જમવાનો વિચાર આવ્યો. આ વિચાર તેની સાથે જ તેને માટે જરૂરી શક્તિ સાથે લાવે છે. પછી તે જમે છે. પછી વિચાર અદેશ્ય થઈ જાય છે. પછી ચાલવાનો વિચાર આવે છે. તે ચાલે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથે, તેમના પરિભ્રમણ અને આધ્યાત્મિક તપશ્ચર્યા વખતે આવું જ બન્યું હતું. વિચારો અને ક્રિયાઓ તેમની જાતે જ બને છે, વિચારો તેમની પોતાની પરિપૂર્ણ થવાની શક્તિ
આધ્યાત્મિક સત્યો વિષે ખુબ જ જિજ્ઞાસુ હોય છે અને તેમને જે મિશન માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે તે માટે તેઓ અતિ લાંબા અંતર સુધી જાય છે. તેમ છતાં તેમની ચેતનાની એન્લાઈટેન્મેન્ટની સ્થિતિ, તેમનાં સાત્ત્વિક ગુણો સંપૂર્ણપણે બળી જઈને તેમનું એન્લાઈટેન્મેન્ટ ફરી ટોચ પર ના પહોંચે ત્યાં સુધી તેમના પોતાનાથી પણ અજ્ઞાત જ હોય છે.
પરમહંસોમાં ક્રિયાઓ તેમની કારણશોધક શક્તિના સ્તરમાં રહેલી ઈચ્છાઓના (જે બીજા કર્મો તરીકે ઓળખાય છે) બીજમાંથી સ્વયં સ્કુરિત રીતે ઉદ્દભવે છે. આપણા બધા પાસે, આપણી મન-શરીર સિસ્ટમમાં શક્તિના સાત સ્તરો હોય છે. પહેલું શારિરીક શક્તિનું સ્તર; બીજું શ્વાસોચ્છુવાસ અથવા પ્રાણિક સ્તર : ત્રીજુ માનસિક અથવા સંવેદનાત્મક સ્તર : ચોથું છુપું સ્તર જે શક્તિકેન્દ્રોમાં હોય છે તે ચક્રો : પાંચમું કારણદર્શન સ્તર જે એક વખત બહાર નીકળી જાય પછી આત્મા તેને શરીરમાં પાછું આવવા દેતો નથી. છેલ્લા બે સ્તરો કોસ્મિક (બ્રહ્માંડીય) અને નિર્વાણિક સ્તરો છે. નિર્વાણિક એવી સ્થિતિ છે જેમાં એન્લાઈટેન્ડ હસ્તીઓ પહોંચે છે.
સામાન્ય લોકોમાં, ઈચ્છાઓ શારિરીક અને સંવેદનાત્મક સ્તરોમાંથી ઉઠે છે; આમાંની અમુક ઈચ્છાઓ વાસનારૂપે પૂર્વ જન્મોમાંથી સાથે આવી હોય છે અને બીજી બધી ઈચ્છાઓ હાલના જન્મ દરમ્યાનની ક્રિયાઓમાંથી વિકસે છે. વ્યક્તિ જે ઈચ્છાઓ સાથે જન્મે છે તે કુદરતી ઈચ્છાઓ છે, જે પૂરી કરવા માટેની બધી જ શક્તિ તેને જન્મથી જ મળી હોય છે. માટે જ જૈન ધર્મના સ્થાપક મહાવીર કહે છે. ''દરેક માણસ આ પૃથ્વી પર તેની બધી જરૂરીયાતો પૂરી કરવા માટેના પૂરા સ્ત્રોતો સાથે જ જન્મે છે; જો તે બ્રહ્માંડ પર શ્રધ્ધા રાખે તો તેની સાચી જરૂરીયાતો માટે તે ક્યારેય નીતિભ્રષ્ટ થશે નહીં."
ત્યારે જ ભૂખનો અનુભવ થાય છે. અને જેવી ઈચ્છા વ્યક્ત થાય છે કે તરત જ તે પરિપૂર્ણ થઈ જાય છે. ગમે ત્યાંથી ખોરાક હાજર થઈ જાય છે. તેમની અંદર પ્રાકૃતિક જરૂરીયાતમાંથી ઈચ્છા પેદા થાય છે, માત્ર મને પેદા કરેલી જરૂરીયાતમાંથી નહીં.
આપણાં બધા જ દુ:ખો આ પેદા કરેલી ઈચ્છાઓમાંથી ઉત્પન્ન થયેલાં હોય છે. આ દ્વઃખો આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની અશક્તિમાંથી પેદા થાય છે, કારણ કે આપણી ઈચ્છાઓ આપણી પોતાની હોતી નથી. ઉચ્છીની લીધેલી હોય છે. બુધ્ધે જ્યારે કહ્યું કે, ઈચ્છાઓ દુ:ખો તરફ દોરી જાય છે, ત્યારે તેમનો કહેવાનો મતલબ આ જ હતો. એવી ઈચ્છાઓ છે જેને આપણે બીજા લોકોને આપણા ઉપર આરોપવા દઈએ છીએ અને અજાણતાં જ તેમનામાંથી આપણે લઈએ છીએ. બુધ્ધ, માણસની લાલચ અને ઈર્ષામાંથી જન્મતી ઈચ્છાઓના સંદર્ભમાં વાત કરી રહ્યા હતા : જે ઈચ્છાઓને વ્યક્તિની જરૂરીયાતો સાથે કશું જ લાગતું વળગતું નહોતું, પરંતુ લાલસામાંથી જન્મેલી ઈચ્છાઓ હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે તેમની સમગ્ર પરિવ્રાજક જીદગી, ભારત ભ્રમણ તેમની આંતરિક મુસાફરી કરતાં બાહ્ય પરિભ્રમણ ઘણું ઓછૂં હતું. તેમણે આ સમયગાળામાં લગભગ ૩૦,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. જો કોઈ આ મુસાફરી ટ્રેન અથવા બસમાં કરે તો તેને વધુમાં વધુ થોડા મહિનાઓ જ લાગે. પરંતુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઉપર તરફ અને નીચે તરફઃ ઉત્તર અને દક્ષિણ; પૂર્વ અને પશ્ચિમ; આગળ અને પાછળ સતત પરિભ્રમણ કરતા જ રહ્યા. તેમનું કોઈ આયોજન જ નહોતું. તેમનામાં અમુક જગ્યાએ જવાનો વિચાર આવે કે તરત જે કંઈ સગવડ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરીને ત્યાં પહોંચી જતા. જો ટ્રેનમાં જવાનો વિચાર આવે તો ટ્રેન પકડે. તેમણે ક્યારેય ટિકિટ ખરીદી જ નહોતી. તેમની પાસે પૈસા જ નહોતા. તેમણે જ્યારે ગૃહત્યાગ
પોતાની સાથે જ લાવે છે અને પરિપૂર્ણતાની સાથે જ સંપૂર્ણપણે બુઝાઈ જાય છે.
પરમહંસોને ઈચ્છાઓ ઉછીની લેવી પડતી નથી. તેમની જરૂરીયાત અને ઈચ્છાઓ, પાયાની જરૂરીયાતો પૂરતી ખૂબ જ મર્યાદિત હોય છે. તેથી તેઓ શુધ્ધ અને પવિત્ર રહે છે. તેઓ, ભૌતિક અને ઈન્દ્રિયગમ્ય આનંદો ક્ષણિક અને ભ્રામક છે એવી સમજણ સાથે જ જન્મતા હોવાથી તેમને ભૌતિક આનંદોનું વળગણ હોતું જ નથી. તેઓ આવા વળાંકોની શોધ કરતા નથી કે તેના તરફ આકર્ષાતા નથી. તેમની આજુબાજુ જે બની રહ્યું હોય તે બાબતમાં તેઓ માત્ર સાક્ષી બને છે અને આગળનું કામ ચાલુ રાખે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમના પરિભ્રમણ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દરમ્યાન તેમના વિચારો અને ક્રિયાઓના સાક્ષી બની રહ્યા હતા. તેમણે માત્ર નિરીક્ષણ કર્યું હતું કે તેમના મન- શરીરમાં વિચારો ઉદ્દભવતા હતા અને પરિપૂર્ણ થઈ જતા હતા. ધારો કે તમે બપોરે જમવા ટેવાયેલા છો. બપોરે ભૂખ લાગે છે. પછી તમે બપોરે જમો છો અને ભૃખને સંતોષો છો. તમારો સંસ્કાર પરિપૂર્ણ થાય છે; તે બળી જાય છે. મોટે ભાગે આપણી સાથે એવું બને છે કે, વિચારો બીજા દ્વારા સીંચવામાં આવ્યા હોય છે; ઈચ્છાઓ આપણી પોતાની હોતી નથી, પરંતુ બીજા પાસેથી ઉછીની લીધેલી હોય છે. આપણે જમીએ છીએ કારણ કે આપણને જમવાનું કહેવામાં આવ્યું હોય છે અથવા જમવાનો સમય થઈ ગયો હોય છે. તેથી આ વિચારો અને ઈચ્છાઓ તેની પરિપૂર્તિ માટે જરૂરી શક્તિ સાથે લાવતા નથી. આપણે આ ઈચ્છાઓને આંશિક રૂપે જ સંતોષી શકીએ છીએ અને તેથી આપણી અંદર તેનું વળગણ રહ્યા કરે છે.
એન્લાઈટેન્ડ હસ્તીઓમાં, શરીરને જયારે ખરેખર ખોરાકની જરૂર પડે છે
પરમહંસનું શબ્ધિકરણ
કર્યો ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ પૈસાને સ્પર્શ નહીં કરે.
એક વખત કલકત્તા પાસે, ટિકિટ ચેકરે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ટિકિટ બતાવવા કહ્યું. ભાંગી તૂટી બંગાળી અને હિંદીમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેને પૃછ્યું, 'ટિકિટ શું છે ? હું બ્રહ્મ (બ્રહ્માંડીય શક્તિ) છું, તમે બ્રહ્મ છો. આ ટ્રેન બ્રહ્મ છે, અને ટિકિટ પણ બ્રહ્મ છે, પછી ટિકિટ શા માટે ?'
આપણી સાથે આ બનાવનું વર્ણન કરતી વખતે માસ્ટર ખડખડાટ હસી પડે છે; તેમણે જે અંદાઝમાં (ટિકેટ ચેકરને પૂછ્યું; ''કિ ટિકિટ? અહમુ બ્રહ્મનુ ! આપ બ્રહ્મન્ ! ગર્ડી બ્રહ્મન્ ! પર્ચી બ્રહ્મન્ ! કી ટિકિટ ?''
ટિકિટ ચેકર તદૃન ગુંચવાઈ ગયો હતો. તેમ છતાં તે સારો માણસ હતો. તેણે ફરીથી ટિકિટ માટે ક્યારેય પૃછ્યું નહીં. ઉપરથી પછીના સ્ટેશને તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને થોડો નાસ્તો લાવી આપ્યો હતો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે ઉત્તર ભારતમાં મોટેભાગે ભગવાં કપડાંને સાચે જ માન આપવામાં આવે છે; ભગવાધારી વ્યક્તિને જમાડવી અને તેમની સંભાળ રાખવીએ પૂણ્યનું કામ છે, એવું લોકો માને છે. નિઃશંક, તાર્કિક દલીલો પણ છે કે ભિખારીઓ પણ ભગવા ધારણ કરીને આનો ગેરલાભ ઉઠાવે છે. પરંતુ આવી વૃત્તિ છે તો શું થયું ? જો કોઈ જરૂરીયાતમંદ હોય અને જો આપણી પાસે એટલી સગવડ હોય તો, તેમને પોષવા જોઈએ. 'સ્વ' માંથી પ્રવાહિત થતી આ સાચી દાન શીલતા છે, જયાં બદલામાં કશું જ મેળવવાની અપેક્ષા હોતી નથી.
પરિવ્રાજકના દિવસો દરમ્યાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના વિચારો જયાં પણ ગયાં ત્યાં તેમનું શરીર ફરી આવ્યું. તેના વિચારોની શક્તિ તેમને સક્રિયતા તરફ દોરી ગઈ. ક્યારેય કોઈ અ-પરિપૂર્ણતા નહોતી.
તમે પૂછી શકો છો, 'અ-પરિપૂર્ણતા માટે તમારો અર્થ શું છે ?' જયારે ઈચ્છા સંપૂર્ણપણે પરિપૂર્ણ થઈ જાય છે, અને તેના વિષેની કોઈ નિશાની રહેતી નથી, ત્યારે તેની સાથે જોડાયેલા બધા જ સંસ્કારો અને અનુભવો ઓગળી જાય છે અથવા ભસ્મિભૂત થઈ જાય છે. અંદર કશું જ રહેતું નથી; કોઈ સામાન નહીં, કોઈ અપૂર્ણ ઈચ્છા નહીં, કોઈ વળગણ નહીં
ધારો કે તમારી જાત એક વટાણાની બેગ છે. તેમાં રહેલા વટાણા બીજ કર્મો છે, જે વાસના અને ઈચ્છાઓના બીજ છે, મનોવૃત્તિઓનો અર્ક છે. જયારે તે ખાલી થઈ જાય છે, બેગ ઢગલો થઈ જવાનું શરૂ કરી દે છે.
આપણાં કિસ્સામાં, જો આપણને ભૂખ લાગે, તો આપણે શું ખાઈ રહ્યા છીએ તે બાબતમાં જાગૃત થયા વગર જ ખાઈ લઈએ છીએ. ઘણીવાર આપણે આપણી ખાવાની જરૂરીયાત માટે અથવા શરીર ભૂખ્યું થયું છે એટલા માટે નથી ખાતા, પરંતુ ખાવાનો સમય થઈ ગયો છે અથવા આપણા મિત્રો અથવા કુટુંબ ઈચ્છે છે કે આપણે ખાઈ લઈએ એટલે ખાઈએ છીએ. જમવાનું અભાનપણે જ, જાગૃતતા વગર જ થાય છે. ઘણીવાર જરૂરીયાત વગર થાય છે. આવું બને ત્યારે આપણને સુસ્તીનો અનુભવ થાય તેમાં નવાઈ જેવું કશું જ નથી. હકીકતમાં તો જમ્યા પછી આપણે વધારે સ્ફર્તિલા બનવા જોઈએ અને શક્તિશાળી બન્યાનો અનુભવ થવો જોઈએ !
આપણે જ્યારે ખાઈએ છીએ, ત્યારે આપણું ધ્યાન ભાગ્યે જ ખાવા પર
ગમે તેટલાં ઓછી માત્રામાં હોવા છતાં પણ અવતારોમાં તેમના એન્લાઈટેન્મેન્ટ સુધી સત્ત્વગુણ રહે છે. સોનામાં રહેલ ત્રાંબાની માત્રાની જેમ તેમની અંદર સત્ત્વગુણ રહે છે. એન્લાઈટેન્મેન્ટના બિંદ્દ પર આ સત્ત્વગુણ સંપૂર્ણ પણે બળી જાય છે અને પાછળ શુધ્ધ સોનુ રહી જાય છે
તમે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના એન્લાઈટેન્મેન્ટ પહેલાના અને પછીના ફોટોગ્રાફોમાં અ તફાવત જોઈ શકો છો. તેમનામાં એન્લાઈટેન્મેન્ટના બિંદ્દ વખતે આવેલું આકર્ષક લાવણ્ય જોઈ શકાય છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે એન્લાઈટેન્મેન્ટ પછી તેણે જે કંઈપણ કર્યું છે, તે અસ્તિત્વના માર્ગદર્શનથી કર્યું છે. વિચારો ઉદ્દુભવ્યા અને પરિપૂર્ણ થયા. તે બસ, કોઈપણ જાતના પ્રતિકાર વગર તેની સાથે ચાલતા ગયા.
કોઈકે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પૂછયું હતું કે તમે તમારા વિચારોને ઉદભવતી વખતે રોક્યા હોત તો શું થયું હોત ? તેણે કહ્યું કે એવી પરિસ્થિતિ પેદા થઈ ના જ હોત, બીજો કાંઈ વિકલ્પ જ ના હોય એવું લાગતું હતું. તેમની અંદરનો સાક્ષી બનવાનો જુસ્સો તેમને તેમની અંદરના વિચારોનું અનુકરણ કરવા તરફ દોરી ગયો અને તે વિચારો પરિપૂર્ણ થતા ગયા. તેઓ તેના સાક્ષી બનતા ગયા. તે પસંદગી વિહીનતા હતી. અસ્તિત્વએ જ તેમની ક્રિયાઓ સક્રિય કરી હતી.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ગ્રંથ - ૧
કેન્દ્રિત થયેલું હોય છે. આપણે બીજું ઘણું બધું કરતા હોઈએ છીએ: વાતો કરીએ છીએ; ટી.વી. જોઈએ છીએ; છાપું વાંચીએ છીએ. આમાંનું કશું ના કરતા હોઈએ તો દિવસ દરમ્યાન આપણે શું કર્યું અથવા, હવે શું કરવાનું છે, તેના માનસિક ચિત્રો જોતાં હોઈએ છીએ. આપણે જે પણ અને જેટલું પણ ખાઈએ છીએ, આપણે અજાગૃત રીતે ખાઈએ છીએ, અને અતુપ્ર રહીએ છીએ. આપણે સંતોષવગર, પરિતૃત્તિ વગર, સંસ્કારોને ઓગાળ્યા વગર જ ખાઈએ છીએ.
હકીકતમાં આપણે જે કોઈપણ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોઈએ છીએ, ત્યારે આવું જ કરીએ છીએ. આપણે જ્યારે એક કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણું મન કોઈ બીજી જ વાતમાં રોકાયેલું હોય છે. આપણે કોઈ એક પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે કેન્દ્રિત થયા વિના જ એક સાથે ઘણું બધું કરતાં હોઈ છીએ.
એક વખત એન્લાઈટેન્ડ માસ્ટરને પૂછવામાં આવ્યું કે તમારી વચ્ચે અને સામાન્ય માણસ વચ્ચે શું ફરક હોય છે. તેમણે સરળતાથી કહ્યું. ''હું જયારે જમું છું. ત્યારે જમું છું; જયારે ઊંઘુ છું ત્યારે ઊંઘું છું. આ જ તફાવત છે."
આપણું શરીર એટલી સુંદર સજીવરચના છે કે તે આપણી જાણ વગર પણ ઘણી બધી ગુંચવણીભરી પ્રક્રિયાઓ કરવા શક્તિમાન છે. આપણું શરીર આપણી જાણ બહાર જ આપણે ખાધેલા ખોરાકનું પાચન કરે છે. તેને બહારની ઉત્તેજનાની શા માટે જરૂર પડે ? આપણે આપણાં શરીરની અવગણના કરીને, તેની જરૂરીયાતો બાબતમાં અભાન રહીને ઉછીની લીધેલી આપણી ઈચ્છાઓ તેના પર બળજબરી લાદીએ છીએ,અને વિકટ પરિસ્થિત પેદા કરીએ છીએ. ૫રિણામે આપણે દુ:ખી થઈએ છીએ.
પ્રકરણ - ૩
પરમહંસનો સાક્ષાત્કાર થાય છે
શિવનો ઉલ્લેખ છે. જે ચંદ્રશેખરન છે. ચંદ્રથી સુશોભિત છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ મારાગાઝી (ડિસેમ્બર-જાન્યુઆરી) તામિલ મહીનામાં થયો હતો. ભગવાન કૃષ્ણ પોતાને મહિનાઓમાં પોતે મારાગાઝી એટલે કે હું માગશર સાક્ષાત્કાર છૂં, એમ ઓળખાવે છે. આ મહિનો બ્રહ્મ મુહુર્તમાં છે - દિવ્ય હસ્તીઓ અને દેવોનો છે, તેમની વહેલી સવારનો છે જે દિવસનો સૌથી વધુ પવિત્ર સમયગાળો છે. આ મહિનામાં જ ઘણા મહાન ઋષિઓ અને એન્લાઇટેન્ડ માસ્ટરોએ જન્મ લીધો છે; રમણ મહર્ષિ, જે કૃષ્ણમૂર્તિ, શારદામણિ દેવી, એશાદ્દ સ્વામી, વિવેકાનંદ અને બીજા ઘણાં બધા આ મહિનામાં જન્મ્યા છે. આ મહિનાને સૌથી વધુ પવિત્ર માનવમાં આવે છે.
(ક્વોન્ટમ)આધ્યાત્મિકતાનું આવશ્યક પરિમાણ
તિરૂવન્નામલાઈમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ અષ્ટમીના દિવસે થયો હતો. આ ચંદ્રકળાનો આઠમો દિવસ છે. અષ્ટમી દુનિયાદારીનો દિવસ મનાય છે, તેથી વૈરાગીઓ માટે તે દિવસ પસંદગી યોગ્ય ગણાતો નથી. પૌરાણિક કથામાં અષ્ટમીને દિવસે કૃષ્ણની પ્રાર્થના કરવામાં આવે છે. પોતાનું વચનપાળવા અને દુનિયામાં એ સાબિત કરવા કે દ્દુનિયાદારીની વ્યક્તિ, અનુકૂળતાવાળી ભૌતિક જીંદગી જીવતાં જીવતાં જીવતાં પણ આધ્યાત્મિક્તાની ખાતરી કરાવી શકે છે: કૃષ્ણે અષ્ટમીના દિવસે જન્મ લેવાનું નક્કી કર્યું હતું.
કૃષ્ણાની ફિલોસોફીની પરંપરામાં એવું ઘણું બધું છે, જે આજે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના આધ્યાત્મિકતાના આવશ્યક પરિમાણમાં ભૌતિક્તા અને આધ્યાત્મિક્તાનું મિલન થાય છે. અને ભૌતિક સફળતા અને આધ્યાત્મિક ક્રાંતિ સંયુક્ત રીતે સળંગ જોડાયેલાં છે તેવો ઉપદેશ આપે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે, સામાન્ય જિંદગી અને કુટુંબ, કારકીર્દી પૈસા અને સફળતાના ભૌતિક ધ્યેયો તેમજ પરિત્યાગ કરવાના આધ્યાત્મિક મૂલ્યો વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી.
અવતાર અને પરમહંસ તિરૂવન્નામલાઈમાં જન્મે છે : સચેત જન્મની કથા
મહાન પર્વત અરૂણાચલની ભવ્યતા અને જયોતિર્લીંગ અરૂણાચલેશ્વરના પવિત્ર શક્તિ કેન્દ્રમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાચલમ્ અને લોકનાયકીના બીજા બાળક તરીકે જન્મ્યા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમના સચેત જન્મને યાદ કરતાં કહે છે :
અંધારૂં પણ નહોતું કે સંપર્ણ પ્રકાશ પણ નહોતો; સંદિગ્ધ રંગથી પૃથ્વી ઘેરાયેલી હતી. એકાએક એક વિસ્તારમાં તેજસ્વી પ્રકાશ દેખાયો જેને હવે હું દક્ષિણ ભારત તરીકે જોઉં છૂં. એ દેદીપ્યમાન પ્રકાશમાં ઝળહળાટ કરતા ખરતા તારાના સ્વરૂપમાં પ્રવેશ્યો. બીજી જ ક્ષણે મેં મારી અંતર્દષ્ટિથી અરૂણાચલને ધારી લીધો. અને મેં ફરી એક વખત શરીર ધારણ કર્યું. હું મારી માતાના ગર્ભમાં દાખલ થયો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતાએ શોધી કાઢ્યું કે તે જયારે તિરૂપતિના પવિત્ર શહેરની યાત્રા પર હતી, ત્યારે તેની સાથે તેનું બીજું બાળક હતું. તે બિમાર હતી અને ડોક્ટરે તેને તપાસીને કહ્યું કે તેણી સગર્ભા છે. આવી રીતે ભગવાન વિષ્ણુના બીજા સ્વરૂપ વેન્કટેશ્વરા સાથેનો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો સંબંધ તેના જન્મ પહેલાં જ તિરૂપતિમાં જોડાયો હતો. તેની માતાને પહેલા ખોળે દીકરો હતો. એટલે તેની ઈચ્છા દીકરી અવતરે તેવી હતી અને જ્યારે બીજો પણ દીકરો જન્મ્યો, ત્યારે તે થોડી નિરાશ થઈ ગઈ હતી !
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ, દક્ષિણ ભારતમાં તિરૂવશ્રામલાઈના પવિત્ર શહેરમાં ૧૯૭૮માં જાન્યુઆરીની પહેલી તારીખે થયો હતો. સ્થાનિક રિવાજ મુજબ તેનું નામ તેના નાનાજી રાજશેખર પરથી પાડવામાં આવ્યું હતું. નામમાં
આ ખ્યાલે, એવા ઘણાં લોકો જે પસંદગી કરવા બાબતમાં દોષ ભાવનાની લાગણી અનુભવતા હતા એમની એ લાગણી દુર કરીને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમની જ્યંદગીનું રૂપાંતરણ કર્યું છે.
મહાભારતમાં, માર્કન્ડેય ઋષિએ યુધિષ્ઠિરને એક સુંદરવાર્તા કહી છે :
એક કૌશિક નામનો સંન્યાસી હતો, જેણે અલૌકિક અને ભક્તિભાવ ભર્યા સાધુ તરીકેની આધ્યાત્મિક જિંદગી જીવવાની તૈયારી માટે બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી.
એક દિવસ એ એક વૃક્ષની નીચે બેસીને મંત્રોનો જાપ કરતો હતો. એવામાં એક બગલો એ વૃક્ષ ઉપર આવીને બેઠો અને તેના માથા પર ચરક્યો. કૌશિકે ઉંચે એ બગલા સામે નજર કરી અને તેની ગુસ્સા ભરી નજરથી બગલો મરી ગયો અને નીચે પડ્યો.
બગલાને મરેલી હાલતમાં નીચે પડેલો જોઈને કૌશિકને ઘણું દુઃખ થયું. તેને અફસોસ થયો કે તેના મનમાં પેદા થયેલ રાક્ષસી વિચારે, એક ક્ષણના ગુસ્સામાં એક નિર્દોષ પક્ષીનો જીવ લીધો.
થોડા સમય પછી તેને ભૃખ લાગી અને તેની આધ્યાત્મિક શિસ્ત મુજબ િભક્ષા લેવા ગામમાં ગયો. તે ભિક્ષા લેવા માટે એક ઘરના દરવાજે ઊભો રહ્યો.
એ જ સમયે ઘરધણી થાકેલો અને ભૂખ્યો ઘરે આવ્યો અને તેની પત્ની તેના પગ ધોવામાં અને તેને જમાડવાનાં કામમાં લાગી ગઈ. કૌશિકે વિચાર્યું કે તેણી તેનું કામ પતાવ્યા પછી પોતાને ભિક્ષા આપશે એ આશામાં રાહ જોવા લાગ્યો.
ઘણો સમય રાહ જોયા પછી કૌશિક વિચાર્યું કે તેણી હું બહાર રાહ જોઇ રહ્યો છું એ ભૂલી ગઈ લાગે છે. ગમે તેમ, પેલી સ્ત્રી તેના પતિનું કામ પુરુ કરીને સંન્યાસીને ભિક્ષા આપવા બહાર આવી.
તેણીએ કહ્યું, "મને માફ કરજો, તમારે લાંબો સમય રાહ જોવી પડી."
કૌશિક ઉશ્કેરાઈ ગયો અને કહ્યું, "દેવી, તમે મને ખૂબ જ લાંબો સમય રાહ જોવડાવી છે. સંન્યાસી પ્રત્યે આવી ઉદાસીનતા સારી ના કહેવાય"
સ્ત્રીએ કૌશિકને કહ્યું, "મહેરબાની કરીને મને માફ કરી દો. હું માર પતિને જમવાનું પીરસતી હતી એટલે મોડું થઈ ગયું. "
કૌશિકે ધ્યાન દોર્યું, "પતિના કામ પાછળ ધ્યાન આપવું સાચું અને યોગ્ય છે, પરંતુ સંન્યાસીની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. તમે ઘમંડી સ્ત્રી લાગો દળે. "
તેણીએ કહ્યું, ''મારા પર ક્રોધિત ના થાવ, અને યાદ રાખો કે મેં તમને રાહ જોવડાવી કારણ કે હું મારા પતિની સેવા કરવાની ફરજ નિભાવી રહી હતી. હું કોઈ બગલો નથી કે જેને તમારો હિંસક વિચાર મારી શકે, અને તમારો ક્રોધાવેશ એક પતિપરાયણ સ્ત્રીને કશું જ નુકસાન નહીં કરી શકે."
કૌશિક અચંબો પામી ગયો. તેને નવાઈ લાગી કે આ સ્ત્રીને બગલાની વાતની કેવી રીતે જાણ થઈ ગઈ.
સ્ત્રીએ આગળ કહ્યું, "ધ્રહ્મચારી તમે ફરજ પાલનનું રહસ્ય જાણતા નથી, અને તમે એ પણ જાણતા નથી કે ગુસ્સો માણસમાં રહેલો સૌથી મોટો દુશ્મન છે. તમને ભિક્ષા આપવામાં મોડું થયું એ બદલ ક્ષમા કરી દો.
મિથિલા નગરીમાં જાવ અને ત્યાં રહેતા ધર્મવ્યાધ પાસેથી યોગ્ય જીવન જીવવાના રહસ્યનું જ્ઞાન મેળવો."
કૌશિક આશ્ચર્ય પામી ગયો. તેણે કહ્યું, "હું તમારી સલાહનો હક્કદાર દૂષું અને તે મારા સારા માટે છે. ભગવાન તમારું કલ્યાણ કરે."
આમ બોલીને તે મિથિલા તરફ ચાલ્યો ગયો.
કૌશિક મિથિલા પહોંચ્યા અને ધર્મવ્યાધની તપાસ કરી, તેને એમ હતું કે તે કોઈ સામાન્ય જિંદગીની ધાંધલ-ધમાલ ભરેલી જીદગીથી દૂર એકાંતમાં એકાદ આશ્રમમાં રહેતા હશે.
તે આ મહાન શહેરના સુંદર મકાનો વચ્ચે આવેલા અદ્દભૂત રસ્તાઓ અને બગીચાઓ વચ્ચે ચાલવા લાગ્યો અને એક કસાઈની દુકાન પર પહોંચ્યો, જયાં એક માણસ માંસ વેચી રહ્યો હતો. તેની નવાઈની હદ તો ત્યારે આવી ગઈ, જ્યારે તેણે જાણ્યું કે આ કસાઈ જ ધર્મવ્યાધ છે.
કૌશિક અતિશય આધાત પામી ગયો અને સખત સૂગ ચડવાને લીધે દૂર ઊભો રહી ગયો. કસાઈ તરત જ પોતાની બેઠક પરથી ઊભો થયો અને કૌશિક પાસે આવીને પૂછપું, ''આદરણીય સ્વામી આપ સારા છો ને ? શું તમને પેલી પતિવ્રતા સમ્તારીએ મારી પાસે મોકલ્યા છે ?
કૌશિક વિસ્મયથી દિગ્મૂઢ બની ગયો.
''આદરણીય મહાત્મા, હું જાણું છું કે આપ મારી પાસે શા માટે પધાર્યા છો. ચાલો આપણે ઘરમાં જઈએ. " આમ કહીને કસાઈ તેને પોતાના ઘરમાં લઈ ગયો, જ્યાં કૌશિકે એક સુખી કુટુંબ જોયું અને કસાઇને પોતાના માતા પિતાની ભક્તિભાવથી સેવા કરતો જોયો.
કૌશિકે કસાઈ પાસેથી ધર્મનું અને માણસની ફરજુનું શિક્ષણ મેળવ્યું. પદ તે પોતાને ઘરે પાછો ફર્યો અને પહેલાં જેની અવગણના કરી હતી તે માતા પિતાની સેવા કરવાનું ચાલુ કર્યું.
બ્રહ્મચારીને કહેલી વ્યાધગીતા સમજાવે છે કે માણસ સામાન્ય ગૃહસ્થ જીવ જીવતાં જીવતાં પણ મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે કરી શકે છે.
ભાવિના એંધાણ સમી અસાધારણ ઘટન
હિંદુ ધર્મશાસ્ત્રોમાં મહાન ગ્રંથ ભાગવતની શરૂઆતમાં મહર્ષિ વ્યાસ, ભગવાન કૃષ્ણને આ શબ્દોથી આહ્યાહન કરે છે : 'તમારી દિવ્યતાની કથાની શરૂઆત કરતાં પહેલાં તમારા સિવાય એવું કોણ છે જેને હું યાદ કરું !'
આ જ પ્રકાશમાં, આપણે આ કથા, એક અવતારની કથા શરૂ કરી છે. તો આપણે આ પૃથ્વી પર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રૂપે અવતરેલ શક્તિને યાદ કરીએ.
આપણી સાથે વાત કરતી વખતે એક વખત માસ્ટરે કહ્યું હતું. "હું જયારે મારા જન્મ અને જિંદગી વિષે વાત કરું છૂં, ત્યારે હું બિલફુલ જાણતો નથી હોતો કે હું મારી જાતને કેવી રીતે વ્યક્ત કરીશ. હું જાણતો હોતો નથી કે તે પોતાની જાતે જ કેવી રીતે વ્યક્ત થઈ જાય છે. હું બસ, એ શક્તિને અને તમને બધાને નમન કરું છું. તે શક્તિને જે રીતે કામ કરવું હોય તે રીતે કરવા દઉં છું.''
માસ્ટરે કહ્યું છે કે જન્મ સચેત હતો અને અદ્ ભૂત હતો એ અનુભવ, અનુભવકર્તા અને અનુભૂતિ અલગ અલગ નહોતા; બધું જ એક હતું. ત્યાં
કોઈ દ્વેત નહોતું. અનુભવ, અંધારાથી અંધારૂં છવાયેલું હોય અને પ્રકાશ, પ્રકાશથી છવાયેલો હોય તેવો હતો. તે શુધ્ધ ચેતના હતી; તે જીવંત શક્તિ હતી. તે શુધ્ધ ચેતના હતી સત્તુ, ચિત, આનંદ. શુધ્ધ ચેતના આવી હોય છે: તે આવી જ હોવી જોઈએ. તે જીવંત (સતુ) છે, તે જાણે છે અને તે જીવંત દિવ્યઆનંદ (આનંદ) માં છે; આવી રીતે તે સત્ ચિત આનંદ છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમની જન્મ પ્રક્રિયાનું વર્ણન ત્રણ ક્ષણોના ત્રણ દેશ્યોમાં કરે છે. પહેલું દ્રશ્ય હતું, દક્ષિણ ભારતમાં એક જગ્યામાંથી ઉદ્દ્ભવતી જયોતના પ્રકાશને ગ્રહણ કરવો. બીજુ દ્રશ્ય હતું, પોતે શક્તિરૂપે એ પ્રકાશમાં તરી રહ્યા હતા. ત્રીજું દ્રશ્ય હતું, અરૂણાચલ પર્વત અને તિરૂવશ્રામલાઈના દેવતાની સચેત જાગૃતતા તે જાણી ગયા હતા કે પોતે આવી પહોંચ્યા છે.
જયારે જીવ, બીજા શરીર માટે જૂનું શરીર છોડે છે, ત્યારે બીજું શરીર શોધવા માટે તેની પાસે ત્રણ ક્ષણો હોય છે. આત્મા, શિશુનું શરીર દુનિયામાં પ્રવેશે તે પહેલાં જ નવા શરીરમાં પ્રવેશ કરે છે, શરીર માનું ગર્ભાશય છોડે તે પહેલાં જ આ સમય બિંદ્દ સુધી ગર્ભસ્થ શિશુનું શરીર માતાની જીવન શક્તિનો ભાગ હોય છે; તેને તેની પોતાની જીવન શક્તિ હોતી નથી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તેમના જન્મ પહેલાંની આ ત્રણ ક્ષણોના ત્રણ દૃશ્યોનું વર્ણન કર્યું છે હિંદુ ખ્યાલ મુજબ ક્ષણ સમય વિષેનો ખ્યાલ છે. જે લોકોના હલનચલનથી માપી શકાય તેવું આંકડાકીય માપ નથી. ક્ષણ બે વિચારો વચ્ચેનો સમય છે અને મનની સ્થિતિ પર આધારિત છે. જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. જીવ પોતાના ભૂતકાળના સંસ્કારોના આધારે શરીર પસંદ કરે છે. એન્લાઈટેન્ડ આત્માના કિસ્સામાં જેને શેષ સંસ્કારો હોતા નથી, તે અસ્તિત્વ છે, પરાશક્તિ નક્કી કરે છે કે તેણે ક્યાં જવાનું છે જે જીવો સંસ્કારો સાથે હોય છે તે બધા જ કિસ્સામાં, તે પૂર્વ
જન્મના સંસ્કારો, સાથે આવેલી યાદો અને વાસનાઓ, પછીના માતા પિતા, પછીનું સ્થળ અને પછીની જીંદગી પસંદ કરે છે. નવું શરીર તેના પ્રારબ્ધ કર્મો સાથે, ચાલકબળ સાથે જે તેની પૂર્વ જન્મની વાસનાઓ હોય છે, તેની સાથે જ જન્ને છે.
પર્વ શરીર જ્યારે કોમામાં સરી પડે છે, જીવ જ્યારે તે શરીર છોડે છે ત્યારે શક્તિના ઔપચારિક સ્તરે વાસનાની યાદો ખોવાઈ જાય છે. આત્માને તેણે પહેલાંના શરીરને જે હેતુ સાથે છોડયું હતું તે લાંબો સમય યાદ રહેતું નથી. તે તેના પ્રારબ્ધ કર્મો ભૂલી જાય છે. સચેત જન્મ આ યાદોને જાળવી રાખવા સક્ષમ હોય છે; તે પોતાની હાલની જિંદગીનો હેતુ યાદ રાખવા સક્ષમ હોય છે. જ્યારે પ્રારબ્ધ યાદ હોય ત્યારે તેને પરિપૂર્ણ કરવું શક્ય છે; બસ એક જ બાબતની જરૂર હોય છે, તે છે જાગૃતતા.
કહેવાય છે કે જ્યારે બુધ્ધનો જન્મ થયો કે તરત જ તેઓ ચાલ્યા હતા. આમ કહેવાનો મતલબ એ છે કે તે જન્મ્યા તે ક્ષણે પોતે જાગૃત હતા. આવું જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું છે કે તે સગર્ભા માતાઓ સાથે એવી પધ્ધતિઓ પર કામ કરી રહ્યા છે જેથી માતાઓ તેમના બાળકોને સચેત જન્મ આપી શકે.
આપણે પહેલાં જોયું તેમ બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ પહેલી જાન્યુઆરી, નવા વરસને દિવસે થયો હતો. તેમનો જન્મ ચમકતા તારો, ચિત્રા નક્ષત્રમાં તામિલ મહિનાના ચંદ્રકાળના અઢારમાં દિવસે થયો હતો, જે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ છે. હિંદુ અંકગણનામાં ૧૮ની સંખ્યા શુભ-માંગલિક મનાય છે. ભગવદ્ ગીતામાં પણ ૧૮ અધ્યાય છે. જે બીજા શુભકાર્યનો સંકેત છે.
સાથે તેમના ફુટુંબના આંબાનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે ક્યારેક ગુંચવણમાં ૫ડી જઈએ છીએ કે તેમના વડવાઓ અલગ અલગ જાતિના છે. તદૃઉપરાંત આ અટકો સૈવા વલ્લારો પણ વાપરતા હતા. ખાસ કરીને બીજા જાતિ સમૂહો સામાન્ય રીતે તેનો ઉપયોગ કરતા હતા.
તેમના માતા-પિતાના કહેવા મુજબ તેમનું આ બીજું બાળક તેના જન્મ વખતે રડ્યું નહોતું; તેનો આત્મા ખૂબ જ શાંત અને અનુકૂળ હતો; તે જીવંત છે કે નહીં તેની ખાતરી કરવા માટે ડોક્ટરને તેને ટપલી મારવી પડી હતી ! જન્મ સમયે કોઈપણ પીડા ન હોતી. માતાનું વજન અને કદના આધારે ડોક્ટરોને અપેક્ષા હતી કે જોડિયા બાળકો હશે અને તેનું વજન ૧૦ પાઉન્ડ અંદાજ્યું હતું !
બાળકનો જન્મ કન્યારાશિ અને કન્યા લગ્નમાં થયો હતો, જે સામાન્ય રીતે છોકરીના જન્મની સંભાવના દર્શાવે છે, કુટુંબના પંડિતે જયારે તેની જન્મ-કુંડળી દોરી ત્યારે તેમણે જોયું કે ગ્રહો અને તારાઓની સ્થિતિ એવી સુસંગત ગોઠવાયેલી હતી કે તેમણે તેમની જયોતિષ તરીકેની જીંદગીમાં ક્યારેય જોઈ ન હોતી. ખૂબ જ ગહન અભ્યાસ કરી અને ગણતરીમાં પોતાની કોઈ ભૂલ નથી થતી તેની ખાત્રી કર્યા પછી ચોંકી ગયેલા જયોતિષીએ માતા પિતા સમક્ષ જાહેર કર્યું કે બાળક 'રાજા સંન્યાસી' બનશે. પંડિતે પોતાને બાળકની જન્મ કુંડળી બનાવવાની તક મળી એ બદલ ભાગ્યશાળી માની અને આ બાળકનું ભવિષ્ય ભાખ્યા પછી, જોષ જોવાનું કામકાજ છોડી દીધું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના માતા-પિતા આ ભવિષ્ય કથનથી ખુશ નહોતા. તેમ છતાં મોટાભાગના ફુટુંબો સંતોને માન આપતા હોય અને પવિત્ર લોકોની પૂજા કરતા હોય તો પણ કોઈ માતા-પિતા એવું ઈચ્છતા નથી કે તેમનું પોતાનું
જયારે આવી શુભ શક્તિ પથ્વી પર પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી તેની ઉજવણી કરે છે, સમગ્ર અસ્તિત્વ તેની ઉજવણી કરે છે. માટે જ કહેવાય છે કે જયારે કૃષ્ણાનો જન્મ થયો હતો ત્યારે દેવી-દેવતાઓએ આશીર્વાદ વરસાવ્યા હતા અને ઉજવણીમાં નૃત્ય કર્યુ હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો જન્મ દિવસ આખી દ્દુનિયા દરેક વરસે ઉજવે છે, તે નવા વરસનો દિવસ છે !
માસ્ટરના જન્મ વખતે, શક્તિને ધરતી પર ઉતારવા માટે સામૂહિક ચેતનાના સ્તરમાં એક છિદ્ર પાડવામાં આવે છે. જ્યારે આવો માર્ગ ખુલ્લો કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ સામૃહિક ચેતનામાં પાછા ફરવા માટે પણ થઈ શકે છે. માટે જ માસ્ટરનો જન્મ દિવસ માંગલિક હોય છે અને તેને જયંતી કહેવામાં આવે છે. આ જયંતી શબ્દનનો અર્થ છે, 'તે આવ્યા, પૃથ્વીની મુલાકાત લીધી અને તે જાય છે.' આ મંગલ દિવસે માસ્ટરની નિરાકાર શક્તિ પર ધ્યાન કરવાથી માણસને સામૂહિક ચેતનાની ઝાંખી થાય છે અને તેને તેની સાથે એકાત્મકતા અનુભવવાની તક મળે છે.
મેં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના જન્મ વિષે તેમની માતાને પૂછયું ત્યારે તેણે મુસ્ક્રરાઈને કહ્યું, ''તે મોટું બાળક હતું પરંતુ સરળ અને પીડારહિત પ્રસૂતિ થઈ હતી.''
પોતાના જીવનમુક્તિ પહેલાનાં આ વર્ષેામાં તેઓ શ્રી આ પૃથ્વીમાં લોકોને જાગૃત અને સ્વસ્થ રીતે મળતા હતાં. અસ્તિત્વએ તેમને માટે નિર્માણ કર્યું હતું, તે મુજબ તેમના જન્મ સાથે આવેલ સત્વગુણને તપ અને પરિવ્રજકા દ્વારા ખેરવતાં ગયા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો જન્મ, તામિલનાડુમાં ધાર્મિક લોકોની સૈવા વેલ્લાલા જાતિમાં થયો હતો. આ જાતિમાં લોકો ચાર પેટા જાતિઓ, નયનાર, ચેટ્ટીયાર, મુદલીયાર અને પિલ્લેઈમાર તરીકે ઓળખાય છે. આપણે જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
થયા અને જતાં જતાં કહ્યું કે આ ઘરની દરેક પેઢીમાં ઓછામાં ઓછી એ વ્યક્તિ પોતાનું જીવન ભિક્ષાવૃત્તિથી પસાર કરશે જ.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના જન્મ પછી તેમના ફટુંબની ઘણી પેઢીઓથી ચાલ્યો આવતો પેલા સંન્યાસીએ આપેલો શાપ દૂર થઈ ગયો. એવું કહેવાય છે કે એન્લાઈટેન્ડ માસ્ટરનો જન્મ તેના વડવાઓના કર્મોને બાળી નાંખે છે અને દરેક રીતે સાત પેઢીના વંશજોના કર્મો નાશ પામે છે.
કુમારાસ્વામીના પત્ની THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને કુમારાસ્વામીનો અવતાર જ કહેતી હતી કુમારાસ્વામી હાંડી સાથેની રૂદ્રાક્ષની માળા કાયમ પહેરી રાખતા જે મહાન આધ્યાત્મિકતાની નિશાની છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે એ માણસ પરમહંસની જેમ જીવ્યા હતા, આત્મજ્ઞાની બનીને, અને એટલે જ એકક્ષણનો પણ વિચાર કર્યા વગર તેમની બધી જ સંપત્તિનો ત્યાગ કરી દીધો હતો. કુમારાસ્વામીની પુત્રી ધનકટ્ટી અમ્માલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને જ્ઞાન પંડિત કહેતી હતી.
અવતારોનો સચેત જન્મ
૨૦૦૫ના અંત દરમ્યાન, લોસ એન્જસ યુ.એસ.એની બાજુમાં ડવાર્ટમાં નવા ખુલેલા આશ્રમમાં અમે વહેલી સવારની ઠંડીમાં માસ્ટરના ચરણોમાં બેઠાં હતા. તેઓ અમને તેમના સચેત જન્મની પૃષ્ઠભૂમિકા વિષે વાત કરી રહ્યા હતા.
જયારે એક ગલુડિયું પણ જન્મે છે, ત્યારે નવા જન્મેલા જીવને તેના શરીરમાં સેટલ થતા સમય લાગે છે. હકીકતમાં માનવબાળને બીજા બધાં જ પ્રાણીઓ કરતાં હરતા-ફરતા થવામાં વધારે સમય લાગે છે. ગલુડિયું અથવા વાછરડું તેના જન્મ પછી, ડગુ મગુ ઉભું થાય છે, ઉભા રહેવાનો સંઘર્ષ કરે છે અને તરત જ સ્થિર ઉભું રહી શકે છે. માનવ બાળને હરવા કરવાની શરૂઆત
બાળક સાધુ બને; આવું જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના મા-બાપનું હતું. તેમનો દિકરો સંસાર ત્યાગીને સાધુ બની જાય તેવું એ લોકો ઈચ્છતા નહોતા. બધા જ સામાન્ય મા-બાપોની જેમ તેઓ પણ ઈચ્છતા હતા કે તેમના સંતાન દ્વારા તેમનો વંશ-વેલો વિસ્તરે અને આવું કદાચ નહીં બને તે જાણ્યા પછી તેઓ ઘણા ચિંતિત રહેતા હતા.
તેઓ પંડિત પાસેથી જાણવા માગતા હતા કે કોઈ ધાર્મિક વિધિઓ અને પૂજા-વ્રત વગેરે કરવાથી છોકરાને સંન્યાસી બનતો અટકાવી શકાય કે નહીં. પંડિતે કબુલ કર્યું કે પોતાનું ભવિષ્ય કથન સાચું પડતું રોકી શકાય એવી કોઈ રીતો તે જાણતાં નથી. તેમ છતાં તેમણે સૂચન કર્યું કે જે અનિવાર્ય છે તેને મોડું કરવાની આશા માટે બાળકને આ બાબતની જાણ ના થવા દેવી.
ઘણાં વરસો પહેલાં, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના પરદાદા કુમારા સ્વામી ચેટ્ટીયાર એક એન્લાઈટેન્ડ માસ્ટરને મળયા હતા અને આધ્યાત્મિક અનુભવ કર્યો હતો. તેમણે જયારે સાંસારિક જીવનનો ત્યાગ કરવાનું નક્કી કર્યું ત્યારે, તેમણે પોતાની માલિકીની બધી જ ભૌતિક ચીજો ઝવેરાત સુધ્ધાં ઘરની બહાર શેરીમાં ફેંકી દીધા હતા. જેથી ત્યાંથી પસાર થનાર કોઈપણ વ્યક્તિ તે લઈ જઈ શકે. તેમણે ગૂહત્યાગ કરી દીધો હતો અને તિરૂવશ્વામલાઈમાં ભૂમન્ડાકોલાના સ્મશાનની બાજુમાં નિવાસ કર્યો હતો પછી તેઓ વારાણસીની યાત્રાએ ગયા હતા અને ત્યાં જ દેહત્યાગ કર્યો હતો.
એક વખત એક ભિક્ષુક ફરતા ફરતા કુમારાસ્વામીના ઘરે ભિક્ષા માગવા આવ્યા હતા. ઘરની એક સ્ત્રી જેવી એ સાધુને ભિક્ષા આપવા બહાર જવા લાગી એવું જ ઘરમાંથી કોઈએ કટાક્ષ મય શબ્દોમાં બૂમ પાડીને કહ્યું કે શારીરિક રીતે તંદુરસ્ત લોકોએ મહેનત કરીને કમાવું જોઈએ, ભીખ માગવી ના જોઈએ. આ સાંભળીને એ ભિક્ષુક ભિક્ષા લીધા વગર જ ત્યાંથી ચાલતા
હોય છે. તેઓ તેના આગળના જન્મમાં એન્લાઈટેન્ડ નથી થયા હોતા, પરંતુ તેની નજીક પહોંચી ગયા હોય છે; તેઓ એન્લાઈટેન્ડ માસ્ટરોના સંપર્કમાં આવ્યા હોય છે, પરંતુ એક અથવા બીજા કારણે બસ ચૂકી ગયા હોય છે. આવા જૂજ જીવો આ જન્મમાં અંતે મુક્તિ, એન્લાઈટેન્મેન્ટ, મોક્ષ અથવા દિવ્યતા સાથે એકરૂપ થવાનાં, કોસ્મિક શક્તિ સાથે એકરૂપ થવાના આ અનુભવને-તમે ગમે તે નામ આપી શકે છો તેને પ્રાપ્ત કરે છે અને જીવનમુક્ત આત્મા નિર્વાણ અવસ્થા પ્રાપ્ત કરે છે
જીવન મુક્ત, અવતાર કરતાં અલગ છે. જીવન મુક્તનો સચેત જન્મ હોતો નથી. તે આપણાં બધાંની જેમ જ જન્મે છે અને આપણી જેમ જ આખી જિંદગી સંઘર્ષ કરે છે. તે પૃથ્વી પર તેની સાચી દિવ્યતાની જાગૃતતા સાથે આવતો નથી. તેને તેની અંદરની દિવ્યતાના અનુભવ માટે જ્ઞાન, ભક્તિ અથવા ધ્યાનની સાધના કરવી પડે છે.
અવતારો, તેમની અંદરની દિવ્યતાના સંપૂર્ણ ભાન સાથે જ સચેત જન્મ લે છે. તેઓ પણ સાધના કરે છે. તેમ છતાં, આ આધ્યાત્મિક પ્રવૃત્તિ તેમની પોતાની દિવ્યતામાંથી ઉદ્દભવે છે, નહીં કે તેમની પૂર્વ જરૂરીયાતોમાંથી. સાધના, તેમની જાગૃતતાના સાક્ષીપણાનો ભાગ હોય છે; કોઈપણ જાતની મંઝિલની વ્યાખ્યા વગરની યાત્રાનો ભાગ હોય છે.
આપણે આ સમજવાની જરૂર છે; અવતારો પહેલે થી જ એન્લાઈટેન્ડ આત્માઓ છે, જે કોસ્મિક શક્તિએ તેમને માટે નક્કી કરેલ મિશન સાથે જ આ પૃથ્વી પર અવતરે છે. આ બાબતમાં તેમની કોઈ પસંદગી નથી હોતી. આમાં એવું છે કે જો આ એન્લાઈટેન્ડ જીવોની શક્તિ, સંજોગોના સંયોજનથી પૃથ્વીમાં ચૂસાય છે, તો આ બાબતમાં કોસ્મિક શક્તિ નક્કી કરે છે કે આ એન્લાટેન્ડ આત્માઓની શક્તિ પૃથ્વી પર માનવ જાત માટે મૂલ્યવાન હશે.
કરવામાં ઘણા મહીનાઓ લાગી જાય છે.
આવું જ માણસના જીવ સાથે પણ બને છે. ઉત્ક્રાંતિ કરવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે માણસનો જીવ તેના સંસ્કારો વડે સંઘર્ષ કરે છે. આપણે જાણીએ છીએ કે સંસ્કારો, આજની અને પૂર્વ જન્મ સાથે જોડાયેલ ક્રિયાઓ અને ઈચ્છાઓની છાપો અને યાદો હોય છે. આપણે માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી જ આપણે અનુભવો અને તેની યાદોનો સંગ્રહ કરીએ છીએ. આમાંની અમુક યાદો પૂર્વ જન્મોમાંથી સાથે આવેલી હોય છે. આ યાદો, સંસ્કારો આપણા સચેત જ્ઞાન વગર જ આપણાં મન-શરીરમાં સંગ્રહાયેલી હોય છે. આ સંસ્કારો મોટા ભાગે અજાણતાં જ આપણા નિર્ણયો ને દોરે છે.
સામાન્ય પ્રસંગોમાં આપણાંમાંના મોટા ભાગના આપણાં સંસ્કારોથી બંધાયેલા હોઈએ છીએ અને તેને હંમેશ માટે પરિપૂર્ણ કરવા માટે સમગ્રજીવન દરમ્યાન પ્રયાસો કરીએ છીએ આપણે અનુભવ કરી લઈએ છીએ તેમ છતાં તે અ-પરિપૂર્ણ રહી જાય છે અને આપણા મનનાં ઊંડાણમાં જમા થાય છે અને વધારે શક્તિશાળી બનીને ફરી પાછા દેખાય છે. આમાંનાં ઘણાં સંસ્કારો જીવન-મૃત્યુના વર્તુળની મનોસ્થિતિ અને અભિગમ મુજબ આપણી સાથે આવે છે.
આપણાંમાંના થોડા જ, કે જે ભાગ્યશાળી હોય છે, મોટો ભાગે જેઓ એન્લાઈટેન્ડ માસ્ટરોના માર્ગદર્શનથી, સંસ્કારોના બંધનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ, મેડિટેશનથી અને અમુક વખતે પૂર્ણ ભક્તિથી પોતાનો રસ્તો શોધી લે છે અને છેલ્લે મુક્તિ મેળવે છે.
આવી ભાગ્યશાળી વ્યક્તિઓ એન્લાઈટેન્ડ થવાની તીવ્ર ઈચ્છા સાથે જન્મેલી
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam અવતાર
અવતારો પુરાણ કથાના હંસો જેવા, પરમહંસો છે. આ પક્ષીઓનો જન્મ, સચેત જન્મ હોય છે. પરમહંસો અવતારો છે, જે સંપૂર્ણ જાગૃતતા સાથે સંપૂર્ણ ભાન સાથે અને ઉડવા માટે પૂર્ણ સચેતરૂપે પૃથ્વી પર આવે છે.
બીજુ બાજુ જીવન મુક્તો, ગલુડિયાં, વાછરડાં અને નવજાત શિશુની જેમ આવે છે. જેઓ સંઘર્ષ કરે છે. ઊભા થાય છે અને ચાલવા લાગે છે. બીજાં ગલુડિયાં, વાછરડાં અને માણસોની જેમજ અંતે, પરમહંસોની જેમજ ઉડવું અને તેમના સ્તરે ભાન થવું અસંભાવ્ય છે. દિવ્યતાના અનુભવના સ્તરે જીવનમુક્તિ અને પરમહંસ બન્ને એક જ સ્થિતિએ પહોંચે છે; એન્લાઈટેન્મેન્ટમાં કોઈપણ તફાવત હોતો નથી. તેમની બન્ને વચ્ચે શરૂઆતના બિંદ્દનો તફાવત હોય છે, જે પરમહંસના સચેત જન્મનો છે. પરમહંસોને એન્લાઈટેન્મેન્ટ માટે સાધના અને તપ કરવાની જરૂર પડતી નથી; તેઓ જન્મથી જ એન્લાઈટેન્ડ હોય છે. તેમની સાધના અને તપ માત્ર બીજા લોકોને પ્રેરણા આપવા માટે અને બીજા આધ્યાત્મિક સાધકોના એન્લાઈટેન્મેન્ટના વ્યક્તિગત માર્ગમાં માર્ગદર્શન આપવા માટે હોય છે.
તમને કદાચ જાણવાની ઉત્સુક્તા થતી હશે કે આપણે કૂતરા છીએ કે હંસ તે કેવી રીતે જાણી શકીએ !
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને જયારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, 'જો તમે પહેલેથી જ હંસ હોત તો તમારે અહીં આવવાની જરૂરત જ ના હોત. તમારે અહીં આવવા માટે પણ કૂતરા હોવું જરૂરી છે ! નહીંતર તમે આટલે દ્દર સુધી આ પૃછવા માટે અહીં આવ્યા જ ન હોત. જો તમે હંસ હોત તો તમારે પૂછવું જ ના પડત; તમને પોતાને જ બસ એમજ જાણ થઈ ગઈ હોત ! આપણાંમાના જેમને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના સંપર્કમાં આવવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે, તેવા આપણે આ પ્રસંગને આપણી જિંદગીનો સૌથી મોટો આશિર્વાદ માનીએ છીએ. આમાં કોઈ બૌધ્ધિક પૂથક્કરણ નહોતું જે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અવતાર છે એવી આપણી શ્રધ્ધા તરફ દોરી ગયું. તે કૃષ્ણની જેમજ પૂર્ણાવતાર બનવાની નજીક છે.
એવા બીજા એન્લાઈટેન્ડ માસ્ટરો હશે જે અવતારોની જેમ જ પુજય ગણાતા હશે. તેઓ બધા જ પાંચ મહાન ભાવો (સંબંધો) માંથી એક અથવા બીજા ભાવનો આવિર્ભાવ કરતા હશે, જેનાથી તેમના તરફ શિષ્યો આકર્ષાતા હશે. આપણે બધા આધ્યાત્મિક માસ્ટરો સાથે પાંચમાંથી કોઈપણ એક ભાવ સાથે સંબંધિત હોઈએ છીએ. આ ભાવોમાં, 'દાસ ભાવ', માસ્ટર – સેવકોનો સંબંધ જેમકે રામ અને હનુમાન, 'વાત્સલ્ય ભાવ' મા-બાળકનો સંબંધ જેમકે યશોદા અને કૃષ્ણ, 'માતૃભાવ' બાળક–માતાનો સંબંધ જેમકે રામકૃષ્ણ પરમહંસ અને મહાકાળી માતા, 'સખ્ય ભાવ' જેમકે અર્જ્યુન અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ, અને છેલ્લે 'મધુર ભાવ' જેમકે પ્રેમીનો સંબંધ જે મીરાએ કૃષ્ણ તરફ વ્યક્ત કર્યો હતો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM , કૃષ્ણએ જેમ પૂર્ણાવતારની જેમ સંબંધોનો આવિર્ભાવ કર્યો હતો, તેવી રીતે સંબંધો બાંધે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અલગ અલગ લોકો સાથે આ અલગ અલગ સ્વરૂપોમાંથી કોઈપણ એક રીતે સંબંધિત બને છે. તેના સંબંધો આ માંના કોઈ એક સાથે મર્યાદામાં નથી. અમુક સાથે તે મહાભાવ, સર્વોચ્ચ સંબંધથી જોડાયેલ છે, જેમાં ઘણા અથવા પાંચેય ભાવ સંબંધોનું સંયોજન હોય છે. આપણે તેને કોઈ એક સમયે પ્રેમ કરી શકાય તેવા કૃષ્ણરૂપે જોયા છે, તો બીજા સમયે ભોળા શિવ તરીકે જોયા છે, તો વળી ક્યારેક પ્રેમાળ
દેવી તરીકે અને ક્યારેક વિવિધ સ્વરૂપોવાળા વિષ્ણુ CEO ના રૂપમાં જોયા છે !
તેમને કોઈ એક સ્વરૂપમાં બાંધવા અશક્ય છે. તે કહે છે, "મને કોઈ એક સ્વરૂપમાં બાંધવાથી કે કોઈ એક પાસામાં જકડી રાખવો એટલે મને મૃત માસ્ટરમાં બદલી નાંખવા જેવું છે. હું જીવંત છું અને દરેક ક્ષણે બદલાતો રહું છું."
આ માસ્ટરમાં જો કોઈ ચોક્કસતા હોય તો તે એક માત્ર છે અને તે છે તેની અચોક્કસતા! તેઓ વારંવાર કહે છે કે, ''તમે કહી શકો કે ગંગા ક્યા રસ્તે વહેશે? હવે પછી તે કઈ બાજુ વળશે? તે કુદરત છે. મારૂં પણ એવું જ છે; હું બ્રહ્માંડ સાથે વહું છું; હવે પછી હું શું કરીશ તેની મને કંઈ ખબર નથી હોતી; ક્યારે શું કરીશ એ પરાશક્તિ નક્કી કરે છે: મારું આ શરીર નહીં.''
વારંવાર આપણે કુદરતના બળ સામે ઉભા રહ્યા છીએ. તેને નિહાળતાં, આપણી અંદર ઉતારતાં, મનમાં ગ્રહણ કરતાં, નવાઈ પામતાં, પ્રેમ કરતાં, અને તેમની હાજરીમાં માત્ર સામે રહીને તેમના તરફથી દિવ્યુઆનંદને પ્રાપ્ત કરતાં અને એ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં રહ્યાં છીએ.
હિંદુ ધર્મશાસ્ત્રોમાં ૩૩ કરોડ દેવતાઓનો ઉલ્લેખ છે. હિંદુઓ આ સંખ્યાને પણ ઓળંગી જાય છે. જે લોકો હિંદુ ફીલોસોફીથી અજાણ છે, એ લોકો જો તેનો પરિહાસ કે ઘૂણા ના કરતા હોય તો પણ તેમના માટે આ સંખ્યા ગુંચવાડો તો જરૂર પેદા કરે છે.
આ પ્રકરણમાં જે કંઈ લખેલ છે તે હિંદુ ધર્મની બાબતોના સમર્થનમાં નથી લખ્યું. પશ્ચિમી અથવા પૂર્વીય વાચક, જે હિંદુ ધર્મના અમુક પાસાંઓથી અજાણ છે તેમને હિંદુ ધર્મના એવા ચોક્કસ પાસાંઓની પૂર્વભૂમિકાથી જાણકાર કરવા માટે લખ્યું છે. જેથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના જીવન વિકાસમાં જે પર્યાવરણે મહત્વનો પ્રભાવ પાડ્યો છે તેને સરળતાથી સમજી શકે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM , ગ્રામીણ દક્ષિણ ભારતમાં આવેલ તિરૂવત્રામલાઈ શહેરમાં રૂઢિચૂસ્ત મધ્યમ વર્ગીય સંયુક્ત કુટુંબમાં હિંદુ તરીકે મોટા થયા હતા. તેના બચપણના ઘણાં અનુભવો આ પર્યાવરણ સાથે સંબંધિત હતા. જો આપણે હિંદુ ધર્મની સાથે સંબંધિત આ પાસાં ઓ વિષે જાણકાર હોઈએ તો તેના આ અનુભવો સાથે જોડાવું આપણા માટે સરળ બની જાય છે.
અહીં આપેલ હિંદુ ધર્મની ક્રિયાઓનો અર્થ બીજા કોઈ ધર્મો કે ફીલોસોફીઓની ટીકા કરવાનો બિલફલ નથી. દરેક ધર્મ જે તે પ્રદેશના મૂળ પર્યાવરણના આધારે તેની સંસ્કૃતિ, નાગરિકતા અને ફીલોસોફીમાંથી ઉદ્દભવેલ છે. જ્યારે કોઈ સાચી આધ્યાત્મિકતા સમજીને ગ્રહણ કરે છે ત્યારે આ સમજણ તેને પોતાના ધર્મના સત્ત્વની વધારે સારી સમજણ તરફ લઈ જાય છે અને પોતાની આંતરિક જાગૃતતા તરફ લઈ જતી પ્રક્રિયા એવા તારણ પર લાવે છે કે બધાં જ ધર્મોનો સાર એક જ છે.
એવા ધર્મો અને સંસ્કૃતિઓ છે, જે મૂર્તિપૂજા કરે છે અને એવા ધર્મો છે જે મૂર્તિપૂજાને ધિક્કારે છે, જેઓ મૂર્તિને મૂર્તિપૂજા સાંકળે છે અને બિન સંસ્કૃત વર્તન માને છે અને નિરાકાર ભક્તિને વધારે સંસ્કૃત અને વધારે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સ્વીકારે છે. આવું મોટે ભાગે, મૂર્તિપૂજા સાથે સંકળાયેલ જીવતી વ્યક્તિઓનું બલિદાન આપવા જેવી અયોગ્ય વિધિઓના પરિણામે બન્યું હતું.
આમાંની ઘણી વિધિઓ સમાજના ઉપલા વર્ગની જબરદસ્તી અને ધાર્મિક નેતાઓની શક્તિશાળી સત્તાનો પાયો ઊભો કરવાનો માર્ગ બનાવવાની જરૂરીયાતમાંથી પેદા થઈ હતી, નહીં કે ધાર્મિક ફીલોસોફીની ગહન સમજણમાંથી.
આવી વિધિઓમાં નકારાત્મકતા જોનાર સુધારકો માત્ર વિધિઓને જ ધિક્કારતા નહોતા પરંતુ જેમાંથી આ વિધિ આવી હતી તેની પૃષ્ઠભૂમિને પણ ધિક્કારતા હતા. કમનસીબે, આ નવા ધર્મોએ પણ નિયમ અને દિશામાંથી બહાર આવ્યા પછી તેમની પોતાની વિધિઓ તો બનાવી જ. એટલા માટે જ સુધારણાની સાંકળ સતત ચાલતી રહી છે.
હિંદુત્વ બધાનો સમાવેશ કરનાર ધર્મ છે; જે કોઈપણ અંદર આવવા ઈચ્છે તેને માટે દરવાજા ખુલ્લા છે; હિંદુ ફિલોસોફીમાં માન્યતાઓની કોઈ રૂકાવટ નથી. હિંદુ ફીલોસોફી અંદરની ધાર્મિક માન્યતાઓની અસહમતિને ચલાવી લે છે. 'સનાતન ધર્મ' જે હિંદુત્વ માટેનું પ્રાચીન નામ છે તેનો અર્થ 'પવિત્ર અને ધાર્મિક કાર્યોનો અનંત માર્ગ' એવો થાય છે. હિંદુત્વ બધાનો સ્વીકાર કરીને ચાલવાની યાત્રા છે, મર્યાદિત કરતી માન્યતાઓ વાળી મંઝિલ નથી.
બચપણથી જ આપણા અચેતન મનમાં ધરબાયેલી માન્યતા સિસ્ટમો, આપણને આપણી હયાત માન્યતાઓ વિરૂધ્ધનું અથવા કંઈ નવું ગ્રહણ છે.
સમાજના ઉપલા વર્ગો તરફથી અને ધાર્મિક નીતિનિયમોમાંથી આવેલી છે, જેથી આવા લોકો સમાજ અને ધર્મને પોતાના અધિકારમાં રાખીને પોતાના સ્વાર્થનું રક્ષણ કરી શકે તે માટે તૈયાર કરીને સમાજમાં ધર્મને નામે બળજબરીથી ઠોકી બેસાડવામાં આવેલી છે. સમાજે અને ધર્મે આપણા ઉપર આવી માન્યતાઓ ઠોકી બેસાડી છે, જેનું કોઈ આધ્યાત્મિક મૃલ્ય નથી; આવી માન્યતાઓને ટેકો આપે એવું કોઈ આધ્યાત્મિક સત્ય નથી. સત્ય તો આપણી અંદરના 'સ્વ' માં જાગૃતતા કરવા માટે ખુલ્લા થતા અટકાવે છે. માણસ જાત આવી માન્યતાઓથી પોતાની જાતને મર્યાદિત બનાવી દે છે. આમાંની ઘણી માન્યતાઓ સાથે અનુભવી શકાય એવું હોય છે; ભગવાનના નામે કોઈ પ્રવૃતિને, સૂચનાઓને. આપણાં ઉપર સત્યને થોપી શકાય નહીં. જે કોઈપણ આવું કરે છે, પછી તે ધાર્મિક નેતા હોય કે સામાજિક નેતા હોય, તેઓ આવું કામ તેમનું માનનારાઓની ભલાઈ માટે નહીં પણ પોતાના સ્વાર્થ માટે કરે છે.
વાસ્તવિકતામાં હકીકત જેવા લાગતાં સત્યો પ્રત્યે જાગૃત થવા માટે થોડી બુદ્ધિ અને આત્મ નિરીક્ષણ જરૂરી હોય છે. તેમ છતાં સામાન્ય માણસ માટે નિરાકાર અસ્તિત્વ ઉપર ચિંતન-મનન કરવું ગુંચવાડા ભર્યું કામ હોય છે. તે ખૂબ જ અગોચર છે; તે ખૂબ જ વેગળું છે; તે ખૂબ જ બૌધ્ધિક કસરત માગી લે તેવું છે; અથવા વૈકલ્પિક રીતે તેમાં કોઈપણ જાતની સમજણ વગર આ ખ્યાલને સ્વીકારી લેવા માટે આંધળા વિશ્વાસની જરૂર પડે છે. સામાન્ય માણસ માટે આ નિરાકાર શક્તિને સરળતાથી ઓળખી શકાય તેવા મહામાનવના સ્વરૂપમાં જોવી એ ખૂબ જ સહેલી બાબત છે, જેથી આવા સ્વરૂપ સાથે ભક્તિ અને લાગણીથી જોડાઈ શકાય.
હિંદુઓને જે મૂર્તિ પૂજા કરે છે, તેની પાછળ આ વિચાર રહેલ છે. તેમણે નિરાકારનું પ્રતિનિધિત્વ કરતાં સ્વરૂપોનું સર્જન કર્યું, જે સામાન્ય જનતા સુધી પહોંચી શકે; બુધ્ધિને લાગણી સાથે જોડી શકે; મગજને હૃદય સાથે જોડી શકે. લાગણી બુધ્ધિ કરતાં હંમેશા વધારે મજબૂત હોય છે. તેમણે માણસ જેવા બાહ્ય દેખાવ ધરાવતા સ્વરૂપો અને અમુક વખતે પ્રાણીઓ જેવા દેખાવવાળા સ્વરૂપોનું સર્જન કર્યું, જે તેમને માટે જાણીતા હતા, જે સ્વરૂપોને તેઓ સરળતાથી ઓળખી શકે. આ મૂર્તિમાં દિવ્ય શક્તિનું આરોપણ કરવામાં આવ્યું. તેઓ આ સ્વરૂપો પાછળ રહેલી શક્તિની પૃજા કરે છે, જે તે સ્વરૂપોની નહીં. આ શક્તિ સ્વરૂપોની આસપાસ ધર્મશાસ્ત્રો અને દંતકથાઓની રચના કરવામાં આવી, જેથી તે સામાન્ય જનતા સુધી પહોંચી શકે.
માત્ર લુખ્ખી બુધ્ધિ સાથે દિવ્ય શક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો તે નાનો મુદ્દો છે, તેનો અનુભવ કરવા માટે હૃદયની જરૂર પડે છે. હૃદય વગરની બુધ્ધિ માત્ર રાક્ષસોનું સર્જન કરે છે. આધુનિક સમયનો ત્રાસવાદ લાગણી શૂન્ય બુધ્ધિમતાની પેદાશ છે, હૃદય વગરના મગજની પેદાશ છે.
મોટાભાગના ભારતીયો અને બધા જ હિંદુઓ ઘણાં બધાં સ્વરૂપોથી પરિચિત છે જે હિંદુ ભગવાનો અને દેવીઓએ ધારણ કર્યા છે. મોટે ભાગે બધાં જ હિંદુ ઘરોમાં પૂજાઘર હોય છે અથવા દિવ્યતાના સ્વરૂપોના ચિત્રો અને સાથે સાથે ઋષિઓ અને એન્લાઈટેન્ડ માસ્ટરોના ફોટાઓ પણ હોય છે.
હિંદુઓ જયારે મૂર્તિઓની પૂજા કરે છે ત્યારે તેઓ પથ્થર, ધાતુ અથવા કાષ્ઠની મૂર્તિઓની પૂજા કરતા નથી; તેઓ નિરાકાર શક્તિના સાકારરૂપે કલ્પેલાં સ્વરૂપોની પૂજા કરતા હોય છે. હિંદુઓ મૂર્તિઓના સ્વરૂપથી પર રહેલી નિરાકાર શક્તિની પૂજા કરે છે. હિંદુ સાકાર સ્વરૂપ વડે નિરાકારની ભક્તિ કરે છે. ભક્તિ મૂર્તિ દ્વારા થાય છે, મૂર્તિની ક્યારેય નહીં.
હિંદુ ધર્મની વિચારધારાઓમાં તો મૂર્તિપૂજાના ખ્યાલ વિષે સૌથી વધુ ગેર સમજણો પ્રવર્તે છે, અને તેની પાછળ રહેલી સમજણના જ્ઞાનની ખામીને લીધે, શિક્ષિત હિંદુઓમાં પણ શંકા કુશંકાઓ રહેતી હોય છે.
માત્ર બુધ્ધિનો ઉપયોગ કરીને નિરાકારની ભક્તિ કરવા કરતાં, તમને જે અપીલ કરી શકે અને આધ્યાત્મિક્તા તરફ ઉપર ઉચકી શકે તેવા પોતાની કલ્પના મુજબના સ્વરૂપની પ્રાર્થના કરવી ઘણી વારે સારી છે. હૃદય જે મેળવી શકે તે બુધ્ધિ ક્યારેય ના પામી શકે; તમે જ્યારે હૃદયના સ્તરે પહોંચો છો, ત્યારે જ માત્ર 'સ્વ' સાથેના જોડાણની શરૂઆત થાય છે
ઘણીવાર, કોઈ પબ્લીક કે કોન્વેન્ટ સ્કૂલમાં વધારે ભણેલો ભારતીય એવું કહે છે કે પોતે મૂર્તિપૂજા અને વિધિ વિધાનોથી પર છે અને પથ્થરની કાલ્પનિક મૂર્તિઓની ભક્તિ કરવી મૂર્ખતા છે. આવું કહેનારે જો મૂર્તિપૂજા પાછળ રહેલ નિરાકાર શક્તિના ખ્યાલને સમજી લીધો હોય અને નિરાકાર શક્તિ સાથે જોડાવા માટેનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હોય તો તે બરાબર છે. પરંતુ મૂર્તિ પૂજા પાછળનાં ખ્યાલો સમજયા વગર જ તેને વખોડવા જોઈએ નહીં.
આપણે બધા જ દિવ્ય છીએ, આપણે બધા જ બ્રહ્માંડીય શક્તિનો ભાગ છીએ.
હિંદુ ફિલોસોફી માને છે કે બધી જ સજીવ અને નિર્જીવ હસ્તીઓ મૂળભૂત રીતે દિવ્ય છે અને તેની લાક્ષણિક્તામાં છે. બધા જ પ્રમાણભૂત ધર્મો એક સરખી વાત કહે છે; આપણે બધા જ મનુષ્યો કુદરતી સ્વભાવમાં દિવ્ય છીએ. આ બાબતમાં કોઈપણ જાતની ક્યાંય પણ ગુંચવણ નથી.
હિંદુત્વમાં, વ્યક્તિમાં આ સત્યની આત્મા, જીવ તરીકે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. હિંદુ શાસ્ત્રોમાં આવતી મહાન ઘોષણા તત્વમૂમસિ, મહાવાક્ય કહેવાય છે. જેનો અર્થ છે; તું જ તે છે; તું દિવ્ય છે. આમાં શંકાને કોઈ સ્થાન જ નથી.
'સ્વ' ની આ દિવ્યતા અસ્તિત્વની, બ્રહ્માંડની, પરમાત્માની, કોસ્મિક શક્તિની, બ્રહ્મની અને આપણે સર્જનની શક્તિના ડહાપણને જે કોઈ પણ નામ આપીએ એ દિવ્યતાનો જ ભાગ છે.
આત્મા અને બ્રહ્મ એક જ છે; માણસ અને ભગવાન એક જ છે અને સરખા જ છે ; બન્ને એક શક્તિ છે. હિંદુ ફિલોસોફીમાં નાસ્તિકવાદી માન્યતાને કોઈ સ્થાન જ નથી. તમારી બહાર કોઈ ભગવાન નથી: તમે જ ભગવાન છો. માત્ર આ સત્યને સમજવાની અને તેને અનુભવવાની જ જરૂર છે. એન્લાઈટેન્ડ માસ્ટરોએ તેનો અનુભવ કર્યો છે; બીજા લોકોને કરવાનો હજુ બાકી છે. બસ, આ જ તફાવત છે. દિવ્યતાના ભાગ રૂપ આપણે દિવ્ય જ છીએ તેનું ભાન થવામાં ફક્ત આપણું મન અને માન્યતાઓ જ અવરોધ રૂપ છે.
'આત્મા' અને 'બ્રહ્મ' બન્ને નિરાકાર છે. તે શક્તિ છે. 'આત્મા' આપણાં મન-શરીરમાં પવિત્ર શક્તિરૂપે રહેલ છે; બ્રહ્મ સમગ્ર બ્રહ્માંડમાં છવાયેલ શક્તિ છે.
બધા જ હિંદુ પૌરાણિક ધર્મ શાસ્ત્રોના કથનો આ માન્યતાને આધારે કરવામાં આવ્યા છે કે આપણાંમાંના દરેક દિવ્ય છીએ, દેવ છીએ; ભગવાન છીએ; માત્ર માણસ જ નહીં પણ દરેક સજીવ આ જ છે. જે ૩૩ કરોડ દેવી દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જે તે સમયની સજીવ હસ્તીના સંદર્ભમાં કરવા આવેલ છે. આ બધી જ હસ્તીઓ શક્તિના સ્વરૂપો છે અને કોસ્મિક અથવા બ્રહ્માંડીય શક્તિનો અખંડ ભાગ છે.
વેદ અને ઉપનિષદ્દૂ જેવા હિંદુ ધર્મ ગ્રંથો સ્પષ્ટ કહે છે કે અસ્તિત્વ નિરાકાર શક્તિ છે. તે વ્યક્તિગત સ્તરે અને વૈશ્વિક સ્તરે નિરાકાર છે. આ શક્તિ શાશ્વત, સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે.
સર્વકાલિન હિંદુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કોસ્મિક શક્તિના સાકાર સ્વરૂપે, આ નિરાકાર શક્તિ, આપણાં બધાની ભીતરમાં પોતાની જાતે જાતે જ પ્રત્યક્ષરૂપે પ્રગટે છે તેના વિષે કહે છે; કોઈપણ શસ્ત્ર આ શક્તિનો નાશ કરી શકતું નથી; પાણી તેને ભીજવી શકતું નથી; પવન તેને સૂકવી શકતો નથી; અગ્નિ તેને બાળી શકતો નથી: એ શાશ્વત છે; એ સર્વકાલિન છે.
આમાં ગર્ભિત રીતે એ દર્શાવ્યું છે કે, શરીરનો નાશ થયા પછી પણ આત્મા અમર છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને જયારે પૂછવામાં આવ્યું કે જ્યારે આ શક્તિ શરીર છોડે છે ત્યારે શું બને છે ? ત્યારે તેમણે કાગળના ટૂકડા પર તેનું સુંદર રીતે વર્ણન કર્યું છે.
તેણે કાગળ પર પેનથી વર્તુળો દોર્યા અને કહ્યું : જુઓ, મેં વર્તુળના પરિધ પર જે રેખા દોરી છે તે શરીર છે અને જેની અંદર શક્તિ પકડાયેલી છે. વર્તુળની અંદરનો વિસ્તાર જીવંત હસ્તીની શક્તિ છે. વર્તુળની બહારનો કાગળને સફેદ પૃષ્ઠિભૂમિવાળો ભાગ વૈશ્વિક શક્તિ છે. જેમાંથી આપણે બધા ઉદ્દ્ભવ્યા છીએ અને પાછા તેમાં એકરૂપ થઈ જવાના છીએ. જયારે શક્તિ શરીર છોડે છે ત્યારે વર્તુળનો પરિઘ અદેશ્ય થઈ જાય છે અને વર્તુળની અંદરની જગ્યા વર્તુળની બહારની જગ્યા સાથે એકરૂપ થઈ જાય છે. બીજી કોઈ દિવાલ નથી. બસ, આટલું જ.
ખરેખર સુંદર અને સરળ રીતે વર્ણન કર્યું છે!
ડાર્વિન અને ક્રિશ્ચિયન સિધ્ધાંતવાદીઓ કે-જેઓ ફરીથી સંગીન વૈજ્ઞાનિક પુરાવાઓ વગર શક્તિમાંથી સજીવ પદાર્થ કેવી રીતે ઉભર્યો તેના માટે કોઈ સાબિતી નથી; તેના વિજ્ઞાનને 'એવીઓજીનેસીસ' તરીકે રજૂ કરે છે. આ માત્ર વૈજ્ઞાનિક માન્યતામાં એક શબ્દ છે, તેની પાછળ કોઈ જ્ઞાન કે ડહાપણ નથી.
વિજ્ઞાનની ક્વોન્ટમ ફીઝીક્સની શાખાએ નિઃશંક રીતે સ્થાપિત કર્યું છે કે બધા જ પદાર્થો શક્તિ છે. મહાન હિંદુ ધર્મ ગ્રંથના પહેલા ઉપનિષદ્રના પહેલા ચરણમાં સુંદર રીતે કહેવામાં આવ્યું છે, 'ઈસાવાસ્યમુ સર્વમુ ઈદમુ શક્તિમાંથી જ બધા પદાર્થો ઉદ્દભવે છે. આ ઘોષણા આઈન્સ્ટાઈનના જન્મ પહેલાં ૫૦૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. જયારે આઈન્સ્ટાઈને કહ્યું કે, "ત્યારે તેણે ઉપનિષદ્રના વાક્યના સંદર્ભમાં જ કહ્યું હતું."
તેણે કહ્યું હતું. "મારો સિધ્ધાંત માત્ર બધા જ પદાર્થો શક્તિ કેવી રીતે મુક્ત કરે છે તેના વિષે વાત કરે છે. હજારો વર્ષ પહેલાં એવું ડહાપણ હતું કે જેણે કહ્યું હતું કે આ બધા જ પદાર્થો શક્તિના સ્ત્રોતોમાંથી આવ્યા છે''
જો કોઈ વ્યક્તિ અતિશય શક્તિશાળી ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી કોઈપણ પદાર્થના અણુમાં વધારે ને વધારે ઉંડાણમાં જ્રુએ તો તેને સંપૂર્ણ ખાલી પણું જોવા મળશે. અણૂમાં કશું નહીં હોય! શક્તિ નિરાકાર છે તેમ છતાં આપણે આપણી આસપાસની વસ્તુઓને આકાર સ્વરૂપમાં જોઈએ છીએ.
આજે વિજ્ઞાનની સાચી જાણકાર કોઈપણ વ્યક્તિ માટે એ સમજવું બિલ્ફુલ મુશ્કેલ નથી કે દરેક સાકાર પદાર્થ અંતે નિરાકાર છે અને એ નિરાકાર સાકાર સ્વરૂપે અભિવ્યક્ત થઈ શકે છે, અને થાય છે. હજારો વર્ષો પહેલાં હિંદુ ઋષિઓએ આ જ વાત કહી હતી. મૂર્તિપૂજા માટે આ જ આધાર છે.
ભગવાનનો ખ્યાલ વાસ્તિવકતા કેવી રીતે બની શકે?
આપણાંમાંના મોટાભાગના માટે ભગવાન એક વાસ્તવિક્તા નથી, એક ખ્યાલ છે. માણસ તરીકે આપણામાં જે લાક્ષણિક્તાઓની ઉણપ હોય, તે લાક્ષણિક્તાને આપણે ભગવાન રૂપે જાણીએ છીએ. જ્યારે આપણે જેવું ઈચ્છતા હોઈએ એવું ના બને ત્યારે આપણે ભગવત્તાનો સ્વીકાર કરીને તેને શરણે જવાને બદલે તેનો ઈન્કાર કરીએ છીએ.
સાચી ભક્તિ, કે જેમાં જીવનને જેવું છે તેવું તેનો સંપૂર્ણ સ્વીકાર હોય છે અને વ્યક્તિની કોસ્મિક શક્તિ આગળ સંપૂર્ણ શરણાગતિ હોય છે, જે ભગવાનની અનુભૂતિને વાસ્તવિકતા તરફ દોરી શકે છે અને દોરી જાય છે. આવું કદાચ સાકારની ભક્તિ અને ભક્તિની વિધિઓથી વધારે સરળતાથી બની શકે છે. આમાં વ્યક્તિ એ સત્ય બાબતમાં જાગૃત હોવી જોઈએ કે સાકાર મૂર્તિ નિરાકાર શકિતનું જ પ્રતિનિધિત્વ કરે છે. ઘણીવાર બૌધ્ધિક વ્યક્તિ માટે આ વાત મગજમાં ઉતારવી મુશ્કેલ હોય છે.
આધ્યાત્મિકતા વિજ્ઞાનથી પર છે, ઘણી બધી ઉપર છે. આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકે કહ્યું છે કે, "જ્યાં વિજ્ઞાનનો અંત આવે છે, ત્યાંથી આધ્યાત્મિક્તાની શરૂઆત થાય છે." બ્રહ્માંડના સર્જન માટેના આજ સુધી કોઈ સાબિત થયેલા વૈજ્ઞાનિક પુરાવા કે ખુલાસા મળ્યા નથી. અનુમાનના આધારે હજારો સિધ્ધાંતો છે; બિગ બેન્ગ સિધ્ધાંત, આદિકાળના રસનો સિધ્ધાંત, એલિવનોએ સર્જન કર્યું છે એવો સિધ્ધાંત અને બીજા એવા ઘણાં; પરંતુ એક પણ સિધ્ધાંતને હકીકતોનો ટેકો નથી અથવા સાબિત કરવા માટે વૈજ્ઞાનિક પુરાવા નથી.
આધ્યાત્મિક્તા કહે છે કે બ્રહ્માંડ હંમેશા પહેલેથી જ હતું અને સતત રહેશે.
પ્રકરણ - ૪
વૃધ્ધિ પામતી ચેતના
બચપણથી જ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો આધ્યાત્મિક્તા તરફનો અનુરાગ ખૂબ જ સ્પષ્ટ હતો. તેઓ તેમની ત્રણ વરસની ઉંમર પહેલાની વાતો આ રીતે સમજાવે છે: તેની દાદીમાં ધાનકોટી અમ્માલ તેના પૌત્રની ખૂબ જ રસિયણ હતી. એક દિવસ તે તેને કોઈ ભેટ આપવા માંગતી હતી. જેવી તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સામે તેની ઝવેરાતની પેટી ખુલ્લી કરીને, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને કહ્યું કે તને આમાંથી જે ચીજ ગમે તે તું લઈ લે. તેની દાદીમાંના આશ્ચર્ય વચ્ચે તેણે કોઈપણ જાતના ખચકાટ વગર રૂદ્રાક્ષની માળા લઈ લીધી હતી.
રૂદ્રાક્ષની માળા પવિત્ર રૂદ્રાક્ષવૃક્ષના બીજને એક દોરીમાં પરોવીને બનાવવામાં આવે છે અને તેને આધ્યાત્મિક્તામાં વિકસેલા લોકો તેમજ આધ્યાત્મિક મુમુક્ષુ લોકો ગળામાં ધારણ કરે છે. રૂદ્રાક્ષનો શાબ્દિક અર્થ 'શિવના આંસુ' થાય છે અને તે તેના પર રહેલા પાસાઓના આધારે ઘણાં સ્વરૂપોમાં આવે છે. મેડિટેશન દરમ્યાન પેદા થતી શક્તિનો સંગ્રહ કરવા માટે રૂદ્રાક્ષ બેટરી જેવી સેવા આપે છે અને તેને ધારણ કરનારને જયારે જરૂર પડે ત્યારે રિચાર્જડ (શક્તિસ્કૂર્ત) કરે છે. બીજા કોઈ પણ સામાન્ય બાળકે પેટીમાંથી કોઈ ચમકતી ચીજ ઉંચકી હોત; એવી કોઈ ચીજ જેને જોવાથી આકર્ષણ થાય; તેમ છતાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ સીધી જ રૂદ્રાક્ષની માળા પસંદ કરી હતી.
બાળક તરીકે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને દેવ-દેવીઓની મૂર્તિ અને ફોટાઓ સાથે જ રમવું ગમતું હતું. જેવી રીતે બીજા બાળકો રમકડાં અને ઢીંગલાન્ઢીંગલીઓ સાથે રમતા હોય છે. તેણે આ મૃર્તિઓ ભેગી કરીને, મંદિરની મૃર્તિઓ સાથે સાંકળીને લાકડા, નરમ પથ્થર અને ભીની માટીમાંથી તેની મૂર્તિઓ બનાવવાનું શીખી લીધું હતું. તેણે બનાવેલી અને જેની સાથે તે રમ્યા હતા અને પૃજા કરી હતી એવી મૃર્તિઓમાંથી અમુક મૃર્તિઓ અત્યારે ભારતમાં બેંગ્લોર ખાતેના આશ્રમમાં પ્રદર્શિત કરેલી છે.
આધ્યાત્મિક્તામાં ઉછેર
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બાળક હતા ત્યારે તેના નાનાજી રાજશેખરન અથવા રાજુ મુદલીયાર, જેમના નામ પરથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નું નામકરણ થયું હતું. તેઓ તેને દરરોજ અરૂણાચલેશ્વરના મંદિરે લઈ જતા હતા. તેના દાદા જયારે તેને મંદિરની આસપાસ લઈ જતા હતા, ત્યારે તેને ધાર્મિક વાર્તાઓ અને હિંદુ પુરાણોની કથાઓ કહેતા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને પ્રહલાદ, ધ્રુવ અને માર્કડેયની વાર્તાઓમાં ખાસ કરીને અતિશય રસ પડતો હતો. હિંદુ પુરાણોમાં, પ્રહૂલાદ, ધ્રુવ અને માર્કડેયને તેમની બાલ્યાવસ્થાથી જ આધ્યાત્મિક્તા તરફ ગહન રીતે આકર્ષિત થયા હતા તેની કથા છે. તેઓ દિવ્યતાના સ્વરૂપો પર ધ્યાન કરવામાં જ પોતાનો બધો જ સમય વ્યતીત કરતા હતા અને તરૂણાવસ્થા પહેલાં જ એન્લાઈટેન્ટેન્ડ થઈ ગયા હતા. હિંદુ ધર્મશાસ્ત્રોમાં તેઓ મહાન ભક્તો તરીકે પૂજય ભાવ ધરાવે છે: ધ્રુવને અચળ તારા તરીકે પૂજવામાં આવે છે, જે સદાકાળથી એક જ જગ્યાએ એક જ દિશામાં અવિચળ પણે સ્થિર થયેલ છે. કિશોર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માર્કેડેયની વીરતા અથવા પ્રહૂલાદની ભક્તિ અથવા ધ્રુવની વિશિષ્ટતાને માનભરી રીતે ચાહતો હતો.
બાળકના મનમાં આ વાર્તા ખૂબ જ ઊંડાણમાં છવાઈ ગઈ હતી. આ ધાર્મિક અને રહસ્યમય વ્યક્તિઓ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની ભવિષ્યની પ્રવૃત્તિમાં પ્રેરણા મૂર્તિઓ, રોલ મોડલ બની ગઈ હતી. તેના દાદાજી તેના પહેલા ગુરુ હતા અને તેમની પાસેથી સાંભળેલી વાર્તાઓ, આધ્યાત્મિક્તાના શિક્ષણમાં તેના પહેલા આનંદદાયક પાઠો હતા.
પૂરી લગની અને ઉત્સાહથી સળંગ કામ કર્યા પછી તેણે તેના મિત્રો અને કુટુંબીઓને તેના પૂજાઘરમાં આમંત્ર્યા. મૂર્તિઓની પૂજા કરી અને બધાને ગરમ ભાતનો પ્રસાદ વહેંચ્યો. પૂજાઘરનો એક ક્ષણિક વિચાર થોડા જ સમયમાં જીવંત વાસ્તવિક્તા બની ગયો. તેની ઉંમરની બીજી કોઈ વ્યક્તિ માટે પૂજા ઘરને આકાર આપવો અને લોકોના જૂથ સાથે પૂજા સમારંભ કરવો એ ખુબજ કઠિન કામ ગણાય. બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે આ કામ તેની ભગવાન પ્રત્યેની ગહન ઈચ્છાની આનંદભરી અભિવ્યક્તિ કરવા માટેનો સ્વાભાવિક પ્રયાસ હતો.
ભીતરમાં દિવ્ય આનંદ પ્રાપ્ત કર્યા પહેલાં અને પછી તેનું આ પાસું તેમનામાં બદલાયા વગર જ કાયમ માટે રહ્યું છે. આજે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, આખી દુનિયામાંથી માત્ર વિચારની શક્તિથી લોકોને આશ્રમ અથવા કોઈ એક જગ્યાએ ભેગા કરે છે અને દિવ્ય આનંદ પ્રસરાવતા ભવ્ય સમારંભો ગોઠવે છે.
તેના પૂજાઘરમાં, તે દરરોજ ગહન અંત:કરણથી નિયમિત પૂજા કરતા. એક દિવસ, તેના પિતાજીને દોરી ઉપર સૂકવેલી તેમની ધોતી મળી નહીં; તેમણે આખા ઘરમાં ધોતીની શોધ કરી. તેઓ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જ્યાં તેના પૂજા ઘર પાસે બેઠો હતો, ત્યાંથી પસાર થયા, તો જોયું કે કિશોર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ધોતીના ત્રણ ટૂકડા કરીને તેનો ઉપયોગ કરી નાંખ્યો હતો. એક ચોરસ ટૂકડો ચાદરની જેમ જમીન પર પાથર્યો હતો, બીજો પોતાની કમર પર વીંટાળ્યો હતો અને ત્રીજો ટૂકડો મૂર્તિઓની નીચે પાથર્યો હતો. તે પોતાની ધર્મ પત્ની સાથે છોકરાનો નિર્ભય આધ્યાત્મિક આવેશ આદર યુક્ત ભયથી નિહાળતા રહ્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આજે એ બધું યાદ કરતા કહે છે કે તેણે જયારે પણ નવી નક્કોર ધોતીઓ આધ્યાત્મિક પ્રક્રિયાઓમાં વાપરી નાંખી ત્યારે તેના પિતાજીએ તેને ક્યારેય કશું જ કહ્યું નહોતું !
ત્વરિત પૂજા ઘર
ઘરમાંથી જો જાણીતી 'પીળીથેલી' તેની જગ્યાએ ના મળે તો પૃછયા વગર જ ખબર પડી જતી હતી કે એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ લીધી હશે. એક વખત સ્કૂલમાં તહેવારોની રજા પડી ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેના થોડા મિત્રોને ભેગા કરીને અને પડોશમાં આવેલા મંદિરો અને મંદિરોના તળાવો પાસે ખભે પીળી થેલી ભરાવીને ફરવા નીકળી પડ્યા હતા. આ આનંદ વિહારોમાં તે બે બાબતો કરતા હતા; એક, મંદિરના પરિસરમાં પડેલાં કચરાના દરેક ટૂકડાને હોંશથી ઉપાડી લેવો અને કચરા પેટીમાં નાંખી દેવો, આવી રીતે ભગવાનની જગ્યાને સ્વચ્છ રાખવાની પોતાની લાગણી સંતોષવી; બીજું : ભીની માટીથી પોતાની પીળી થેલીને ભરી દેવી. ઘરે આવીને આ માટીમાંથી તેણે મંદિરમાં જોયેલી છે મૂર્તિઓ જેવી મૂર્તિઓ બનાવવી અને તેને ભક્તિભાવથી શણગારીને પૂજા કરવી.
આવી રીતે મૂર્તિઓની સંખ્યા વધતી જવાથી તેને ક્યાં રાખવી એ સમસ્યા ઊભી થઈ. આ વિચાર તેના મનમાં પેદા થતાં જ, તેમાં અલગ પૂજારૂમનો આકાર તૈયાર થયો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેના મનમાં પેદા થતી આધ્યાત્મિક ઉર્મિઓ સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. તેની પાસે, તેણે પોતે બનાવેલી મૂર્તિઓને રાખવા માટેનો પોતાનો પૂજારૂમ બનાવવાના પૈસા કે સામગ્રી નહોતા. તેને પોતાના માટે અલગ રૂમ માગવાનું ગમતું નહોતું. જેવો તે અસહાય થઈને વિચાર મગ્ન બનીને બેઠો કે તરત જ તેની નજર બિસ્કીટનાં ટીનનાં ખોખા પર પડી. તરત જ તેને ખ્યાલ આવી ગયો કે આનું શું કરી શકાય. તરત જ તેણે હથોડી, ફરસીથી લાકડાના નાના ટૂકડા અને લાંબા સ્ક્રૂથી ટીનનાં પતરાંને સુંદર રીતે જોડીને તેના ઘરના પાછળના ભાગમાં તેની મૂર્તિઓ માટે પૂજા ઘર તૈયાર કરી દીધું.
પસ્તકોમાં અતિશય રસ હતો. તેઓ બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને સાથે લઈને પુસ્તક મેળામાં ગયા. તેમણે તેને બુકસ્ટોલના માલિક પાસે નીચે બેસાડ્યો અને પોતે પુસ્તકો જોવા માટે અંદર ગયા.
જેવી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના દાદાજીએ પીઠ ફેરવી કે તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સ્ટોલમાં રહેલ દરેક પુસ્તકને તપાસવાનું શરૂ કર્યું. એકાએક તે મહાન ધર્મગ્રંથ રામાયણ પર બાળકો માટેના ચિત્રો જોઈને અતિ ઉત્સાહથી ઉછળી પડ્યો. સ્ટોલના માલિકે પુસ્તક માટેનો તેનો ઉત્સાહ જોયો અને પૂછ્યું, તારે આ પુસ્તક જોઈએ છે. પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પુસ્તકના પાના ફેરવ્યા અને જવાબ આપ્યો, "ના, મારે આ પુસ્તક નથી જોઈતું. હું કોઈક બીજા પુસ્તક માટે જોઉ છું, માલિકે પૂછ્યું શા માટે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જવાબ આપ્યો કે પુસ્તકમાં રામાયણની અભિવ્યક્તિ ખોટી રીતે કરવામાં આવી છે અને તેમાં ચિત્રોના આધારે વાર્તા કહેવાને બદલે આમાં એવું લાગે છે કે ચિત્રો માટે જ વાર્તા બનાવવામાં આવી હોય."
બાળકની પુસ્તકમાં ખામી છે એવી દ્રઢતા ભરી રજુઆત, સ્પષ્ટતા અને અધિકાર યુક્ત વાણીથી સ્ટોલનો માલિક આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયો. તેણે તેને પૂછયું. "તું જે સાચા સ્વરૂપે રામાયણને જાણે છે એ વાર્તા મને સંભળાવીશ ?" આવું આમંત્રણ મળતાં જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ખુશીથી ઉછળી પડ્યો અને તેણે તેના દાદાજી પાસેથી જે સાંભળ્યું હતું અને રામાયણ ઉપરના બીજા પુસ્તકોમાંથી જે વાંચ્યું હતુ તેના અનુભવથી કહેવાનું શરૂ કરી દીધું. તેના દાદાએ તેને વાર્તાઓ કહી હતી તે તેને માટે પ્રેરણાજન્ય વ્યાખ્યાનોનો ભાગ બની ગઈ હતી, જેને તામિલમાં 'કથાકલાક્ષ પમૂ' કહેવામાં આવે છે. સ્ટોલના માલિકને થયું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. તેણે તેને ઉંચકીને ટેબલ પર બેસાડયો. નમન કર્યું અને પોતાની આંખમાંથી આસુંની વહેતી ધારા સાથે તેને સાંભળ્યો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની બીજી પ્રિય વસ્તુ હતી લાકડાની ચાખડી જેને પાદ્દકા કહેવાય છે, અને મોટે ભાગે જેને સંન્યાસીઓ પોતાના પગમાં પહેરે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ બહાર જાય, પછી તે મંદિરના ઉત્સવોમાં જવાનું હોય કે સંબંધીઓના ઘરે જવાનું હોય, હંમેશા પાદ્દકા પહેરીને જ જતા, જે ચાલતી વખતે સતત કર્કશ અવાજ કરે છે અને બીજા લોકોને તે જરાય ગમતો નથી !
એક દિવસ, કુટુંબનો એક સભ્ય ઘરમાં ગેરવ્યાજબી ઉંચી કિંમત આપીને એલ્યુમિનીયમનું વાસણ લાવ્યો હતો. આ ખરીદીથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતા નારાજ થઈ ગયા અને પૃછ્યું "આ નકામા વાસણના આટલા બધા પૈસા શા માટે ખર્ચ્યા ?'' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પૂછયું શું આ નકામું વાસણ છે ? તેના પિતાએ કહ્યું 'હા' અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બહાર જતો રહ્યો. બીજે દિવસે જયારે તેના પિતા ઘરમાં દાખલ થયા, એવો જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઉત્સાહથી હાથમાં લક્ષ્મીદેવીની મૂર્તિ લઈને તેમની પાસે ગયો. તેના પિતા આશ્વર્યથી બોલી ઉઠ્યા, "આ મૂર્તિ તો અતિ સુંદર છે. તું આ મૂર્તિ ક્યાંથી લાવ્યો ?" છોકરાએ જવાબ આપ્યો, ''મેં પેલી નકામી વસ્તુમાંથી આ ઉપયોગી વસ્તુ બનાવી દીધી.'' પિતાજી કંઈ સમજી શક્યા નહીં અને તેને તેના કહેવાનો મતલબ પૂછયો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સમજાવ્યું, "તમે કહ્યું હતું કે એલ્યુમિનીયમનું વાસણ નકામું છે, માટે મેં રોડ પરની દુકાને જઈને તેને વેચી નાંખ્યું અને આ મૂર્તિ ખરીદી લીધી ! મેં બરાબર કર્યું ને ?'' તેના પિતાજી બીજું કશું કરી શક્યા નહીં, પણ બાળકની આધ્યાત્મિકતા તરફ સતત વધી રહેલી અભિરુચિ જોઈને હસી પડ્યા.
તિરૂવત્રામલાઇમાં પુસ્તક મેળો
તિરૂવશ્વામલાઈમાં એક વખત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતૃપક્ષના દાદાજી રાજુ મુદલીયારને આધ્યાત્મિક
બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ માણસની લાગણીઓને સમજી શક્યો નહીં, પરંતુ તેના તરફની આગ્રહભરી માંગણીથી તેણે બોલવાનું ચાલુ રાખ્યું. તેણે જયારે એક કલાકે બોલવાનું પુરું કર્યું ત્યારે તેની આસપાસ ભેગા થઈ ગયેલા લોકોએ તેને તાળીઓ પાડીને વધાવી લીધો.
સ્ટોલનો માલિક હવે અભિભૃત થઈ ગયો હતો. તેણે બાળકના ચરણસ્પર્શ કર્યા અને ભાવાવેશમાં વારંવાર કહેવા લાગ્યો કે બાળકને ચોક્કસ કોઈ પ્રકૃત્તિદત્ત દિવ્યતાની બક્ષિસ મળેલી છે, નહીંતર તેની આવી નાની ઉંમરમાં આટલા વિશ્વાસથી અને સરળ રીતે કોઈ બાળક વાર્તા કહી શકે જ નહીં. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેના દાદાને પૃછ્યું કે મેં એવું શું કર્યું છે કે આ દુકાનદાર રડી રહ્યો છે. તેના દાદા પણ લાગણીશીલ બની ગયા હતા. તેણે છોકરાને સમજાવ્યું કે આટલા નાના છોકરાને આટલી બધી વાકુચાતુરીથી છટાદાર રીતે બોલતા સાંભળીને તે આનંદના અતિરેકથી રડી રહ્યો હતો. તે તેની અતિશય ખુશીના આંસુ હતા.
જેવા તેઓ ઘરે પહોંચ્યા કે તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેના દાદા પાસે ફરીથી ખાત્રી મેળવી લીધી કે પેલા માણસને રડાવીને તેણે કશું જ ખોટું કર્યું. અને પછી તરત જ તે અદ્દભૂત રાહતની લાગણી સાથે પોતાના પ્રિય પૂજા ઘર તરફ દોડી ગયો !
ગણેશ સાથેની ઘટના
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે લગભગ ત્રણ વર્ષના હતા, ત્યારે તેને એક ગણપતિની મૂર્તિ ભેટમાં મળી હતી. ગણપતિ, ગણેશ અથવા વિનાયક કહેવાતા દેવ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે. મોટું પેટ, હાથીનું મસ્તક અને ઉંદરની સવારી કરનાર ગણેશ, હિંદુઓમાં સૌથી વધુ લોકપ્રિય છે. મોટાભાગના હિંદુઓ કોઈપણ ગંભીર સાહસમાં ઝંપલાવતા પહેલાં
ગણેશજીના આશિર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરે છે. ગણેશ વિઘ્નહર્તા છે, દરેક પ્રકારના વિધ્નો દૂર કરે છે. સફળતા અપાવે છે. એવું કહેવાય છે કે તેના પિતા ભગવાન શિવ જયારે રાક્ષસ સાથે યુધ્ધ કરવા નીકળ્યા હત ત્યારે ગણેશના આશિર્વાદ લેવાનું ભૂલી ગયા હતા એટલે અર્ધેથી પાછા આવીને પોતાના દિકરાના આશિર્વાદ લીધા હતા !
ગણેશની કથા નીચે મુજબની છે :
પાર્વતી હિમાલયના રાજા હિમાવનની દીકરી હતી. જન્મથી જ પાર્વતી નવસર્જન કરનાર શિવના પ્રેમમાં હતી. હિમાવન માનતો હતો કે શિવ ઘરબાર વિનાનો ભિખારી રખડુ સંન્યાસી છે, એટલે પાર્વતીએ તેના પિતાની મરજી વિરુધ્ધ શિવજી સાથે લગ્ન કર્યા હતા. હિમાવન માનતો હતો કે, મારા જેવા સમુધ્ધ અને શક્તિશાળી રાજાની કુંવરી પાર્વતી માટે શિવ યોગ્ય પાત્ર નથી.
એક દિવસ પાર્વતી સ્નાન કરી રહી હતી એ વખતે જ શિવ અચાનક જ અંદર આવી ગયા. પાર્વતી અસ્વસ્થ થઈ ગઈ અને તે ઈચ્છતી હતી કે તેની અંગત પ્રવૃત્તિઓ વખતે કોઈક બહાર તેની ચોકી કરે. પરંતુ તેની આસપાસના બધા જ લોકો શિવના આદેશને આધીન હતા. તે ઈચ્છતી હતી કે એવું કાંઈક હોવું જોઈએ જે માત્ર મારી જ આજ્ઞાનું પાલન કરે. પાર્વતીએ પોતાના શરીર ઉપર લગાડેલ ચંદનના લેપને ઉતાર્યો અને તેને માનવ સ્વરૂપ આપ્યું અને તેમાં પ્રાણની પ્રતિષ્ઠા કરી. તેની સામે એક સુંદર બાળક હાજર હતું. પાર્વતીએ તેને પોતાની એકાંત ક્ષણોનું રક્ષણ કરવાની સૂચના આપી અને કહ્યું કે મારી પરવાનગી વગર કોઈપણ વ્યક્તિને અંદર આવવા દેવી નહીં. મોડેથી શિવ જયારે પાછા ફર્યા, ત્યારે બાળકે તેમને પાર્વતીને મળવા અંદર જતા અટકાવ્યા શિવ ક્રોધિત થઈ ગયા, પરંતુ બાળક
સાથે યુધ્ધ કરવું યોગ્ય ના લાગતા, તેમણે તે બાળકને ત્યાંથી હટાવવા માટે પોતાના રૂદ્રો અને ગણોને મોકલ્યા. બાળકે તેમને સરળતાથી હરાવી દીધા અને શિવ પાસે પાછા મોકલી દીધા.
શિવના ક્રોધનો જવાળામુખી ભભૂકી ઉઠયો અને તેમણે પોતાના ત્રિશુળથી બાળકનું મસ્તક છેદી નાંખ્યું. પાર્વતી સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે તેમણે તેમના બાળકને મરેલું જોયું. પાર્વતી અચાનક ગુસ્સામાં આવી ગયાં, અને શિવને કહ્યું; મારા બાળકને પાછું આપો, નહીંતર હું તમારો ત્યાગ કરીને જતી રહીશ.
શિવે બાકી બચેલા પોતાના ગણોને આજ્ઞા કરી કે જાવ અને જે કોઈ જીવંત શરીર સૌથી પહેલાં સામું મળે તેનું મસ્તક લઈ આવો, જેથી તેઓ આ બાળકને તરત જ સજીવન કરી શકે. ગણોને સૌથી પહેલાં હાથી મળ્યો. શિવે હાથીનું મસ્તક બાળક સાથે જોડી દીધું અને તેને સજીવન કરી દીધું.
શિવે આ બહાદૂર નાના છોકરાને તેમના ગણોનો સેનાપતિ/માસ્ટર બનાવી દીધો અને તેને ગણપતિ અથવા ગણેશ એવું નામાભિધાન કર્યું.
બાળકૃષ્ણની સાથે આ બાળ ભગવાનની હજારો વાર્તાઓ મોટાભાગના હિંદુઓમાં અતિશય પ્રિય છે.
ગણપતિની મૂર્તિ ભેટમાં મળવાથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આનંદ વિભોર બની ગયા અને તીવ્ર ભક્તિભાવથી તેની પૂજા કરવાનું શરૂ કરી દીધું. આ મૂર્તિ તેને માટે કોઈ નિર્જીવ પૂતળું નહોતું; તેને માટે એ સાક્ષાત જીવંત ગણેશ હતા. તે મૂર્તિ સાથે વ્યક્તિગત સ્તરે જોડાઈ ગયા હતા. તે કલાકો સાથે મૂર્તિ સાથે રમ્યા કરતા, તેને સ્નાન કરાવતા, શણગારતા અને પ્રસાદરૂપે ભોજન થાળ ધરાવતા હતા.
જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ગણપતિને પ્રસાદ ધર્યો ત્યારે તેણે અપેક્ષા રાખી કે ગણપતિએ આ પ્રસાદ આરોગી જવો જોઈએ. અને જયારે ગણપતિએ એ પ્રસાદ આરોગ્યો નહીં ત્યારે તે અતિશય નારાજ થઈ ગયા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતે ધરાવેલો થાળ ગણપતિ આરોગી જાય એ માટે ખૂબ જ ખુશામત કરી, આજીજી કરી અને થઈ શકે એટલી બધી જ યુક્તિઓ વાપરી. જયારે આટલી બધી આજીજી કરવાં છતાં ગણપતિએ પ્રસાદના આરોગ્યો ત્યારે તેણે તેમને ધમકી આપી કે જો તમે મેં ધરાવેલો પ્રસાદ નહીં આરોગો હું તમને મારા આંગણામાં આવેલા કૂવામાં નાંખી દઈશ.
તેણે કાલાવાલા અને ધમકી, બન્ને રીતે, જમવા માટે ગણપતિને સમયગાળો આપ્યો. તેને સમય મર્યાદા આપ્યા પછી પણ તેણે બીજા ત્રણ ચાર કલાક વધારે રાહ જોઈ. આટલું કર્યા પછી પણ જયારે ગણપતિએ ઉપકાર ના કર્યો, એટલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મૂર્તિને થોડા પ્રસાદ સાથે કૂવામાંથી પાણી ખેંચવાની બાલદીમાં સંભાળપૂર્વક મૂકી અને ધીમે ધીમે બાલદીને કુવામાં નીચે ઉતારી. આમ કર્યા પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વારંવાર આજીજી કરી અને ધમકીઓ પણ આપી. તેનામાં મિશ્ર લાગણીઓ પેદા થવા લાગી; એક બાજુ ગણપતિ તેનું સાંભળતા ન હોતા અને તેની ધમકીઓને ગણકારતા નહોતા એટલે ગુસ્સો આવતો હતો; બીજા સ્તરે તેને થતું હતું કે જો મૂર્તિને પાણીમાં ફેંકી દેશે તો ગણપતિ મૃત્યુ પામશે.
જયારે બાલદી પાણીની સપાટીએ પહોંચી ગઈ અને તરવા લાગી ત્યારે તેને થયું કે હવે તેણે ઘણી બધી ધમકીઓ આપી દીધી છે. એટલે હવે ગણપતિએ પ્રસાદ આરોગી લીધો હશે. તેણે બાલદી ઉપર લીધી અને જોયું તે ગણપતિએ પ્રસાદ આરોગ્યો ન હતો આ જોઈને તેને તીવ્ર નિરાશાને લીધે મનોવ્યથા થઈ. તેણે ગુસ્સામાં મૃર્તિને ફરીથી કુવામાં નીચે ઊતારીને વિચાર્યું અને આશા રાખી કે આ વખતે તો ગણપતિ વધારે સારી રીતે
સમજી જશે, જયારે તેણે ફરીથી બાલદી ઉપર લીધી અને જોયું તો પ્રસાદ એમ જ પડયો હતો.
આટલો ગુસ્સો કર્યા પછી તેને થયું કે હવે વધારે ધમકીઓ આપવાનો કોઈ અર્થ નથી. તેને હવે માત્ર કરૂણાની અનુભૂતિ થઈ કે ગણપતિએ પ્રસાદ કેમ આરોગ્યો નહીં ?
શું કરવું તે તેને સમજાતું નહોતું અને ગણપતિ જમશે નહીં તો તેને તકલીફ થશે એવી ચિંતા થવા લાગી એટલે એક દિવસ તેણે આના વિષે તેના કુટુંબીજનોને વાત કરી. ફુટુંબીજનોએ વિચાર્યું કે આ મજાક છે અને તેના તરફ હસી પડયા. તેમણે એમ પણ કહ્યું કે જો તે આ મૂર્તિને કૂવામાં નાંખી દેશે તો તેઓ તેને બીજી મૂર્તિ ખરીદી નહીં આપે.
આ સમય આસપાસ જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને નામ્બી આન્દાર નામ્બીની વાર્તા સાંભળવા મળી. નામ્બીના પિતાજી ચર્ચમાં પાદરી હતા. એક દિવસ તેના િપતાજીને કોઈ સંદેશો આપવા માટે પ્રવાસમાં જવાનું થયું. તેથી તેમણે નામ્બીને રોજીદી પૂજાવિધિ કરવાનું અને ભગવાનને પ્રસાદ ધરવાનું કહ્યું. નામ્બીએ પિતાએ સોંપેલું કામ પુરું કરવા માટે પૂજાવિધિ કર્યા પછી મૂર્તિ સામે પ્રસાદનો થાળ ધર્યો, આડશરૂપે આડો કપડાનો પડદો રાખ્યો અને મૂર્તિ પ્રસાદ ખાઈ લે તેની રાહ જોવા લાગ્યો. થોડા સમય પછી તેણે જયારે અંદર જોયું ત્યારે ખોરાક એમ જ પડેલો જોયો. નામ્બીએ રડવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે તેનાથી કોઈ અક્ષમ્ય ભૂલ થઈ ગઈ છે, જેથી ભગવાન તેના પર ગુસ્સે થયા છે એટલે જ તેણે ધરેલો પ્રસાદ ખાધો નથી. તે ડરી પણ ગયો હતો, કારણ કે તેના પિતાએ તેને જે વિશ્વાસથી કામ સોંપ્યું હતું તે તેણે પુરુ કર્યું નહોતું એટલે તેના પિતા પાછા ફરશે ત્યારે ગુસ્સે થશે. નામ્બી મંદિરના થાંભલા સાથે પોતાનું માથું અફાળવા લાગ્યો એ કહેવા લાગ્યો કે
મૂર્તિ જો તેણે ધરાવેલો પ્રસાદ નહીં ખાય તો, પોતે પોતાનું માથું ફોડી નાંખશે અને મરી જશે થોડી મિનિટો પછી તેણે જોયું કે મૂર્તિએ પ્રસાદ ખાઈ લીધો હતો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે આ વાર્તા સાંભળી ત્યારે તે ખૂબ જ નિરાશ અને દુઃખી થઈ ગયો. ભગવાન જો નામ્બીનો પ્રસાદ ખાઈ શકે તો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો પ્રસાદ શા માટે ના ખાઈ શકે ? એકાએક તેને ભાન થયું કે બન્ને બાબતમાં તફાવત હતો. નામ્બીએ પોતાની જાતને ત્રાસ આપ્યો હતો, મૂર્તિ ને નહીં. તેણે પોતાની જેમ ભગવાનને ધમકી આપી નહોતી. નામ્બીએ ભગવાનને કૂવામાં ડુબાડી દેવાની ધમકી આપી નહોતી; આને બદલે તેણે પોતાની જાતની કુરબાની આપવાનું કહ્યું હતું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ નક્કી કરી લીધું કે જ્યાં સુધી ગણપતિ ભોજન નહીં કરે ત્યાં સુધી પોતે પણ અન્નનો દાણો મોંમાં નહીં મૂકે. તેણે મૂર્તિ સામે થોડો ખોરાક મૂકયો અને રાહ જોવા માંડી. જયારે ગણપતિએ ખાધું નહીં, ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પણ કશું જ ખાધું નહીં. તે તેની માતા પાસેથી ખાવાનું લાવતો હતો અને ઘરનાં ને લાગે કે તેણે ખાઈ લીધું છે એટલે તે ઘરની પાછળ જઈને ખાવાનું ગટરમાં વહાવી દેતો હતો. આવું બે-ત્રણ દિવસ સુધી ચાલ્યું. દરરોજ ગણપતિને તાજો પ્રસાદ ધરવામાં આવતો હતો. જે કંઈ બની રહ્યું હતું તેનાથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતા-પિતા તદ્દન અજાણ હતા. ભૂખની તીવ્ર પીડા સહન કરીને પણ તેણે લીધેલા વ્રતનું પાલન કરીને ગણપતિ પ્રસાદ જમે તેની રાહ જોતો હતો અને પોતાનું ખાવાનું ગટરમાં ફેંકી દેતો હતો.
ત્રીજા દિવસને અંતે મૂર્તિ સામે ધરેલો ખોરાક અદેશ્ય થઈ ગયો ! બાળક પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણીથી ભાવવિભોર બની ગયો. તેના ગાલ પર અશ્રુધારાઓ વહેવા લાગી. ભાવિના અણસારરૂપે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની આધ્યાત્મિક
ઘરમાં મૂર્તિની સ્થાપના કરેલી હોય છે અને એ ઘરના સભ્યો ગણપતિની મૂર્તિની પૂજા-વિધિ કરતા હોય છે. તહેવારના દિવસે ખાસ મિઠાઈ બનાવવામાં આવે છે અને ભગવાનને ધરાવવામાં આવે છે. ગણપતિનો પ્રિય ખોરાક મોદકમ્ – લાડુ છે. જે ચોખાના લોટમાં કોપરૂં અને ગોળ નાંખીને બનાવવામાં આવે છે. ઉપરાંત ખાસ ફળો અને ફલો છે, જે ગણપતિને ગમે છે. ગમે તેમ પણ ઉદર પર બેઠેલા મોટા પેટવાળા ગણપતિ બધા જ હિંદુઓના માનીતા દેવ છે !
સ્થાનિક પરંપરા મુજબ, તહેવારના ત્રીજા, ચોથા, અથવા દસમા દિવસ પછી ગણપતિની મૂર્તિને લઈ જઈને નજીકના જળાશયમાં વિસર્જિત કરવામાં આવે છે. જે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયા છે, કારણ કે મૂર્તિ કાદવમાંથી બનાવેલી હોય છે અને પાણીમાં ઓગળી જાય છે. મોટા શહેરોમાં વિસર્જનની આ પ્રક્રિયા મોટી જૂથ યાત્રાનું સ્વરૂપ લે છે જે નજીકની નદી કે સમુદ્ર સુધી જઈને તેમાં મૂર્તિનું વિસર્જન કરે છે. નાના શહેરોમાં મૂર્તિઓને વ્યક્તિ પોતાના માથા પર મૂકીને લઈ જાય છે, અથવા જો તેઓ શ્રીમંત હોય તો વાહનમાં લઈ જાય છે અને પછી નજીકના મંદિરની ટાંકીમાં અથવા તળાવમાં તેનું વિસર્જન કરે છે.
કુંભારો પોતાના મૃર્તિ બનાવવાના સ્થળ પર મોટા જથ્થામાં (ક્લે) માટી લાવે છે, તહેવારો પછી જ્યારે તેઓ ચાલ્યા જાય છે ત્યારે પાછળ ઉપયોગમાં ના લેવાયેલ અને ન વેચાયેલ સામગ્રી ત્યાં જ છોડી જાય છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આવા દરેક સ્થળે દોડી જઈને વધેલી સામગ્રી એકઠી કરી લેતા હતા. જેથી આ વપરાયા વગરની માટીમાંથી પોતાની રીતે મૂર્તિઓ બનાવી શકે.
તેના ઘરમાં એક જ વ્યક્તિ હતી જે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ બધી માટી ઘરમાં લાવે તેની સામે તેને વાંધો હતો અને એ હતી તેની નાની. તે ઘણી વખત નાનીની
જીંદગીની શરૂઆત આ સમયથી જ શરૂ થઈ ગઈ. તેને પોતાના વ્યક્તિગત અનુભવથી ભક્તિ અને શ્રધ્ધાની શક્તિનું ભાન થયું. એ દિવસથી આજ સુધી, તેના પોતાના આત્મ-સાક્ષાત્કારના દિવસ સુધી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગણપતિને પ્રસાદ ધરાવ્યા પછી જ પોતાનું ભોજન કર્યું હતું. ગણપતિએ જયારે ખાધું ત્યારે જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ખાધું. આત્મસાક્ષાત્કાર (એન્લાઈટેન્મેન્ટ) પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ક્યારેય ખાધું જ નથી; માત્ર ગણપતિ જ ખાય છે !
ગણેશ ચતુર્થી : આધ્યાત્મિક અનુરાગની જાગૃતિ
બચપણની શરૂઆતથી જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આધ્યાત્મિક્તા તરફ ખેંચાયા હતા અને આપણે આગળ જોયું તેમ તેમણે તેમનો વધુમાં વધુ સમય મૂર્તિઓના સાશ્નિધ્યમાં જ વિતાવ્યો હતો. તેમણે આ મૂર્તિઓ સાથે તે જીવંત હસ્તીઓ હોય તેવી રીતે સંવાદ કર્યો હતો, જે તેમને માટે ખરેખર જીવંત જ હતી. તેને મૂર્તિઓ સાથે ગહન ને કાયમી લગની હતી અને તેઓ જાણે કે તે માંસ અને લોહીની બનેલી હોય તેવી રીતે દેવ-દેવીઓની મૂર્તિઓ સાથે રમતાં, તેને શણગારતા, તેની પૂજા કરતા, તેની સાથે વાતો કરતા અને તેની સાથે સંબંધથી જોડાયેલા હતા. તેમનો એક માત્ર આ જ આનંદ હતો. તેની ઉંમરના બીજા છોકરાઓની જેમ તેમણે રમત-ગમતમાં ભાગ્યે જ ભાગ લીધો હતો.
પરાશક્તિ (વૈશ્વિક માતાના સ્વરૂપમાં રહેલી બ્રાહ્માંડીય શક્તિ) આત્મસાક્ષાત્કારી હસ્તીઓના મિશન પરિપૂર્ણ કરવામાં તેમને મદદ કરવા માટે ખરેખર રહસ્યમય રીતે કામ કરે છે.
ગણેશ ચતુર્થીના સમયગાળા દરમ્યાન, જે ભગવાન ગણપતિનો જન્મ દિવસ છે– કુંભારો મોટા જથ્થામાં માટી લઈને ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે તિરુવત્રામલાઈમાં આવે છે. દરેક ઘરમાં, સામાન્ય રીતે તેમના પૂજા
ઉપર આ માટી ફેંકતા હતા. આખું ઘર આ માટી અને અર્ધી તૈયાર થયેલી આકૃતિઓથી ભરાઈ જતું હતું : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટીની આ બધી જ મૂર્તિઓની પૂજા પણ કરતા હતા અને સવારથી સાંજ સુધી તેની ઘંટડી મોટેથી વગાડતા રહેતા હતા. તેની નાનીને આ અવાજ સામે પણ વાંધો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એક યોગી પાસેથી ભૂત-પિશાચને ભગાડવાનો મંત્ર શીખ્યા હતા; તેની નાની તેમની સાથે જેવો ઝઘડો શરૂ કરે કે તરત જ તે આ મંત્રના ઉપયોગ કરવા લાગતા હતા. અને સતત ઘંટડી વગાડવા લાગતા હતા. જેથી નાની શાંત થઈ જતા હતા. તેમના આ નાની નેવું વરસ ઉપરની ઉંમરે પણ આજે સ્વસ્થ રીતે જીવી રહ્યાં છે.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam કહે છે :
પરાશક્તિના મનમાં મારા માટે જે મિશન છે એ માટે તેણે મારા શરીર અને મનને સુંદર રીતે તૈયાર કરેલ છે. તમે તેના ખેલને, તેની લીલાને જોઈ શકો છો. દિવસે દિવસે હું મારો આખો દિવસ મૂર્તિઓને શણગારવામાં અને તેની સાથે વાતો કરવામાં ગાળવા લાગ્યો હતો. મારી ઉંમરના પ્રમાણમાં મારી પાસે ઘણી બધી વધારે શક્તિ અને તાકાત હતી. મારી મા એ કહ્યું હતું કે એક વખત મેં સાગના લાકડાનો ભારે પલંગ તેની ઉપર સૂતેલી વ્યક્તિ સાથે, કોઈ વધારાના પ્રયાસ વગર જ ફેરવી નાંખ્યો હતો !
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિર્ભય હતા. તેની માતા અને બાકીના કુટુંબીજનો બીજે ક્યાંય જવાના બદલે તેને સાંભળવા માટે ટેવાયેલા હતા. તેની સ્પષ્ટતા અને પ્રેમ લોકોને તેની તરફ ખેંચી લાવતા હતા અને તે જે કંઈ કહે તે કરવા માટે તૈયાર રહેતા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે લગભગ ત્રણ વરસના હતા ત્યારે તેમનું મિલન યોગ રાજ રઘુપતિ મહારાજ સાથે થયું હતું. લોકો તેમને રઘુપતિ યોર્ગ કહેતા હતા.
એક સંબંધી એક ભિક્ષુક સંન્યાસીને ઘરે લઈ આવ્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ઘરમાં સાધુઓને ભોજન અને આશરો આપવો એ સામાન્ય બાબત હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના દાદાજી દરરોજ ભોજનના સમયે આવા ઓછામાં ઓછા દસ સાધુઓને ભોજન કરાવતા. તેમને એક પંગતમાં બેસાડવામાં આવતા, ભોજન અપાતું પરંપરાગત આરતીથી પૂજા કરાતી અને વિદાય વખતે તેમને દક્ષિણા આપવામાં આવતી.
રઘુપતિ યોગી નામના આ સંન્યાસીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મૂર્તિઓ સાથે રમતા જોયા અને નોંધ્યું કે આ છોકરો આખા ઘરમાં પ્રકાશ પાથરતી જયોત જેવો છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આ વ્યક્તિ સાથે ખૂબ જ ફાવી ગયું અને તેણે ગણપતિ સાથે સંબંધિત પોતાના અનુભવો યોગીને કહ્યા અને પોતે ઉપવાસ પર ઉતરી જઈને ધમકી આપ્યા પછી ગણપતિએ તેમને ધરેલો ખોરાક કેવી રીતે ખાધો તેનું વર્ણન કર્યું. યોગી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને સમજતા હતા અને તેને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જે કહી રહ્યા છે તેનો શું સંબંધ છે તે સમજી શકવા સમર્થ હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને યાદ છે ત્યાં સુધી, જયારે પણ તે એકલા હોય ત્યારે તેમની આસપાસ અગીયાર લોકોનું જુથ તેઓ જોતા હતા. તેઓ તેનાથી એટલા બધા ટેવાઈ ગયા હતા કે તેમને જોઈને એવું લાગતું હતું કે તેઓ તેના સંયુક્ત કુટુંબનો જ હિસ્સો હતા. તેઓ જયારે રઘુપતિ યોગીને મળ્યા અને અમુક આધ્યાત્મિક ક્રિયાઓ માટે દિક્ષીત થયા પછી આ લોકોએ દેખાવાનું બંધ કરી દીધું હતું.
આત્મસાક્ષાત્કારની શક્તિને સ્વીકારવા અને જાળવી રાખવા માટે તૈયાર કરવામાં મદદ કરી હતી. જેને માટે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આજે કહે છે કે એ એક નાની ઝૂંપડીમાં ચાર હાથીઓને સમાવવા જેવું કાર્ય હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રહ્યુપતિ યોગીને પ્રચંડ ચાહના અને માન સાથે યાદ કરે છે.
રઘુપતિ યોગી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અને તેનું સમગ્ર કુટ્રંબ જે શેરીમાં રહેતું હતું એ જ શેરીમાં રહેવા આવતા હતા. તેમનો જન્મ અને ઉછેર બર્મામાં (હાલનું મ્યાનમાર) થયો હતો, પછી જે બ્રિટિશ વસાહત બની ગયું હતું. તેઓ બૌધ્ધ લામાઓ પાસેથી યોગિક પ્રક્રિયાઓ શીખ્યા હતા. તે યોગ નિષ્ણાત હતા અને હવામાં કોઈપણ જાતના આધાર વિના અધ્ધર રહી શકતા હતા. તેઓ પોતાના શરીરને ઊંચે લઈ જતા અને બાળકોને તેની નીચેથી પસાર થવાનું કહેતા. જેથી તપાસી શકાય કે નીચે કોઈ ટેકો નથી અને સાબિત કરતા કે તેઓ જે કરી રહ્યા છે તે કોઈ જાદ્દ અથવા માયાજાળ નથી. પરંતુ પોતે આ ક્રિયા આસનો અને પ્રાણાયામના સંયોજનથી કરે છે.
અમુક વખતે તેઓ ફેફસામાંથી બધી જ હવા બહાર કાઢી નાંખતા અને પોતાની છાતી આસપાસ સખત રીતે લોખંડની પટ્ટી બાંધી દેતા. પછી તેઓ શ્વાસ અંદર ભરતા અને છાતીને એટલી ફૂલાવતા કે લોખંડની પટ્ટીના તુટીને ટ્રકડા થઈ જતા ! તેઓ સાપને પકડી લેતાં, તેમના નસકોરામાં મૂકતા અને પછી તેને મોં માંથી બહાર કાઢતા !
અત્યારના સમયમાં, તિબેટીયન લામાઓએ શ્વાસ નિયંત્રણ અને મેડિટેશન દ્વારા મેળવેલ અસાધારણ શક્તિઓ ઉપર, હાર્વર્ડ યુનિવર્સિટીની મેડિકલ કોલેજના ડૉ. હર્બર્ટ બેન્સન અને તેના સાથીઓએ ઘણાં વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા છે. આ અસાધારણ શક્તિઓમાં, શરીરનું તાપમાન વધારવું, હવામાં અધ્ધર રહેવું અને જેમાં બીજાં ઘણાં શારિરીક પરાક્રમો સામેલ હતાં, જે
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ગ્રંથ - ૧
બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ આના વિષે યોગીને પછયું તો રઘુપતિ યોગીએ તેને કહ્યું કે આ લોકો ભૈરવો, શિવ ગણો અથવા સૈનિકો હતા, જે અત્યાર સુધી તેનું રક્ષણ કરતા હતા. હવે તું દિક્ષીત થઈ ગયો છે અને તું ગુરુમંત્રથી રક્ષિત છે, એટલે તેમને લાગ્યું કે હવે તારી આસપાસ રહેવાની જરૂર નથી. યોગી એ કહ્યું: ''તેમણે તને મને સોંપી દીધો છે.''
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસે આ દરેક ભૈરવના નામો છે અને દરેક ભોજનની શરૂઆત કરતાં પહેલાં તે આ નામો ભક્તિભાવપૂર્વક જપે છે. વરસો પછી, તેણે જયારે રામકુષ્ણ પરમહંસના ધર્મપત્ની શારદાદેવીની જીવન કથા વાંચી ત્યારે તેણે જાણ્યું કે પોતાની આસપાસ જેમ ભૈરવો રહેતા હતા, તેવી જ રીતે શારદાદેવી જયારે બાળક હતા ત્યારે તેમની આસપાસ પણ સખીઓ, દેવી શક્તિની સાથીઓ રહેતી હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ રઘુપતિ યોગીએ તેને કહેલી બધી જ વાર્તાઓ પોતાની ડાયરીમાં લખી રાખી છે. અને તેમની સાથેના વાર્તાલાપ દરમ્યાન બનેલા બધા જ બનાવોને પણ નોંધી રાખ્યા છે. છોકરો દરેક બાબતો ડાયરીમાં લખી રાખે એ બાબતે રઘુપતિ યોગી વધારે પડતા ચોક્કસાઈવાળા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ગૃહત્યાગ પછી, તેમના ફુટુંબે થોડા ઘરો બદલ્યા હોવા છતાં તેની માતાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની ડાયરીઓ સલામત રીતે સચવાય તેની કાળજી રાખી હતી. તેમની માતા અને રઘુપતિ યોગીનો ખૂબ ખૂબ આભાર જેમને લીધે આજે આ માહિતી આપણાં માટે ઉપલબ્ધ છે.
રઘુપતિ યોગી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની જિંદગીમાં એક ઉદ્દેશથી આવ્યા હતા. તેઓ કદાચ આત્મસાક્ષત્કારી માસ્ટર નહોતા, પરંતુ મહાન કુશળતાઓ અને શક્તિઓના યોગી ચોક્કસ હતા. તેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના શરીરને
કરવાં સામાન્ય માણસ માટે અશક્ય હોય. રઘુપતિ યોગીએ જ કર્યું હતું, તે આ શોધોમાંની અમુક સાથે તદ્દન એક બંધબેસતું હતું.
રઘુપતિ યોગી ખૂબ જ અલ્પ આહાર લેતા હતા. તેમની પાસે ભૂખ અને તરસને કાબુમાં રાખવા માટેની ખાસ પધ્ધતિ હતી, જે પછીથી તેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને શીખવી હતી. તેમના શિષ્યો જયારે તેમને ખાવા માટે વધારે પડતો આગ્રહ કરતા ત્યારે તેઓ તેમાંથી જરાક ખાતા અને પછી તેમની આંગળીઓથી તાળી પાડતા તેમના આંતરડા તેમના મોં માથી બહાર આવતા. તેઓ તેમના આંતરડામાંથી ખાધેલા ખોરાકને સાફ કરી નાંખતા અને આંતરડાને પાછા અંદર ગોઠવી દેતા તેઓ પતંજલિની અષ્ટાંગયોગ પધ્ધતિઓમાં તજજ્ઞ હતા અને તેમણે આ પધ્ધતિઓનો ઉપયોગ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મન અને શરીરને તૈયાર કરવા માટે કર્યો હતો.
રઘુપતિ યોગી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ઘરે નિયમિત સવારે અચૂક આવતા. તેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને 'સામીઆર' કહેવાનું શરૂ કર્યું હતું, જે તામિલમાં સંન્યાસી અથવા માસ્ટર માટે વપરાતો શબ્દ છે. પછી તરત જ બધા જ આ નામનો ઉપયોગ કરવા લાગ્યા હતા, જેમાં તેના માતા-પિતા પણ સામેલ હતા. યોગી તેને યોગની પ્રેકટિસ કરાવવા માટે દરરોજ ત્રણથી ચાર કલાક સુધી મંદિરમાં લઈ જતા હતા. સમય જતાં તેમણે તેને પ્રાણાયામ અને આસનો સાથે અષ્ટાંગ યોગના આઠેય પાસાઓ શીખવી દીધા હતાં. યોગની પ્રેકટિસ પછી તેઓ રોજ સવારે છોકરાને નાસ્તો ખરીદી આપતા હતા. તેઓ ખૂબ જ પ્રેમાળ હતા અને છોકરાનો રસ જીવંત રાખવા માટે તેના માટે સમયાંતરે કેન્ડી અને ચોકલેટ લાવતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેમને સાથે ફાવી ગયું હતું અને તે તેમને ઘણાં પ્રશ્નો પૂછતો જેનો જવાબ યોગી ખૂબ જ ધીરજ પૂર્વક આપતા. યોગી જ્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથે હોય ત્યારે જો કોઈ મોટી વ્યક્તિ કંઈક પૂછવા અથવા વાતો કરવા આવે તો તેઓ કહેતા કે, ''એવું ના માનતા કે હું આ છોકરાને શીખવી રહ્યો છૂં, હું તેની પાસેથી શીખી રહ્યો છ્રં.''
એક દિવસ રઘુપતિ યોગીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પૂછ્યું કે તારે ભગવાન શિવ અને પાર્વતીના નિવાસ સ્થાન કૈલાસની યાત્રાએ જવું છે. તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું કે હું જઈશ. યોગીએ તેને કહ્યું કે તને એક મંત્રથી દિક્ષીત કરીશ, જો તું એ મંત્રને વારંવાર ઉચ્ચારીશ તો હું તને કેલાસમાં શિવ- પાર્વતી પાસે લઈ જઈશ, પછી તેને બીજે દિવસે મંદિરમાં આવીને મળવા માટે કહ્યું.
બીજે દિવસે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે યોગીને મંદિરમાં કાર્તિક મંડપમાં મળ્યા ત્યારે, સૌથી પહેલાં તેને એ જાણવું હતું કે તેમને કૈલાસ લઈ જતી બસ ક્યાં છે ! યોગી હસી પડ્યા અને મંદિરની સામે ઊભેલી યાત્રાળુઓની બસો સામે આંગળી કરીને નાના છોકરાને કહ્યું કે આમાંની એક બસ આપણને કૈલાસ લઈ જશે.
પછી તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મંદિરની પાણીની ટાંકીમાં સ્નાન કરીને આવવાનું જણાવ્યું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્નાન કરીને પાછા આવ્યા અને યોગી જયાં બેઠા હતા, તેમની સાથે એક પગથીયું નીચે બેઠા. યોગીએ 'હ્રીં' નો ઉચ્ચાર કર્યો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને લાગ્યું કે તેના 'હારા' ઉપર – જે સ્વાધિષ્ઠાન અને મુલાધાર ચક્ર વચ્ચેનું બિંદ્દ છે તેના પર કંઈક પ્રહાર થતો હોય તેવું લાગ્યું, આ સ્થાન નાભિ અને કરોડરજ્જુના છેડા વચ્ચે આવેલું છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જોયું કે દેવી પાર્વતી તેની સામે સાક્ષાત્ ઊભા છે. તે ઉન્માદમાં હસી પડ્યા અને બૂમ પાડી, 'અમ્મા અહીં છે. અમ્મા અહીં છે.'
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ખ્યાલ નહોતો કે 'હ્રીં' દેવીનો બીજ મંત્ર છે અથવા તે તેની સમક્ષ દેખાશે તેને કૈલાસની બસ પકડવાની આશા હતી ! દેવીનું દર્શન સ્પષ્ટ અને આબેહૂબ હતું. થોડી ક્ષણો પછી દેવી નાના છોકરામાં એકરૂપ
થઈ ગયાં. તેણે યોગીને આશ્ચર્ય પામતાં કહ્યું કે, 'તેણે દેવીને જોયાં ! મેં તેને ચારભજાઓ સાથે જોયાં !'
રઘુપતિ યોગીને પહેલાં તો છોકરાની વાત પર વિશ્વાસ જ ના બેઠો. તેમણે વિચાર્યું કે એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સક્રિય કલ્પના હશે. છોકરો ભાવાવેશથી ભરાઈ ગયો હતો, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે ઘરે ગયા ત્યારે તેણે હથોડી અને છીણી લીધી પછી એક નરમ પથ્થર લીધો અને તેણે જે સ્વરૂપે દેવીના દર્શન કર્યાં હતાં તેવી જ મૂર્તિને આકાર આપવાનું શરૂ કર્યું. ઘણાં પ્રયત્નો પછી પણ તેને સંતોષ થયો નહીં એટલે તે એ મૃર્તિને લઈને પોતાના ઓળખીતા શિલ્પકાર પાસે ગયા અને તેને મૂર્તિ પૂરી કરી આપવાની વિનંતી કરી. (રેતીના પથ્થરની આ મૂર્તિ અત્યારે આશ્રમમાં પ્રદર્શિત કરવામાં આવેલી છે). THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પુરું થયેલું શિલ્પ લઈને રઘુપતિ યોગી પાસે ગયો અને કહ્યું 'તમે જયારે મને મંત્ર આપ્યો, ત્યારે મેં આ અમ્માને જોયા હતા. યોગીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને બેસી જવાનું કહ્યું અને તેના હાથ પકડી લીધા. સામાન્ય રીતે છોકરો યોગીમાંથી પોતાનામાં આવતી શક્તિના પ્રવાહનો અનુભવ કરતો હતો. આ વખતે તેને લાગ્યું કે તેનામાંથી શક્તિ યોગી તરફ પ્રવાહિત થઈ રહી છે !'
યોગી ઉભા થયા અને છોકરાના પગમાં પડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ચીસ પાડી ઉઠયા. થાત્થા આ શું કરી રહ્યા છો ? (તામિલમાં થાત્થાનો અર્થ દાદા થાય છે.) યોગીએ કહ્યું, 'વરસોથી આ મંત્ર મારી પાસે હતો અને હું તેનો ઉપયોગ કરતો હતો, પરંતુ મને ક્યારેય અનુભવ થયો નહીં. હું લાઈબ્રેરીયન જેવો હતો, જેની પાસે બધા જ પુસ્તકો હોવા છતાં તેની અંદરના લખાણની જાણ કે કોઈ અનુભવ નથી હોતો. મેં બીજ વાવ્યું હતું અને રાહ જોતો હતો. હવે બીજ અંકુરિત થયું છે !'
તેણે ઉમેર્યું, "હું ધન્ય થઈ ગયો મારા બાળક. દેવીના દર્શન કરવા માટે વરસોની તપસ્યા કરવી પડે છે. તું ખરેખર સિધ્ધ પુરુષ છે. તેથી જ દિક્ષીત થતાંની સાથે જ તને દેવીના સાક્ષાતુ દર્શન થયાં. હવે પછી દેવી તારી 'ઈષ્ટદેવતા' છે. તારી પ્રિય દેવી છે !"
રઘુપતિ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને નાસ્તા માટે સ્થાનિક શાકાહારી હોટેલમાં લઈ ગયા. એક દિવસ હોટેલના માલિક રામચંદ્ર ઉપાધ્યાયે યોગીને ફરીયાદ કરી હતી કે આજે મારે ત્યાં ભોજન કરવા પૂરતા સંન્યાસી આવ્યા નથી. આ માણસે દરેક અમાવાસ્યાના દિવસે ૫૦ સંન્યાસીઓને ભોજન કરાવવાનું વ્રત રાખ્યું હતું અને તેનું પાલન કરતો હતો અને એ દિવસ અમાવાસ્યાનો હતો, જમવા માટે પૂરા પચાસ સંન્યાસીઓ આવ્યા નહોતા. યોગીએ તેને કહ્યું, 'તું આ એક છોકરાને ભોજન કરાવી રહ્યો છે તે ૧૦૦૦ સંન્યાસીઓને ભોજન કરાવ્યા બરાબર છે! '
એ અલગ વાત છે કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અથવા ઉપાધ્યાય બંત્રેમાંથી કોઈ યોગીની વાત માનવા તૈયાર નહોતા, હમણાં જ ઉપાધ્યાયે જયારે માસ્ટરની પાદપૂજા કરી ત્યારે આ બનાવને યાદ કર્યો હતો. તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કહ્યું હતું, "એ વખતે તેમને એકલાને ભોજન કરાવીને મને ૧૦ હજાર પવિત્ર માણસોને ભોજન કરાવ્યાની ધન્યતા પ્રાપ્ત થઈ હતી..''
એક દિવસ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ યોગીને પૂછયું કે યોગાસનો કરવાથી તમને હજુ સુધી દેવીના દર્શન થયાં નથી, તો આ બધા આસનો આપ મને શા માટે શખવો છો. યોગીએ કહ્યું કે તારે તારા શરીરને ચૂસ્ત રાખવાનું છે. તારે ભવિષ્યમાં અતિશય કઠિન કામો કરવાની જરૂર પડવાની છે.
રઘુપતિ યોગી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને નિયમિત યોગિક કસરતો કરાવતા હતા. તે તેને મંદિરના સ્તંભો પર માત્ર એક જ હાથનો ઉપયોગ કરીને ચડાવતા હતા !
આ વાત હું મારા આશ્રમવાસીઓને કરું છૂં, આશ્રમમાં રહેતા યુવાન બ્રહ્મચારીઓને ખાસ કરું છૂં, તમે કદાચ સ્ખલિત થઈ જાવ તો પણ ગુનાહિત ભાવના અનુભવતા નહી . તમે માત્ર લગ્ન સંબંધોની સમસ્યાઓથી દૂર રહેવા માટે જ કુંવારા રહો છો ! કુંવારા રહેવું તમારા માટે આધ્યાત્મિક વ્રત નથી, પરંતુ સામાજિક વ્રત છે' જેથી તરૂણાવસ્થામાં પહોંચો એ પહેલાં જ
આ પ્રક્રિયાઓમાં નિષ્ણાત બની જાવ અને આધ્યાત્મિક રીતે તૈયાર થઈ જાવ. '
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મન અને શરીરને તેના ભવિષ્યના પ્રયાસો માટે તૈયાર કરીને રક્ષપતિ યોગીએ મહાન સેવા કરી હતી. તેમને પોતાને પણ પરિપૂર્ણતાનો અનુભવ થયો હતો. જેવી રીતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમની પાસેથી શીખ્યા, તેવી જ રીતે યોગીએ કહ્યું હતું કે હું પણ છોકરા પાસેથી શીખ્યો છું. તેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતે જેના પર બેસતા હતાં તે હરણનું ચામડું આપ્યું હતું, જે તેમને પોતાના માસ્ટર પાસેથી પ્રાપ્ત થયું હતું. તે જડીબુદ્દીઓથી કમાયેલું હતું અને ૬૦ વરસ પછી પણ તેના પર તેની મૂળ રૂંવાટી એવીને એવી જ હતી. આ ચામ્ડું અત્યારે ભારતમાં બેંગલોરના આશ્રમમાં છે.
રઘુપતિ યોગીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તરસનો અનુભવ ન થાય અને જીભને વળાંક આપીને, હવાને અંદર ચૂસીને, 'લાભ' મંત્ર બોલતાં બોલતાં પાણી પીધા વગર જ કેવી રીતે રહી શકાય તે શીખવ્યું હતું. તેણે છોકરાને એવી જડીબુરી આપી હતી, જેનાથી વ્યક્તિના યકૃતના વિસ્તારમાં રેખાકૃતિ દોરવાથી ભૂખ જ ના લાગે અને ખાધા વગર દિવસો સુધી રહી શકાય. તેણે છોકરાને ઊંઘ્યા વગર, થાક જ ના લાગે એવી ક્રિયાઓ શીખવી હતી. તેમણે જીવન શક્તિ સાથે કેવી રીતે રમવું અને અવાજની શક્તિમાંથી કેવી રીતે વસ્તુઓનું સર્જન કરવું તે શીખવ્યું હતું. આ બધું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેના પરિભ્રમણના અને તપસ્યાના દિવસો દરમ્યાન અતિશય ઉપયોગી થયું હતું. પરંતુ આ
છોકરાને દરરોજ ઓછામાં ઓછા ૨૪ સ્તંભો પર ચડવું પડતું હતું. છોકરો થોડો તેમના પ્રત્યેના માનને લીધે અને થોડા તેમની સાથેના લગાવને લીધે તેમની દરેક આજ્ઞાનું પાલન કરતો હતો. વળી તેને સ્કૂલમાં કોઈ તકલીફ પડતી ન હોતી ! જો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને હોમવર્ક કરવાનું હોય અને તે યોગીને ફરીયાદ કરે તો પછીના દિવસે શિક્ષક બિમાર પડી જતા હતા !
યોગીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કહ્યું હતું કે ૧૪ વરસની ઉંમર પહેલાં યોગા શીખી લેવા જોઈએ અને એટલે જ તેમણે તેને ૩ વરસની ઉંમરથી જ તાલીમ આપવાનું શરૂ કર્યું હતું, જેથી તેને તાલીમ આપવા માટે પુરા ૧૦ વરસ મળે. તેમણે તેને આસનો, પ્રાણાયામ, ધ્યાન, મંત્ર અને બીજી ઘણી વિવિધ પધ્ધતિઓ શીખવી હતી. યોગી અવાજથી જાદુઈ બાબતો કરી શકતા હતા. એક અવાજથી તેઓ હજારો વાર દૃર રહેલા કૃતરાઓને આકર્ષી શકતા હતા. તેઓ પથ્થર પર હથોડા ઠોકવાનો અવાજ કરીને પથ્થરને તોડી શકતા હતા. બીજા એક અવાજથી તેઓ લોકોને દેખાતું બંધ કરી શકતા હતા. એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્કૂલમાં ગયો નહોતો એટલે સ્કૂલનો ચોકીદાર તેને શોધવા આવ્યો ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દોડીને યોગી પાસે પહોંચી ગયો. એ વખતે યોગીએ એવો અવાજ કાઢ્યો કે છોકરો ચોકીદાર અને યોગીની સામે જ ઊભો હોવા છતાં ચોકીદાર તેને જોઈ શક્યો જ નહીં !
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam કહે છે :
૧૪ વરસની ઉંમર પછી માત્ર એન્લાઈટેન્ડ માસ્ટર જ સાચું બ્રહ્મચર્ય પાળી શકે છે. જે અષ્ટાંગયોગના પાંચ પાસાંમાંનું એક પાસું છે.
સંન્યાસીઓની પરંપરાઓનું અપમાન કર્યા વગર મને કહેવા દો કે તેઓ જયાં સુધી એન્લાઈટેન્ડના બને ત્યાં સુધી સાચું બ્રહ્મચર્ય પાળી શકે નહીં.
રઘુપતિ યોગીએ તેમની સાથેના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના વરસોમાં તેના ધ્યાનાવસ્થાના વિવિધ અંગ વિન્યાસોના ફોટાઓ પાડવાની ગોઠવણ કરી હતી. એ દિવસોમાં ગ્રામીણ ભારતમાં ફોટોગ્રાફી ખૂબ જ મોંઘી હતી. યોગીએ આ ફોટાઓ પાડવા માટે હોટેલ માલિક ઉપાધ્યાય પાસેથી પૈસા ઉધાર લીધા હતા. તેમને જયારે પૃછવામાં આવ્યું કે આટલો બધો ખર્ચો શા માટે કરો છો, ત્યારે તે માત્ર મુસ્કુરાયા અને ક્યારેય જવાબ આપ્યો નહીં. જયારે ફોટાઓ તેમની પાસે આવ્યા ત્યારે તેમણે તેના પર લખ્યું "એક દિવસ આખી દ્દુનિયા આ ફોટાગ્રાફ માટે મારો આભાર માનશે !''
આ એ જ ફોટોગ્રાફ છે જેને આપણે યુવાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ધ્યાનમાં બેઠેલા જોઈએ છીએ; તેમનો પહેલો ફોટોગ્રાફ લગભગ નવ વરસની ઉંમરે લીધેલો છે. રઘુપતિએ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથેના જ પોતાના ફોટાઓ લીધા છે. પોતાના એકલાનો એક પણ ફોટો પડાવ્યો નથી. છોકરાએ તેમને આ બાબતમાં સારી રીતે પૂછ્યું હતું. 'તમે તમારો પોતાના એકલાનો ફોટો શા માટે નથી પડાવતા ? જો પડાવો તો હું તેને મારી પાસે રાખી શકું' રઘુપતિ યોગી માત્ર હસ્યા અને કહ્યું, "મારા ફોટાની પૂજા કરવાની કોઈપણની ઈચ્છા નહીં થાય; પરંતુ તેઓ તારા ફોટાની પૂજા કરશે !''
જે ફોટોગ્રાફરે આ ફોટાઓ પાડ્યા હતા તે જૂની યાદ તાજી કરતા કહે છે કે જયારે તે રઘુપતિ યોગી અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ફોટાઓ લઈ રહ્યો હતો, ત્યારે તેણે એ બંન્નેને ધ્યાનાવસ્થામાં જમીનથી થોડા ઈંચ ઉપર ઉચકાયેલા જોયા હતા.
પતંજલિની ચેતનામાંથી યોગામાં ગહન સૂક્ષ્મ દેષ્ટિ
યુએસએના લોસ એન્જલસમાં હમણાં જ અમારી સમક્ષ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમના રઘુપતિ યોગી સાથેના દિવસો ફરીથી યાદ કર્યા હતા અને કહ્યું હતું :
પધ્ધતિથી અને યોગાથી પેદા થયેલી તાકાતવાળું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું શરીર ઉગ્ર અને કઠોર તપસ્ચર્યાની જિંદગી સામે ટક્કર ઝીલી શક્યું હતું.
રઘુપતિ યોગી શૂન્યમાંથી વસ્તુઓને ભૌતિક સ્વરૂપ આપી શકતા હતા. તેઓ સાપોને કાબુમાં રાખી શકતા હતા. આવી રીતે તેઓ સર્વાંગ સંપૂર્ણ યોગી હોવા છતાં, તેઓ એન્લાઈટેન્ડ, આત્મસાક્ષાત્કારી નહોતા. યોગા જે ચમત્કારિક શક્તિ પ્રદાન કરે છે તે જોવાના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના આગ્રહથી યોગીએ તેમના માટે હવામાંથી શંખ હાજર કર્યો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્તબ્ધ બની ગયા અને તેના પર કોતરેલી તારીખ જોવા માટે શંખને તપાસ્યો, તેણે યોગીને કહ્યું કે મને છેતરો નહીં ! પછી યોગીએ તેને સમજાવ્યું કે મેં શંખનું સર્જન કર્યું નથી. મેં તો માત્ર તેને ઘરમાંથી અહીં સુધી લાવવા માટે તેનું શક્તિમાં અને શક્તિમાંથી પદાર્થમાં રૂપાંતર કર્યું છે. તેમણે એ છોકરાને એ પણ સમજાવ્યું કે આવા પરાક્રમો આધ્યાત્મિકતાના માપદંડો હોતા નથી અથવા આત્મસાક્ષાત્કારની નિશાની નથી. આ તો માત્ર શક્તિ સાથેનો એક ખેલ છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે માંડ ૧૦ વરસના હતા એ વખતે રઘુપતિ યોગીએ એક જાહેર સમારંભ ગોઠવ્યો હતો, જેમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પતંજલિના યોગ સૂત્રો વિષે બોલ્યા હતા ! તેમણે તેને કહ્યું હતું કે તે જાહેરમાં વ્યાખ્યાન આપવા માટે તૈયાર છે અને આ સમારંભ છોકરો આચાર્ય, શિક્ષક બને તે માટેની દિક્ષા આપવા જેવો હતો. યોગીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાનો શિષ્ય જાહેર કરતી પત્રિકાઓ વહેંચી હતી. આ જુવાનીયાના વ્યાખ્યાનમાં હજાર કરતાં વધારે લોકોએ હાજરી આપી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને યાદ છે કે આ પ્રસંગનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનનું સ્થળ, તિરૂવજ્ઞામલાઈમાં મંદિરના મુખ્ય ટાવર રાજા ગોપુરમૂની સામે હતું. જયાં દર વરસે લોકપ્રિય 'ઈરાઈમની મન્ડ્રમ' થાય છે.
રઘુપતિ યોગી નામના મહાન માસ્ટર આસપાસ રહેવાનું મને બહુ જ મોટું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. હું જ્યારે તેમને મળ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૧૦૫ વરસની હતી. તેઓ પતંજલિના વંશવેલામાંથી હતા. પતંજલિ યોગા પધ્ધતિના આદ્યસ્થાપક હતા. તેઓ સૌ પ્રથમ માસ્ટર હતા જેમણે આત્મસાક્ષાત્કારના અનુભવોને ફરીથી પેદા કરવા માટેની સ્પષ્ટ વૈજ્ઞાનિક અને તાર્કિક પધ્ધતિનું સર્જન કર્યું હતું. પતંજલિ આવતાં પહેલાં સુધી આત્મસાક્ષાત્કાર એક અકસ્માત હતો : કોઈક તે પ્રાપ્ત કરી શકે અથવા પ્રાપ્ત ના કરી શકે. તે એક જુગાર જેવું વધારે હતું. તમારે રમવાનું હતું, પરંતુ જીતવાની કોઈ ખાત્રી નહોતી. પતંજલિ સૌથી પહેલાં એવા માસ્ટર હતા, જેને હું આધ્યાત્મિક દરિયાખેડ્ડ કહી શકું. જેમણે હકીકતમાં માપ કાઢચા અને સંપૂર્ણ માર્ગદર્શનો આપ્યા. તેમણે સ્પષ્ટ અને સુરેખ માર્ગદશનો આપ્યા : એન્લાઇટેન્મેન્ટના અનુભવોને ફરીથી પેદા કરવા માટેના ક્રમશઃ સ્પષ્ટ સૂત્રો અને સિધ્ધાંતો આપ્યા !
વૈજ્ઞાનિકો જેવી રીતે બહારની દ્દુનિયાની વસ્તુઓને ફરી વખત ઉત્પાદિત કરવા માટેના સૂત્રોનું સર્જન કરે છે. તેવી જ રીતે પતંજલિએ ભીતરી દુનિયાના અનુભવો, એન્લાઇટેન્મેન્ટને ફરીથી પેદા કરવા માટેના સુંદર સૂત્રોનું સર્જન કર્યું. રઘુપતિ યોગીએ યોગના આખા વિજ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. માત્ર યોગોના શારિરીક પાસાંઓ જેમાં શરીરને વાળવાનું અને બીજું ઘણું હોય છે અને આપણે તેને આસનો કહીએ છીએ, તેમાં જ નહીં અથવા હઠયોગમાં જ નહીં પરંતુ યોગના બીજાં પાસાંઓ જેવાં કે શ્વાસોચ્છ્વાસ (પ્રાણ) પર કામ કરવું, મન સાથે કામ કરવું, લાગણીઓ અને વિઝયુલાઈજેશન શક્તિ પર કામ કરવું વગેરે યોગના બધાં જ પરિમાણો પર તેમણે પ્રભુત્વ મેળવ્યું હતું.
મારી ઉંમરના ૩ અને ૧૩ વરસ વચ્ચે જ્યારે હું તેમની સાથે હતો, તેમણે મારા શરીર અને મનને આત્મસાક્ષાત્કારના અનુભવમાં ઉતરવા માટે અને એમાં ટકી રહેવા માટે તૈયાર કર્યા હતા. પ્રવેશવું બહુ મોટી વાત નથી, તેમાં સાતારી-અ-મનની સ્થિતિની ઝાંખીઓ થાય છે; મનની પકડમાંથી છૂટવાનો એક વખત અનુભવ થવો બહુમોટી વાત નથી; એ અતિશય ્મુશ્કેલ પણ નથી, પરંતુ તેમાં ટકી રહેવું, માત્ર ટકી રહેવું જ નહીં પરંતુ એ શક્તિને તમારા શરીર દ્વારા વ્યક્ત કરવી, એ માટે તમારા શરીર અને મનને તૈયાર હોવાની જરૂર પડે છે. આ જ ખરી વાત છે ! માત્ર એક ઝાંખી થવી કોઈ મોટી વાત નથી; કોઈપણ એ કરી શકે છે. પરંતુ એ જ જગ્યાએ રહેવા માટે એ જ જાગૃતતામાં રહેવું અને તેને વ્યક્ત કરવા માટે ભરપૂર તૈયારીની જરૂર પડે છે. તેમણે આ ભાગ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને મને તેને સમજવામાં અને અનુભવ કરવામાં ઘણી બધી રીતે મદદ કરી અને આ બધા ઉપરાંત એ જગ્યાએ ટકી રહેવામાં, એ ઉચ્ચ શક્તિની કક્ષામાં ટકી રહેવા માટે અને તે અનુભવને પ્રસારવા માટે તૈયાર થવામાં મને ખુબ જ મદદ કરી હતી.
દરરોજ સવારે છ અથવા સાત વાગ્યે તેઓ તાલીમ ચાલુ કરી દેતા. એ સમયે મારા માટે ખરેખર આ ત્રાસદાયક કામ હતું ! તેઓ મને દરેક શક્ય રીતે વાળવાની કોશિશ કરતા. અરૂણાચલ મંદિર કે જેમાં તેઓ મને યોગા શીખવતા હતા, ત્યાં એક સુંદર પથ્થરના સ્તંભોવાળો ખંડ હતો. તેઓ મને એ પથ્થરના બધા જ સ્તંભો પર ચડાવતા ! મારે એક પછી એક ૨૦ થી ૩૦ સ્તંભો ૫૨ ચડવું પડતું. એ વખતથી આજ સુધી મને યોગા ના કોઈપણ પુસ્તકમાં યોગા કરવા માટે પથ્થરના સ્તંભો પર શા માટે ચડવુ જોઈએ તેનો સંદર્ભ હું શોધી શક્યો નથી ! ( તે હસી પડે છે). અને તેઓ મને માત્ર એક જ હાથનો ટેકો લઇને સ્તંભ પર ચડવાનું કહેતા. મારે એક જ હાથના ઉપયોગ કરીને સ્તંભ પર ચડીને એક જ હાથના આધાર પર નીચે ઊતરવું પડતું હતું.
તેઓ મારી પાસે 'નેતિ'ની ક્રિયાપણ કરાવતા. યોગાની આ પ્રક્રિયામાં વ્યક્તિએ પોતાના આંતરડા અને પાચનતંત્રને સાફ કરવા માટે કાપડની એક લાંબી પટ્ટીને ગળી જવાની હોય છે. નિખાલસપણે કહું તો; અત્યારે આ બધી બાબતો વિષે મને આનંદનો અનુભવ થાય છે. એ દિવસોમાં હું આ બધાને ધિક્કારતો હતો !
પતંજલિના શબ્દો ઉપર એમણે આપેલી સુક્ષ્મ દ્રષ્ટિઓ અમુક વખતે આશ્ચર્ય જનક અને રહસ્યો ખોલનારી હતી, તો અમુક વખતે તદ્દન વિરોધાભાસી પણ હતી. તે સમજાવતા કે પુસ્તકમાં પતંજલિના શબ્દો પકડાયેલા છે પરંતુ તેમના શરીરની ભાષા નહીં. માટે સ્વાભાવિક રીતે જ ઘણું બધું ગુમાવી દેવુ પડ્યું છે. માત્ર જે વ્યક્તિએ પતંજલિની ચેતનાનો અનુભવ કર્યો હોય તે વ્યક્તિ જ પતંજલિને જિંદગીમાં પાછા લાવી શકે અને મારું એ સદ્દભાગ્ય હતું કે, પતંજલિની ભીતરી જગ્યા જેવી જ જગ્યાવાળા અથવા એ જ ચેતનાનો અનુભવ કરેલા માસ્ટર સાથે મને રહેવા મળ્યું, તેમના એ અનુભવને લીધે તેઓ યોગાના વિજ્ઞાનના ગહનમાં ગહન સત્યોના રહસ્યોને ખુલ્લા કરી શકતા હતા.
મને યોગાના કોઈપણ પુસ્તકમાં સ્તંભો ઉપર ચડવા બાબતનો કોઈ સંદર્ભ ના મળતાં મેં તેમને પૂછયું કે તમે મને થાંભલાઓ ઉપર શું કામ ચડાવ્યો હતો. તો એમણે મને ખુબ જ સુંદર ખુલાસો આપ્યો હતો. કાંઈપણ હેતુ માટે તમે તમારા શરીરને નમાવો છો, તમારા શરીરને હલાવો છો, ત્યારે એ હેતુ, જે હેતુ સાથે તે કરો છો તેની યાદ, તે ખ્યાલ, તમારા શરીર અને મનમાં નોંધાઈ જાય છે અથવા પૂરેપુરો તેમાં ઉમેરાઈ જાય છે. આ ખૂબ જ આશ્ચર્ય જન્નક રહસ્યોદ્દઘાટન હતું. તેઓ કહેતા, કોઈપણ આશય સાથે જો તમે તમારા શરીરને વાળો, તેને હલાવો છો અથવા શરીરને સક્રિય કરો છો, તો એ આશય, એ હેતુ તમારા શરીરમાં નોંધાઈ જશે; એ હેતુ, એ ખ્યાલ, એ સંસ્કાર તમારા શરીરમાં વ્યક્ત થવાનું શરૂ કરી દેશે.
તેમના કહેવાનો આશય એ હતો કે યોગા કરતી વખતે તમે જે રીતે શરીરને વાળો છો, જે રીતે તમે ઊભા રહો છો એ રીતો મહત્ત્વની નથી. દા.ત. જો તમારો ઈરાદો તંદુરસ્ત બનવાનો હોય અને એ આશયથી તમે જે કંઈપણ કરો છો, જો તમે એ ઈરાદાથી તમારા શરીરને ખાસ પ્રકારે હલાવો છો, તો તમારી તંદ્દરસ્તી આપોઆપ આવશે, અરે સામાન્ય બેસવાથી પણ – જો તમે મજબૂત રીતે માનતા હોકે બેસવાથી તમારી તંદુરસ્તી વધશે, તો તમે જોઈ શકશો કે જ્યારે તમે એ ઈરાદાથી બેસો છો, તો તમારી તુંદ્રરસ્તી વધે છે. મેં એમને પૂછ્યું કે આવું કેવી રીતે શક્ય બને, તો એ હસી પડ્યા અને જવાબ આપ્યો કે, શરીર પોતે જ આપણી યાદોમાંથી જ બનેલું છે. આપણે આપણાં સ્વ-સંમોહન (સેલ્ફ-હીપ્રોસીસ)ની અભિવ્યક્તિ છીએ. દરેક પ્રકારની યાદો આપણાં સ્નાયુઓમાં નોંધાઈ જાય છે. માટે જયારે આપણે યાદો બદલીએ છીએ, ત્યારે આપણી સિસ્ટમ પણ બદલીએ છીએ.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે રઘુપતિ યોગી સ્વયં પતંજલિનો અવતાર હતા.
સામી બાજુ પતંજલિ પોતે વિષ્ણુ જેના પર બિરાજમાન છે તે મહાન નાગ આદિશેષ નાગના અવતાર હતા. એક સમયે જ્યારે કૈલાસમાં શિવે નૃત્ય કર્યું ત્યારે તેમની એક ધુંટી છૂંદાઈ ગઈ હતી અને શિવને નૃત્ય કરતા અટકી ના જવું પડે એટલા માટે આદિશેષે પોતાની જાતને શિવની ઘુંટીની આસપાસ ઝાંઝરની જેમ વીંટાળી દીધી હતી. જયારે શિવજીએ નૃત્ય પુરું કર્યું ત્યારે તેમણે નાગને આશિર્વાદ આપ્યા, ત્યારે નાગે કહ્યું કે, "બીજા બધાએ તમારા નૃત્યનો આનંદ માણ્યો છે, પરંતુ હું તમારી ઘુંટીએ વિંટળાયેલ હતો એટલે હું તમારું નૃત્ય જોઈ શક્યો નથી, મહેરબાની કરીને તમને નૃત્ય કરતા જોવાની મને એક તક આપો"
ફેંક્યો. સાક્કપાઈ સ્વામીએ કહ્યું કે તેને પૈસાની જરૂર નથી; THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું કે તમે તેનાથી જમવાનું લાવી શકશો. સાક્કુપાઈ સ્વામીએ કહ્યું કે, ''ના, આના બદલે મને બીડી લાવી આપ. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બીડીની ઝુડી ખરીદી લાવ્યા અને તેમને આપી, જેને સાક્કુપાઈ સ્વામીએ પોતાની બાજુમાં મુકી દીધી. તરત જ એક કૃતરો આવ્યો અને બીડી ઉંચકીને દૂર દોડી ગયો. સાક્ક્રપાઈ સ્વામીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કૃતરાનો પીછો કરવાનું કહ્યું. કૃતરો દોડતો દોડતો વીસીરી સ્વામીગલ તરીકે જાણીતા યોગી રામ સુરતુક્રમાર પાસે પહોંચી ગયો અને બીડીની ઝુડી તેમની સામે મૂકી દીધી. વીસીરી સ્વામીએ બીડી પીવાનું શરૂ કરી દીધું.
વીસીરી સ્વામી જ્યાં મંદિરનો રથ પાર્ક કરેલો છે એ થેર્મ્ફીની બાજૂમાં આવેલા મકાનના પગથીયા ઉપર પોતે ભેગા કરેલા કચરાની થપ્પી વચ્ચે બેઠા હતા. તેઓ તિરૂવત્રામલાઈમાં ખૂબ જ જાણીતા અને ખૂબ જ પ્રિય એન્લાઈટેન્ડ માસ્ટર હતા. તેઓ ભગવાન રમણ મહર્ષિના સમકાલીન હતા. વીસીરી સ્વામીગલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરફ ફર્યા અને પૂછયું કે તને સાક્કુપાઈ સ્વામીગલે મોકલ્યો છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને સમજાવ્યું કે તે અહીં કેવી રીતે આવ્યો અને સાક્કપાઈ સ્વામીગલને કેવી રીતે ઓળખે છે. વીસીરી સ્વામીગલને નાનો છોકરો ગમી ગયો અને તેઓ બંત્રે તરત જ મિત્રો બની ગયા.
થોડા દિવસો પછી, વીસીરી સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને બીડી પીવાનું કહ્યું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને શીખવવામાં આવ્યું હતું કે ધ્રુમપાન કરવું ખરાબ છે એટલે તેણે ઈન્કાર કરી દીધો. કોણ જાણતું હતું કે તેનો આત્મસાક્ષાત્કાર જલ્દી થઈ જવાનો હશે. તેણે રહસ્યવાદીની બીડીની ઓફરનો સ્વીકાર કરી લીધો !
એવો રિવાજ થઈ ગયો હતો કે જે લોકો વીસીરી સ્વામીગલ પાસેથી પસાર
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ગ્રંથ - ૧
શિવે કહ્યું. ''તું પૂથ્વી પર જન્મીશ અને તપ કર્યા પછી મારું નૃત્ય જોઈશ'' એ મુજબ આદિશેષ ચિદમ્બરમૂમાં પતંજલિ તરીકે જન્મ્યા અને શિવ ત્યાં આવ્યા અને તેના માટે નટરાજ બનીને નૃત્ય કર્યું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે આ બનાવ વિષે અમને કહ્યું, ત્યારે અમારામાંના ઘણાને એ યાદ આવ્યું કે ઘણી બધી વખત, આનંદ દર્શનના સમયે નૃત્ય કરતી વખતે માસ્ટરના પોતાના ઝાંઝર તૂટીને નીકળી જતાં હતા; સોનાના ભારે ઝાંઝર તેના નૃત્યની શક્તિને માર્ગ કરી આપતા હતા.
યોગી રામ સુરત કુમાર - વીસરી સ્વામીગલ
બચપણમાં જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઘણા બધાં બીજા સંતો સાથે મિત્રની જેમ વર્તતા હતા. તેમાંના એક સાક્ક્રુપાઈ સ્વામી માત્ર ગુણપાટમાંથી બનાવેલા શણનાં વસ્ત્રો જ પહેરતાં હતાં, તામીલમાં તેને સાક્કુપાઈ કહે છે. અને મંદિરમાં સૂતા હતા. બાળકો તેમનાથી ડરતાં અને દુર જ રહેતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાક્ક્રપાઈ સ્વામી પાસે ગયા અને તેમને પૂછયું કે તે અરૂણાચલને માનવ સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકે. સાક્કૃપાઈ સ્વામી હસ્યા અને કહ્યું, 'મને છેતર નહીં. દૂર જતો રહે, દૂર જતો રહે,' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બીકના માર્યા દૂર દોડી ગયા. જયારે તેઓ સ્વામી શું કરી રહ્યા છે એ જોવા પાછા ફર્યા ત્યારે, સ્વામીને પોતાની દિશામાં જમીન પર સૂઈને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા જોઈને નવાઈ પામી ગયા.
આ બનાવ પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ તેમની બાજુમાંથી પસાર થાય ત્યારે સાક્કુપાઈસ્વામી તેના તરફ કેન્ડી અને મિઠાઈ ફેંકતા, જેથી છોકરો તેમની નજીક ના આવે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વિચારતા કે આ માણસ પાગલ હતો. એક દિવસ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સાક્કુપાઈ સ્વામી તરફ એક રૂપિયાનો સિક્કો
તિરૂવનત્રામલાઈમાં આ બાબત સામાન્ય વાત હતી. તેમણે પેલો માણસ ઊભો થાય ત્યાં સુધી રાહ જોઈ જેથી પોતે પસાર થઈ શકે. માણસ ઊભો જ ના થયો, અને એકાએક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ખ્યાલ આવ્યો કે એ નિશ્વેતન પડેલું માણસનું શબ હતું. તેઓ તેને ઉપરથી કુદીને પોતાના રસ્તે આગળ વધી ગયા. તેમની વધી રહેલી આધ્યાત્મિક ઈચ્છામાં ભય, દિલગીરી અથવા એવી કોઈ પણ લાગણી જે દિવ્યતા સાથે એકરૂપ થવાની તેની દોડમાં અડચણરૂપ બને, તેને માટે કોઈ સ્થાન જ નહોતું.
અરૂણાચલ પ્રત્યેનો આદરભાવ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાચલના પ્રેમમાં પડી ગયા હતા. તેઓ દરેક સરઘસમાં જોડાતા અને આખરી પડાવ સુધી તેની સાથે જતા. તેઓ તેમનો દિવસ મંદિરમાં પસાર કરતા અને સંન્યાસીઓ સાથે મંદિરમાં મળતું ભોજન લેતા. જેવી રીતે કૃષ્ણ માટે વૃદાવન અને રામકુષ્ણ માટે દક્ષિણેશ્વર હતું, તેવી જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે તિરૂવન્નામલાઈમાં અરૂણાચલેશ્વરનું મંદિર રમત-ગમતનું મેદાન હતું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સવારે જ્યારે ઊઠતા ત્યારે આંખો બંધ કરીને ઘરની બહાર આવતા જેથી સવારના પહોરમાં સૌથી પહેલા અરૂણાચલ ટેકરીના દર્શન કરી શકે. તેના ભાઈઓ તેને હંમેશા 'કુરુદ્ધુ સામીઆર' અથવા આંધળો સાધુ કહેતા. તેઓ તેને ચીડવવા માટે તે જયારે આંખો ખોલે ત્યારે તેની સામે ઊભા રહી જતા હતા અથવા તેને ઊલ્ટો ફેરવી દેતા જેથી તેનો ચહેરો ઊલ્ટી દિશામાં રહે, અથવા જોરથી બૃમ પાડીને તેને ચોંકાવી દેતા, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમને દર ધકેલી દેતા, ક્રોધાવેશમાં બબડતા, અને પથારીમાં પાછા જઈને બધું ફરીથી કરતા.
થાય તેઓ ત્યાં રોકાય અને પોતાના ભવિષ્ય વિષે પ્રશ્નો પછે. બાળકો સ્ક્લે જતી વખતે ત્યાં રોકાય અને પોતાના ભવિષ્ય વિષે પ્રશ્નો પૂછે. બાળકો સ્કૂલે જતી વખતે ત્યાં રોકાય અને પોતાની પરીક્ષાના પરિણામ વિષે પૂછે તેઓ આ ગુઢ રહસ્યવાદી પાસેથી ભાગ્યે જ વાત કઢાવી શકતા હતા. એક દિવસ, સ્કૂલે જતી વખતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમની પાસે રોકાયા અને પૂછ્યું કે હું આજે સ્કૂલની ટેસ્ટમાં પાસ થઈશ કે નહીં ? તેને જવાબ મળ્યો, "મારા દિકરા, તું જીંદગીની પરીક્ષામાં પાસ થઈ જઈશ. !'' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ શબ્દોનો અર્થ સમજી શક્યા નહીં. એક મહિલા જેણે આ શબ્દો સાંભળ્યા હતા તેણે તેને કહ્યું, "આગળ વધ બાળક ! તું અત્યારે આ શબ્દો નહીં સમજી શકે; પરંતુ પછીથી તું તેને યાદ કરીશ !"
પવિત્ર શહેર તિરૂવશ્રામલાઈના અમુક કબ્રસ્તાનો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે મેડિટેશન માટેનાં ૫વિત્ર સ્થાનો હતા. એક દિવસ સવારના સમયે અમે નાના જૂથમાં માસ્ટર સાથે તિરૂવત્રામલાઈમાં ફરી રહ્યા હતા, ત્યારે તેઓ અમને આ કબ્રસ્તાનમાં લઈ ગયા અને તેઓ જ્યાં બેસીને મેડિટેશન કરતા હતા તે ચોક્કસ સ્થાનો બતાવ્યા હતા. તેમણે એક મોટી કબર તરફ આંગળી ચીંધી ને કહ્યું, તમે ત્યાં પેલો ડબલ બેડ જોઈ શકો છો ? તેના પર જ યોગી રામ સુરતકુમાર કાયમ બેસતા હતા. હું આજુબાજુમાં છુપાઈ જતો અને તેમનું નિરીક્ષણ કર્યા કરતો અને તેમનામાંથી પ્રસરતા રહસ્યના કિરણોનો આનંદ લેતો હતો. તેઓ મને દૂર જતા રહેવાનો ઈશારો કરીને કહેતા, 'મને એકાંતમાં રહેવા દે, દૂર ભાગી જા !
તેઓ એક રાતને યાદ કરે છે, જયારે તેઓ કબ્રસ્તાનમાં મેડિટેશન કર્યા પછી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા વચ્ચે એક માણસ પડેલો છે અને અરૂણાચલની દિશામાં દંડવતુ પ્રણામ કરી રહ્યો છે, દેખાતી. સ્થાનિક પોલિસ ઈન્સ્પેક્ટર આવતા અને થાત્થાના ચરણોમાં બેસતા.
ચોરો તેમની પાસે વિનવણી કરવા આવતા કે પોલિસ સામે તેમને ખુલ્લા ના પાડે. જયારે તેઓ તેમની ખાત્રી આપતા ત્યારે અરીસો કશું જ બતાવતો નહીં. તેઓ ચોરેલા પૈસાનો અમુક ભાગ મંદિરમાં આપી દેવાનું કહેતા. અમુક વખતે ચોરોએ કોઈ સારા માણસને લૂંટ્યો હોય તો તેના પૈસા પાછા આપી દેવાનું કહેતા. દરરોજ તેમની પાસે હજારો રૂપિયા ભેગા થતા હતા.
આ સેવાના બદલામાં થાત્થાને લોકો તરફથી જે કંઈ મળતું એ બધું જ એ જ દિવસે ત્યાગી દેતા. એમણે કોઈપણ ભૌતિક સામગ્રી અથવા પૈસા ભેગા ના કરવાનું વ્રત લીધું હતું. સાધુઓ અને ભિખારીઓ થાત્થા જે છોડી દેતા હતા તે લેવા માટે તેમની આસપાસ ટોળે વળતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા આધ્યાત્મિક લોકોને ભોજન કરાવવામાં ઉદાર સ્વભાવવાળી હોવાથી તેઓ થાત્થા માટે ઘરેથી ભોજન લઈને આવતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમનો પરચૂરણ કામગીરી કરનાર છોકરો હતો, જે અરીસામાં ટેલીવિઝન શો જોઈને ખુશ થતો, શહેરમાં થતી બધી ગપશપ જાણી લાવતો અને જે લોકો કંઈક શોધવા માટે મદદ મેળવવા આવ્યા હોય તેમને તે મળ્યા પછી તેમને થતા આનંદની વાતો કરતો. એક વખત, તિરુનીર અજામલાઈ નામના નજીકના ગામમાં આવેલ મંદિરમાંથી મૂર્તિની તેના પાયામાંથી ઉખેડીને ચોરી કરવામાં આવી. થાત્થાના અરીસાએ બતાવ્યું કે મૂર્તિને વપરાયા વગર રહેતી પાણીની ટાંકીની અંદર સંતાડવામાં આવેલી છે અને પોલિસ તે શોધી કાઢી હતી. ચોરી કરનારે મૂળ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું એટલે થાત્થાએ પોલિસને પોલિસ સ્ટેશનમાં જ નવું મંદિર બાંધવાનું કહ્યું અને તેમણે બાંધ્યું. દાદાનો અરીસો પણ આ મંદિરમાં છે. મોટે ભાગે આ એક જ મંદિર એવું
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે અરૂણાચલ ટેકરી જીવંત હસ્તી હતી. માત્ર ખડકોથી બનેલ ટેકરી નહોતી. તેઓ ઝેન મેડિટેશનમાં ઝાઝે ન બેસવું, બનવું, અ-મનની સ્થિતિની જેમ ટેકરીની સામે ધ્યાનસ્થ થઈને બેસી રહેતા.
ટેલીપથીક વૃદ્ધ માણસ અને શાંત સંન્યાસી
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે સાત વરસના હતા ત્યારે કે. એસ. નારાયણ સ્વામી તરીકે જાણીતા, નારાયણ સ્વામી થાત્થા (તામિલમાં થાત્થા એટલે દાદા)ને મળ્યા હતા. થાત્થા તિરૂવશ્રામલાઈની શેરીમાં આવેલ થિરૂમાંજના ગોપુરમુ પર ગણપતિના નાના મંદિરમાં રહેતા હતા. તેઓ તંત્ર, યંત્ર અને મંત્રના માસ્ટર હતા, આ ત્રણેય ટેકનીકો આત્માની સમજણ માટેની છે. તેમની પાસે સામાન્ય ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યા વગર જ વિચારોનું આદાન-પ્રદાન કરવાની મહાન શક્તિ હતી. સ્થાનિક પોલિસ ગુનેગારોની ઓળખ કરવામાં તેમની મદદ લેવા આવતી હતી.
થાત્થા એક અરીસો લેતા અને તેના પર એક ચોરસ દોરતા. આ ચોરસમાં ગુનેગારની છબી દેખાતી. જે લોકોની વસ્તુઓ, બાળકો અથવા સંબંધીઓ ગુમ થઈ ગયા હોય તેઓ તેમની પાસે આવતા અને થાત્થા અરીસાનો ઉપયોગ કરીને તે ક્યાં છે તે બતાવતા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દિવસો સુધી અવિરત પણે તેમને આ બધું કરતાં નિહાળતા રહેતા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ નારાયણ સ્વામી થાત્થાની આસપાસ છ વરસ ગાળ્યા હતા. લોકો જયારે તેમની પાસે મદદ માગવા આવે ત્યારે થાત્થા દિવો સળગાવતા અને મંત્ર જાપ કરતા. પછી તેઓ દિવામાંથી કાળી મેશ ભેગી કરીને અરીસા પર ચોપડતા. તરત જ જે કંઈ બન્યું હોય તેનું ચિત્ર ટેલિવિઝનની જેમ જ અરીસા પર દેખાવા લાગતું. જે કંઈ બન્યું હોય તે બનાવોની હારમાળા, પછી તે ચોરી-લૂંટની હોય અથવા ગુમ થયેલ વ્યક્તિની હોય, અરીસા પર
એક વખત THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ થાત્થાનું કહ્યું કે મને મંત્ર આપો, થાત્થા એ જવાબ આપ્યો કે તારે એવી કોઈ જરૂર નથી, તારી પોતાની પાસે પોતાનો જ હજારગણો શક્તિશાળી પોતાનો જ મંત્ર છે. પરંતુ સમય જતાં તેમણે મંત્રની સાથે બીજી ઘણી બધી ટેકનીકો શીખવી હતી.
પોલિસ સ્ટેશનના મંદિરમાં મૂર્તિનું સ્થાપન કર્યા પછી, એક વખત થાત્થાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને બોલાવ્યો અને કહ્યું, ''ચિન્નાપૈયા (નાના છોકરા) મારી પાસે આવ અને શીખ."
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું, ''હું'' તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું. તમે મને
માણસ કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બન્નેમાંથી કોઈપણ શું બની રહ્યું છે તેનો અર્થ સમજી શક્યા નહીં, પરંતુ પેલા માણસની સમસ્યાનો ઉકેલ આવી ગયો હતો.
નારાયણ સ્વામી થાત્થા પાસેથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તંત્ર, મંત્ર અને યંત્ર અને તે કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું વિજ્ઞાન શીખ્યા હતા. તંત્ર, આત્મ સાક્ષાત્કાર પામવા માટેની મેડિટેશન ટેકનીક છે. મંત્ર, વારંવાર જપવાના પવિત્ર ઉચ્ચારો છે જે પણ એન્લાઈટેન્મેન્ટ તરફ લઈ જતો માર્ગ છે. યંત્ર, તાંબાના પત્રા પર કરવામાં આવતી બ્રહ્માંડની અર્થાલંકારીક રજૂઆત છે, જેનો એન્લાઈટેન્મેન્ટ પ્રાપ્ત કરવા માટે મેડિટેશનના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
સલાહ આપી કે શિવના મંદિર આસપાસ ત્રણ વખત પરિક્રમા કર. પેલા માણસે કહ્યું કે પોતે નીચી જાતિનો હોવાથી મારા ગામમાં મને મંદિરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. પછી થાત્થાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ છોકરાની આસપાસ ત્રણ પરિક્રમા કરી લે. જ્યારે પેલાઓ આવું કર્યું ત્યારે થાત્થાએ તેને કહ્યું કે તારી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. પેલો
છે જે ભારતમાં પોલિસ સ્ટેશનની અંદર બંધાયું હોય અથવા કદાચ દ્દુનિયામાં પણ ક્યાંય નહીં હોય !
એક દિવસ થાત્થા જયારે બાથરૂમમાં હતા ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અરીસાની ચકાસણી કરવાનું નક્કી કર્યું. તેણે અરીસા પર કાળી મેશ ચોપડી પરંતુ તેની પાસે પૃછવા જેવું કશું જ નહોતું. એકાએક અરીસા પર દેવીનું સ્વરૂપ દેખાયું. તેણી તેના તરફ હસ્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગભરાઈ ગયા કે દેવી થાત્થાને કહી દેશે કે મેં અરીસાનો ઉપયોગ કર્યો છે. તે નીચે બેસી ગયા અને દેવીને પ્રાર્થના કરી કે મહેરબાની કરીને થાત્થાને કહેતા નહીં. દેવી એવી રીતે મુસ્કરાયા જાણે કે કહેતા હોય હું તેને કશું જ નહીં કહું. પરંતુ સમસ્યા એ હતી કે દેવીને અદેશ્ય કેવી રીતે કરવા.
જયારે થાત્થા બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને અરીસો બતાવ્યો અને કબૂલાત કરી લીધી. તેઓ માત્ર હસ્યા. તેમણે કહ્યું "જો દેવીની ઈચ્છા અદેશ્ય થવાની નહીં હોય તો તેઓ નહીં થાય, તેં કશું જ ખોટું કર્યું નથી.'' થાત્થાએ અરીસો મૂકવા માટે પોતે જે ચાંદીનું બોક્સ વાપરતા હતા તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપ્યું. આ બોક્સ આજે બેંગલોરના આશ્ર્રમમાં છે.
ઘણીવાર જ્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્કૂલમાં નહોતા જતા ત્યારે શિક્ષકો પોતાને શિક્ષા ના કરે તે માટે થાત્થાની મદદ માંગતા હતા. થાત્થા તેને ખાત્રી આપતા હતા કે સ્કૂલમાં તારી હાજરી પૂરાઈ ગઈ હશે !
થાત્થા હવામાંથી વસ્તુઓ હાજર કરતા હતા. તેઓ લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન પૂરું પાડતા હતા. એક વખત એક નીચી જાતિનો માણસ પોતાની સમસ્યા લઈને થાત્થા પાસે આવ્યો અને થાત્થાએ તેને
ઘણી બધી બાબતો શીખવી છે, મંત્રો અને ટેકનીકો શીખવી. હવે બીજું શું શીખવવાના છો ?''
થાત્થાએ કહ્યું, "જો તારું મન શુધ્ધ છે તો કોઈપણ ચમત્કાર પર અસર કરવા માટે મંત્રની જરૂર નથી. ફક્ત તારી હાજરીથી જ ચમત્કારો થશે.''
આ શબ્દોથી જાણે કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની ભીતરમાં કોઈ ઘા લાગી ગયા જેવું થયું. તેણે નારાયણ સ્વામી થાત્થાને કહ્યું, "તો પછી તમારે મને આ બધા મંત્રો, જેને તમે બિન ઉપયોગી કહો છો, તે શીખવવાને બદલે મારા મનને શુધ્ધ કરી દેવું જોઈતું હતું. "
થાત્થાએ પ્રતિભાવ આપતા કહ્યું, ''ચિંતા ના કર, આ મંત્રો જ તારૂં મન શુધ્ધ કરી નાંખશે"
એ દિવસથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ શીખેલા મંત્રો અને તંત્રોની પ્રેક્ટિસ બંધ કરી દીધી.
નારાયણ સ્વામી થાત્થાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને એક યંત્ર અને જપ કરવાનું એક પુસ્તક આપ્યું હતું. તેમણે તેને "મૂલીગાઈ પ્રાણ પ્રતિષ્ઠા" મંત્ર આપ્યો હતો, જેનો પૂર્વ તરફ મોં રાખીને ઔષધીય છોડવા સામે હજારવાર ઉચ્ચાર કરવામાં આવે તો તે છોડને ઉખાડી નાંખ્યા પછી અથવા કાપી લીધા પછી પણ તે પોતાની કુદરતી શક્તિઓ જાળવી રાખી શકે છે.
દિવસના અંતે જયારે પણ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM થાત્થાની રજા લેવા જાય ત્યારે તેઓ તેને મૌન આશિર્વાદ આપતા અને પોતાની પાસે રહેલાં ફળોમાંથી એક ફળ તેના હાથમાં મૂકતા. એક દિવસ જયારે છોકરાએ તામિલ પરંપરા મુજબ 'પોયુદ્ધ વોરેન' (જઈને પાછાં આવું છૂં) કહીને રજા લીધી ત્યારે થાત્થાએ બિનલાક્ષણિક રીતે તેના હાથમાં ફળ મૂકવાને બદલે તેને જાતે જ
વાસણમાંથી ફળ લઈ લેવાનું કહ્યું અને 'જા' એવું કહ્યું. આ બનાવ પછી ત્રીજા જ દિવસે થાત્થા દેવલોક પામી ગયા. તિરૂવન્નામલાઈમાં તેમની સમાધિ છે. જેનું નામ થોદ્વાકારા થાત્થા છે. માળી દાદાના નામથી તેઓ ખૂબ જ જાણીતા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેની પ્રથા મુજબ વધારે આધ્યાત્મિક જોડાણો વિકસાવવાનું ચાલુ રાખ્યું. તેઓ અરૂણાચલ મંદિરની બાજુમાં થિરૂમાંજના ગોપુરમુ પાસે બેસી રહેતા સંન્યાસીને મળ્યા. આ સંન્યાસી, નારાયણ સ્વામીગલના નામથી તિરૂવત્રામલાઈમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓ મૌની સ્વામીગલ અથવા શાંત સાધુ કહેવાતા હતા, તેઓ ક્યારેય બોલતા જ નહોતા. એવી જ રીતે તેઓ ક્યારેય ભોજન પણ લેતા નહોતા. જ્યારે પણ કોઈ વ્યક્તિ તેમના આશીર્વાદ લેવા જાય ત્યારે તેઓ પોતાના બંન્ને હાથ ઊંચા કરતા અને દસ મિનિટ સુધી એ મુદ્રામાં રાખતા. તેમની પાસે એક સ્લેટ હતી, જેમાં તામીલમાં લખેલું હતું કે, "સુમ્માઈરૂ સોલ્લારેન" જેનો અર્થ છે, 'બસ શાંત રહો.' તેઓ ખરેખર મનની અંદરના બડબડાટ વગર જ શાંતિથી બેઠા રહેતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ મૌન સ્વામિગલ સાથે બેસતા ત્યારે તેમને પણ આંતરિક શાંતિનો અનુભવ થતો હતો. મૌનસ્વામિગલ હજુ પણ જીવે છે. તેઓ અરૂણાચલ ટેકરી પર જતા રહ્યા છે. આ એકાંત જગ્યાએ છે અને જ્યાં તેઓ પંદર વરસથી ખોરાક અને પાણી વગર જ રહે છે.
બચપણથી જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની શક્તિ જેવી જ શક્તિ અને અભિગમ ધરાવતા લોકો તેના તરફ આકર્ષાતા હતા, જેમણે બાળકને તેણે પસંદ કરેલા આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે સ્વેચ્છાએ રાજીખુશીથી મદદ કરી હતી. બચપણની શરૂઆતથી જ સાધુ સંતો સાથેની મુલાકાતોએ બાળકમાં એ લોકો જેવા બનવાની તીવ્ર ઈચ્છાની જગાવી હતી.
ગણિત શિક્ષક
ઉત્સુક શોધખોળ કરનારાની આંખો યુવાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMમાં રહેલી દિવ્યતા જોવાનું ક્યારેય ચૂકતી નહીં.
તેના સ્કૂલના દિવસો દરમ્યાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેના ગણિતના વર્ગમાં મોડા પડયા હતા. તેઓ અંદર પ્રવેશવાની રજા મેળવવા માટે દરવાજા બહાર ઊભા હતા. ગણિત શિક્ષક તેમના ટેબલ ઉપર નમેલા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ શિક્ષકના મનમાં કંઈક આત્મ સ્કૂરણ થઈ અને તેમણે તેની તરફ જોયું. તેમને લાગ્યું કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મેડિટેશનમાં હોય તેવું દેખાય છે. શિક્ષકે ધીરેથી પોતાના બંન્ને હાથ ઊંચા કર્યા અને જોડ્યા અને ગહન પવિત્ર મુદ્રામાં ઊભેલા છોકરાને નમસ્કાર કર્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ખરેખર ગુંચવાઈ ગયા હતા !
પછીથી ગણિત શિક્ષકે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેના માતા-પિતા સાથે તેમની મુલાકાત કરવા માટે વિનંતી કરી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પોતાના માતા-પિતા સાથે તેમના ઘરે ગયા. શિક્ષકે જેવો બાળકને પોતાના ઘરમાં જોયો કે તરત જ તેમણે તેને સાષ્ટાંગ દંડવતુ પ્રણામ કર્યા અને એવો મહાન આનંદ અને લાગણી વ્યક્ત કરી, જાણે કે તેમણે તેમના પ્રિય દેવતા-ભગવાન અપ્યપ્પાનાં આ છોકરામાં દર્શન કર્યા હોય. આવો જ અનુભવ તેમને દરવાજા બહાર રાહ જોઈને ઊભેલા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જોઈને થયો હતો. તેમણે પોતાને આ છોકરાના શિષ્ય તરીકે જાહેર કરી દીધા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અવાકુ થઈ ગયા !
અભિરુચિના છૂટા છવાયા બનાવો
બચપણનો એક બનાવ જેને ફરીથી યાદ કરતાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આનંદીત થઈ જાય છે તે નીચે મુજબ છે.
તહેવારોના દિવસો દરમ્યાન. તિરૂવત્રામલાઈ જેવા નાના શહેરમાં સ્થાનિક જથો જેઓ અભિનેતાઓ જાહેર થયેલા હોય છે, તેઓ નાટકો કરવા આગળ આવે છે. સામાજિક બંધનોને લીધે આ બધા નાટકોમાં સ્ત્રીઓ કામ કરી શકતી ના હોવાથી પુરુષો જ સ્ત્રી પાત્રો ભજવતાં હોય છે. આવા નાટકો મોટેભાગે બાળકો અને જેમને કોઈ કામકાજ ના કરવાનું હોય તેવી મોટી ઉંમરની સ્ત્રીઓ જોવા આવતી હોય છે.
આવા નાટકોમાં મહાભારતની કથા, જેમાં બે રાજયકર્તા પિતરાઈ ભાઈઓ વચ્ચેની તિરાડ મહાન યુદ્ધમાં પરિણામે છે અને તેની શરૂઆતમાં ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતાના સનાતન સત્યનું ઉદ્દુબોધન કર્યું હતું. આ મહાભારતના દેશ્યોમાં સૌથી વધુ શક્તિશાળી દેશ્યો દ્રૌપદી, જે પાંચ પાંડવોની પત્ની છે, તેને લગતાં છે. આવા એક દેશ્યમાં પાંડવોના કાયમી દુશ્મનો અને પિતરાઈઓ એવા કૌરવો રાજસભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરે છે.
આ નાટકમાં દ્દુ:શાસન જે કૌરવ રાજકુમાર છે, એ ધૂર્ત ખલનાયક છે. તે દ્રૌપદીનું અપમાન કરે છે અને રાજરાણીનું ભયંકર અપમાન કરવાનો પ્રયત્ન કરે છે. દ્રૌપદીના પતિઓ પાંડવો અસહાય છે કારણ કે તેઓ તેને જુગારમાં હારી ગયા છે અને વચનથી બંધાઈ ગયા છે. દ્રૌપદી પાસે કુષ્ણા પાસે મદદ માગવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. વ્રૌપદી બચવાના બધા જ પ્રયત્નો છોડી દઈને અસહાય દશામાં આજીજી અને કાલાવાલા કરીને પોતાની જાતને કૃષ્ણને સમર્પિત કરી દે છે, અને ચમત્કારોનો પણ ચમત્કાર થાય છે, તેના શરીર પરથી જેટલી સાડી ખેંચાતી જાય છે તેટલી જ સાડી તેના શરીર પર અંતહીન રીતે આવતી જાય છે. થાકીને લોથપોથ થઈને, વિહ્યળ તેમજ ભયભીત થઈને દુ:શાસન સાડી ખેંચવાનું છોદી દે છે અને દ્રૌપદીની લાજ બચી જાય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે નાટક જોયું હતું. તેમાં વ્રૌપદીની ભૂમિકા પુરુષ કરતો હતો. આ માણસ સામાન્ય રીતે સાત સાડી પહેરતો હતો. અને એવી નિશાની આપવામાં આવી હતી કે જ્યારે દ્દુ:શાસન છઠ્ઠી સાડી ખેંચી લે ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને મદદ માટે બૂમ પાડવાની હતી. પછી કૃષ્ણા તખ્તા પર કૂદકો મારીને આવે અને દ્રૌપદીની લાજ બચાવી લે.
એ કમનસીબ દિવસ, વ્રૌપદીએ તૈયાર થતી વખતે ભૂલમાં સાતને બદલે માત્ર છ જ સાડી પહેરી હતી. સ્ટેજ પર આવ્યા પછી એકાએક તેને આ ભૂલનો ખ્યાલ આવ્યો અને તેણે રડતાં દુઃશાસનને વિનંતી કરવા માંડી કે મને જવા દે. વ્રૌપદીના દ્રઢતાપૂર્વકના વિરોધ છતાં પણ દુ:શાસન છવી સાડી ખેંચી લેવાનો જોરથી પ્રયાસ કરવા માંડ્યો જે ખરેખર છેલ્લી સાડી હતી. વ્રૌપદીએ તેને લાતો મારી અને કરગરી પરંતુ દુઃશાસન પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યો હતો અને તેની સાડીની ગણતરી સાચી હતી. આ સમયે કૃષ્ણાની ભૂમિકા ભજવનાર અભિનેતા પડદા પાછળ સીગારેટ ફૂંકી રહ્યો હતો. અને દ્રૌપદી ઉપર જે વીતી રહ્યું હતું તેનાથી તદન અજાણ હતો !
અંતે દુ:શાસન છઠ્ઠી સાડી ખેંચી લેવામાં સફળ થયો. દ્રૌપદી અર્ધી ચડી અને ટૂંકું બ્લાઉઝ પહેરીને સ્ટેજ પર ઉભી હતી. કોઈપણ જાતનો વિરોધ કર્યા વગર જ ઝડપથી દ્રૌપદીએ બૂમ પાડીને કહ્યું, "ઓહ કૃષ્ણા મેં તમને ઘણી બધી વખત પોકાર કર્યો અને થાકીને બોલાવવાનું બંધ કરી દીધું. આ શેતાન દુ:શાસને મને નિર્વસ્ત્ર કરી એ જાહેરમાં શરમ જનક સ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું તમારી ખૂબ ખૂબ આભારી છું કે તમે મારી લાજ રાખવા માટે મને પુરુષમાં પરિવર્તિત કરી દીધી."
માસ્ટર જયારે આ વાર્તા કહે છે ત્યારે ખડખડાટ હાસ્યથી આખા હલી જાય છે. આ વાર્તાઓ સાથે તેમને સંબંધિત થતા નિહાળવા અને તેઓ પોતાના બચપણના અનુભવોને અભિવ્યક્ત કરે તે જોવું, તેમજ નાનામાં નાની વિગત પણ ભૂલ્યા વિના કહેતા સાંભળવા એ એક લ્હાવો છે.
ક્યારેક જ તેઓ તેમના માતા-પિતા સાથે જોયેલી એક માત્ર ફિલ્મ વિષે વાત કરે છે. તે તિરૂવશ્રામલાઈના બાલાસુબ્રહમનીઅન સિનેમા ઘરમાં બનાવવામાં આવી હતી. જેનું નામ હતું 'મુદલ મારી પાડાઈ' અર્ધી ફિલ્મ જોતાં સુધીમાં તેમણે કહ્યું કે તેમાંનાં લોહીયાળ દ્રશ્યો જોઈને તેમને આધાત લાગી ગયો હતો. તેઓ થિયેટરમાંથી બહાર નીકળી ગયા હતા. આ પહેલા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ભય વિષે કશું જાણતા જ નહોતા હવે તેમને લાગે છે એ વખતે ભય તેમની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેઓ આ બાબતથી સચેત બની ગયા હતા અને તેથી જ થિયેટરમાંથી બહાર આવી ગયા હતા. એ પછી તેમણે એમના સમગ્ર બચપણ દરમ્યાન ક્યારેય ફિલ્મ અથવા ટેલિવિઝન જોયું નહોતું.
આપણે જયારે ફિલ્મ અથવા ટેલિવિઝન જોઈએ છીએ ત્યારે તેમાં દર સેંકડે બતાવાતી ફ્રેમો સીધે સીધી આપણા અભાન મનમાં ઊતરી જાય છે. ૨૦ મિનિટથી વધારે સમય સુધી ભયાનક અથવા હતાશ કરનારી ફિલ્મ જોવાથી તે આપણો મૂડ પણ એવો જ બનાવી દે છે; વારંવાર આવી ફિલ્મો જોવાથી અજાણતાં જ આપણું ચારિત્ર્ય પણ એવું જ થઈ જાય છે. માટે બાળકો માટે, જેમના મન ખૂબ જ કોમળ હોય છે અને સરળતાથી પ્રભાવિત થઈ જતાં હોવાથી, તેમને હિંસાત્મક અથવા ભયાનક ફિલ્મો જોવા દેવી ખૂબ જ જોખમી બાબત છે. પુખ્ત વયના લોકોએ પણ નકારાત્મક કથા વસ્તુવાળી ટેલિવિઝન શ્રેણી અથવા ફિલ્મ એક ધારી ૧૫ મિનિટથી વધારે સમય સુધી જોવી જોઈએ નહીં.
સાધુ અને બાળક
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જેમ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ક્યારેક તેમની અદભત શારિરીક શક્તિ તેમની ક્રિયાઓમાં દેખા દેતી. એક વખત તેઓ તેમના કાકા-કાકીઓ પિતરાઈઓ અને બીજા સંબંધીઓ સાથે તિરૂપતિની યાત્રાએ ગયા હતા. તેઓ તેમના નિયમ પ્રમાણે વહેલી સવારે પૂજા પાઠ કરવા માટે ત્રણ વાગ્યે જાગ્યા. તેઓ જયારે પૃજામાં મગ્ન થઈ ગયા હતા એ વખતે તેમના ક્રોધિત સંબંધીએ ઊંઘમાં સતત થઈ રહેલી ખલેલ વિષે ફરીયાદ કરી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM શાંતિથી પેલા માણસ પાસે ગયા, તેને ગળામાંથી પકડીને ઊંચો કર્યો અને એવી ધમકી આપી કે મારી પજામાં ખલેલ પહોંચાડીશ તો ઉચકીને નીચે ફેંકીને પતાવી દઈશ, આટલું કહીને તેઓ ગંભીરતાથી પાછા ફરીને ભક્તિમાં લાગી ગયા ! આ ઘટના પછી તેમની સાથે અસહમત થતા સંબંધીઓએ છોકરાની પ્રવૃત્તિઓની ટીકા કરવાનું છોડી દીધું.!
જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમ તેમ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું આ અમાપ બળ તેમની તીવ્ર આધ્યાત્મિક શોધખોળમાં કેન્દ્રિત થતું ગયું. એક દિવસ તેઓ તેમના પિતરાઈ સાથે હતા જેને તેની કાકી બાબતમાં કંઈક ડખલ હતી. આ ધમાલમાં તેમના પિતરાઈએ કોઈ ભારે વસ્તુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરફ કેંકી જે સીધી તેમના કપાળ પર વાગી અને ત્યાં ઊંડો ઘા પડી ગયો તેમજ ખૂબ જ લોહી નીકળવા લાગ્યું. આ બનાવ પછી કહેવાય છે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ખૂબજ નરમ સ્વભાવના થઈ ગયા હતા અને તેમના સંબંધીઓએ રાહતનો દમ લીધો હતો. વરસો પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જાણવા મળ્યું હતું કે આકસ્મિક રીતે પડી જવાથી વિવેકાનંદને પણ પોતાની આંખની ભ્રમર ઉપર આવો જ ઘા પડ્યો હતો. એ વખતે વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસે આ બનાવ વિષે સ્પષ્ટતા કરી હતી, કે એ ઘા નહોતો પડ્યો પરંતુ યુવાન વિવેકાનંદમાં જે અમાપ બળ હતું એ બળનો ભાર ઉઠાવવાનું તેના ભૌતિક શરીર માટે વધારે પડતું હતું. કુદરતની કરામતો ખરેખર વિચિત્ર હોય છે !
છે. તેઓ વારંવાર, આપણને અણાધારી રીતે જ બાળક જેવા તેમના વર્તનર્થ નવાઈમાં ડ્રબાડી દે છે. એક વખત, કોઈ ગંભીર બાબત પર ચર્ચા કરતાં કરતાં હું એક ભક્ત
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMમાં રહેલ બાળક દરેક અવસરે મુક્ત થવાની રાહ જોઈ રહ્યો હોય
તરફથી મળેલી ભેટનું બોક્સ ખોલી રહ્યો હતો, જેમાં બેટરીથી ચાલતાં રમકડાં હતા. મને એવી સૂચના મળી હતી કે રમકડાંઓમાં બેટરી ફીટ કરીને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપી દેવાં. જેવો તેમણે મને બેટરી ગોઠવતા જોયો કે તરત જ મારા હાથમાંથી બેટરી અને રમકડાં ખેંચી લેતા કહ્યું, 'ખરી મજા બેટરીઓ ફીટ કરવામાં જ છે.!'
ગંભીર બાબતની ચર્ચા, તેમની રમકડાંઓની ચાવીઓ ચાલુ અને બંધ કરવામાં અને તેના અવાજોમાં અધૂરી જ રહી ગઈ.
તેમના હાથમાં રમકડાં સોંપતી વખતે મેં કહ્યું હતું. કદાચ આ રમકડાં કોઈ અનાડી માટે અહીં મોકલવામાં આવેલા છે. મેં આશ્રમના આઠ વરસની ઉંમરના સૌથી નાના શિષ્યના સંદર્ભમાં કહ્યું હતું. તેમણે રીસમાં મોં મચકોડ્યું અને પ્રતિભાવ આપ્યો, 'તે આવું કેમ કહ્યું ? આ રમકડાં તો મારા માટે છે.'
અલબત્ત થોડા કલાકોની રમત પછી એ રમકડાં પેલા અનાડી શિષ્ય પાસે જ પહોંચી ગયા હતા !
આવી ક્ષણોમાં તેમને નિહાળવા એ આપણાં માટે શીખવાનો મહાન અનુભવ બની જતો હોય છે. જો કોઈ એન્લાઈટેન્ડ માસ્ટર, પોતાની આ હરકતોથી બીજા લોકો શું કહેશે કે વિચારશે તેની બિલ્કુલ ચિંતા વગર જ; સંપૂર્ણપણે આત્મસ્ફુર્ત રીતે, બાળકની જેમ નિર્દોષપણે વર્તન કરી શકે છે, તો પછી બાકી આપણે બીજા લોકો શું કહેશે તેનો ડર રાખીને શું કામ જીવવું જોઈએ ?
હજુ આજે પણ તેમનું વર્તન ઘણી બધી રીતે તેમના બાળપણના અનુભવો જેવું જ વિસ્મયકારક સરળ અને આત્મસ્કુર્ત તેમજ નિખાલસ છે.
પૂર્વ જન્મો
ઘણાં લોકોએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પૂછયું કે તમે બીજા કોઈ માસ્ટરનો નવો અવતાર છો ? એક સ્તરે તેમનો ખુલાસો એ છે કે બધી જ એન્લાઈટેન્ડ હસ્તીઓ પાછી બ્રહ્માંડીય શક્તિમાં એકરૂપ થઈ જતી હોય છે અને તેથી જ બધા જ એન્લાઈટેન્ડ માસ્ટરોની શક્તિઓ એક જ હોય છે.
તેમ છતાં બીજા સ્તરે, એવું લાગે છે કે અમુક ખાસ વિશિષ્ટ લાક્ષણિક્તાઓ નવા જન્મમાં સાથે આવે છે. કૃષ્ણા, જ્યારે અવતરે ત્યારે કદાચ વાંસળી અને મોર પીંછ સાથે ના પણ લાવે તો પણ પછીના નવા અવતારોમાં પૂર્ણાવતાર રહે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ વિવિધ સમયે ઈશારાઓ કર્યા છે કે તેમનો છેલ્લો અવતાર લગભગ ૩૦૦ વરસ પહેલાં દક્ષિણ ભારતમાં થયો હતો. તેમણે કહ્યું છે કે યોગ્ય સમયે આ વિષેની માહિતીની જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે તો આપણે તેમની હાજરીનો આનંદ માણી રહ્યા છીએ !
પ્રકરણ - પ
શિવ માનવ સ્વરૂપમાં દેખા દે છે.
આના સંદર્ભમાં જ કૃષ્ણે ભગવદ્દગીતામાં ઘોષણા કરી છે કે : સત્યનું રક્ષણ કરવા અને દુષ્ટનો વિનાશ કરવા માટે હ્હં યુગે યૂગે જન્મ લઉં છૂં.
આત્મસાક્ષાત્કારી હસ્તીઓની પોતાની કોઈ ઈચ્છાઓ હોતી નથી, એક પણ નહીં. સામી બાજુ આપણને સામાન્ય જીવોને પોતાની ઈચ્છાઓ હોય છે અને આપણે તેનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. એન્લાઈટેન્ડ હસ્તીઓ માટે ભાગ્યદેવીનો આ કટાક્ષ છે. માણસ જાત હકીકતમાં તેમને જે કરવું હોય તેની પસંદગી કરી શકે છે, અને તેમની પોતાની ઈચ્છાઓમાંથી ઉદભવતી ક્રિયાઓ પર આધારીત સંસ્કારો અને કર્મોના બંધનો એકઠાં કરે છે. એક વખત આપણે આધ્યાત્મિક રીતે ખૂલી જઈએ છીએ, પછી આપણે આપણી પોતાની ઈચ્છાના બ્રહ્માંડને સમર્ષિત કરવાનો આનંદ અને મુક્તિ વિષે વધારે સમજી શકીએ છીએ. જેને આપણે આપણી મુક્તિના મર્યાદિત માર્ગે ઓળખીએ છીએ, એવી પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરીને જ આપણે સાચી મુક્તિ પામીએ છીએ. નિર્વાણ કે મોક્ષ પામીએ છીએ. પોતાની ઈચ્છાનું દિવ્યતાના ચરણમાં સમર્પણ એ જ વ્યક્તિના એન્લાઈટેન્મેન્ટમાં અંતિમ ચરણ હોય છે.
આત્મસાક્ષાત્કારી હસ્તીઓમાં મુક્ત ઈચ્છાઓનું સંપૂર્ણ સમર્પણ હોય છે. એ સમર્પણ અને જે કંઈ સત્ય છે, તેના ડહાપણનો સંપૂર્ણ સ્વીકાર હોય છે; એ જ ભીતરમાં રહેતી દિવ્યતા છે : એ જ વ્યક્તિનો સાચો સ્વભાવ દિવ્યતા છે તદ્દઉપરાંત એ પોતાની અંદર રહેલી દિવ્યતાનો સંવેદનાત્મક સ્વીકાર છે; આ જે રીતે બૌધ્ધિક સમજણ છે, તેમાંથી નહીં, ભીતરમાં રહેલી દિવ્યતાની હૃદયમાં થયેલી સંવેદનાત્મક ઓળખની અનુભૂતિ છે. અંતે આ ઈન્દ્રિયોનું સમર્પણ છે; વાસ્તવિક્તા જેવી છે તેવી જ રીતે તેને પોતાની ઇન્દ્રિયગમ્ય દ્રષ્ટિએ જોઈને તેનો સંપૂર્ણ સ્વીકાર છે, નહીં કે પોતાનું મન વાસ્તવિક્તાનું જે અર્થઘટન કરે તે રીતે સ્વીકાર કરવો. આ તબક્કે વ્યક્તિ
મિત્ર તરીકે ભગવાન
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
"આત્મસાક્ષાત્કાર તેની પોતાની રીતે અંત નથી. તે આધ્યાત્મિક યાત્રાની માત્ર શરૂઆત છે. એ અનુભવની શરૂઆત માટેનો ઉંબરોછે, અંતિમ મંઝિલ નથી. ''
આપણે પહેલાંના પાનાંઓ પર અવતારો વિષે વાત કરી છે. એન્લાઈટેન્ડ આત્માઓને તેમના સંગ્રહીત થયેલા સંસ્કારોને પરિણામે ફરી વખત જન્મ લેવાની જરૂર પડતી નથી, છતાં હજુ પણ પૃથ્વી પર પુન:જન્મ ધારણ કરે છે. તેમણે પોતાની વાસનાઓ, સંસ્કારો અને કર્મોને સંપૂર્ણપણે ઓગાળી દીધા હોવાથી બીજા સામાન્ય જીવોની જેમ ફરીથી જન્મ લેવાની જરૂર પડતી નથી. આપણે પહેલાં વાંચ્યું તેમ આપણે આપણી સાથે આવેલી ઈચ્છાઓ અને માનસિક વલણો, જે આપણી ભૂતકાળની ક્રિયાઓને આધારે બંધાય છે, તે આપણું ફરી જન્મ લેવા માટેનું કારણ બને છે અને આપણું જન્મ-મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. એક વખત આ કર્મિક બોજનો અંત આવી જાય તો આત્મસાક્ષાત્કાર થાય છે અને જીવન-મરણનું ચક્ર અટકી જાય છે. એન્લાઈટેન્ટ હસ્તીઓનો આપોઆપ પુનઃજન્મ થતો નથી.
એ સાચું છે કે આપણા બ્રહ્માંડમાં બીજા સ્થાનો પર બુધ્ધિશાળી જીવો અસ્તિત્વ ધરાવે છે. તેમ છતાં માત્ર પૂથ્વી ગ્રહમાંથી જાગૃત હસ્તીઓ એન્લાઈટેન્મેન્ટ તરફ પ્રગતિ કરે છે, જે (સુપર કોન્શિયસનેસ) શ્રેષ્ઠ જાગ્રતતાની સ્થિતિ છે. અસ્તિત્વની જરૂરીયાત મુજબ એન્લાઈટેન્ડ હસ્તીઓ પૂથ્વી ગ્રહ પર અવતારરૂપે પાછી આવે છે. તેમને ફરીથી બોલાવવામાં આવે છે. પૂથ્વી ગ્રહપર તેમની હાજરીની અતિશય જરૂરીયાત ઊભી થઈ હોય છે. આ એન્લાઈટેન્ડ હસ્તીઓની આધ્યાત્મિક હકારાત્મકતાની આ ગ્રહ પર ભેગી થયેલી નકારાત્મકતા સામે પ્રતિક્રિયા કરવા માટે જરૂર પડે છે.
નિરાકારને જોયેલાં સ્વરૂપોથી પર ગ્રહણ કરી શકે છે અને નિરાકારને દિવ્યતા તરીકે સ્વીકારે છે. આ તબક્કે વ્યક્તિ બ્રહ્માંડના ઈરાદા મુજબ તેની સાથે ચાલે છે અને વહે છે. તેમાં પોતાની કોઈ મરજી હોતી નથી.
એન્લાઈટેન્ડ હસ્તીઓ પહેલેથી જ બ્રહ્માંડને સમર્પિત હોય છે : બૌધ્ધિક રીતે, સંવેદનાત્મક રીતે અને તેમની ઈન્દ્રિયોથી તેમને પોતાની ઈચ્છાથી કશું પણ કરવાની સ્વતંત્રતા હોતી નથી. તેઓ જે કંઈ પણ કરે છે તે બ્રહ્માંડીય દિવ્યતાથી માર્ગદર્શીત હોય છે. એન્લાઈટેન્ડ હસ્તીઓ તેમની ભીતરની પોતાની દિવ્યતા પ્રત્યે પર્ણપણે જાગૃત હોય છે અને આ જાગૃતતા તેમની દરેક ક્રિયાઓને સંચાલિત કરે છે. તેમની જિંદગીનું મિશન બ્રહ્માંડીય ડહાપણથી માર્ગદર્શિત થયેલ હોય છે.
માસ્ટર આપણને ઘણી વાર કહે છે :
"તમારા બધા માટે 'ભગવાન' એક માત્ર ખ્યાલ છે; અને 'હું' હકીકત. મારા માટે 'ભગવાન' સત્ય છે; ભગવાન સત્ય અનુભૂતિ છે અને 'હું' માત્ર એક ખ્યાલ છે; તે હકીકત નથી. ''
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે લગભગ નવ વરસના હતા અને અરૂણાગીરી યોગીશ્વરને મળ્યા ત્યારે તેમના પોતાના આંતરિક સ્વભાવની પહેલી જાગૃતતા આવી. તેઓ અવતારી હસ્તી હોવાની પહેલી વખત જાણ થઈ અને પહેલી વખત તેમના જીવન મિશનની અણધારી માહિતી મળી.
તિરૂવશામલાઈમાં અરૂણાચલાના મંદિરની અંદર અરૂણાચલેશ્વર ભગવાનની છત્રછાયામાં મુખ્ય મંદિરની પાછળના ભાગમાં અરૂણાગીરી યોગેશ્વરાની જીવસમાધી છે.
અરૂણાગીરી યોગેશ્વરને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમની વધતી ઉંમર દરમ્યાન અજાણતાં જ અરૂણાગીરી યોગેશ્વરની જીવ સમાધિ તરફ આકર્ષાયા હતા અને અરૂણાચલ મંદિરમાં પોતાનો મોટા ભાગનો સમય વ્યતિત કરતા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અરૂણાગીરી યોગેશ્વરની જીવ સમાધિ સામે બેઠક લીધી હતી.
એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પોતાની જગ્યા ઉપર બેઠા હતા ત્યારે તેમણે અ જીવ સમાધિના અંધારા ખૂણામાંથી એક યુવાન રૂપાળા માણસને ઉભરતો જોયો. આ યુવાન માણસ તેના તરફ આવ્યો અને તેની સાથે વાતો કરવાની શરૂ કરી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને લાગ્યું કે આ માણસ મંદિરની આસપાસ પોતે જે બીજા સાધુઓને મળે છે, તેનાથી બિલકુલ અલગ છે. જો કે આ માણસે પણ બીજા બધા સાધુઓની જેમ જ પોતાની કમર પર ભગવું વસ્ત્ર ધારણ કરેલ હોવા છતાં આ યુવાન માણસ ખૂબજ અલગ, બીજા વચ્ચેથી પારખી શકાય તેવો અને વધારે સુદઢ હતો. તેણે પોતાના લાંબાવાળ છૂટા રાખેલા હતા. ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી હતી અને કપાળ પર વિભૂતિ ભસ્મ લગાવેલી હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેમની બંન્ને વચ્ચે શું વાત થઈ હતી તે યાદ નથી, સિવાય કે એ સંવાદે તેમના પર દિવ્ય આનંદને ખૂબ જ ગહેરો પ્રભાવ પાડ્યો હતો, તેમના મનમાં આ માણસને ફરી વખત મળવાની પ્રૂબળ ઈચ્છા પેદા કરી હતી. જયારે આ યુવાન માણસે જવાની તૈયારી કરી ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને પૂછ્યું હતું કે શું હું ફરીથી આપના દર્શન કરી શકીશ અને કરી શકીશ તો ક્યારે ? યુવાન માણસે કહ્યું,'' 'જ્યારે પણ તારી ઈચ્છા થાય ત્યારે અહીં આવજે, મને મળવાની ઈચ્છા થાય એટલે બોલાવજે અને હું તારી પાસે આવી જઈશ.'
પાછળથી માસ્ટરે અમારી સાથે વાત કરતી વખતે અરૂણાગીરી યોગેશ્વરની સાથેનો પોતાનો અનુભવ. પ્રાચીન હિંદુ શાસ્ત્ર મંડકા ઉપનિષદમાંથી બે પક્ષીઓના રૂપકનો ઉપયોગ કરીને નીચે મુજબ વર્ણવ્યો હતો :
બે પક્ષીઓ ઘણી બધી ડાળીઓ વાળા ફળોથી લદાયેય વિશાળ વૃક્ષ પર બેઠાં હતાં. તેમાંનું એક પક્ષી સુંદર પીછાવાળું સોનેરી રંગનું હતું. તેના મનમાં પવિત્ર શાંતિ હતી અને તે ઓછા ફળવાળી વૃક્ષની ઉપરની ડાળી પર બેઠેલું હતું. તે પોતાનો મોટાભાગનો સમય આજુબાજુના ફળોમાં રસ દેખાડ્યા વગર જ સ્થિર બેસીને વ્યતીત કરતું હતું. બીજું પક્ષી નાનું અને ચંચળ હતું; તે ખાવાના ફળોની શોધમાં સતત એક ડાળથી બીજી ડાળ પર કૂદાકુદ કર્યા કરતું હતું.
બીજું જ્યારે મીઠા ફળનો સ્વાદ માણીને ખુશ થતું ત્યારે આનંદીત થઇને ચહેકી ઉઠતું. જ્યારે તેની ચાંચમાં કોઈ કડવું અથવા ખાટું ફળ આવી જતું– આવું વારંવાર બનતું ત્યારે તે ચીડીયો અવાજ કરતું અને નાખુશ દેખાતું. જેટલા વધારે કડવા ફળોનો સ્વાદ એટલું પક્ષી વધારે દ્દ્રઃખી થતું હતું. તેણે પોતાની જાતને કહ્યું કે આ ફળોમાં બિલ્કુલ આનંદ આવતો નથી અને આવી રીતે જીવવામાં કંઈજ મજા નથી.
પછી તેણે ઉપર જોયું તો, તેણે ત્યાં ઉપરની ડાળી પર દિવ્ય આનંદથી ભરપૂર સોનેરી પક્ષીને શાંત, સ્વસ્થ અને નિરાંતથી બેઠેલું જોયું. સોનેરી પક્ષી સમગ્ર વૃક્ષને પ્રકાશિત કરી રહ્યું હોય તેવું લાગતું હતું. નાનું પક્ષી તેને વધારે નજીકથી જોવા માટે ઉપર તરફ ઉડયું. ઉપર ઉડતાં ઉડતાં તેણે વચ્ચે ખૂબ જ રસવાળા મીઠાફળ જોયાં અને તેને લેવા માટે અટક્યું. ફળો ખૂબ જ સ્વાદિષ્ટ હતાં અને તે વધારે ખાવા માટે ત્યાં જ રોકાઈ ગયું. પછી અમુક ફળો કડવાં અને ખાટાં નીકળ્યા એટલે તે પાછું દુ:ખી થઈ ગયું. તેણે ઉચે
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ આ જગ્યા પર કોઈપણ જાતની ચુક વગર નિયમિત આવવાનું શરૂ કરી દીધું. એક વખત એ જીવ સમાધી પાસે પહોંચ્યા અને 'સ્વામી, સ્વામી', નામની બૂમ પાડી અને યુવાન માણસ મુસ્કુરાતા મુસ્ક્રુરાતા ઉભરી આવ્યો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એવા ધ્યાન મગ્ન થઈ ગયા કે તેમની સાથે વાત કરવાનું પણ ભૂલી ગયા. તેમને એવું લાગ્યું જાણે કે પોતે તેમનો જ એક હિસ્સો છે. તેમણે પોતાની જાતને દિવ્ય આનંદ અને સુખથી ભરાઈ ગયેલી અનુભવી. તેમણે રોજરોજ કલાકોના કલાકો વાતો કરી હતી. જો કે મંદિરની આ જગ્યામાં ખૂબ જ થોડા લોકો આવતા હતા, એટલે મોટા ભાગે તેઓ બંત્રે એકલા રહી શકતા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ યુવાન માણસને તેમનું નામ પૂછર્યું હતું. યુવાન માણસે કહ્યું હતું કે તેનું નામ અરૂણાગીરી યોગેશ્વર છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને એ વખતે અરૂણાગીરી યોગેશ્વર કોણ છે તેનો ખ્યાલ જ નહોતો અને તેમનું નામ પણ જાણતા નહોતા. અરૂણાગીરી યોગેશ્વર તેના હીરો, આદર્શ અને પ્રેરણામૂર્તિ બની ગયા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ માની લીધું હતું કે મોટા થઈને પોતે જે બનવા માંગે છે એવા જ અરૂણાગીરી યોગેશ્વર હતા. યુવાન માણસની દરેક બાબતો ચુંબકીય આકર્ષણવાળી અને મોહિત કરી દેનારી હતી.
યુવાન માણસ સાથેનો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો લગાવ એટલો બધો હતો કે તેઓ તેમને જોવા માટે સૂર્યોદય થવાની રાહ જોઈ શકતા નહોતા. તેઓ સવારે ખૂબ જ વહેલા ઉઠી જતા અને મંદિરમાં જીવ સમાધિ પાસે જવા માટે તરત જ નીકળી પડતા. જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતાએ નવાઈ પામીને પૂછયું કે સ્કૂલમાં જવા માટે ક્યારેય આટલી ઉતાવળ કરતો નથી અને હવે આટલી વહેલી સવારે ક્યાં, શા માટે જાય છે ? ત્યારે તેણે બહાનું બતાવી દીધું કે તેને સ્કૂલમાં વધારાના ખાસ વર્ગોમાં હાજરી આપવી પડે છે. આ જુવાન માણસ સાથે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે અનુભવ્યું હતું એ આત્માનો અવર્ણનીય આનંદ હતો.
જોયું તો ફરીથી તેને શાંત, સુખી અને નિરાંતે બેઠેલું સોનેરી પક્ષી દેખાયું. તે ફરી ઉપર જવા માટે ઉડ્યું.
તે ઉપર નીચે, ડાબી-જમણી બાજુ ઉડ્યું. દરેક વખતે તેણે સોનેરી પક્ષી જોયું અને તેની નજીક પહોંચવા લાગ્યું; પાછું તે પહેલાં ચાખેલાં મીઠાં ફળ ચાખવા માટે અટક્યું અને વધારે ખાવા માટે ગયું તો પાછા કડવાં અને ખાટાં ફળોનો સ્વાદ લેવો પડ્યો.
અને અંતે વૃક્ષની ટોચ પર જ્યાં સોનેરી પક્ષી બેઠું હતું ત્યાં પહોંચ્યું. તેણે એ પક્ષીને નજીકથી ધ્યાનથી જોયું તો એ ચોંકી ગયું કે આ સોનેરી પક્ષી બીજું કોઈ નથી પણ હું પોતે જ છું. તે વધારેને વધારે નજીક ગયું અને વધારે ખુશ થતું ગયું અને નિરાંત અનુભવતું ગયું. નાના પક્ષીને સોનેરી રંગના પક્ષી સાથે ગહન લાગણીનો અનુભવ થયો. એ પ્રેમ હતો : પ્રેમમાં પડવાનું નહોતું. પણ પ્રેમમાં ઉભરવાનું હતું, પ્રેમનો ઉદય હતો. તરત જ તેણે પોતાની ખોટી ઓળખ ગુમાવી દીધી અને સોનેરી પક્ષીમાં એકરૂપ થઈ ગયું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની લાગણીઓ પણ આવી જ હતી. જો કે તેમણે એ વખતે તેમની લાગણીઓ ઉપનિષદ્રના શબ્દોની જેમ વર્ણવી નહોતી. એ તેમની ભીતરની સ્વ-અનુભૂતિ હતી, જે એ વ્યક્તિ સાથેના જોડાણ માટેની કડી હતી. જેથી તેઓ કોઈપણ કારણ વિના જ એ વ્યક્તિ પ્રત્યે આટલા સઘન રીતે આકર્ષાયા હતા. એ એવું હતું કે જાણે તેમણે પોતાની જાતને જ જોઈ હોય, પોતાને જ યુવાન અજાણ્યા માણસ તરીકે જોયા હોય, જે વધારે સમય અજાણ્યા જેવા ના લાગ્યા હોય.
અરૂણાગીરી યોગીશ્વર પહેલી વ્યક્તિ હતા, જેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાની જાતનો જાગત અનુભવ વિકસાવવામાં મદદ કરી હોય. તેમની સાથેની ચર્ચા વડે તેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેની બાહ્ય જિંદગીથી ઉપર જોવા માટે જાગૃત કર્યા હતા. તેમ છતાં પણ, તે એક નાના બાળકથી વધારે કશું જ નહોતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાની ભીતરમાં જોવાની અને પોતાના અસ્તિત્વને વધારે ગહનતાથી ઉઘાડવાની જરૂરીયાત બાબતમાં સભાન કર્યા હતા. પછી ભલેને એ કેવી રીતે અને શા માટે કરવું તેનાથી તદૃન અજાણ હોય.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાગીરી યોગેશ્વર સાથે અરૂણાચલ ટેકરી પર પરિભ્રમણ કરતા અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ક્યારેય ના ગયા હોય એવી જગ્યાએ તેને લઈ ગયા હતા. એક દિવસ, તેઓ એવા સ્થાન પર પહોંચ્યા કે ત્યાં એવું લાગતું હતું કે અહીં રસ્તાનો છેડો છે. તેમ છતાં જેવું તેમણે ચાલવાનું ચાલુ રાખ્યું તો એવું લાગ્યું કે તેમની સામે નવો રસ્તો ખુલી રહ્યો છે અને તેમણે આગળ વધવાનું ચાલુ રાખ્યું. દૂર સુધી જતાં તેમણે એક વિશાળ વટ વૃક્ષ જોયું. જેવા તેઓ તેની નજીક પહોંચ્યા તો તેમણે વૃક્ષની નીચે મોટી ઉંમરના ઘણાં બધા લોકોને બેઠેલાં જોયા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અને અરૂણાગીરી યોગીશ્વર વટવૃક્ષ નીચે ગયા, અને પહેલેથી જ ભેગા થયેલા લોકો વચ્ચે ગોઠવાઈ ગયા. તેમાંના દરેક જણાએ આ નાના છોકરાનું પ્રેમથી લાક્ષણિક રીતે અભિવાદન કર્યું. અરૂણાગીરી યોગીશ્વરે બીજા બધા સાથે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની ઓળખાણ કરાવી અને તેઓ બધા જ આ નાના છોકરાને મળીને ખૂબ જ ખુશ થયા. બધા જ લોકોએ અરૂણાગીરી યોગીશ્વરની જેમજ ભગવા વસ્ત્રો ધારણ કરેલાં હતા. બધા જ મોટી ઉંમરના લોકો અરૂણાગીરી યોગીશ્વરની આસપાસ બેસી ગયા, અરૂણાગીરી એ લોકોથી ખૂબ જ નાની ઉંમરના હતા અને તેમણે શિષ્યો માસ્ટરને જેવી રીતે સાંભળે તેમ માનપૂર્વક અરૂણાગીરી યોગીશ્વરને શાંતિથી સાંભળ્યા.
સાધનાના માર્ગે આગળ વધી રહ્યો હતો તેમાં કંઈક અસાધરણ અથવા રહસ્યમય છે એવું ક્યારેય લાગ્યું નહીં. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે અરૂણાગીરી યોગીશ્વર બીજા સાધુઓ જેવા જ હતા, બીજા કરતા યુવાન હતા અને જેની સાથે રહેવામાં પોતાને અનુકૂળતા આવતી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમણે આપેલ ભગવો ઝભ્ભો પોતાની સાથે લઈ ગયા અને ઘરે બીજા કપડાંની સાથે સાચવીને મૂકી દીધો.
અમુક દિવસો પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતાએ તેના કપડાં વચ્ચે આ ઝભ્ભો જોયો અને તેના વિષે પુચ્છા કરી. તે જાણવા માંગતી હતી કે તે એ ક્યાંથી લાવ્યો અને કોણે અને શા માટે આપ્યો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું કે એમને મંદિરમાં એક યોગી મળ્યા હતા એમણે આપ્યો છે પછી તેની માતાએ બાબતમાં પૃછવાનું બંધ કરી દીધું: થોડા દિવસો પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ ઝભ્ભો પોતાના માર્ગદર્શક કુપ્પામ્માલને બતાવ્યો. તેણીએ પણ પૃછ્યું કે આ ઝભ્ભો તને કોણે આપ્યો છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જવાબ આપ્યો કે આ ઝભ્ભો તેને અરૂણાગીરી યોગીશ્વરાએ આપેલ છે.
કુપ્પામ્માલ અચંબામાં પડી ગયા. તેણીએ ઉગ્ર પ્રતિભાવ આપતાં કહ્યું કે યોગીશ્વરા આવો ઝભ્ભો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા વગર આપે જ નહીં. પછી તેણીએ જાણવા માંગ્યું કે છોકરો તેમને કેવી રીતે ક્યાં મળ્યો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું કે તે મંદિરના પાછળના ભાગમાં સ્મશાનમાં તેમને નિયમિત મળે છે. કુપ્પામ્માલને લાગ્યું કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેને બધી જ બાબતો કહેતો નથી. તેણીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કહ્યું કે તું મને એ જગ્યાએ લઈ જા અને મને અરૂણાગીરી યોગીશ્વરને બતાવ. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નિખાલસપણે તે અરૂણાગીરી યોગીશ્વરને જ્યાં મળતો હતો ત્યાં લઈ ગયા અને બૂમ પાડી "સ્વામી, સ્વામી." તેમ છતાં આ વખતે તેને કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. સામાન્ય રીતે જેવો તે બૂમ પાડતો કે તરત જ સ્વામીજી આવી જતા હતા.
પોતાની નવાઈ વચ્ચે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આ બધા મોટી ઉંમરના માણસો વચ્ચે પોતે અલગ છે એવું લાગ્યું નહીં અને તેની સાથે એક સરખો જ વ્યવહાર કરવામાં આવ્યો. પહેલી વખત THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ભગવાં વસ્ત્રોના આનંદની અનુભૂતિ થઈ અને પોતે પણ આવા વસ્ત્રો પહેરવાની તીવ્ર ઈચ્છા અનુભવી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અરૂણાગીરી યોગીશ્વરને પૂછયું કે હું પણ ભગવો ઝભ્ભો પહેરી શરૂં. અરૂણાગીરી યોગીશ્વરે બીજા બધાએ પહેર્યો હતો એવો ભગવો ઝલ્ભો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપ્યો અને તેણે તરત જ તે પહેરી લીધો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આજે પણ એ વડલા નીચે ઘણાં વરસ પહેલાં અરૂણાગીરી યોગીશ્વરે આપેલો ભગવો ઝભ્ભો સંભાળીને સાચવીને રાખે છે.
આ ભગવો ઝભ્ભો આજે બિદાડી આશ્રમમાં છે, અને એ વાતની સાબિતી આપે છે કે જે કંઈ બની ગયું હતું એ કોઈ સ્વપ્ન અથવા નાના બાળકે જોડી કાઢેલો કાલ્પનિક કિસ્સો નહોતો પરંતુ હકીકત હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ યુવાન માસ્ટરને પૂછયું, ''આ જગ્યા શું છે ? આપણે ક્યાં છીએ ?'' અરૂણાગીરી યોગીશ્વરે કહ્યું કે આ મારો આશ્રમ છે. મારૂં ઘર છે, એ જગ્યા એ જ્યાં મેં શીખવ્યું છે. પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પૂછયું, ''તો પછી હું જયારે તમને બોલાવું છૂં ત્યારે તમે આટલી ઝડપથી સ્મશાનમાં કેવી રીતે આવી શકો છો ?" અરૂણાગીરી યોગીશ્વરે કહ્યું, "એ કોઈ સમસ્યા નથી. હું તારી પાસે ઝડપથી પહોંચી શકું છૂં. ''
અરૂણાગીરી યોગીશ્વર એ દિવસે સાંજે છોકરાને મંદિરમાં પાછો લાવ્યા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ દરરોજ તેમને મળવાનું ચાલુ રાખ્યું. છોકરાને આ યુવાન વિષે કે જે માટે શિક્ષક અને ઋષિ અથવા યોગી હતા, જે આધ્યાત્મિક
અને તેને જેટલું પણ યાદ આવ્યું એ બધું જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કુપ્પામ્માલને વિગતવાર કહી દીધું.
કુપ્પામ્માલ પોક મૂકીને રડી પડ્યા. તે બંધ ગુફાના દ્વાર સામે સાષ્ટાંગ લાંબી થઈ ગઈ અને હૈયાફાટ આક્રંદ કરવા લાગી; "માસ્ટર તમારા દર્શન કરવા માટે ઘણાં બધા લોકો વરસોથી રાહ જોઈ રહ્યા છે. તમે ક્યારેય દેખાયા નથી અને છતાં તમે હવે નાના છોકરા સાથે રમવાનું પસંદ કર્યું !''
કુપ્પામ્માલ શું કહી રહી હતી તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સમજી શક્યા નહીં. તે ગહન પીડા અને તીવ્ર માનસિક વેદના સાથે સ્મશાનમાંથી મંદિરમાં જતા રહ્યા. તેણે કોઈક ને ગુમાવી દીધા હતા, એવી કોઈ વ્યક્તિ જેને તે પોતાની ખૂબ જ નજીક સમજતા હતા, અને જેને માટે તે ખોવાઈ જશે એવો તે વિચાર પણ ના કરી શકે. છોકરાએ તેના હીરોને ગુમાવી દીધા હતા. તેની સમજમાં એ નહોતું આવતું કે જયારે પોતાને કુપ્પામ્માલ પાસે તેમની ઓળખ સાબિત કરવાની જરૂર હતી અને પોતે સાચું બોલી રહ્યા છે તે બતાવવાની જરૂર હતી, ત્યારે જ અરૂણાગીરી યોગીશ્વર પોતે બોલાવ્યા ત્યારે કેમ ના આવ્યા તેને એવું લાગ્યું કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે.
જેવા તે અરૂણાચલેશ્વરના મંદિરના ગર્ભગૃહમાં દાખલ ગયા, તો તેમણે જોયું કે અરૂણાગીરી યોગીશ્વરા અંદર શિવલીંગ ઉપર બેઠેલા હતા; દેવને બદલે તેમણે તેને જોયા ! તે રડી પડ્યા ''સ્વામી, સ્વામી !'' તમે અહીં છો. મેં તમને સમાધિ પર બોલાવ્યા ત્યારે તમે શા માટે ના આવ્યા ? કુપ્પામ્માલ અમ્મા કહે છે કે તમે જીવંત નથી. તે તમને જોવા માંગે છે.''
યોગી માત્ર ત્યાં બેસી રહ્યા અને મુસ્કુરાયા, પૂજારીઓને લાગ્યું કે છોકરાનું મગજ ખસી ગયું છે. તેમને અરૂણાગીરી યોગીશ્વરા દેખાતા નહોતા. તેઓ સમજી શક્તા નહોતા કે છોકરો કોની સાથે વાત કરી રહ્યો છે અથવા શા માટે અને શું કહી રહ્યો છે. તેમણે છોકરાને ગર્ભગુહમાંથી બહાર કાઢી મુક્યો. છોકરાએ બૃમ પાડવાનું ચાલુ રાખ્યું, "સ્વામી, મહેરબાની કરીને બહાર આવો ! બહાર આવો !"
છોકરાની અકળામણ જોઈને કુપ્પામ્માલ તેની તરફ હસી પડ્યા, તેણી એ પછયું, ''તેઓ કેવી રીતે આવે ? ક્યાંથી આવી શકે ? અહીંયા રહેવા માટે કોઈ જગ્યા જ નથી. હોય તો મને બતાવ !"
છોકરો, એક કબર જેવી જગ્યા તરફ ગયો, સામાન્ય રીતે અરૂણાગીરી યોગીશ્વર જ્યાંથી બહાર આવતા હતા એવું તેણે ધાર્યું હતું, એ સ્થાન પર પ્રવેશી શકાય એવી કોઈ ખુલ્લી જગ્યા ના જોઈને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં માત્ર પથ્થરનો સ્લેબ હતો જે તેની નીચે પડેલાને ઢાંકતો હતો અને એ પથ્થર પર આકૃતિ કોતરેલી હતી. આ આકૃતિ પોતે જેને દરરોજ મળતો હતો એ અરૂણગીરી યોગીશ્વર જેવી જ લાગતી હતી.
આઘાતથી ગુંચવાઈ જઈને, ડરી જઈને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ રડવાનું શરૂ કરી દીધું. તેને સમજાતું જ નહોતું કે શું બની રહ્યું છે. કુપ્પામ્માલ પોતાની સામાન્ય સમજણ અને છોકરાએ જે કંઈ કહ્યું હતું તેના સ્વીકારની વિરુધ્ધમાં પોતે જ કશું સમજી કે સ્વીકારી શક્તી નહોતી. કદાચ તે સમજી ગઈ હતી, પરંતુ તે સમજી હતી તેનો સ્વીકાર કરી શકતી નહોતી. જે બની ગયું હતું તેનો ખુલાસો કરી શકતી નહોતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બેકાબુ બનીને રડી રહ્યા હતા.
કુપ્પામ્માલે પૂછયું, ''તેઓ કેવા દેખાતા હતા ? તેમણે શું કર્યું હતું ?'' તને એ ક્યાં લઈ ગયા હતા ? તેમણે શું કહ્યું હતું ? તું એમની સાથે કેટલો સમય રહ્યો હતો ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે કંઈપણ બની ગયું હતું એ બધું જ તેને સમજાવ્યું. સ્મશાનમાં પહેલી વખત અરૂણાગીરી યોગીશ્વર તેના તરફ આવતા કેવી રીતે દેખાયા, તેમણે છોકરો પોતાને કોઈપણ સમયે કેવી રીતે બોલાવી શકે છે, દરરોજ તેઓ કેવી રીતે મળતા હતા, તે તેને વિવિધ જગ્યાઓએ કેવી રીતે લઈ જતા હતા, વટવૃક્ષ વિષે, તેમની આસપાસના વૃધ્ધ માણસો વિષે
વહેલી સવારે છોકરો રોજ તેમને જે જગ્યાએ બોલાવતો હતો તે સ્થળ પર દોડી ગયો. તે જીવસમાધિની સામે બેઠો અને પશ્ચાતાપના આંસુ સારવા લાગ્યો. ''તમે શા માટે બહાર આવતા નથી ?'' તમે મારા પર ક્રોધિત થયા છો ? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દો. હું તમારા વગર જીવી શકીશ નહીં. મહેરબાની કરીને બહાર આવીને મને મળો મને દર્શન આપો, મારી સાથે વાત કરો, "તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
એકાએક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાની સામે અરૂણાગીરી યોગીશ્વરા દેખાયા, પરંત ખૂબજ જુદા સ્વરૂપમાં અરૂણાગીરી યોગીશ્વરા, છોકરો પહેલાં તેમને જે હાડમાંસના શરીરમાં, સ્થૂળ સ્વરૂપમાં જોતો હતો. તેવા સ્વરૂપમાં નહોતા. તેઓ ખૂબ જ અલગ સ્વરૂપમાં હતા. તેમનું આખું સ્વરૂપ પ્રકાશનું હતું તેજસ્વી અને અગમ્ય. અરૂણાગીરી યોગીશ્વરાના પગ જમીનને સ્પર્શ નહોતા કરતા તેઓ પારદર્શક અને ઝગમગતા સ્વરૂપમાં હતા.
અરૂણાગીરી યોગીશ્વરાએ અમાપ કરૂણા અને પ્રેમથી છોકરા તરફ સ્મિત કર્યું. તેમણે કહ્યું. ''હે પ્રિય, તું અને હું એક જ છીએ. આપણે ક્યારેય જુદા થઈ શકીએ જ નહીં. પરંતુ ખેલ પૂરો થઈ ગયો છે. તને હવે મારી ખોટ ક્યારેય નહીં સાલે. તું મારાથી ક્યારેય અલગ નહીં થાય. આપણે એક જ છીએ.
આટલું કહેતા કહેતા અરૂણાગીરી યોગીશ્વરાનું સ્વરૂપ છોકરાની અંદર એકરૂપ થઈ ગયું અને તેની નજર સામેથી અદેશ્ય થઈ ગયું. એ ક્ષણથી પછી ક્યારેય THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતે અરૂણાગીરી યોગીશ્વરાથી અલગ છે એવું લાગ્યું જ નથી. તેઓ અત્યારે તેમનો જ ભાગ છે એવું લાગે છે, તેના પર ગહન પરિપૂર્ણતા, દિવ્ય આનંદ તેમના પર ઉતરી આવ્યો હતો એ પ્રેમ, કરૂણા, બધી જ હકારાત્મક લાગણીઓના ધસમસતા પ્રવાહની તેના સર્વોચ્ચ સ્તરે વર્ષા હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને સમજણ ના પડી કે હવે યોગી શા માટે પ્રતિભાવ આપતાં નથી, પહેલાં જે રીતે બહાર આવતા હતા, એમ શા માટે આવતા નથી ? તે ખૂબ જ વ્યથિત હૃદયે પોતાને ઘેર જતા રહ્યા. તેના માટે આ સંવેદનાત્મક ઘડી હતી. એક સ્તરે એના મનમાં શાંતિ હતી કે તેમણે ગર્ભગૃહમાં યોગીને પોતાની તરફ મુસ્કૂરાતા જોયા હતા. તેને ખુશી હતી કે તેણે તેમને બિલ્ફુલ ગુમાવી દીધા નથી. બીજા સ્તરે એ મુંઝવણમાં હતો કે તેમણે તેને પ્રતિભાવ નહોતો આપ્યો.
છોકરાને નવાઈ લાગી કે શું ખોટું થયું છે ? શું મેં યોગી વિષે કુપ્પામ્માલને વાત કરીને ખોટું કર્યું છે ? શું એ વાત અમારા બંન્ને, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અને અરૂણાગીરી યોગીશ્વરા વચ્ચેનું રહસ્ય હતું કે જેના વિષે બીજા કોઈને જાણ ના થવી જોઈએ ? શું મેં મારી બેદરકારીથી મારા મિત્રને ગ્રમાવી દીધા છે ? પછી ભલે તે અજ્ઞાનતામાં થઈ હોય. શું યોગી મારા પર ક્રોધિત થયા છે ? શું તેઓ મને મળવા ક્યારેય નહીં આવે ?
એ કરમાવી નાંખે તેવી પીડા હતી. પોતાની જાતનો હિસ્સો ગુમાવી દેવાની પીડા હતી; તેણે પહેલાં ક્યારેય નહીં અનુભવેલી પીડા હતી. તે બેકાબુ બનીને ડૂસકાં ભરી રહ્યા હતા. તેના ગાલ પર આંસુની ધારાઓ વહી રહી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દોસ્ત ગુમાવી દીધા બદલ વિલાપ કરી રહ્યા હતા.
છોકરાએ આખી રાત માનસિક યાતનામાં તરફડીયા મારતાં મારતાં પસાર કરી. તેને લાગ્યું કે તે સવારે ઉઠી શકશે નહીં.
એ દિવસે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના બચપણનો અંત આવી ગયો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું ચાલવાનું, બીજા લોકો સાથે વાતચીત કરવાનું વધારે પુખ્ત બની ગયું. તેવી અનુભૃતિ અને પોતાના એન્લાઈટેન્મેન્ટ સાથે જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પૂર્ણ વિકસિત બની ગયા.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam કહે છે :
''હું ખરેખર કોણ હતો તેના સાક્ષાત્કારની મારા માટે મોટે ભાગે એ પહેલી ક્ષણ હતી. એ મારો પહેલો આધ્યાત્મિક અનુભવ હતો, મારા આત્મ સાક્ષાત્કાર, એન્લાઇટેન્મેન્ટની પહેલી ક્ષણ હતી. એ ક્ષણ પછી મારા માટે કશું જ ગુમાવવાનું નહોતું. પછી મેં કંઈપણ ગુમાવી દીધું છે એ વિચાર ને જ ગુમાવી દીધો.''
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પાછળથી ભાન થયું કે જે વ્યક્તિ સાથે તે રમ્યા હતા, જેમની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, એ અરૂણાગીરી યોગીશ્વરા બીજું કોઈ નહીં, પરંતુ ખુદ શિવ, અરૂણાચલ પોતે જ હતા.
ઘણાં વરસો પછી બિદાડીના પોતાના આશ્રમમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM શિવને ફરીથી મળ્યા ! આ અનુભવનું વર્ણન આ જીવન કથાના હવે પછીના ભાગમાં કરવામાં આવશે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, શિવે તેમને આપેલું ભગવું વસ્ત્ર તેની સાથે જોડાયેલી બધી જ યાદો સાથે જાળવી રાખે છે. તેમણે પોતાના બધાં જ પરિભ્રમણો, રઝળપાટ, તપસ્યાના આધ્યાત્મિક પ્રયત્નો દરમ્યાન આ વસ્ત્ર તેમની સાથે જ રાખ્યું હતું. આ ભગવુ વસ્ત્ર, બચપણથી લઈને તેમની જીંદગીમાં વિવિધ તબક્કે એન્લાઈટેન્મેન્ટના તબક્કા સુધી શું શું બન્યું તેનું સાક્ષી છે.
આ બનાવ પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઉપર વિરક્તિની ભાવના, મોહમાં લયેટાયા વગર સાક્ષી બની રહેવાની ભાવના ઉતરી આવી. આ પોતાની આસપાસ શું બની રહ્યું છે અને શું બનવું જોઈએ એવી કોઈપણ અપેક્ષા વગરની લાગણી હતી. તેમની ભીતરમાં નવી ચેતનાએ પ્રકાશવાનું શરૂ કર્યું હતું જે સ્પષ્ટ નિર્દેશ કરતી હતી કે પોતાની આસપાસ જે કંઈપણ બની રહ્યું છે તે ક્ષણભંગુર છે. શું સનાતન છે અને શું ક્ષણિક છે તે પોતાની ચેતનામાં વ્યક્ત થઈ ગયું છે અને અનુભવાઈ ગયું છે તેની સ્પષ્ટતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના કુટુંબ અને મિત્રો સાથેનો સબંધ પૂરો કરી દીધો હતો. તેમને કુપ્પામ્માલ અને બીજા આધ્યાત્મિકમાં આગળ વધેલા જીવો સાથે જ વધારે ફાવતું હતું. તેઓ વારંવાર અરૂણાચલ ટેકરી પર જતા અને ખડક પર બેસી રહેતા; બસ, માત્ર અરૂણાચલ સાથે રહેવા માટે જ. તેમના અનુભવ પછી તેમને ક્યારે એવું લાગ્યું નથી કે અરૂણાચલ માત્ર પથ્થર અને ખડકની બનેલી ટેકરી છે; તેના માટે એ જીવંત શક્તિ હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ મંદિરના પરિસરમાં હોય, ત્યારે તેમને તેમના પ્રિય અરૂણાગીરી યોગીશ્વરાની નિકટતાનો અનુભવ થતો. તેમને એવા ગૌરવનો અનુભવ થતો, જેવી રીતે કોઈ બાળકને એવું થાય કે મારા પિતા અતિ મહત્ત્વની વ્યક્તિ છે. આ બાબતે તેમને અરૂણાગીરી યોગીશ્વરાએ પ્રદાન કરેલા સઘન અને શક્તિશાળી અનુભવો ને ફરીથી અનુભવવાની તક આપી હતી.
આ બનાવને ફરી યાદ કરતાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમને કહ્યું હતું, ''મારા શરીરની ભાષા મને અરૂણાગીરી યોગીશ્વરામાંથી મળી છે. તેઓ એવા જ દેખાતા હતા, જેવો અત્યારે હું દેખાઉં છૂં. "
દક્ષિણામૂર્તિનું રહસ્યમય વટવૃક્ષ
કોઈપણ શંભાલા ૧૫૦૦૦ ફટ ઊંચાઈ પર ગંગોત્રી અને ગોમુખથી પણ ઉપર હિમાલયમાં આવેલું છે, માણસ ત્યાં તપોવનમાં થઈને જઈ શકે છે માસ્ટરની મદદથી માણસ કોઈપણ જગ્યાએથી શંભાલા પહોંચી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટર તમને કોઈપણ સમયે અવકાશમાં લઈ જવા માટે હવાઈ પદ્ધીની જેમ કામ કરી શકે છે. હવાઈ પટ્ટીઓ, જ્યાંથી તમે શંભાલા તરફ ઊડી શકો છો, તેને શક્તિ ક્ષેત્રો કહેવાય છે. બેંગલોરની બહાર આવેલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના બિદાડીના આશ્રમમાં આવેલું વટવ્રક્ષ ઉડાન ભરવા માટેનું આવું શક્તિ ક્ષેત્ર છે.
જો કે, શંભાલા આ પૃથ્વી ઉપર નથી. શંભાલા એક આધ્યાત્મિક અનુભવ છે. રમણ અને મેં અરૂણાગીરી યોગીશ્વરા સાથે જોયું, એ આધ્યાત્મિક અનુભતિ હતી. અમે બંન્નેએ જે વૃક્ષ જોયું હતું એ જ વટવૃક્ષ આપણા બિદાડીના આશ્રમમાં છે.
મહાન તામિલ સંત કવિ અપ્પાર, તેમનાં 'કૈલાયા પાથીગમૂ'માં તેઓ કેવી રીતે કૈલાસની યાત્રાએ ગયા અને ભગવાન શિવ અને દેવી પાર્વતીના દર્શન કર્યા તેનું વર્ણન કરે છે. અપ્પારે જ્યારે આ આધ્યાત્મિક અનુભવ કર્યો, ત્યારે પોતે સ્થૂલ સ્વરૂપે કૈલાસમાં નહોતા. તેઓને એ સ્થળે આત્મા સ્વરૂપે દેવોના આશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા.
રમણ મહર્ષિ જે વટવૂક્ષનો ઉલ્લેખ કરે છે અને બિદાડીમાં જે વટવૃક્ષ છે, તે બંન્ને હવાઈ પટ્ટીઓ અથવા હેલી પેડ જેવાં છે. આ સ્થાનો ઉડાન ભરવા માટે અને આધ્યાત્મિક વિમાનમાં બેસીને જ્યાં ખુદ ભગવાન 'શિવ', દક્ષિણામૂર્તિસ્વરૂપે શુદ્ધ ચેતના બનીને રહે છે, ત્યાં પહોંચવા માટેના સ્થળો છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ હિમાલયનક્ષેત્રોમાં ઘણાં વરસો અને તપોવનમાં ઘણાં મહિનાઓ ગાળ્યા છે. ગંગોત્રીથી ઉપર ચડીને ગૌમુખ સુધી જવાય છે અને પછી
ભગવાન રમણ મહર્ષિ, એક વખત અરૂણાચલ ઉપર ગયા હતા. એ વટવૃક્ષ વિષે તેઓ વાત કરે છે. રમણ કહે છે એ દિવસે તેઓ અરૂણાચલ ઉપર ચાલી રહ્યા હતા. એ વખતે આ વટવૃક્ષ સુધી પહોંચી ગયા હતા અને તેમણે એક યુવાન યોગીને તેમનાથી ઉંમરમાં ઘણાં મોટાં શિષ્યોને વટવૂક્ષની નીચે ઉપદેશ આપતા જોયા હતા. ભગવાન રમણે આ વૃક્ષ અને તેમણે જોયેલા યોગીને શિવના જ અવતાર ભગવાન દક્ષિણામૂર્તિ સાથે જોડી દીધા હતા.
આ એજ વટવૃક્ષ છે, જેના વિષે શંકરાએ પોતાના દક્ષિણામૂર્તિ સ્તોત્રમુમાં ગાયું છે; જેની નીચે યુવાન છોકરાએ દક્ષિણ તરફ મોં રાખીને વૃદ્ધ સાધુઓને ત્યાંની શાંતિમાં ઉપદેશ આપ્યો હતો.
રમણે કહ્યું છે કે કોઈપણ માણસ એ જગ્યાએ પોતાની ઈચ્છાથી જાતે જઈ શકતો નથી. પછી તેમણે કહ્યું છે કે જ્યારે મેં એ જગ્યાએ ફરી વખત જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેમનો પગ મધપૂડામાં પડી ગયો હતો અને ગુસ્સે ભરાયેલી મધમાખીઓએ મારા પર હૂમલો કર્યો હતો. રમણ આને પોતે એ જગ્યા ફરી વખતના જવું જોઈએ તેનો ઈશારો સમજયા હતા. પાછળથી રમણ મહર્ષિના શિષ્ય મુરુગનારે અમુક સાધકોના જૂથ સાથે આ વટવૃક્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર જૂથ જે અરૂણાચલ ટેકરીને ખૂબ સારી રીતે જાણતું હતું. તો પણ ભૂલું પડી ગયું હતું અને છેલ્લે તેમને પ્રયાસ છોડી દેવો પડ્યો અને જૂથને પાછા ફરી જવું પડયું હતું.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam કહે છે :
"જયારે હું આ વટવૂક્ષ કે જેની નીચે યુવાન માસ્ટર પોતાની મોટી ઉંમરના શિષ્યોને અરૂણાગીરી યોગીશ્વરા અથવા દક્ષિણામૂર્તિ તરીકે ઉપદેશ આપે છે, એવા ઉલ્લેખો જોઉં છું ત્યારે હું માની લઉં છૂં કે તેઓ શંભાલા સપ્તર્ષિઓના સામ્રાજયના ઉલ્લેખ કરે છે. જે બ્રહ્માંડીય શક્તિના કેન્દ્રો છે.''
છીએ કે ગૌમુખ અને તેની ઉપરના સ્થાને જવા માટે પોતાનું સ્થળ શરીર છોડવું ખરેખર ખૂબ જ જોખમી કામ છે. ગંગોત્રીના નીચેના સ્તરે પણ સમાધિની અવસ્થામાં બહાર રહેવું અતિશય મુશ્કેલ અને કઠીન કામ છે. ૨૦૦૪માં જયારે તેમણે ગૌમુખની યાત્રા કરી ત્યારે તેઓ ઘણા કલાકો સુધી ગહન સમાધિમાં ઉતરી ગયા હતા.
એમના એક અનુભવ વિષે વાત કરતી વખતે માસ્ટરે કહ્યું અને હસી પણ પડ્યા, હું શંભાલામાં શક્તિની સાથે હતો. મેં તેમને કહ્યું કે જો તેમની ઈચ્છા હોય કે હું અહીં જ રહું તો મને ખુબ જ આનંદ થશે અને હું પાછો મારા સ્થૂળ સ્વરૂપમાં નહીં જાઉં, કાચી સેકંડમાં તેમણે મને મારા ભૌતિક શરીરમાં પાછો ફેંકી દીધો, કમસે કમ એ સમયે નજીકના ભક્તોને રાહત થાય એ માટે જતો !"
એન્લાઈટેન્ડ માસ્ટરો દેવલોક પામ્યા પછી પણ આપણા ઉપર કેવી રીતે પ્રભાવ પાડતા રહે છે
પરમહંસ યોગાનંદ પોતાની કથા ' ઓટોબાયોગ્રાફી ઓફ યોગી'માં મહાવતાર બાબાજી વિષે વિસ્તૃતપણે વાત કરે છે. આ બાબા આજે પણ હિમાલયન વિસ્તારોમાં વિહરે છે. બાબાજી, જેમનો પરમહંસા યોગાનંદા ઉલ્લેખ કરે છે અને જેમને પોતાની હિમાલય યાત્રા દરમ્યાન પરમહંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મળ્યા હતા. એ શોધખોળ કરનારા સાધકો માટે આજે પણ ઉપલબ્ધ છે. હકીકતમાં આપણે જેનું વર્ણન આ કથાના પાછળના ભાગમાં કરવાના છીએ. અમે જયારે ૨૦૦૫માં માસ્ટર સાથે હિમાલય વિસ્તારની યાત્રાએ ગયા હતા ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના એક શિષ્યને મહાવતાર બાબાજીના દર્શન થયા હતા. એ વખતે અમે કેદારનાથ તરફ જઈ રહ્યા હતા. આવી જ રીતે અરૂણાગીરી યોગીશ્વરા પણ બધા જિજ્ઞાસુઓ માટે આ પૃથ્વી પર ઉપલબ્ધ છે.
તપોવન જવા માટે આગળ ઉપર તરફ ચડવું પડે છે. તપોવન સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી કે માર્ગમાં કોઈ આશ્રય સ્થાન નથી. જો કે ગૌમુખમાં એક આશ્રમ અને લશ્કરના અમુક તંબુઓ છે. તપોવનમાં કશું જ નથી, કોઈ જ નથી. જે સાધુઓ, સંન્યાસીઓ કે યોગીઓ ત્યાં રહે છે, તેમના માટે ઘાતક શિયાળામાં જાનલેવા બની જતાં તત્ત્વો સામે રક્ષણ મેળવવા માટેનું કોઈ જ સાધન નથી. તપોવન સુધી યાત્રા કરવા માટે અને ત્યાં રહેવા માટે, ત્યાંની આબોહવાને અનુકૂળ થવા માટે પહેલાં નીચેના સ્તરોએ જેવાં કે ગંગોત્રી અને ગૌમુખ ઉપર વધારાનો સમય રોકાવું પડે છે અને પછી જ ઉપર જઈ શકાય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે તેમના તપોવન નિવાસનું વર્ણન કરે છે, ત્યારે કહે છે કે, તેઓ ગુફાઓમાં રહ્યા હતા અને ઠંડીથી બચવા માટે શણના કોથળા અને કાગળની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. તેઓ સમજાવે છે કે તપોવન પૃથ્વીમાંથી, આપણી દુનિયામાંથી કોઈપણ અભૌતિક સ્થળે, સ્વર્ગીય સ્થળે સંબંધ સ્થાપિત કરવાનું સ્થાન છે. જયાંથી બ્રહ્માંડીય શક્તિ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે આ એ જ શક્તિ છે, પ્રજ્ઞા છે, જેનો આપણે ભગવાન, દિવ્યતા વગેરે સ્વરૂપે ઉલ્લેખ કરીએ છીએ. આ એ શક્તિ છે જે આપણી પૃથ્વી સહિત સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. 'શંભાલા' શબ્દનો આ શક્તિ સ્થળ તરીકે ઉલ્લેખ અને સપ્તર્ષિઓનો ઉલ્લેખ ડહાપણની શક્તિ તરીકે કરવામાં આવે છે, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ શબ્દોનો, અભૌતિક સ્થાનો અને સૂક્ષ્મ હસ્તીઓનો ઉલ્લેખ આ શબ્દોનો ઉપયોગ કરીને કહે છે, આ સ્થાન અને આ હસ્તી ખરેખર હકીકત છે. પરમહંસ યોગનંદા પોતાના પુસ્તક 'ઓટોગ્રાફી ઓફ યોગી'માં, અભૌતિક સ્થાનોમાં થયેલા તેમના માસ્ટર યુક્તેશ્વરના અનુભવનું વર્ણન કરે છે.
માસ્ટર સાથેના આપણા હાલના તાજા અનુભવોમાંથી આપણે જાણીએ છીએ કે એન્લાઈટેન્ડ માસ્ટરો તેમના સ્થૂળ મૃત્યુ પછી પણ તેમના ભક્તોની પ્રાર્થનાઓનો પ્રતિભાવ તેમની જીવત શક્તિ દ્વારા સતત આપતા રહે છે. કોઈ તેમની સમાધિની જગ્યાએ શ્રોતાગણ મેળવી શકે છે; તેમની સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે અને વાતો કરી શકે છે. તેમના ટેલિફોન નંબરો તેમણે આપેલા મંત્રો છે, જેનો ઉપયોગ તેમની સાથે સંવાદ કરવા માટે કરી શકાય છે. જો કોઈ પૂરી જાગૃતતાથી જીવસમાધિ પર આ મંત્રોનો જાપ કરે તો તે તરત જ સંબંધ જોડી શકે છે અને પ્રાર્થનાનો પ્રતિભાવ મેળવી શકે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાનો બધોજ સમય અરૂણાગીરી યોગીશ્વરાની સમાધિ પર વિતાવવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં તેઓ સમયાંતરે સ્કૂલમાંથી ગાપચી મારીને આવતા; હવે તેમણે સ્કૂલમાં જવાનું જ છોડી દીધું હતું. સ્કૂલના આચાર્યએ તેમના માતા-પિતાને આ બાબતમાં ફરીયાદ કરી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતા-પિતાએ પોતાના બાળકને સ્કૂલે મોકલી શકવાની અશક્તિ જાહેર કરી, અને આચાર્યને વિનંતી કરી કે તમે પોતે જ તેનું ધ્યાન રાખો. આચાર્યે સ્કૂલમાંથી ચોકીદારને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને શોધીને સ્કૂલમાં લઈ આવવા માટે મોકલ્યો. આ ચોકીદારને છોકરાની ગતિવિધિની જાણ હતી એટલે તે તેને જોવા માટે એ જગ્યાએ પહોંચી ગયો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાની પાસે જેટલા પૈસા હતા એ બધા જ ચોકીદારને આપી દીધા અને એ વૃદ્ધ માણસને પાછા મોકલી દીધા. આ માણસે જોયું કે આ છોકરાં તેનો સમય જીવસમાધિ પાસે બેસીને મેડિટેશન કરવામાં ગાળે છે, એટલે તે અજાણતાં જ આ છોકરા સાથે લાગણીના તંતુથી બંધાઈ ગયા અને તેને કશું જ કહેવાનું બંધ કરી દીધું. હવે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસેથી પૈસા લેવાને બદલે તે તેના માટે જમવાનું અને પૈસા લાવવા માંડ્યા, અને સ્કૂલમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની છે. એ સ્વયં શિવ જ છે.
અરૂણાગીરી યોગીશ્વરા સાથેના આ અનુભવે યુવાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMમાં 'અદ્વૈત'ના અનુભવ માટેની તલપ અને રસ પેદા કર્યા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના આધ્યાત્મિક રસની શરૂઆત ખૂબ જ નાની ઉંમરના દેવ-દેવીઓની મૂર્તિઓને શણગારવાથી અને તેની સાથે રમવા સાથે થઈ હતી. તેઓ જયારે હવામાં અધ્ધર રહી શકતા યોગીને મળ્યા ત્યારે તેમને અસાધારણ યોગીક અનુભવોની ઓળખાણ કરાવવામાં આવી હતી. જ્ઞાનના માર્ગ માટે કુપ્પામ્માલ સાથે ઓળખાણ કરાવાઈ હતી. અરૂણાગીરી યોગીશ્વરા સાથે તેમણે પોતાની આંતરિક જાત માટેનો અનુભવ પહેલી વખત કર્યો હતો. આ પ્રસંગે તેમનામાં વિવિધ પરિમાણની આધ્યાત્મિક આતુરતાની તરસ જગાવી હતી.
અરૂણાગીરી યોગીશ્વરા સાથેના અનુભવ પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જીવ સમાધિ પર વધુને વધુ સમય ગાળવાનું શરૂ કરી દીધું હતું. સ્મશાનની જે જગ્યામાં માસ્ટરનું શરીર સાચવી રાખવામાં આવ્યું હતું, તે હજારો વરસ સુધી સતત શક્તિના તરંગો પ્રસારિત કરતું રહે છે. શરીર બધી જ યાદો સાથે રાખે છે. કોઈ શરીર વગર વિચારી શકે જ નહીં. આપણે માનીએ છીએ તેમ શરીર માત્ર ભૌતિક પદાર્થ નથી, અને મન આપણે માનીએ છીએ તેમ માત્ર યાદોનું સંગ્રહસ્થાન નથી. શરીર અને મન બંન્ને યાદો જ છે. જો કોઈ યાદો બદલી શકે, તો શરીરને પણ બદલી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટરોની યાદો તીક્ષ્ણ, પવિત્ર અને શક્તિશાળી હોય છે. આ યાદોને જાળવી રાખવા માટે જ તેમના શરીરનું દહન કરવાને બદલે તેને દફનાવવામાં આવે છે. બીજી બાજુ સામાન્ય લોકોની યાદો, સંસ્કારોથી ભરેલી હોય છે. માટે જ તેમના શરીરોને બાળી નાંખવામાં આવે છે, જેથી તેમના આ સંસ્કારો ભૂતપ્રેત બનીને જીવતા લોકોને પરેશાન ના કરી શકે અને બીજે ઉલ્લેખ કર્યો છે તે
હાજરી પણ સુધારી દીધી !
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ૨૦૦૪માં આ ચોકીદારને પોતાની સ્કૂલમાં મળ્યા હતા. એ વૃદ્ધ માણસ અત્યારે વધારે વૃદ્ધ થઈ ગયા છે. તેઓ નાનો છોકરો ઘરથી દૂર રહેવાની ગમગીની સહન કરીને જે ગહન તીવ્રતાથી આધ્યાત્મિક પ્રાપ્તિઓ માટે રંગાઈ ગયો હતો, તે યાદ કરીને અને આજના જીવંત એન્લાઈટેન્ડ માસ્ટરને મળીને તેમની આંખોમાં આસું આવી ગયા અને ગદ્દગદ્દ થઈ ગયા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
હ ''એકબીજા સાથે સંકળાયેલા ના હોય, વિરોધાભાસી હોવા છતાં એકબીજાનું સમર્થન કરતા લાગે અને અતાર્કિક હોય તેવા ઘણાં બધા પ્રસંગો આ શરીરની આસપાસ બની ગયા છે. આપણે જ્યારે તેને શબ્દોમાં વ્યક્ત કરવાની ઈચ્છા કરીએ છીએ અથવા હકીકતને શબ્દોમાં લખવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આ પ્રસંગો જુઠાણાં બની જાય છે. આધ્યાત્મિક અનુભવો બહુ પરિમાણીય હોય છે. લખેલા શબ્દો વધુમાં વધુ બે – પરિમાણીય હોય છે. ''
મારી જીવનકથા સત્યના બધાં જ પરિમાણોની નોંધપોથી બની શકે નહીં. લખેલા શબ્દો સત્યના બધાં જ પરિમાણોની નોંધ કરી શકે નહીં. કારણ કે સત્ય લખાયેલા બધા જ શબ્દોથી ઘણું વધારે ગહન હોય છે. એ માત્ર આંકડાકીય ફેર ગણતરીઓ છે. તેનો હેતુ પ્રેરણા પૂરી પાડવાનો હોય છે. અરૂણાગીરી યોગીશ્વરા સાથેના મારા અનુભવો એન્લાઈટેન્મેન્ટ કરતાં પણ ઘણાં વધારે ગહન હતા. આત્મ સાક્ષાત્કાર એક પરમ અનુભવ છે. તે અંતિમ અને છેલ્લો અનુભવ નથી. તે બીજા ઘણાં વધારે આધ્યાત્મિક અનુભવોનું પ્રવેશદ્વાર છે."
મંડકોપનિષદમાંની બે પક્ષીઓની વાર્તાની પુષ્ઠભૂમિકા
ત્રીજો મંડકા પહેલો ખંડ
द्वा सुपर्ण सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते तयोरन्य: पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्नन्यो अभीचाकशीति ॥१॥ समाने वृक्षे पुरुषो निमग्नोऽनीशया शोचति मुह्यमानः । जुष्ठं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोक : ॥२॥
બે પક્ષીઓ સાથે રહેતાં એકબીજાના મિત્રો હતા. એક જ વૃક્ષ પર સાથે જ બેસતા હતા. બેમાંથી એક વૃક્ષના મીઠાં ફળો ખાતું હતું. પરંતુ બીજું ખાધા વગર તેને જોયા કરતું હતું. બે પક્ષીઓ જીવ (આત્મા) અને ઈશ્વર (બ્રહ્મ) હતા. બંન્ને વૃક્ષ માટે સ્વતંત્ર અસ્તિત્વ હતા. તેઓ પ્રતિબિંબરૂપે અને પ્રારંભથી જ એક હોય તે રીતે અસ્તિત્વ ધરાવતા હતા. તેઓ બંન્ને પોતાની જાતે દરેક વ્યક્તિમાં વિવિધ રીતે પ્રગટ થતા હતા. જીવની લાક્ષણિક્તાઓમાંથી ઈશ્વરના સ્વભાવની ધારણા કરવી શક્ય હતી અને ઈશ્વરના સ્વભાવમાંથી જીવની સંભાવનાઓ કરવી શક્ય હતી. જીવ અને ઈશ્વર બંન્વેનો સામાન્ય મુલાધાર બ્રહ્મ છે. જે બંન્નેની વાસ્તવિક્તા છે. શરીરને વૃક્ષ સાથે સરખાવ્યું છે, કારણ કે તેને વૃક્ષની જેમ કાપી શકાય છે. આ વૃક્ષને ક્ષેત્ર પણ કહેવાય છે અથવા એ ક્ષેત્રજ્ઞની ક્રિયા અને પ્રગટીકરણનું ક્ષેત્ર છે અને એ જ થઈ ગયેલી ક્રિયાઓનું ફળ છે.
ઈશ્વરમાંથી જીવને અલગ કરનાર એક માત્ર મન જ છે. હકીકતમાં મન પોતે જ જીવને આકાર આપે છે. જીવ જ અવિદ્યા, કામ અને કર્મથી અસરગ્રસ્ત બને છે. આ બંધન કરતાં પાસાંઓના ચેતનાનાં સંયોજનને કારણે તેણે તેની ક્રિયાઓના પરિણામોનો અનુભવ કરવો પડે છે; એટલે તેને કોઈ ક્રિયા કરવી પડતી નથી અને તેથી તેને ક્રિયાઓના પરિણામોનો અનુભવ હોતો નથી.
એવું પણ લાગવા દેવામાં આવે કે ચોક્કસ અનુભવ જે એકલી વાસ્તવિક્તા સાથે જોડાયેલ છે અને તેના ઉપર બીજી કોઈ વાસ્તવિક્તા નથી, આને લીધે એ અત્યારે અને પછી જોડાયેલ રહે છે અને પોતાની વાસનાની વસ્તુઓથી અલગ થઈ જાય છે. તે તેના કર્મોની ગતિ પ્રમાણે ગર્ભોના કેટલાય પ્રકારોમાંથી પસાર થતો થતો જન્મે છે અને મૃત્યુ પામે છે.
વ્યક્તિની સ્વતંત્રતા સુપ્રિમ માલિકના દર્શનમાં રહેલી છે. જે તેની સાથે જ અસ્તિત્વમાં છે, હકીકતમાં તેની પોતાની જાતની જેમ જ તે અલગ ના કરી શકાય એવો છે. ઈશ્વરનો અનુભવ થવો એ વ્યક્તિની ચેતનાનો ઈશ્વરની એમના તરફ ઉદય થવા બરાબર છે.
જે ક્ષણે ઈશ્વરની અનુભૂતિ થાય છે એ ક્ષણે જ જીવ પોતાનું અસ્તિત્વ ત્યાં જ છોડી દે છે. વ્યક્તિની દિવ્યતાનું માત્ર ત્યારે જ ભાન થાય છે, જયારે તેના પર ઢંકાયેલ પડદો ખસેડી લેવામાં આવે છે. ભગવાનની અનુભૂતિ કરીને આ દિવ્યતા પ્રાપ્ત કરી શકાય છે. અંતિમ અનુભૂતિ 'સ્વ'ની ઓળખને સુધ્રિમ અસ્તિત્વ સાથેના સ્વરૂપમાં ઓળખવાની હોય છે. અહીં, સમગ્ર બ્રહ્માંડની અનુભૂતિ આધ્યાત્મિક અનંતતાના અર્કની જેમ જ થાય છે. આ અનુભૂતિ બધા જ પ્રકારના દુ:ખો અને અપૂર્ણતાઓનો અંત લાવી દે છે.
(ઉપરનું વિવરણ, ભારતમાં ઋષિકેશમાં આવેલ શિવાનંદા આશ્રમ, ધ િડેવાઈન લાઈફ સોસાયટી (દિવ્યજીવન સંઘ) ના સ્વામી કૃષ્ણાનંદાએ મુંડકોપનિષદના ભાષાંતર આધારિત છે)
જીવ જે ફળો ભોગવે છે તે સુખ અને દુ:ખ વગેરેનો સ્વભાવ હોય છે. આ બધા સંબંધિત અનુભવો એ અ-ભેદમાંથી જન્મેલા હોય છે. ઈશ્વરનો અનુભવ સનાતન અને શુદ્ધતા, જ્ઞાન અને સ્વતંત્રતાનો સ્વભાવ છે. સંબંધિત અનુભવ રાજસુ (રજોગુણ)ની હાજરીની અસર હોય છે, પરંતુ ઈશ્વરની લાક્ષણિકતા સત્ય છે, આને લીધે, તેના માટે ઈન્દ્રિયગમ્ય અનુભવ હોતો નથી. હકીકતમાં તે ક્રિયાઓનો કર્તા અને ક્રિયાઓનું પરિણામ બંન્ને છે, ઈશ્વરની કામગીરી તેના અસ્તિત્વમાં હોય છે. તેના અસ્તિત્વનું મૂલ્ય સમગ્ર બ્રહ્માંડની પ્રવૃત્તિઓ કરતાં પણ વધારે હોય છે. તેનું અસ્તિત્વ જ સમગ્ર બ્રહ્માંડના પ્રગટીકરણને ગતિ આપે છે.
આ જ વૃક્ષમાં વ્યક્તિ (પક્ષી) ભ્રમ અને અસહાયતાના કારણે ઘેરી વ્યથામાં આવી જાય છે. તે જયારે બીજા (પક્ષી) ને. આરાધ્ય માલિકને જુઓ છે ત્યારે તેને પોતાની ભવ્યતાનું ભાન થાય છે અને દુ:ખોમાંથી મુક્તિ મેળવે છે.
જીવની વ્યથા, ભૂતકાળમાં કરેલ ડહાપણ વગરના કૃત્યોની અસરોના સ્વરૂપો સાથે તેને પુષ્ટિકર્તા બનીને રહેવાની અશક્તિનું પરિણામ હોય છે. આવા વગર વિચારી કૃત્યો નિઃશંકપણે તેને સંબંધિત પરિણામો તરફ દોરી જાય છે અને આ કૃત્યો સત્યના નિયમો સાથે લયબધ્ધ હોતાં નથી; તે પીડકારક અનુભવોના સ્વરૂપે વ્યક્તિને યાતના આપે છે. સંબંધિત અનુભવ વગર વ્યક્તિ જીવી શકે નહીં અને દરેક અનુભવ ડહ્યપણની ઉણપે પેદા કરેલો હોય છે, તેથી જૂના પીડાના જથ્થામાં તેની પીડાઓમાં ઉમેરો થતો જાય છે.
આવી રીતે સર્વોચ્ચ બિંદુએથી વ્યક્તિના અનુભવોની સળંગતા માત્ર ઘેરી વ્યથા જ હોય છે. પોતાની વાસનાઓ અને કર્મોના સ્વરૂપોના બંધનને કારણે જીવ અસહાયતા, ગુંચવણો અને નિઃસહાયતા અનુભવે છે.
પ્રકરણ - દ
પ્રથમ આધ્યાત્મિક જાગૃતિ
પસંદ ગીવિહિનતા એન્લાઈટેન્ડ હસ્તીઓની લાક્ષણિકતા હોય છે
અવતારોને પણ તેમના સ્થૂળ શરીરને વૃધ્ધિ પામવા માટે યોગ્ય બાબતો પૂરી પાડવી જરૂરી હોય છે.
રામકૃષ્ણની જીવનકથામાં સરદાનંદા કહે છે :
શું અવતારોમાં બચપણની શરૂઆત જ તેમના એન્લાઇટેન્ડ પૂર્વ જન્મોની યાદો અતૂટ રીતે અસ્તિત્વ ધરાવે છે ?
પુરાણો કહે છે. અવતારોની ભીતરમાં હંમેશા સુષુપ્ત સ્વરૂપે રહેલી હોવા છતાં, આ યાદો હંમેશા પોતાની રીતે જ બચપણમાં પ્રગટ થતી નથી. તેમ છતાં જેમ જેમ અવતારનું મન-શરીર પરિપક્વ થતું જાય છે, તેમ તેમ તેની યાદો થોડા અથવા બિલ્ફુલ પ્રયાસો વગર જ જાગૃત થતી જાય છે.
ઉછેર અને કેળવણીની વ્યાપકતાને તેમના મિશનની અસરકારકતા માટે ટેકો અને સાનુકૂળતાની જરૂર પડે છે. દિવ્ય અસ્તિત્વ, પરાશક્તિ એ તેમના માટે જે મિશન નક્કી કર્યું હોય, તેની સાથે તેમને પૃથ્વી ઉપર ગોઠવવા માટેની પ્રક્રિયાઓનું આયોજન કરે છે. પ્રસંગો ધ્યેય અને આયોજન વગર બનતા હોય તેવા દેખાય છે, પરંતુ એ ખરેખર ક્યારેય ધ્યેય અને આયોજન વગરના હોતા નથી. આમાં એક અને બીજા પ્રસંગોને અને તેને સાંકળતા પ્રસંગો માટેના માર્ગનું પહેલેથી નિર્માણ થઈ ગયેલું હોય છે.
વ્યંગાત્મક રીતે આપણા જેવા સામાન્ય નાશવંત જીવો માટે આપણને આપણા માર્ગો પસંદ કરવાની છૂટ હોય છે. જીવન પથ પર આગળ વધતી વખતે આપણે બધાએ ઘણાં બધા ફંટાતા રસ્તાઓનો સામનો કરવો પડતો હોય છે. અને આપણે જે રસ્તે જવું હોય તે રસ્તો આપણને પસંદ કરવાની
છૂટ હોય છે. આપણે શું અને કેવી રીતે પસંદગી કરીએ છીએ એ જ પ્રમાણે પ્રસંગો ખુલતા જાય છે.
એન્લાઈટેન્ડ હસ્તીઓના કિસ્સામાં, પસંદગીવિહિન તત્ત્વ હોય છે જે દિવ્ય પેકેજનો એક ભાગ હોય છે. તેઓ માત્ર બ્રહ્માંડની ઈચ્છા મુજબ સમગ્રપણા અ-મન અને શરણાગતિના જુસ્સાથી ચાલે છે. આના કારણે જ તેમની બધી જ ઈચ્છાઓ, પછી તે તેના ઔપચારિક શક્તિ સ્તરમાંથી ઉદ્દભવી હોય તો પણ, તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે તેમણે બોલેલો દરેક શબ્દ સત્ય હોય છે અને સત્ય બની જાય છે.
જે લોકો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથે રહ્યા છે, તેઓ સારી રીતે જાણે છે કે કોઈની મુશ્કેલી સાંભળીને એ જ્યારે કહે છે કે ''હું કાળજી લઈશ.'' તેની એ મુશ્કેલી તરત જ દૂર થઈ જાય છે. બધા જ માસ્ટરો આવું કરે છે, તે કહે છે. 'તમારી સમસ્યા પરાશક્તિને સોંપી દો, તે સંભાળ રાખે છે અને એ જ તેનો ઉકેલ આપી દે છે."
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જેવા અવતારો જયારે પૃથ્વી પર પહોંચે છે ત્યારે તેઓ પૂર્વ સંસ્કારો વગરના જ હોય છે અને એન્લાઈટેન્મેન્ટના પ્રવેશદ્વારના પગથિયા પર હોય છે. તેમને જે કંઈ જતું કરવાનું હોય છે તે તેનાં થોડાંક સાત્ત્વિક ગુણો જ હોય છે, જેની સાથે તેઓ જન્મ્યા હોય છે, અને એન્લાઈટેન્મેન્ટમાં પહોંચી જાય છે.
એન્લાઈટેન્મેન્ટ થાય છે; તેને કરી શકાય નહીં. એન્લાઈટેન્મેન્ટ વહેતી નદીમાંના પાણી જેવું છે. તે તમારા હાથમાં, જ્યાં સુધી તમારા હાથ ખુલ્લા હોય ત્યાં સુધી જ રહે છે; એક વખત તેનો કબજો કરવા માટે તમારા હાથ બંધ કરી દો, પછી પકડી રાખવા જેવું કશું જ બચતું નથી.
સિમેન્ટના જંગલો અને શહેરોનું સર્જન નથી કર્યું ? અસ્તિત્વનો એક માત્ર હેતુ છે અને એ છે દિવ્ય આનંદ, બસ આટલામાં જ બધું આવી ગયું
આપણે કંઈક પામ્યા વગર, આપણું પોતાનું બનાવ્યા વગર જ આનંદ કેવી રીતે કરી શકીએ ? આપણે સમુદ્રના મોજા ઉપર ઉદ્દભવતા પરપોટા જેવા છીએ. પરંતુ દરેક પરપોટો થોડા વધારે પરપોટા પકડીને તેને પત્ની, પતિ પિતા અને પુત્ર કહેવા લાગે તો શું થાય ? તે હીરાઓ સમજીને રેતીના દાણાઓ ભેગા કરે છે. પરપોટો એ નથી સમજી શકતો કે આ કોઈ પણ ક્ષણે ફૂટી જઈ શકે છે. એકાએક એક મોટો પરપોટો કહે છે કે તે એન્લાઈટેન્ડ થઈ ગયો છે. આપણામાં આવું જ બને છે.
દરેક બાબતો હેતુવિહિન છે. પછી તે ભૌતિક સંબંધોને લગતી હોય કે આધ્યાત્મિક હોય. જયારે આપણે આ સત્ય પચાવવા માટે તૈયાર હોઈએ છીએ, ત્યારે જ જીવન ખરો અર્થ પ્રાપ્ત કરે છે. આપણી પાસે જ્યારે ધ્યેય હોય છે, ત્યારે આપણે રસ્તો ચૂકી જઈએ છીએ. મન કંઈક બનવા માટે રાહ જુએ છે, મન પગાર માટે અઠવાડિક, માસિક, વાર્ષિક અને પાંચવરસના પગારની રાહ જુએ છે જો આપણને કોઈ ૧૦૦ વરસના પગારની ઓફર કરે અને આવતીકાલે મરી જવાનું કહે તો શું આપણે મરવા માટે તૈયાર થઈ જઈશું ? જ્યારે આપણે જીંદગીને પે-ચેકથી માપીએ છીએ ત્યારે આપણે એ બાબત તરફ આપણો જુસ્સો ઘટાડી દઈએ છીએ.
આપણો અહમ્ જિંદગીમાં આપણે જેને હેતુ તરીકે જોઈએ છીએ તેની સાથે ચોંટી જાય છે. આપણે કહીએ છીએ. "માસ્ટર, મારી સામાજિક જવાબદારીઓ પૂરી થઈ જાય પછી હું તમારી પાસે આવીશ અને આધ્યાત્મિક માર્ગે આગળ વધીશ. "
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે આપણે બધા જ એન્લાઈટેન્ડ છીએ; આપણે બધાં જ આપણી ભીતરમાં દિવ્યતા લઈને જ જન્મયા છીએ. આપણામાંના મોટા ભાગના જે ચૂકી જઈએ છીએ, એ છે આપણી ભીતરમાં રહેલી દિવ્યતા પ્રત્યેની જાગૃતતા. તેઓ કહે છે. ''તમારી અને મારી વચ્ચે માત્ર એક જ ફરક છે. હું જાણું છૂં કે હું દિવ્ય છૂં અને તમે હજુ આવું જાણતાં નથી.'' જો કે આ સત્ય આપણી અંદર અસ્તિત્વ ધરાવે જ છે, આપણે તેને પ્રાપ્ત કરી શકતાં નથી. આપણે માત્ર તેના પ્રત્યે જાગૃત થવાની જરૂર છે બસ, આટલું જ કરવાનું છે.
દિવ્યઆનંદ જે એન્લાઈટેન્મેન્ટનું ફળ છે. તે પસંદગી વિહિનતાની સ્થિતિમાંથી ઉદ્દ્ભવે છે. જો આપણે દિવ્યઆનંદની પસંદગી કરવાનો પ્રયત્ન કરીએ તો, તે ગેરહાજર હશે. જો આપણાં અસ્તિત્વના ભવ્ય આયોજનના ભાગ રૂપે જિંદગીની હેતુ વિહિનતા સમજી શકીએ તો આપણે એન્લાઈટેન્મેન્ટમાં પહોંચી જઈએ અને દિવ્ય આનંદનો અનુભવ કરી શકીએ.
આપણો અહમ્ માને છે જીદગીનો હેતુ છે- ભૌતિક સંબંધોને લગતો અને આપણે આધ્યાત્મિક હેતુઓ માટે જેટલું વધારે કામ કરીએ એટલો જ આપણો અહમ્ વધારે મજબૂતી અનુભવે છે. જો આપણે બધા જ હેતુ જતા કરીએ અને એન્લાઈટેન્મેન્ટનો હેતુ જ પકડી રાખીએ તે પણ નિરર્થક છે. માત્ર આપણને જ્યારે ભાન થાય કે જિંદગી સંપૂર્ણપણે હેતુવિહિન છે અને આપણે અહમ્ છોડી દઈએ ત્યારે જ આપણને આત્મસાક્ષાત્કાર થાય છે.
તાર્કિક રીતે વિચારીએ છીએ તોપણ, અસ્તિત્વનો ઉદ્દેશ શું છે ? આપણે ભૌતિકતા અને આધ્યાત્મિકતાની વ્યાખ્યા કેવી રીતે કરી શકીએ ? પરમાત્મા જ દરેક બાબતોનું સર્જન કરે છે જેમાં જંગલો પણ સામેલ છે. શું તેમણે જ
જયારે આપણે આ નિરર્થકતા સમજી જઈએ છીએ ત્યારે દુ:ખો મટે છે. જો આપણા પર અત્યાચાર થયો હોય તો પણ આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ; જો આપણે આ સમજણ કેળવીએ તો એ સમજણ પોતે જ આપણને માર્ગદર્શન આપે છે.
કોઈ પૂછી શકે કે, ''આ કેવા પ્રકારનો ઉપદેશ છે ? મારી આખી જિંદગીમાં મારે ધ્યેય હતું અને મારી જિંદગી સુંદર જ હતી. હવે તમે કહો છો કે જિંદગી ધ્યેય વગરની છે.'' આપણને આ ગમે કે ના ગમે આ જ સત્ય છે
એન્લાઈટેન્ડ માસ્ટરને જોવા એ આપણા માટે એક સપનું છે. શાસ્ત્રો કહે છે, "જે ક્ષણે વ્યક્તિ એન્લાઈટેન્ડ માસ્ટરને જુએ છે એ ક્ષણે વ્યક્તિ પોતે એન્લાઈટેન્ડ થઈ જાય છે."
માસ્ટરને જોવા એ તેની સામે નજર કરવા જેવું નથી, જે આપણે કરીએ છીએ. નજર કરવી એ આંખથી જોવું છે. 'જોવા' અને આપણાં સ્વથી જોવા એમાં ફરક છે. આપણે જેટલા વધારે માસ્ટરની નજીક જઈએ, તેટલી તેમના તરફની આપણી સમજણ બદલાય છે. આપણી પરિપક્વતા આપણને તેમને અલગ રીતે જોતાં શીખવે છે.
નિરર્થકતાનો મતલબ એ નથી કે આપણે કહી દઈએ, "હવે હું જાણું છૂં કે જિંદગી નિરર્થક છે. માટે હવે કામપર જવું નથી. મારે રજા લઈ લેવી છે. '' આ ખોટી સમજણ છે. એક વખત તમારામાં નિરર્થકતાની સમજણ આવી જાય પછી તમે ક્યારેય આળસુ બની શકો નહીં. તમસ ક્યારેય ડહાપણમાંથી આવતું નથી. કદાચ તમે બે દિવસ પથારીમાં પડ્યા રહેશો અને ઊભા નહીં થાવ. ત્રીજે દિવસે તમે અલગ વ્યક્તિ તરીકે ઊભા થશો, અશાંતિ વગર. અશાંતિ રાક્ષસ છે. જેના પર વ્યક્તિ જીદગીની સાચી નિરર્થકતાની સમજણ મેળવીને વિજય મેળવી શકે છે
સમય જતાં આપણે એક જવાબદારી પરી કરીએ છીએ, ત્યાં જ બીજી દસ નવી જવાબદારીઓ આપણી રાહ જોતી ઊભી હોય છે. દોડવું આપણી આદત બની ગઈ છે કેવી રીતે રિલેક્સ થવું એ આપણે જાણતા નથી. આપણે જયારે નાના હોઈએ છીએ ત્યારે આપણી જાતને કહીએ છીએ કે યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ ગયા પછી અમે રિલેક્સ થઈ જઈશું; પછી આપણે આપણું લક્ષ્ય લગ્ન ઉપર તાકીએ છીએ; પછી બાળકો ઉપર ; પછી બાળકોના ભણતર પર ; પછી તેમના લગ્ન પર . ત્યાં સુધીમાં આપણે ૬૦ વરસના થઈ જઈએ છીએ, આપણે આમાં જ રસ્તો ભૂલી જઈએ છીએ ! આમાં આનંદ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે ?
આદિકાળથી આપણે જે પાપ કરીએ છીએ, એ પાપ છે, ધ્યેયોનો પીછો કરવો અને એમાં જ આપણે જિંદગીનો માર્ગ ચૂકી જઈએ છીએ. જયારે આપણે જીવતા હોઈએ ત્યારે આપણી જાતને દિવ્ય આનંદિત બનવા દેવી જોઈએ. જયારે આપણે ઉતાવળ કરીએ છીએ, ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે શા માટે ઉતાવળ કરી રહ્યા છીએ : આપણે આપણે અંદર – એ આશામાં કે એક વખત આપણે ધ્યેય પ્રાપ્ત કરી લઈશું પછી શાંતિ થઈ જશે, એવું માનીને અશાંતિને આવવા દેવી જોઈએ નહીં; આવું ક્યારેય બનવાનું નથી. જો આપણે આપણી જવાબદારીઓ પરિપૂર્ણ કર્યા પછી પણ વર્તમાન ક્ષણમાં રિલેક્સ ના થઈ શકતા હોઈએ, તો આપણને હજુ પણ અપૂર્ણતાનો અનુભવ થવાનો જ છે. જ્યારે પણ આપણે દોડીએ, ઉતાવળ કરીએ, ત્યારે આપણે આપણી જાતને પૂછવું જોઈએ શા માટે ? શું કામ ?
કદાચ આપણી પાસે મોટું મકાન હોય, મોટી કારો ચલાવતા હોઈએ, અને આપણી ચારેબાજુ લોકો આપણી વાહ વાહ કરતા હોય. શું આપણે આમાંની કોઈ બાબત આપણી સાથે લઈ જઈ શકવાના છીએ ? શું આપણે મરીશું ત્યારે એક ચેકબુક પણ લઈ જઈ શકવાના છીએ ? આ બધું જ નિરર્થક છે.
લેવાનું શરૂ કરીશું. મોભાનો કોઈ મતલબ નહીં રહે; વ્યક્તિની પોતાની આંતરિક સ્થિતિ જ બધું બની જશે.
જયારે અર્થ છૂટી જાય છે, ત્યારે સાચો અર્થ બહાર આવે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના એન્લાઈટેન્મેન્ટના માર્ગને તેના પોતાના પડકારો હતા. પછીથી કહેવામાં આવ્યું છે તેમ તેમનો પહેલો આધ્યાત્મિક અનુભવ તેઓ જયારે માત્ર બાર વરસના હતા ત્યારે થયો હતો. જો કે તેમને આત્મ સાક્ષાત્કાર થતાં બીજા ૧૦ વરસ લાગ્યા હતા. અત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે તેમણે પહેલાં જતું કર્યુ હોત તો કદાચ આત્મસાક્ષાત્કાર વહેલો થયો હોત. તેમના પોતાના સંઘર્ષો મથામણો અને ઉગ્ર તપસ્યાઓ એ જે વહેલું બની શકે તેમ હતું તેમાં મોડું કરાવ્યું હતું.
પાડોશી ગુરુ, કુપ્પામ્માલ હવાલો લઈ લે છે
જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાતેક વરસના હતા અને એક દિવસ અરૂણાચલેશ્વર મંદિરમાં દેવી સંનિધી પાસે હતા, ત્યારે તેમને એકાએક એક સોનેરી રંગની આકૃતિ દેખાઈ. આ આકૃતિએ તેમના પર એટલી ગહન છાપ પાડી કે તેને તરત જ દોરી લેવાની તાલાવેલી થઈ. તે પોતે જ તાંબાનું પતરૂં અને છીણી લઈ આવ્યા અને પોતાની યાદમાંથી તેના પર કોતરણી કરવાનું શરૂ દીધું.
જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનાં દાદીમાંએ તેમને આ કામમાં લાગેલા જોયા, ત્યારે એ છોકરો શું કરી રહ્યો છે અને શાની આકૃતિ છે એ જાણવા માટે ઉત્સુક બની ગયા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને કહ્યું કે પોતે પોતાના મનમાં જે જોયું છે તે દોરી રહ્યો છે. તેમના આ ખુલાસાથી દાદીમાને સંતોષ ના થયો. પોતાનો પૌત્ર આ બધું શું કરી રહ્યો છે એ નક્કી ન થતાં તેણે તેમની સહેલી કુપ્પામ્માલ પાસે સલાહ માંગી
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ગ્રંથ - ૧
અશાંતિ જ આપણી અંદરની નિરર્થકતાને છપાવી રાખે છે: એ ધ્યેય સાથે માર્ગને છુપાવી દે છે. જો આ સમજી લેવાય તો આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ. ભવિષ્ય વિષેના આપણાં બધાં જ સ્વપ્ના, ભૂતકાળ વિષેની આપણી બધી જ દોષભાવના અદેશ્ય થઈ જશે; બધા જ ક્ષણભંગુર સુખો અને દ્દઃખો નેસ્તનાબૂત થઈ જાય છે.
શરૂઆતમાં આપણે તિરૂવન્નામલાઈમાં વિસીરી સ્વામીગલ અથવા યોગી રામસુરત કુમારનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ બાળક જેવા નિખાલસ હતા. જયારે પણ લોકો તેમની પાસે આવતા, તેમની સમસ્યા ગમે તે હોય, તેઓ કહેતા, "બધું બરાબર છે." જો કોઈએ કહ્યું હોય, "સ્વામી મારા પિતાજી ગુજરી ગયા,' તો તેઓ કહેતા, ''બધું બરાબર છે''; જો કોઈ કહે, "સ્વામી મારા દીકરાના લગ્ન થયા," તેઓ કહેતા," બધું બરાબર છે."
એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને પૂછયું, ''તમે દરેક બાબતને બધું જ બરાબર છે એમ શા માટે કહો છો ? તેમણે જવાબ આપ્યો, ''દરેક બાબત નિરર્થક છે. તમે જે કંઈપણ વિચારો છો તેનો કોઈ અર્થ જ નથી; માટે બધું જ બરાબર છે. ''
જયારે પણ આપણે નિરર્થકતાના સત્યને યાદ કરીએ છીએ ત્યારે સ્વસ્થ થઈ જવાય છે, દુ:ખો અદેશ્ય થઈ જાય છે; આપણી પાસે હોય અથવા ના હોય, આપણને ભાન થાય છે કે તેનો કોઈ અર્થ નથી. સત્યનો પીછો કરવા માટે અને એન્લાઈટેન્ડ થવા માટે હિંમતની જરૂર પડે છે. પછી જ જિંદગી અલગ માર્ગ પકડે છે. આપણે મુક્ત આત્મા તરીકે જીવીએ છીએ. આપણે માત્ર આપણી પાસે જે નહોતું તેનો જ ત્યાગ કરીશું. આપણે આપણી નોકરી, ધંધાઓ, સંબંધો અથવા આપણી મિલ્કતો છોડીશું નહીં. આપણે વસ્તુઓ અને પ્રસંગો સાથે જોડાયેલ આપણાં માનસિક વળગણોનો ત્યાગ કરીશું. આપણે મુગુટની કપોળ કલ્પનામાં રાચવાને બદલે બેઠકનો આનંદ
બની ગયું હતું એ કુપ્પામ્માલને કહ્યું. તેણીએ તેને સમજાવ્યું કે તેણે જે દોર્યું છે તે અતિશય શક્તિશાળી શ્રી ચક્ર છે, એ ખુબ જ જટિલ અને બ્રહ્માંડકીય શક્તિનું અર્થાલંકારિક પ્રતિક છે, જે ને દોરવું મંજાયેલા કલાકાર માટે પણ અતિ મુશ્કેલ કામ છે. તેણી નવાઈ પામી ગયા કે એક નાના છોકરાએ પોતાની યાદશક્તિની મદદથી આસાનીથી એ આકૃતિ દોરી હતી. કુપ્પામ્માલે, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને-તંત્રનું વિજ્ઞાન કે જેમાં શ્રી ચક્રનો ઉપયોગ, મેડિટેશન કરવામાં પાયા તરીકે થાય છે,-તે શીખવા માટે પૂછયું હતું અને છોકરાએ આતુરતાથી તરત જ એ ઓફર સ્વીકારી લીધી હતી.
કુપ્પામ્માલ પહેલી વ્યક્તિ હતા જેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ભાન કરાવ્યું હતું, કે તેની ઉંમરના બીજા બાળકો કરતાં તે અલગ છે; તેની જિંદગીમાં કશુંક અસાધારણ હતું. ત્યાં સુધી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ખ્યાલ નહોતો આવ્યો કે તેની સાથે જે કંઈપણ બની રહ્યું છે, એવો અનુભવ તેના આસપાસના બીજા બધાને કેમ નહોતો થતો.
કુપ્પામ્માલ છોકરા સાથે વાતો કરવામાં કલાકો વિતાવતાં અને તેણીના પોતાના માસ્ટર ઈસાક્કી સ્વામીગલની મદદથી તેને ભક્તિમાંથી જ્ઞાન તરફ અને જ્ઞાનમાંથી ધ્યાન તરફ દોરી ગયા હતા. તેણીને પોતાના લગ્ન બાબતમાં દ્વઃખ થયું હતું અને તેથી તેણીએ પોતાનું સંપૂર્ણ લક્ષ્ય આધ્યાત્મિકતામાં કેન્દ્રિત કરી દીધું હતું. ઈસાક્કી સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આત્મપુરાણ ગ્રંથ-જેમાં ઉપનિષદોમાંથી લીધેલી સામગ્રીનો સંગ્રહ હતો -ભેટ આપીને તેના ઉછેરના વર્ષોમાં યોગદાન આપ્યું હતું. આ ગ્રંથના વાંચને તેનામાં સર્વવ્યાપી બ્રહ્માંડીય શક્તિમાં અટલ શ્રધ્ધાનું સર્જન કર્યું હતું. આ ગ્રંથની તામિલ આવૃત્તિ કાપ્યુ અને શેખ જે ઈસાક્કી સ્વામીગલે
કુપ્પામ્માલ, બ્રહ્મયોગિની વિભુધાનન્દા દેવી માતાજી કુપ્પામ્માલ તરીકે જાણીતા હતા, જે સાચા આધ્યાત્મિક માર્ગી હતા. કુપ્પામ્માલના માતા ઘણાં સમય સુધી સંતાન વિહોણાં હતા. માતાના ગુરુ, શેષાદી સ્વામીગલ તિરૂવશ્રામલાઈમાં રમણ મહર્ષિના સમકાલીન હતા અને મહાન ખ્યાતિવાળા એન્લાઈટેન્ડ માસ્ટર હતા. શેષાદી સ્વામીગલે મહિલાને આશીર્વાદ આપ્યા અને ખાવા માટે મુફી ભરીને કાદવ આપ્યો. મહિલા સંપૂર્ણ શ્રદ્ધા સાથે અને કોઈપણ જાતના ખચકાટ વગર એ કાદવ ખાઈ ગયા. એ વર્ષના અંત ભાગમાં કુપ્પામ્માલનો જન્મ થયો હતો, જાણે કે દિવ્યતાની દિર્ઘદ્રષ્ટિ કામ કરતી હોય.
કુપ્પામ્માલે ૧૨ વરસની ઉંમરે જ કુંડલિની તંત્રની કળામાં નિપૂણતા મેળવી લીધી હતી. તેણી ૨૧ વર્ષના થયાં ત્યાં સુધીમાં ક્યારેય માસિક, ઋતુદર્શન થયું નહોતું, તે જયારે ૧૯ વરસના હતા, ત્યારે તેમની મરજી વિરુદ્ધ પરણાવી દેવામાં આવ્યા હતા અને તેમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતાં અટકાવી દેવામાં આવ્યા હતા. તેમના લગ્ન પછી બે વરસ પછી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ છોડ્યા પછી જ તેમનું રજ: સ્વલા બનવાનું શરૂ થયું હતું.
તેઓ-તિરૂપ્પુગાઝ માદર સંગમ – જે તિરૂપ્પુગાઝ વગેરે જેવાં મહાન તામિલ સાહિત્યના પ્રચાર કરતી નાની ચળવળ છે તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. કુપ્પામ્માલ તાંત્રિક પ્રક્રિયાઓમાં નિષ્ણાત હતા અને તેઓ જે ઈચ્છે છે તે વસ્તુઓ હાજર કરી શકતા હતા. તેમને દેવી પાર્વતીના દર્શન રાજરાજેશ્વરી રૂપે થયાં હતાં. તેણી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે મહાન પ્રેરણા અને કરૂણામય માર્ગદર્શિકા બની રહ્યા હતા. તેના વ્યક્તિત્વને ઘડવામાં તેણીનો ઘણો મોટો ફાળો હતો.
કુપ્પામ્માલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પૂછ્યું કે તે આ આકૃતિ કેવી રીતે દોરી અને તેણે શું
ઝરણાં પાસેના એક સ્થળે જરખોનું ટોળું તેની નજીક આવી ગયું
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નીચી આંખો રાખીને ભજનો ગાતા ગાતા પોતાની ધૂનમાં ચાર્લ રહ્યા હતા. તેઓ ગાવામાં એટલા બધા મશર્ગુલ હતા કે જરખનું ટોળું તેમની નજીક આવી ગયું તો પણ તેમનું ધ્યાન તેના પર ગયું જ નહોતું, જયારે તેમણે ઉંચે જોયું અને જરખ દેખાયા, ત્યારે પ્રાણીઓ તેમના પર તરાપ મારીને તૂટી પડવા તૈયાર હતા.
તેમના સ્વાધિષ્ઠાન ચક્રની ઊંડાઈમાંથી, બરોલના શક્તિકેન્દ્રના બિંદુમાંથી ભયના માર્યા ચીસ નીકળી ગઈ. એ ભયનું એવું લખલખુ હતું, કંપારી હતી, જે તેમણે પહેલાં અને પછી ક્યારેય અનુભવ્યું નહોતું. એ ભયની ચીસ સાથે જ તેઓ ગહન શ્રદ્ધા સાથે અરૂણાચલની શરણાગતિમાં જતા રહ્યા અને માની લીધું કે તેઓ જ તેમની રક્ષા કરશે. એકાએક તેમની સામે એક વૃદ્ધ સંન્યાસી પ્રગટ થયા, જેમના હાથમાં મોટી લાકડી હતી અને તેમણે જરખોને દૂર હાંકી કાઢચા. જેવા પ્રાણીઓ દૂર ભાગી ગયા કે તરત જ વૃદ્ધ અદેશ્ય થઈ ગયા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જાણી શક્યા નહીં કે આ માણસ ક્યાંથી આવ્યા અને ક્યાં જતા રહ્યા.
ભયની આ કંપારી પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને લાગ્યું કે તેનું શરીર એકાએક વધારે હળવું બની ગયું છે. તેમણે મોટેભાગે, તરી રહ્યા હોય એ રીતે ચાલવાનું શરૂ કરી દીધું, જાણે કે તેમની જાતની તરંગ લંબાઈમાં વધારો થઈ ગયો હોય. (આ જૂના સિધ્ધાંતનો અમલ આધુનિક માનસિક સારવારમાં કરવામાં આવે છે, જેમાં દર્દી પોતાના હાર કેન્દ્રમાંથી ચીસ પાડે છે, જેથી તેનો ભય અને દમન કરેલી નકારાત્મક લાગણીઓનું વમન થઈ જાય છે.)
પછીના દિવસોમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમને કોઈપણ જાતના અહમુને વચ્ચે લાવ્યા વગર સંપૂર્ણ ભરોસાથી અસ્તિત્વની શરણાગતિ સ્વીકારી લેવા વિષે
આપ્યા હતા અને કુપ્પામ્માલ દ્વારા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસે આવ્યા હતા. એ આજે બિદાડીના આશ્રમના સંગ્રહ સ્થાનમાં હાજર છે.
ઈસાક્કી સ્વામીગલ અવધત હતા. તેઓ ક્યારેય કોઈ કપડાં પહેરતા જ નહોતા. કુપ્પામ્માલે છોકરાને ઘણાં બધા પુસ્તકો આપ્યા હતા અને અનુમાન કર્યું હતું કે છોકરો આ પુસ્તકો ઉપર તેના પોતાના ડહાપણ આધારિત વિવરણો આપશે ત્યાં સુધી પુસ્તકો તેની પાસે જ રાખી મુકશે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM યાદ કરે છે કે તે ઈસાક્કી સ્વામીગલ અને કુપ્પમ્માલ સામે કલાકો સુધી બેસીને વિવિધ ઉપનિષદોમાંથી શાસ્ત્રીય માહિતીનો સંગ્રહ જે તામિલમાં લખાયેલો હતો, એ પુસ્તક આત્મપુરાણ વાંચ્યા કરતા હતા. કુપ્પામ્માલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે વાંચ્યુ હોય તે સમજાવતા જતાં અને જરૂર પડે ત્યારે ઈસાક્કી સ્વામીગલ તેના પર ટીપ્પણી કરતા અને સુધારા કરતા. આત્મપુરાણ વેદાંતનું પહેલું પુસ્તક હતું જેનું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અભિદર્શન કર્યું હતું.
જરખનો હુમલો થશે તેનો જૂનો ભય
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM હજુ દસ વરસના નહોતા થયા એ પહેલાંના બચપણના સમયમાં દરરોજ અરૂણાચલ પર્વત પર ફરી વળતા. તેઓ વહેલી સવારે ચાર વાગ્યે શરૂ કરીને, કિર્તન કરતાં કરતાં પૂરા ચાર કલાક ટેકરીની પ્રદક્ષિણા કરતા હતા. આ સમય દરમ્યાન, હવે પછી શું બનશે તેની બિલ્ફલ ચિંતા કર્યા વગર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વર્તમાનક્ષણમાં જ રહેતા – જાણે કે નિર્દોષ બાળક પોતાની માતાના ખોળામાં રમી રહ્યું હોય તેવા વહાલનો અરૂણાચલની વ્યાપકતામાં આનંદ ઉઠાવતા.
એક સવારે તેમણે મધરાતના સમય બાદ તરત જ શરૂઆત કરી દીધી. એ દિવસોમાં ત્યાં રસ્તાઓ નહોતા, ટેકરીની આસપાસની કેડીઓ પર લાઈટો નહોતી. માત્ર જંગલ જ હતું, આખા રસ્તે ગાઢ ઝાડી જ હતી. સોનાનાડી
કહ્યું હતું. અસ્તિત્વ જ કોઈપણ પ્રસંગમાં આપણી સંભાળ રાખે છે.
તેમના એન્લાઈટેન્મેન્ટ પહેલાંના પોતાના અનુભવોમાંથી આ બીજો અનુભવ છે, જેમાં અસ્તિત્વમાં અતૂટ શ્રધ્ધા રાખવા માટે શું કરવું જરૂરી છે અને અસ્તિત્વ કેવી રીતે સંભાળ રાખે છે, તેની અનુભૂતિ થઈ હોય.
રૂદ્રાક્ષમુનિ સાથે મિલન
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ, લોકો જેમને રૂદ્રાક્ષમુનિ કહેતા હતા, જેઓ રાત્રે જ અરૂણાચલેશ્વરના મંદિરમાં આવતા રૂદ્રાક્ષ મંડપમની બાજુમાં બેઠક જમાવતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ આ જગ્યાએ ઘણાં દિવસો સુધી તેમની રાહ જોઈ પણ સફળ ના થયા. એક રાત્રે, રૂદ્રાક્ષની ઘણી બધી માળાઓ પહેરેલી વ્યક્તિ મંદિરમાં પ્રવેશી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેને રૂદ્રાક્ષ મુનિધારીને તેમની પાછળ દોડ્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ માણસની દિનચર્યાનું ધ્યાન રાખ્યું અને તેની સેવા કરવા માટે અને તેની સાથે વાતો કરવા માટે રાહ જોઈ.
એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પેલી વ્યક્તિ મંદિરની બહાર નીકળી એટલે તેની પાછળ ચાલવાનું ચાલુ કર્યું અને જોયું તો એ મંદિરથી વધારે દૂર નહીં એવા એક ઘરમાં ગઈ તેને ફુટુંબ અને બાળકો હતા ! THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને થયું કે તે છેતરાઈ ગયા છે અને તેમને ગુસ્સો આવ્યો. તેમણે તેની પાસે જઈને પૂછયું કે તમે રૂદ્રાક્ષ મુનિ નથી એ મને કહ્યું કેમ નહીં ?
આ માણસ માયાળુ હતો. તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને સમજાવ્યું કે તારી રૂદ્રાક્ષ મુનિને મળવાની તાલાવેલી જોઈને અને જો તે નહીં મળે તો તું કેટલો નિરાશ થઈ જઈશ, એ વિચારીને તું નિરાશના થા એટલા માટે એ રમત ચાલુ રાખી હતી ! તેણે કહ્યું, ''તું રૂદ્રાક્ષમુનિ મળી ગયા છે એવું માનીને ખૂબ જ ખુશ હતો. હું તારો એ આનંદ ઝુંટવી લેવા માગતો નહોતો. અને તને મારી
સમય જતાં આ માણસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો સારો મિત્ર બની ગયો. તે હતાશ માણસ હતો અને આધ્યાત્મિક દિલાસાની શોધમાં હતો. તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને થેલો ભરીને રૂદ્રાક્ષની માળાઓ આપી હતી. જે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના શરૂઆતના ફોટોગ્રાફોમાં જોવા મળે છે.
આ ઉંમરે પણ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM હિંદ્દ શાસ્ત્રો અને ધર્મગ્રંથોના જાણકાર હતા. માત્ર વાર્તા રૂપે જ નહીં પરંતુ તેની અંદરના અર્થો બાબતમાં પણ સમજણ હતી. તિરૂવત્રામલાઈમાં થતાં બધા જ આધ્યાત્મિક વ્યાખ્યાનોમાં તે જતા અને આરપાર નીકળી જાય તેવા સોંસરવા સવાલો પૂછતા. ઘણા પ્રસંગોમાં આ નાના છોકરાને જવાબો આપવામાં વક્તાઓને મુશ્કેલી પડતી અને હકીકતમાં એક વક્તાએ તો આયોજનકારોને કહી દીધું કે જો આ નાનો છોકરો વધારે સવાલો પૂછશે તો મારે બોલવાનું બંધ કરી દેવું પડશે અને હું સભા છોડીને જતો રહીશ. રામકૃષ્ણ પરમહંસ બચપણમાં જેવી રીતે કરતા હતા, તેવી જ રીતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પણ, એવા જ્ઞાનીઓ સમક્ષ પ્રશ્નો કરતા હતા જેમની પાસે બૌધ્ધિક જ્ઞાનનો ખજાનો હોય પણ અનુભવ ના હોય અને જે લોકો ખરેખર જાણવા માંગતા હોય અને વધારે સ્પષ્ટતા ના કરી શકતા હોય.
એક પ્રસંગે, તિરૂવશ્વામલાઈમાં ખૂબ જ શિક્ષિત અને વિખ્યાત આધ્યાત્મિક ગુરુ ક્રિયાનંદાવારીયાર વ્યાખ્યાન આપવા હતા. વ્યાખ્યાન દરમ્યાન તેમણે તામીલમાં કહ્યું. "અંગમૂ વેરુ, લીંગમવેરુ, આગ્ગાકૂડાડુ", મતલબ કે જે લોકો શિવલિંગને હારની જેમ પોતાના શરીર પર પહેરતા હોય તેમણે તેને ક્યારેય દૂર કરવું જોઈએ નહીં. અથવા કોઈપણ સમયે તેનાથી અલગ થવું જોઈએ નહીં.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આજે પણ આ બનાવને આ અદભૃત વ્યક્તિ સાથેના ગાઢ લગાવ સાથે યાદ કરે છે, જેમણે પોતાની મોટી ઉંમર અને પોતે મહાજ્ઞાની હોવાં છતાં, પોતાની નામોશીના ડર વગર સ્વીકારી લીધું હતું કે નાનો છોકરો સાચો હતો. તેમણે પાછળથી અમને કહ્યું હતું કે જિંદગીએ પોતાને સતત કોઈક દ્વારા, કોઈ બાબત દ્વારા દરેક તબક્કે સતત શીખવ્યું છે. લોકો સહજતાથી પોતાની સાધનાની શોધખોળમાં યોગ્ય સમયે આવતા-જતા ગયા અને સ્પર્શતા ગયા.
અન્નામલાઈ સ્વામીગલ અને પોતાની જાતે જ કરેલો ઘાવ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ થઈ શકે ત્યારે પોતાનો સમય અરૂણાચલ મંદિરમાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓને સાફ કરવામાં ગાળતા હતા. અત્યારે તો તેમની પાસે જુવાન અનુયાયીઓનું જૂથ છે. જે તેમને કહેવામાં આવ્યું હોય તે કરે છે. તેઓ આસપાસમાં બધું સ્વચ્છ રાખે છે અને મૂર્તિઓને શણગારીને નાના ઉત્સવોનું આયોજન કરે છે. કુટુંબના મિત્ર જેવી એક લેડી ડોક્ટર યાદ કરતાં કહે છે કે જ્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને દેખાય કે દેવી- દેવતાઓની સંભાળ નથી લેવાઈ અને મંદિરમાં સાફ-સૂફી નથી થઈ ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જતા અને તરત જ સાફ-સફાઈના કામમાં લાગી જતાં.
૧૦ વરસની ઉંમરની આસપાસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તિરૂવજ્ઞામલાઈમાં શ્રી રમણ આશ્રમમાં જવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલાં એક સંબંધી તેમને ત્યાં લઈ ગયા હતા. પછી તેણે પોતે જ આશ્રમની મુલાકાતો લેવાનું શરૂ કરી દીધું હતું તેઓ ત્યાં મેડિટેશન કરવામાં અને આશ્રમની લાઈબ્રેરીમાંના પુસ્તકો વાંચવામાં કલાકો વિતાવતા હતા. આમાં એક પ્રસંગે, તેમના
નાના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને પછ્છયું, સૌથી વધુ બુધ્ધિશાળી માણસ પણ તેને અલગ કરવા બંધાયેલો છે, જયારે તે દોરી બદલે છે ત્યારે તેને દૂર કરવું જ પડે છે. તમે સૂચવો છો તેનો ગર્ભિત અર્થ એ છે કે, જ્યારે તમે પરમાત્મા સાથે એક થઈ જાવ છો, જ્યારે તમે તમારી ભીતરના પરમાત્માને ઓળખી લીધો છે. ત્યારે તમે અને તમારી અંદરનું લિંગ અલગ થઈ શકે નહીં. તમે અને તમારી અંદરના પરમાત્માને ક્યારેય જુદા કરી શકાય નહીં. તમારા કહેવાનો મતલબ આ થાય છે. તમે આત્મસાક્ષાત્કાર વિષે વાત કરી રહ્યા છો, તમે હકીકતમાં એન્લાઈટેન્ડ વ્યક્તિની મૃળભૃત સ્થિતિનો ઉલ્લેખ કરી રહ્યા છો, કે તે કેવી રીતે પરમાત્મા સાથે એક થઈ ગઈ છે; આ કારણે તે ક્યારેય તેનાથી કોઈપણ ક્ષણે અલગ થઈ શકે નહીં. તમે આ વિધાનને એક ટેકનીક તરીકે સામાન્ય માણસને કેવી રીતે ઓફર કરી શકો ?
ક્રિયાનંદાવારીયાર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કોઈ બૌધ્ધિક જવાબ આપીને તેને શાંત કરી શક્યા હોત પરંત્ તેમણે આવું ના કર્યું. તેમણે તરત જ છોકરાએ જે કહ્યું હતું એ અનુગ્રહપૂર્વક સ્વીકારી લીધું અને તેને કહ્યું કે તું તદ્દ્રન સાચો છે.
વ્યાખ્યાનના અંતે છોકરો જ્યારે તેમને વંદન કરવા ગયો, ત્યારે ક્રિયાનંદા વારીયારે તેને કહ્યું, "આપ્યા, આ વ્વાયકુક્ર મુરુગન માદીરીનીઈના કકુ, વાન્ડુ વાઝી કટ્ટીનાઈ," જેનો અર્થ છે. ''પ્રિય બાળક, જેવી રીતે મુરુગને અવ્વીયાર માટે કહ્યું હતું, તેવી જ રીતે તું મને માર્ગ બતાવવા માટે આવ્યો છે." તેઓ કહેતા ગયા કે જેવી રીતે ભગવાન મુરુગને સંન્યાસીની આવ્વીયારને બાળક સ્વરૂપે પોતાને ચોક્કસ પ્રશ્નથી દિગ્મૂઢ કરી નાંખ્યા હતા, અને તેણીને તરત જ તેણીનો અહમુ સમર્પિત કરી દેવો પડ્યો હતો. નાના છોકરાએ તેને પ્રશ્ન પૂછીને હલાવી દીધા હતા. જાગૃત કરી દીધા હતા. આવી જ રીતે વારીયાર માનપૂર્વક ઊભા થઈ ગયા હતા.
કુટંબીજન તેમને. રમણ મહર્ષિના એન્લાઈટેન્ડ શિષ્ય હતા એવા વધ્ધ માણસ અન્નામલાઈના સ્વામીજીને મળવા માટે લઈ ગયા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અન્નામલાઈના શિષ્યો સાથે નિયમિત બેસવા લાગ્યા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે અન્નામલાઈ સ્વામીગલ પાસે જવાનું એક આકર્ષણ એ હતું કે તેઓ વ્યાખ્યાન પુરું થાય પછી કેન્ડીઓ વહેંચતા અને નાના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કેન્ડી અતિશય પ્રિય હતી ! અન્નામલાઈ સ્વામીગલ "અદ્વેત" ફિલોસોફીના નિષ્ણાત હતા. 'અદ્વેત' ફિલોસોફીમાં વ્યક્તિ અને દિવ્યતા વચ્ચે અલગતા નથી; બંન્ને એક જ છે. માયા અથવા ભ્રમના સ્વરૂપમાં આપણું અજ્ઞાન છે જે આપણને ભાન થતાં અટકાવે છે કે આપણે બંશ્વે દિવ્ય છીએ, આપણે પરમાત્મા સ્વરૂપ જ છીએ.
વ્યાખ્યાન દરમ્યાન એક દિવસ, અન્નામલાઈ સ્વામીગલે ભ્રમ અથવા માયા નો ખ્યાલ સમજાવતી વખતે, તેમણે જયારે કહ્યું, "આપણે શરીર નથી; આ શરીર સત્ય નથી. જે સત્ય છે તે આત્મા છે; આત્મા ઉપર પીડાની કોઈ અસર થતી નથી; આપણે પીડા અને દ્દુઃખથી પર છીએ.''
માયાનો ખ્યાલ શંકરાની અદ્વેત ફિલોસોફીનો પાયો છે અને તેમણે વેદાન્ત ફીલોસોફીના સિદ્ધાંતોમાં ચર્ચા વિચારણા અને નિર્ણય કરવા માટે એ મુદ્દો ઊભો કર્યો હતો. વેદાન્તનો ખરો મતલબ છે 'જ્ઞાનનો અન્ત' અને આ અર્થમાં સમજાવવા માગે છે કે જીદગીના સત્ય વિષે જે જાણવાનું હતું, એ જણાઈ ગયું છે. રમણ મહર્ષિ જેવા ઋષિઓ અને અન્ને અન્નામલાઈ સ્વામીગલ જેવા તેમના શિષ્યોએ ભ્રમ અથવા માયાના ખ્યાલની લંબાણપૂર્વકની વિગતવાર ચર્ચા દ્વારા વ્યક્તિની દિવ્યતા વિષેના અંતિમ સત્યને સમજાવ્યું છે.
'યા, મા, ઈતિમાયા', શાસ્ત્રો કહે છે, એનો મતલબ છે. 'જે નથી એ માયા છે.' માયાનું અંગ્રેજીમાં શિથિલ ભાષાંતર 'illusion' 'ભ્રમ' કરવામાં
આવે છે. આપણે બધા જ આપણે જે જોવું હોય તે જ જોઈએ છીએ. ખરેખર આપણી આસપાસ જે વાસ્તવિકતા અસ્તિત્વ ધરાવે છે તે નથી જોતા. આપણે બધાં જ આપણાં મન, આપણાં વિચારો અથવા વાસનાઓથી દોરવાઈએ છીએ. આપણે કાલ્પનિક દ્દનિયામાં જીવીએ છીએ જે આપણે જ પેદા કરી છે.
ઉપનિષદો કહે છે :
"જેવા આપણાં વિચારો એવી આપણી ઈચ્છાઓ; જેવી આપણી ઈચ્છાઓ એવી આપણી ઈચ્છાઓ; જેવી આપણી ઈચ્છાઓ એવા આપણાં કર્મો, જેવાં આપણાં કર્મો એવી આપણી નિયતિ. "
આપણે આપણી ઈચ્છાઓથી દોરવાતા હોઈએ છીએ. આ ઈચ્છાઓ વિચારો પેદા કરે છે, જે ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે સંબંધ સ્થાપે છે. આપણે સતત આપણો ભૂતકાળ જેવો હતો તેમાંથી મુક્તિ શોધીએ છીએ. પછી તે આનંદદાયક હોય કે ના હોય. ભૂતકાળનું ફરીથી સર્જન થઈ શકતું નથી. ભૂતકાળ કે ભવિષ્યકાળ વિદ્યમાન નથી, એ મૃત છે અને જતો રહેલ છે. ક્યારેય પાછો આવવાનો નથી, અને બીજો હજુ આવવાનો છે, અનુમાન છે. જો આપણે ઊંડાણ પૂર્વક વિચારીએ તો આ બંન્ને સાથે અત્યારે આપણે કશું જ લાગતું વળગતું નથી. બંન્ને બાબતમાં કોઈપણ કશું જ કરી શકે નહીં અને કોઈજ ફરક પાડી શકે નહીં. આપણે ભૂતકાળને બદલી શકતા નથી. અને આપણે ગમે તેટલું માનવા છતાં ભવિષ્યકાળ ઉપર પ્રભાવ પાડી શક્તા નથી. તેમ છતાં આપણે માનીએ છીએ કે આપણે પ્રભાવ પાડી શકીએ છીએ.
આપણો એ વિશ્વાસ કે આપણે આપણાં ભવિષ્યને આકાર આપી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણને ભાન થાય છે કે આપણે હવે પછીનો શ્વાસ લઈ શકીશું કે નહીં એ પણ નક્કી નથી. ત્યારે એ વિશ્વાસ ડગી જાય છે. આ એક સાદી ક્રિયા પણ આપણા સંપૂર્ણ નિયંત્રણમાં નથી. છતાં પણ આપણે માનીએ છીએ કે આપણે આપણાં ભવિષ્યનું નિયમન કરીએ છીએ અને કરી શકીએ છીએ. હકીકત એ છે કે આપણી મુક્ત ઈચ્છા શક્તિથી આપણે હવે પછીની ક્રિયા કઈ કરવી તે નક્કી કરી શકીએ છીએ, તેમાં આપણી ગમે તેટલી ક્ષમતા હોવા છતાં ભવિષ્યને આકાર આપી શકવાની શક્તિ નથી. આપણે આપણા વર્તમાનને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને કરવાં જોઈએ; આટલું આપણે કરી શકીએ અને કરવું જોઈએ. ભવિષ્ય પોતાની રીતે જ પોતાની કાળજી રાખે છે.
તેમ છતાં, આપણું મન સતત ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચેની દ્વિધાના જાળામાં ઝકડાઈને તેના પર જ કેન્દ્રિત થયેલું રહે છે. આપણા મનને દરેક બાબતને ભૂતકાળમાં જે બન્યું હતું અને ભવિષ્યમાં જે બની શકે તેમ છે તેના જ આધારે અર્થઘટન કરવાનું ગમે છે. આપણને દ્વિધામાં જીવવું ગમે છે.
જો એકક્ષણ માટે આપણે આપણી ઈચ્છાઓ અને વિચારોને તિલાંજલિ આપી શકીએ, જો આપણે માત્ર આપણા મનને નિષ્ક્રિય કરી શકીએ, તો જ આપણે વર્તમાનમાં રહી શકીએ, તો જ આપણે વાસ્તવિક્તામાં હોઈએ, જીંદગીમાં હોઈએ, દિવ્ય આનંદમાં હોઈએ. વર્તમાનમાં હોવું, અહીં અને અત્યારમાં જ હોવું એ જ આપણે વાસ્તવિક્તામાં છીએ તેની ખાત્રી છે, માયામાંથી મુક્ત છીએ તેની ખાત્રી છે. આ સ્થિતિમાં જ આપણે જિંદગી જેવી છે તેવી જોઈ શકીએ છીએ, આપણે જેવી ઈચ્છીએ છીએ તેવી નહીં.
વર્તમાનની આ સ્થિતિમાં, કોઈ અપેક્ષાઓ હોતી નથી. દરેક બાબત જેવી આવે છે, તેવી જ આપણે સ્વીકારીએ છીએ; અપેક્ષાઓ નથી હોતી એટલે વળગણ નથી હોતું. અહીં લાગણીઓનું બંધન નથી હોતું અને આપણને બસ, 'હોવા'માંથી જ આનંદ મળે છે: કોઈ અપરિપૂર્ણ ઈચ્છાઓ નથી હોતી. કોઈ સંસ્કારો નથી હોતાં, અને આપણે આત્મસાક્ષાત્કારની જાગૃતતાની નજીક હોઈએ છીએ.
વળગણો ના હોવાને લીધે દુ:ખો પણ નથી હોતા. બુધ્ધે જયારે કહ્યું હતું કે ઈચ્છાઓ જ દુ:ખનું કારણ છે, ત્યારે તેઓ આ બાબતનો ઉલ્લેખ કરતા હતા. તેમના કહેવાનો અર્થ એ હતો કે આપણે જે ઈચ્છીએ છીએ તેની સાથેનું વળગણ, આપણી ઈચ્છાઓનો અતિરેક જ દુઃખો પેદા કરે વર્તમાનમાં હોવાની ક્ષમતા અને જાગૃતતા દુ:ખોને દૂર કરે છે.
જયારે અન્નામલાઈ સ્વામીગલે કહ્યું હતું કે દિવ્ય આત્માઓ તરીકે આપણે પીડા અનુભવતા નથી. ત્યારે તેમણે શારીરિક પીડા સાથે સંકળાયેલા સંવેદનાત્મક દુ:ખનો ઉલ્લેખ કર્યો હતો. શુધ્ધ શારીરિક પીડા સહન થઈ શકે તેવી હોય છે; પીડા સાથે સંકળાયેલ સંવેદનાત્મક દુ:ખ આપણી મહાન પ્રતિકૃળતાનું કારણ બને છે.
ખાસ કરીને સામાન્ય રીતે આપણે જે અનુભવતા હોઈએ એનાથી કંઈક ખૂબ જ અલગ મોહક ખ્યાલ આપણને ખૂબ જ આકર્ષક લાગે છે. ગમે તેમ પણ તમે તમારા અનુભવની વાસ્તવિક્તાને વળગી રહો છો અને તમારૂં મન નિર્દેશ કરે છે કે એ ખ્યાલ અવાસ્તવિક છે. જ્યાં સુધી તમે તમારા બન્ને ખ્યાલો સામે અને તમારા મનના પ્રતિભાવ સામે સવાલ ના ઉઠાવો ત્યાં સુધી તમને સત્ય સમજાતું નથી.
અગાઉની જાણકારી વગર અને અહમ્ વગર સવાલ ઉઠાવવાનો અભિગમ જ સાચા શોધકનો અભિગમ છે. માત્ર સાચો શોધક, તેની સામે રજૂ કરાયેલી વાસ્તવિક્તાથી જ પરિતૃત્ત થઈ જતો નથી. સાચો શોધક ગમે તેવા મોહક ખ્યાલને પણ સ્વીકારવા તૈયાર હોતો નથી; તે બન્ને સામે સવાલ ઉઠાવવા આતુર હોય છે. તેને સંતોષ થાય ત્યાં સુધી તે સવાલ ઉઠાવે છે અને તારણાના તર્ક સામે સવાલ ઉઠાવવાનું ચાલુ રાખે છે. તે વાસ્તવિકતામાં શંકા કરશે અને જયાં સુધી તેની સમજણના છીછરાપણાંથી પર જશે ત્યાં સુધી આ વાસ્તવિક્તા પર શંકા કરવાનું ચાલુ રાખશે અને તેના પોતાના અનુભવથી સત્ય સમજશે ત્યાં સુધી શંકા ચાલુ રાખશે.
આપણે પણ મોટેભાગે, જે બૌધ્ધિક જ્ઞાન પુસ્તકો અથવા બીજે કશેથી મેળવ્યું હોય તેના આધાર પર પ્રશ્નો પૂછવાનું વલણ ધરાવીએ છીએ. આપણે એ દર્શાવવા પ્રશ્નો પૂછીએ કે આપણે કંઈક જાણીએ છીએ. આ પ્રકારનાં પ્રશ્નો ત્રાસદાયક હોય છે; આમાં સરખામણીમાં પોતાના જ્ઞાન કરતાં બીજાનું જ્ઞાન ઉતરતું છે એ સાબિત કરવાનો જ ઈરાદો હોય છે. આવા પ્રશ્નોનો જવાબ આપી દેવામાં આવે તો પણ બીજા પ્રશ્નો પેદા કરે છે, કારણ કે આવા પ્રશ્નો સાચી શોધખોળની ઈચ્છામાંથી ઉદ્દભવતા નથી, પરંતુ બીજાનું જ્ઞાન સ્વીકારવાની અનિચ્છામાંથી પેદા થતા હોય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પ્રશ્નો બાળકની ઉત્સુકતામાંથી, સત્યની સ્થાપના કરવાના અભિગમમાંથી અને શંકાના સ્વભાવમાંથી જ આવતા હતા, નહીં કે એક પરિપક્વ વ્યક્તિના ઘમંડમાંથી.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam કહે છે :
"જયારે તમારો અહમ્ છૂટી જાય છે ત્યારે પ્રશ્ચો રહેતા નથી. માત્ર શંકાઓ રહે છે. શંકાઓ, તમે જે વ્યક્તિને પ્રશ્નો પૂછો છો તેમાં તમારો વિશ્વાસ છે એવું વ્યક્ત કરે છે. બૌધ્ધિક પ્રશ્નો તમારો પોતાનો આંતરિક ઘમંડ વ્યક્ત કરે છે."
Part 3: THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM Vol 1_Gujarati_part_3.md
પીડા સહન ના થવાથી થોડી મિનિટો પછી તેઓ પોતાની માતા પાસે ગયા, તેણી તરત જ તેમને બાજુમાં રહેતા ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે ઘા પર ટાંકા લઈ લીધા. તેમની માતાએ તેમને તમાચો મારી દીધો અને થોડીવાર માટે દુ:ખાવો અટકી ગયો. આ ઘાની નિશાની આજે પણ તેમના સાથળ પર છે.
એ દિવસે પછીથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અન્નામલાઈ સ્વામીગલ પાસે ગયા અને જે બન્યું હતું એ કહ્યું. તેમણે જવાબની માંગ કરી, "તમે કહ્યું હતું કે આ શરીર સત્ય નથી; પીડા સત્ય નથી; એને પીડા અને દુ:ખ નથી. પરંતુ મેં જયારે મારા શરીર પર કાપો મૂક્યો ત્યારે મને પીડા થઈ હતી. માત્ર શારીરિક પીડા જ નહીં પરંતુ મારી માતાએ મને તમાચો માર્યો એનું દુ:ખ પણ થયું હતું. શા માટે ?''
અન્નામલાઈ સ્વામીગલ હસી પડ્યા અને કહ્યું, ''પરંતુ મારા શબ્દોની પરીક્ષા કરવા માટે મેં તને તારા શરીર પર ઘા કરવાનું નહોતું કહ્યું ! તેં એવું શા માટે કર્યું ?''
અન્નામલાઈ સ્વામીગલ છોકરાની આત્મખોજની ગંભીરતાને સમજી ગયા. પોતે જે ખ્યાલને બુધ્ધિથી સમજયા હતા. તેને સમજવા માટે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ભયંકર પીડા અને દુ:ખ સહન કર્યું હતું. સ્વામીગલે છોકરાની શોધમાં મદદ કરવાનું નક્કી કર્યું અને પૂછ્યું કે તને તારી આધ્યાત્મિક શોધના માર્ગમાં કામ આવે એ માટેનું એક સાદી ટેકનીકનું અનુસરણ કરવા તું તૈયાર છો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તરત જ આ વાત સ્વીકારી લીધી. અન્નામલાઈ સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને શરીર. મન અને આત્મા વિષે વિગતવાર ઊંડાણમાં સમજાવ્યું અને તેમને વિચારો જ્યાંથી ઉદ્દભવે છે તે મૂળ સ્ત્રોત સુધી વિચારોનો પીછો કરવા માટેની સરળ મેડિટેશન પધ્ધતિ શીખવી દીધી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને પછયું. ''સ્વામી, તમે આ મને પહેલાં કેમ ના શીખવ્યું ? મારે શીખવા માટે મારી જાતને કાપવી તો ના પડત. મારે પીડા અને દ્વુઃખ અનુભવવા ના પડત."
અન્નામલાઈ સ્વામીગલે કહ્યું, ''બેટા આ પીડા માટે ચિંતા ના કર. એ જતી રહેશે. તારામાં સત્યનું પરીક્ષણ કરવાની હિંમત છે અને તે તું તારા માટે શોધી લે છે. આ સાચા શોધકની નિશાની છે. તારી હિંમત તને મુક્તિ અપાવશે જે આ પીડા કરતાં ઘણી બધી વધારે મૂલ્યવાન છે."
પોતાના શરીર પર જાતે પાડેલો ઘા અને મેડિટેશન, જેમાં તેણે પહેલી વાર અનુભવ લીધો, તેનાથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવનમાં નવા પ્રકરણની શરૂઆત થઈ. આ અનુભવે તેમને વિચારોના ભ્રમથી પર થઈને સીધા જ વિચારોના સ્ત્રોત સુધી પહોંચવામાં મદદ કરી.
વસ્તુ તરીકે જે દેખાય છે તેની લાક્ષણિક્તાઓ, જોવાની પ્રક્રિયા અને જોનાર પોતે, બધા જ અલગ અલગ તરંગ લંબાઈના સ્તરે વિચારો જ છે. પહેલી વ્યક્તિ વિષય અથવા જોનાર છે. ત્રીજી વ્યક્તિ વસ્તુ છે જે દેખાયું છે અને આ બંન્ને વચ્ચે જે છે તે જોવાની પ્રક્રિયા છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે વિચારોના સ્ત્રોત તરફ જવાનું શરૂ કર્યું ત્યારે તેમને ભાન થયું કે આ ત્રણે એક જ હતા. પોતાના જ વિચારોએ પેદા કરેલા ભ્રમના વિવિધ સ્તરો હતા. વિચારોના મૂળ સ્ત્રોતમાં પાછા જવું એટલે સીધા જ વર્તમાન ક્ષણમાં જવું. વર્તમાન ક્ષણ માત્ર 'સ્વ' ની વાસ્તિવક્તા જ હોય છે, બીજું કશું જ હોતું નથી. 'સ્વ' ના અનુભવમાં અનુભવ કરનાર અને અનુભવાયેલું સામેલ હોય છે.
શંકરા પોતાના આત્મષટકમ્ માં સૂદર રીતે કહે છે :
अहम् भोजनम् नैव भोजयम् ना भोक्ता, चिदानंदरूप शिवोडहम् शिवोडहम्
હું આહાર નથી. હું આહારિત નથી હું આહાર કરનાર નથી : હું ત્રણેયથી પર છૂં : હું સત્ય છૂં.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જાણી લીધું હતું કે અંતિમ વાસ્તવિક્તા સુધી પહોંચવાનો માર્ગ વિચારોનો પીછો કરીને તેના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાનો છે. અ-મનની સ્થિતિમાં પહોંચવાનો છે. તેમણે પોતાની સાથે બેસવાની આદત વિકસાવી લીધી અને અશ્વામલાઈ સ્વામીગલે શીખવેલી પધ્ધતિને કોઈ ગંભીર મેડિટેશન તરીકે લેવાને બદલે એક રમત તરીકે તેનો વધારે મહાવરો કરવાની આદત કેળવી લીધી.
"માત્ર બેસવાનું, માત્ર 'હોવા' નું, મારી આદત બની ગઈ હતી." પાછળથી તેમણે અમને કહ્યું હતું.
આધ્યાત્મિક જાગરણ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અશ્રમલાઈ સ્વામીગલે શીખવેલી ટેકનીકની પૂરી વચનબધ્ધતા અને શિસ્ત સાથે પ્રેકટિસ કરી. સ્વામીગલે તેમને કહ્યું હતું, 'આ મેડિટેશનનો મહાવરો કર અને તને તારા જવાબો મળી જશે.' અને તેઓ જવાબો મેળવવા માટે મરણીયા બન્યા હતા.
એકાદ વરસ પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે લગભગ બાર વરસના હતા ત્યારે અરૂણાચલની સામે અલગ આવેલા પાવાઝા કુન્રૂ (મોતી ખડક) નામે ઓળખાતા ખડક પર બેસીને એક સાંજે મેડિટેશન કરી રહ્યા હતા. એ વૈશાખની બુધ્ધ પૂર્ણિમાનો દિવસ હતો અને સંધ્યાનો સમય હતો.
તેઓ ખરેખર તો તેમને આપવામાં આવેલી આ પધ્ધતિ સાથે ખેલ કરી રહ્યા હતા, એ વખતે વિચિત્ર અનુભવ થયો. તેમના મેડિટેશનના મધ્ય ભાગમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને લાગ્યું કે તેમની અંદર કશુંક ખુલી રહ્યું છે. કંઈક ભૂક્કો થઈ રહ્યું હતું અને કંઈક નવું સર્જાઈ રહ્યું હતું. જેમ કે અંદરનું પાત્ર તૂટી રહ્યું હતું અને એક દરવાજો ખુલી રહ્યો હતો, બંન્ને એક સાથે જ થઈ રહ્યુ હતું. સર્જન અને વિસર્જનની અનુભૃતિ એક જ સમયે થઈ રહી હતી; ખૂબ જ આનંદદાયક લાગણી હતી. તેમના ઉપર શાંતિની અનુભૂતિ ઉતરી આવી હતી.
એકાએક તેમને થયું કે પોતાની આંખો બંધ હોવા છતાં પણ પોતે ચારેબાજુનું બધું જ જોઈ શકે છે. તદૂઉપરાંત બંધ આંખે તેમને ૩૬૦ ડીગ્રી દષ્ટિગોચર થતું હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તદ્દન સ્પષ્ટ રીતે તેમની સામેની ટેકરી, તેમની પાછળનું મંદિર, તેમની નીચેનો ખડક, માથા ઉપરનું આકાશ સ્પષ્ટ દેખાતા હતા. ડાબી બાજુનાં વૃક્ષો, જમણી બાજુનો ટેકરીનો ભાગ, આ બધું જ તેમના દેષ્ટિક્ષેત્રમાં આવતું હતું. પોતાની આંખો ખોલ્યા વગર જ !
પંદર વરસ પછી, બિદાડી આશ્રમે લાફીંગ ટેમ્પલમાં બેઠા બેઠા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ વ્યક્ત ના થઈ શકે તેવો એ અનુભવ ફરી એક વખત અમને પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
''એ ક્ષણે હું એ બાબત પ્રત્યે જાગૃત થયો હતો કે હું સમગ્ર અસ્તિત્વ સાથે એક રૂપ છૂં અને બધું જ હું જ હતો !'' તેમણે કહ્યું. તેમની સામેના વૃક્ષ તરફ આંગળી ચીંધતા આગળ કહ્યું, '' જાણે કે આ વૃક્ષ મારા હાડકાં બની ગયા છે અને આ છાપરાનું ઘાસ મારૂં ચેતાતંત્ર બની ગયું છે. "
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અત્યારે આ અનુભવનો ઉલ્લેખ એન્લાઈટેન્મેન્ટ, આત્મસાક્ષાત્કારની ઝાંખીઓ તરીકે કરે છે અને તેનું વર્ણન કરવા જાપાનીઝ ઝેન શબ્દ 'સાતોરી' વાપરે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના અમુક અનુયાયીઓ સાથે આપણે આવું થતું જોયું છે. 'સાતોરી' એક એવો અનુભવ છે જે માસ્ટરની હાજરીમાં તેમની કુપા સાથે થતો હોય છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના કિસ્સામાં તેમને પોતાની જાતે જ થયો હતો, તેઓ જે આધ્યાત્મિક પ્રેકટિસ કરી રહ્યા હતા, તેના ભાગરૂપે અને મુખ્યત્વે તેમની પોતાની વિકસેલી સ્થિતિને પરિણામે થયો હતો.''
એક વખત THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમના એક શિષ્યને પૂછયું કે તે પોતાનું મેડિટેશન જરૂરી ધગશ સાથે કેમ નથી કરતો. પછી આગળ કહ્યું, "જો હું તારા જેટલો આળસુ હોત તો હું ક્યારેય એન્લાઈટેન્ડ થયો ના હોત.'' શિષ્યનો જવાબ હાજર જ હતો. "કારણ કે તમારી પાસે અમારા જેવા માસ્ટર નહોતા ! અમે તમારા કરતાં ઘણાં બધા વધારે નસીબદાર છીએ. "
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પોતેજ કહે છે કે મેં માસ્ટર પાસે સમર્પણ કરી દીધું હોત તો મારો આધ્યાત્મિક વિકાસ વધારે ઝડપથી થયો હોત. તેઓ કહે છે કે તેમને આત્મસાક્ષાત્કારના રહસ્યને ખોલવાની ચાવી શોધતાં પહેલાં એક હજાર ચાવીઓનો પ્રયોગ કરવો પડ્યો હતો. તેઓ પોતાના શિષ્યોના કિસ્સામાં કહે છે કે મેં તેમના હાથમાં સાચી ચાવી પહેલેથી જ આપી દીધી છે. તેમને તો માત્ર તાળામાં ચાવી લગાવવાની જ છે અને સત્યને બહાર લાવવાનું છે.
પ્રતિકાર ના થઈ શકે એવા આ અનુભવ પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જોયું કે તેઓ સાયકલ અથવા સ્કૂટર ઉપર પોતાને સંતુલિત રાખી શકતા નહોતા. તેમના શરીરમાં સંતુલનની લાગણી નહોતી. તેઓ પોતાના ભાઈની સાયકલ પર પાછળ બેસીને સ્કૂલે આવતા જતા તેમના બંન્ને ભાઈઓને દરરોજ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દોઢેક કલાક સુધી આ સ્થિતિમાં રહ્યા હતા. તેઓ આનંદમાં ઝુમતા ઝૂમતા ઘરે પાછા આવ્યા અને જે કંઈ બન્યું હતું તેના વિષે કુપ્પામ્માલને કહ્યું, કુપ્પામ્માલ તરત જ જાણી ગયા કે આ ઉંમરના છોકરા માટે અતિશય અસાધારણ એવો ખૂબ જ શક્તિશાળી આધ્યાત્મિક અનુભવ આ છોકરાને થઈ રહ્યો છે! અને તેની ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. તેણીએ તેની ખૂબ જ સારી સંભાળ રાખી હતી. આ આધ્યાત્મિક અનુભવની પછીની અસરો ત્રણ દિવસ સુધી થતી રહી હતી.
આ 'સાતોરી' અનુભવ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની જીંદગીમાં આધ્યાત્મિક વિકાસના નવા તબક્કાની શરૂઆત હતી. આ સ્થિતિમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે ઈચ્છે, ત્યારે પોતાની ચારેબાજુ બધું જ જોઈ શકતા હતા. સાતોરીના બનાવ પછી તેમણે સમ્પથ નામના પોતાના મિત્રને બોલાવ્યો અને તેને પોતાની સાથે મંદિરમાં લઈ ગયા અને પોતાની પીઠ ઝાડ તરફ રાખીને તેની સાથે બેઠા. તેમણે તેના મિત્રને કહ્યું. "અહીં જો, મારી સાથે કંઈક નવું વિચિત્ર બન્યું છે. હું હવે મારી ચારે બાજુ બધું જ જોઈ શકું છૂં.'' તેના મિત્રે તેમની સામે આ વાત તેના મગજમાં ના ઉતરી હોય એ રીતે જોયું.
તેમણે પોતાના પોતાની સામે બેઠેલા મિત્રને કહ્યું, ''મારી પાછળના વૃક્ષ તરફ જો. આ બિંદ્દ પર એક કીડી જઈ રહી છે એ તને દેખાય છે ? અને પછી પોતાની પાછળ જે ચોક્કસ જગ્યાએ કીડી હતી તે સ્થાન દર્શાવ્યું જયાં હકીકતમાં એક કીડી જઈ રહી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેના મિત્ર પાસે પોતાના માથા પાછળ સિક્કાઓ અને વસ્તુઓ મુકાવી અને તેણે તેને સાચી રીતે બનાવી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો મિત્ર જે કંઈ બની રહ્યું હતું એ જોઈને આઘાતથી દિગ્મૂઢતાની ગયો અને પાણી પીવા માટે દોડી ગયો. પછીથી આ મિત્રે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતાપિતાને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે કરી બતાવ્યું હતું એ જણાવ્યું હતું.
તેમનું વજન ખેંચવું પડતું હોવાથી મશ્કરી કરતા કરતા તેમને કરવી પડતી મહેનત બદલ ફરીયાદ કરતા રહેતા. જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને સાયકલ પર બેસાડવાની ના પાડવામાં આવતી ત્યારે તેઓ ચાલીને જતા. પાછળથી આ વાત યાદ કરતી વખતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમને કહ્યું હતું. "એ ઉંમરના બાળકોએ કમ સે કમ સરખી વયના મિત્રોના દબાણથી પણ સાયકલ પર બેસવાનો પ્રયાસ કર્યો જ હોત. પરંતુ મેં મારી અભેદ્ય અશક્તિ પકડી રાખી અને જો કોઈ મને સાયકલ પર ના બેસાડે તો જરૂરી હોય તો માઈલો સુધી પગપાળા ચાલવાનું રાખીને બાબતોને તેની પોતાની રીતે બનવા દીધી."
તેઓ પોતાના સઘન અનુભવ પછી ચૂસ્ત કપડાં પણ પહેરતા નહોતા. તેમણે જોયું કે કોઈપણ કપડૂં જે પોતાના શરીરના નીચેના ભાગને ઉપરના ભાગથી અલગ કરે છે, તે પહેરવાથી તેમને અસુવિધા થતી હતી. તેઓ ખૂલતાં કપડાં પહેરતાં અને પોતાની કમરની આસપાસ દોરી વિંટાળી દેતા.
એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમારા એક જૂથને, સાયકલ ચલાવવાની પોતાની અશક્તિને પરિણામે બનતા રમૂજી બનાવો યાદ કરીને કહ્યા હતાઃ
"મારા મોટાભાઈ દરરોજ મને સાયકલ પર બેસાડીને સ્કૂલમાં લઈ જતા હતા. સ્કૂલે જતી અને આવતી વખતે રસ્તામાં બધા જ મંદિરો પાસે હું રોકાતો અને માથું નમાવતો. તેઓ મને ખીજાતા અને કહેતા કે પેડલ મારીને તને સ્કૂલે લઈ જવા એ મુશ્કેલી ભર્યું કામ છે, તોય હું તેમને દરેક મંદિર પાસે અટકાવતો !''
હું બધા મંદિરોની મુલાકાત લેતો લેતો જયારે સ્કૂલે પહોંચતો ત્યાં સુધીમાં મોટે ભાગે સ્કૂલેથી પાછા ફરવાનો સમય થઈ જતો હતો. હું સતત મોડો પડતો હતો. હું બધા જ દેવી દેવતાઓ પાસે હાજરી પુરાવીને પછી જ સ્કૂલે
જતો હતો. દરેક મંદિરે તેમાં આવેલા બધા જ દેવી-દેવતાઓની મૃર્તિઓ સમક્ષ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પછી જ હું મંદિર છોડતો. મારી પાસે દરેક દેવ માટે ખાસ લાંબા મંત્રો હતા. જો કોઈ તાકીદના કામને લીધે સવારની નિયમિત ક્રિયા ચૂકી જાઉં, તો દેવતાઓ મારા પર ગુસ્સે થશે એ બીકથી પહેલાની ચૂકની ખોટ પૂરી કરવા માટે પછીના સમયે બે વખત મંત્રોનો જાપ કરતો હતો. હું તમને વિનંતી કરતો ગઈકાલનો હિસાબ યોગ્ય રીતે સરભર કરી દેજો!
હું મારા લેઘાના ખીસ્સામાં, મંદિરો અને દેવતાઓના નામ લખેલા કાગળના ટૂકડાઓમાં કાળજીપૂર્વક વીટાળેલા કપૂરના ટૂકડા રાખતો. કપૂરની ટીકડીઓ મોંધી હતી માટે હું કપૂરનો મોટો ગઢ્ઢો ખરીદતો અને તેને નાના ટ્રકડાઓમાં કાપી નાંખતો. જ્યારે હું ગઢો કાપતો ત્યારે બધા ટૂકડા એક સરખા થાય તેની ખૂબ જ કાળજી રાખતો જેથી દરેક દેવને એક સરખો હિસ્સો મળે ! જો કોઈ ટૂકડો બીજા ટૂકડા કરતાં મોટો કપાઈ જાય તો તે ટ્રકડો અરૂણાચલેશ્વરના મુખ્ય મંદિરે જતો. અરૂણાચલેશ્વરને મોટો ટૂકડો આપવામાં મને કોઈ જ વાંધો નહોતો. તેમની વાત હોય ત્યાં સરખામણી ને કોઈ અવકાશ જ નહોતો !
સવારે જો કોઈ દેવતા સમક્ષ કપૂરનો ટૂકડો સળગાવવાનું ભૂલાઈ જાય તો હું પાછા ફરતી વખતે, ખોટ પૂરી કરવા માટે એ દેવ આગળ બે ટૂકડા સળગાવી દેતો હતો. એ દિવસોમાં આવું કરતા રહેવામાં ઘરે પહોંચવામાં ખૂબ જ મોડ્રં થઈ જતું હતું ! મંદિરોમાં એક ક્રમ હતો. પહેલાં કર્યાગા વીનયાગાર મંદિર, પછી પોલિસ સ્ટેશનનું મરીયામ્માન મંદિર પછી અરૂણાચલેશ્વર મંદિર, પછી વલ્લભાવીનયાગાર મંદિર, પછી શ્રી વી. થાનમાલ સૌકાર જૈન હાયર સેકન્ડરી સ્કૂલની સામેનું મંદિર અને પછી હું સ્કૂલમાં જતો બસ આટલું જ.
મારા ભાઈને જ્યારે મંદિરની બહાર ઊભા રહીને રાહ જોવી પડતી ત્યારે તેઓ ખૂબ જ કંટાળી જતા અને મારા પર ખીજવાઈ જતા. હું એકલા મુખ્ય દેવતાને નમન કરીને જ બહાર નહોતો આવી જતો. હું દ્વારપાલકોને નમન કરતો, તેમની તબિયતના સમાચાર પૂછતો, નંદીની પૂજા કરતો અને આગળ આવું બધું ચાલતું રહેતું !
મંદિર આવવાનું થાય, ત્યારે મારા ભાઈ સાયકલને જોરથી પેંડલ મારવા લાગતા જેથી આગળ નીકળી જવાય અને મંદિર ચૂકી જવાય. પરંત હં ક્યારેય ચુકતો નહીં ! હું બુમ પાડી ઉઠતો, "હેં બીનયાગાર મંદિર આવી ગયું ઊભા રહો ! ઉભા રહો ! '' અને તે ઊભા રહી જતા. થોડા દિવસોમાં તેમની ધીરજ ખૂટી જતી. હું સાયકલ પર બેસવાને બદલે ચાલીને સ્કૂલે જતો, પરંતુ બે ત્રણ દિવસ પછી તેમને અફસોસ થતો એટલે ફરીથી પાછા સાયકલ પર લઈ જવાનું કહેતા !
કમ સે કમ મારો નાનોભાઈ મંદિરો અને ભક્તિમાં અભિરુચિ ધરાવતો હતો. જયારે મોટાભાઈને અભિરુચિ નહોતી અને તેમને મંદિર બહાર તેની સાયકલને સ્ટેન્ડ પર ચડાવીને મારા માટે રાહ જોવી પડતી એટલે મને ખીજાયા કરતો, અમુક વખત તો મંદિર આવે એ પહેલાં જ યોગ્ય મંત્રોનો જાપ કરવા માંડતો જેથી મંદિરમાં મોડુંના થાય. કારણ કે મને ભાઈનો ઠપકો સાંભળવાની બીક લાગતી. એ જયારે મંદિર બાજુ વળાંક લે એ વખતે જ હું જાપ શરૂ કરી દેતો. તેથી મંદિરે પહોંચતા સુધીમાં હું મંત્રો પૂરા કરી શકતો. પછી હું તેમને કહેતો કે હું પદક્ષિણા કરીને, કપૂર સળગાવીને હમણાં જ પાછો આવું દ્વ્
૧૨ વરસની ઉંમર પહેલાં હું ક્યારેય સાયકલ ચલાવતા શીખ્યો જ નહોતો અને એટલે હું સાયકલ પર બેસી જ નહોતો શકતો. (આ મુદ્દા પર વાત
ચાલતી હતી એ સમયે એક શિષ્યે ટિપ્પણી કરી "સ્વામીજી. તિરૂવશા મલાઈમાં એ સમયે પણ તમારી પાસે ડ્રાઈવર હતો !'' જેના પર એ હસી પડ્યા અને સહમત થઈ ગયા). (મારા આધ્યાત્મિક અનુભવને કારણે હું ક્યારેય સાયકલ સવારી કરવાની અશક્તિ જાણી જ શક્યો નહીં. મને ખ્યાલ જ નહોતો કે એ કામ શરીર પ્રત્યેની જાગ્રતિ ઓછી કરીને કરવું જોઈએ. જે આધ્યાત્મિક અનુભવ પછી વધી ગઈ હતી.) હું એવું જ વિચારવા લાગ્યો હતો કે સાયકલ ચલાવવાની મારામાં અશક્તિ છે, બસ એટલું જ હું મારામાં કશુંક અલગ છે એ ક્યારેય જાણી જ નહોતો શક્યો. મેં બસ એ વાતને હળવાશથી જ લીધી હતી. પાછળથી મને સમજાયું હતું કે એ બધા માટે નથી હોતું.
આ પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તિરૂવજ્ઞામલાઈની બહાર આવેલા સ્મશાનોમાં મેડિટેશન માટે જતા રહેતા. તેઓ અરૂણાચલની શાંતિમાં શોષાઈને હોંશથી અરૂણાચલા સાથે આત્મીયતાની લાગણી અનુભવતા અને તેની સાથે એકરૂપ થઈ જવાની તાલાવેલીથી આખી રાત મેડિટેશનમાં બેસી રહેતા. મેડિટેશન તૂટતાં તેઓ ઘરે આવતા. તેમના માતા-પિતાએ સંપૂર્ણપણે માની લીધું હતું કે તેઓ પોતાના બીજા દીકરાના માત્ર વાલીઓ છે અને તેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની વિચિત્ર દિનચર્યાને અસ્તિત્વની દિવ્ય લીલા તરીકે સ્વીકારી લીધી હતી.
ગૃહત્યાગ
તેનું માળખું તેની દરેક બાબતમાં આદર્શ ધરાવે છે. તમારા મિત્રો અને તમારા માસ્ટર તમને આ વાત ભૂલવા નહીં દે.
માસ્ટરને મળ્યા પછી તેમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી અથવા તેમનો મેડિટેશન કોર્સ કર્યા પછી આપણે ઘરમાં દસ દિવસ માટે ઉંચા મૂડમાં રહીએ છીએ. પછી સમાજ આપણી ઉપર ફરીથી સવાર થઈ જાય છે: બંધનો પાછા આવી જાય છે. આપણી સાથે સંવાદ કરતાં લોકો આપણા ઉપર અસર પાડી શકે છે. શરીરની ભાષા મનનો ખોરાક છે. જેમની સાથે આપણે હરતા ફરતા હોઈએ એ લોકોના શરીરની ભાષા આપણને કરંટમાં રાખે એ મહત્ત્વનું છે. આશ્રમમાં, ખોરાક હકારાત્મક હોય છે. આપણી સાથેના લોકો આપણી નબળાઈઓનો ગેરલાભ લેવાને બદલે આપણને તેમાંથી બહાર આવવામાં મદદ કરે છે. એ લોકો મૃલ્યાંકન કરતા નથી કે તેની ટીકા કરતાં નથી. સામી બાજુ સમાજ હંમેશા આપણો ન્યાય તોળે છેઃ જો આપણે સંમત થઈએ તો સારો બદલો આપે છે: અસંમત થઈએ તો સજા કરે છે.
આશ્રમ ઉચ્ચતર વાસ્તવિક્તા છે. ભગવાન બુધ્ધે અસ્તિત્વના અંતિમ સત્ય સુધી પહોંચવા માટે બુધ્ધ (માસ્ટર પોતે) સંઘ (માસ્ટરે ઉભો કરેલો સમૂહ) અને ધમ્મ (માસ્ટરનો ઉપદેશ) ના શરણે જવાની જરૂરીયાત વિષે વાત કરી છે. 'સંઘ' આશ્રમ જીવનનો ગર્ભિત અર્થ છે, જે ડહાપણના માર્ગે જવા માટેનું પર્યાવરણ ઉપલબ્ધ કરાવે છે. આપણે જો માર્ગ ભૂલી જઈએ તો પણ સંઘ, આશ્રમ આપણને આપણો માર્ગ યાદ અપાવે છે આપણી આસપાસનું કોઈક, આપણે જ્યાં પહોંચવાનું નક્કી કર્યું છે તેના ઉચ્ચતર આદર્શો આપણને સતત ફરીથી યાદ કરાવે છે. આધ્યાત્મિકતામાં વિકસવા માટે આપણી પાસે પ્રેમાળ અને સંભાળ લેનાર સ્થળ હોવું જોઈએ. બહારની દુનિયામાં લોકો ખલેલ પહોંચાડશે. તેમની પોતાની બુધ્ધિ અને મર્યાદિત
આધ્યાત્મિક વિકાસ માટે આશ્રમનું વાતાવરણ શા માટે જરૂરી છે ?
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
"લોકો મને પૃછે છે કે મારા આશ્રમો શા માટે છે ? એક સમૃહની રીતે આશ્રમમાં રહેવા પાછળ મુદ્દો શું છે ? સંયુક્ત ફુટુંબમાં રહેવામાં અને આશ્રમમાં રહેવામાં કેવી રીતે ફરક પડે છે ?''
આપણે વિચારવાની જરૂર છે કે માણસો માટે જાગૃત હસ્તીઓ તરીકે વિચારવું જોઈએ નહીં કે તેમની સામાજિક ઉપયોગીતા તરીકે. જો તમે ડોક્ટર છો. તો તમારો ધંધો ડોકટરનો છે; તમારો મૂળભૂત 'સ્વ' ડોક્ટર નથી. માસ્ટર તમને તમારા આંતરિક અવકાશ, તમારા 'સ્વ' ને ઓળખવામાં મદદ કરવાનો પ્રયત્ન કરે છે. તમે એક ડોક્ટર કરતાં કંઈક વધારે છો; તમે તમારી અંદરનો 'સ્વ' છો. મારા આશ્રમમાં હું લોકોને તેમનો આંતરિક 'સ્વ' પાછો મેળવવામાં મદદ કરું છૂં. આ આંતરિક 'સ્વ' ની સરખામણીમાં, આપણે બધો જ સમય જેમાં વિતાવ્યો છે એ બાહ્ય 'સ્વ' અતિશય નાનો અને અપ્રસ્તૃત દેખાય છે. કોઈએ તેની લાંબો સમય ચિંતા કરવી જોઈએ નહીં. આપણે આપણી પાસે એ છે કે નહીં તેની ચિંતા કરીશું નહીં.
બાહ્ય જિંદગી જીવનનો માત્ર એક ભાગ જ છે. તમે કદાચ પૂછશો, "આ સ્થિતિ એ હું મારા ઘરમાં રહીને જ શા માટેના પહોંચી શકું ? આશ્રમ શા માટે જરૂરી છે ?''
તમારું ઘર સામાજિક ખ્યાલ પર આધારિત છે. તે તમને સત્ય ભૂલાવી દે છે. આંતરિક 'સ્વ' નો આદર્શ આશ્રમનો આધારસ્તંભ છે; તેનો ઘેરાવો,
આશ્રમ જીવનનો ભાગ બનવા માટે વ્યક્તિએ દ્દુનિયાદારી અને ભૌતિક જીવનનો પરિત્યાગ કરવો પડતો નથી. દુનિયાભરમાં આવેલા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આશ્રમોમાં, એક સમાન સ્વપ્નને અનુસરતા અનુસરતા, એ જ સમયે પોતાનું વેકેશન જાળવી રાખીને યુગલો અને ફ્રટુંબો એક સાથે સંવાદિતામાં રહે છે. એ એક સંયુક્ત કુટુંબ છે. લોહીના સંબંધોવાળું નહીં પરંતુ માસ્ટર તરફ અટલ શ્રદ્ધા અને પ્રેમના કિરણોનું જોડાણ છે. જે લોહીના કોઈપણ બંધનો કરતા ઘણું વધારે મજબૂત બંધન છે.
આશ્રમ જીવનનો ભાગ બનવા માટે પરિપક્વતાની જરૂર પડે છે. માણસે બીજા લોકો સાથે સમાનતાના ભાવથી સહઅસ્તિત્વમાં રહેવા માટે નિરાભિમાની સ્થિતિમાં રહેવું પડે છે. આ એક એવું પર્યાવરણ છે, જ્યાં દરેક જણ બીજાની નબળાઈની ક્ષતિપૃર્તિ કરે છે અને પોતાના સામર્થ્યની બીજા સાથે વહેંચણી કરે છે. અહીં કોઈપણ માટે કંઈપણ કરવાની કોઈ બળજબરી નથી. અમુક બધા જ કામો કરે છે. અમુક કશું જ કરતાં નથી. બીજી હસ્તી માટે સહનશીલતા, બીજી હસ્તીની સમજણ અને બીજી હસ્તીનો સ્વીકાર એક બીજા માટેની કરૂણા તરફ દોરી જાય છે. જે માણસને 'વસુધૈવ કુટુંબકમ્' તરફ લઈ જાય છે.
વિવેકાનંદે કહ્યું છે, ''ધર્મચક્ર ગતિમાં છે. તમારે બધાએ તેની બાજુમાં ઊભા રહેવાનું છે અને તેની ગતિનો ભાગ બની જવાનું છે. '' આશ્રમનું પર્યાવરણ તમને ગતિમાન ચક્રનો ભાગ બનવા દે છે.
સમાજના દંભ માટે અણગમો
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતૂપક્ષના દાદીઓમાંના એક દાદી મૂત્યા પામ્યા ત્યારે લગભગ ૧૦૪ વર્ષના હતા, અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બાર વરસના હતા. આ મહિલાનું નામ કશ્વામ્મા હતું તેમને પોતાનું કોઈ સંતાન ના હોવાથી
સમજણો વચ્ચે લાવીને આપણા આધ્યાત્મિક માર્ગમાં અવરોધો ઊભા કરીને આપણને આગળ વધતા અટકાવશે. આશ્રમમાં લોકો આપણને મહાન સત્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત કરે છે.
માણસ માત્ર એક વ્યક્તિ તરીકે દૂર એકાંતવાસી બનીને એકલો રહી શકે નહીં. કોઈ માણસ ટાપુ નથી. એવું જહોન ડોત્રે કહ્યું હતું. માણસ સામાજિક પ્રાણી છે. જો આપણને સતત ફરી ફરીને ઉચ્ચતર સત્યોની યાદ અપાવવામાં આવે તો, આપણે તેને જીવીએ છીએ, તેને વિકિરણીત કરીએ છીએ.
આશ્રમો, દિવ્ય આનંદથી ભરેલા મજબૂત તરંગોના ઉદ્દૂભવ કેન્દ્રો છે. તરંગો આંતરિક 'સ્વ' ને ધ્રુજાવે છે અને ખસેડે છે; પહેલાં આપણે જે કંઈપણ બાધ્યું હોય તેનો ભાંગીને ભૂક્કો કરી નાંખે છે અને સપાટ બનાવી દે છે. સંઘ એવું પર્યાવરણ છે જે દિવ્ય આનંદના તરંગો પ્રસારિત કરે છે, દિવ્ય આનંદમાં રહેવાની વારંવાર યાદ અપાવે છે આટલા માટે જ આશ્રમો ઊભા કરવામાં આવે છે.
કોઈ જ્યારે માસ્ટરના ચરણોમાં બેસે છે, ત્યારે બધી જ શંકાઓ દૂર થઈ જાય છેઃ ઉચ્ચતમ આધ્યાત્મિક સ્તરો સુધી પહોંચવાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની શક્તિ પેદા થાય છે.
માસ્ટરને પ્રેમ કરવો સહેલો છે ; આપણી સાથેના બીજા લોકોને પ્રેમ કરવો વધારે મુશ્રેલ છે. આશ્રમમાં લોકો શરતો અને કારણો વગર એક બીજાને પ્રેમ કરતા શીખે છે. માસ્ટરનો સ્વતંત્ર દિવ્ય આનંદ વહેંચાય છે. આશ્રમ એક આદર્શ સંયુક્ત કુટુંબ છે. એ લોહીના સંબંધોનું બંધન નથી. એ ગહન લાગણીભર્યા અને આદર્શ સંબંધોનું જોડાણ છે. આશ્રમ જીવનમાં પ્રવેશવા માટે પરિપક્વતાની જરૂર પડે છે. આ કાંઈ થિયરી નથી પરંતુ હકીકત છે જે અનુભવાય છે અને વ્યક્ત થાય છે.
શબ હજુ ઘરમાંજ પડ્યું હતું અને સંબંધીઓ કુટુંબના સગાંઓ અને પાડોશીઓને બોલાવી ભેગા કરે એ પહેલાં જ પોતાનું ફુટૂંબ તરત જ મૃતક બાઈના ખાનગી ઓરડામાં પહોંચી ગયું. જ્યાં મહિલાએ પોતાના પલંગ નીચે ઝવેરાતની પેટી રાખેલી હતી. મૃતક સ્ત્રીનું શરીર હજુ ઠ્ઠંડુ પણ પડે એ પહેલાં જ કુટુંબના સભ્યોએ પેલીના ઘરેણાં અને બીજી વસ્તૂઓ પર પોતાનો હક્ક હોવાનો દાવો કરીને વાટાઘાટો અને ખેંચતાણ કરવાનું શરૂ કરી દીધું. ફટુંબે ઘરેણાની અંદાજીત કિંમત નક્કી કરવા માટે સોનીને બોલાવી લીધો.
આ ક્ષણોમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના કુટુંબ અને સામાજિક રિવાજો તરફનું બધું જ માન ગુમાવી દીધું હતું. તેણે એ લોકોના વર્તન તરફ મોટેથી હસવાનું શરૂ કરી દીધું. તેના કાકાએ છોકરાને હસતો બંધ કરવા માટે મારવાનો પ્રયત્ન કર્યો. તેને થયું કે લાગણી પર થયેલા આઘાતથી છોકરો ગાંડો થઈ ગયો છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કાકાનો હાથ પકડી લીધો અને તેમને કહ્યું કે જો તમે ફરીથી મને મારવાનો પ્રયત્ન કરશો તો હું અહીં ભેગા થયેલા બધા લોકોને કહી દઈશ કે શબને સ્મશાને પહોંચાડ્યા પહેલાં જ ફટૂંબના સભ્યો દાદીના ઘરેણાં માટે ઝૂંટાઝૂંટ કરી રહ્યા હતા. ભાગ પાડવા માટે વાટાઘાટો કરી રહ્યા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતાએ તેના દિયરને કહ્યું કે મારા દીકરાથી સાવચેત રહેજે. તે જાણતી હતી કે છોકરો જે કહે છે કે કરી બતાવે તેવો છે. માતાએ છોકરાને બીજે વાળવા માટે જમવા બેસાડવા માટે પ્રયત્ન કર્યો. પછી સંબંધીઓમાં અંતિમ વિધિનો ખર્ચો કોણ ભોગવશે એ બાબતમાં રકઝક શરૂ થઈ ગઈ. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતા નરમ સ્વભાવના અને ભોળા હતા અને તેમને આ બધી માથાકૂટો પ્રત્યે નફરત હતી, એટલે તરત જ બર્ધો ખર્ચો ભોગવવા તૈયાર થઈ ગયા. જેથી આ બાબતમાં કોઈ ઝઘડો ના થાય.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના એક કાકા તેમની સંભાળ રાખતા હતા. કાકા-કાકી આ મહિલાની સંભાળ રાખતી વખતે ખુશ નહોતા, અને તેણીને મદદરૂપ ના થવું પડે એટલે હંમશા એક યા બીજા બહાના શોધી કાઢતા હતા. મહિલા પોતે પણ ચીડીયણ અને દુ:ખી વ્યક્તિ હતી. તેણી પૈસાદાર હોવા છતાં પણ ખૂબ જ દુ:ખી અને કંજુસ હતી. તેણી ઘણીવાર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તમાકુ ખરીદી લાવવાનું કહેતી અને છોકરો પૈસા માગતો ત્યારે તે કહેતી કે તારા પિતા પાસેથી લઈલે. આ બાઈ ઉનાળાની સખત ગરમીના મહિનાઓમાં પણ તેના પાડોશીઓને પોતાના કૂવામાંથી પાણી ભરવા માટે ના પાડતી.
જયારે તે મૃત્યુ પામી ત્યારે તેને માટે ફ્રટૂંબમાંથી કોઈએ આંસુ સાર્યા નહોતા ! તેની સૌથી વધુ સંભાળ રાખનાર વ્યક્તિ નજીકમાં રહેતા ડોક્ટર હતા. જે તેની પાસે જરૂર વખતે હાજર રહેતા. તેની સાથે પણ તેણી ખરાબ વર્તન કરતી અને ભૂતકાળમાં પોતાના કૂવામાંથી ડોક્ટરને પાણી લેવા નહોતું દીધું. તેમ છતાં તેમણે તેણીના મૃત્યુ સુધી ખૂબ જ દયા ભાવથી તેની સારવાર કરી હતી.
જો કે તેણીના મૃત્યુથી કોઈપણ ખાસ દુ:ખી થયું નહોતું. મિત્રો અને પાડોશીઓને સાંત્વના આપવા માટે તેમની સામે ગૃહિણીઓએ પોતાના બધાં ઘરેણાં ઉતારી નાંખ્યા હતા અને હલકી સસ્તી સાડીઓ પહેરી લીધી હતી. જેમ જેમ મહેમાનો આવવા માંડે, તેમ તેમ બૈરાઓ વિલાપ કરવાનું શરૂ કરી દે. અને એક વખત ઔપચારિક રડવાનું પુરું થઈ જાય એટલે તરત મહિલાઓ સામાજિક કૂથલીમાં પડી જાય અને ખરખરો કરવા આવેલા મહેમાનોને કોફી-નાસ્તો આપવા લાગે. સંબંધીઓનું નવું જૂથ આવે એ દરેક વખત રોવા કકળવાનું ફરીથી શરૂ થઈ જાય અને તરત જ કૂથલી થાય અને કોફી નાસ્તો અપાય. આ બધા દંભથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આઘાત પામી ગયા.
કુટુંબે અતિઉત્સાહથી શક્ય ઠેકાણાંઓની ચર્ચા કરવાનું ચાલુ કરી દીધું હતું.
એક દિવસ એ મોટી ઉંમરની સંબંધી સ્ત્રીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સામે જ આ ચર્ચા શરૂ કરી. છોકરાએ તેના તરફ તીખી નજરે જોવાનું શરૂ કર્યું. સ્ત્રીએ પૂછ્યું કે તું મારી સામે આમ કેમ તાકી રહ્યો છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તેની સાથે નજર મેળવીને તીખી નજરે જોવાનું ચાલુ રાખ્યું. પેલી સ્ત્રી સમજી ગઈ કે છોકરાને તેના સગપણ માટેની ચર્ચા થાય છે તે ગમતું નથી અને પૂછયું કે તું શું લગ્નની વિરુધ્ધમાં છો ? તું શા માટે અકળાઈ ગયો છે? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના સ્વભાવથી વિરુધ્ધ પેલી સ્ત્રીને ઉધ્ધત રીતે પૃછયું. "લગ્ન કરવાથી તમને શું મળ્યું ?" સ્ત્રી જવાબ ના આપી શકી; બદલામાં તારે મોટા થઈને શું બનવું છે એમ પૂછયું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ બેધડક કહી દીધું કે એને સંન્યાસી, સ્વામી બનવું છે. તેમણે પોતે મોટા થશે ત્યારે કેવા લાગશે એનું ચિત્ર પણ દોર્યું હતું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા પોતાના દિકરાનો માનસિક અનુરાગ તેના બચપણથી જ જાણી ગયા હતાં. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમની માતાની ખૂબ જ નજદીક હતાં. યુવાવસ્થામાં પહોંચ્યા પછી પણ તેઓ પોતાની માતાના ખોળામાં માથું રાખીને સૂતા અને તેને પોતાના આધ્યાત્મિક અનુભવો વિશે વાતો કરતા. તેઓ પોતાની માતા સાથે રસોડામાં પુષ્કળ સમય વિતાવતા. કોઈ પ્રસંગે જ્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM હસે, જોક કરે અથવા મૂર્ખામી કરે ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જોતા કે તેમની માતા આંખોમાં આંસુ સાથે ઉદાસ થઈ ગયા છે. માતાને દિકરાના આવા વર્તનથી ખાત્રી થઈ જતી કે, નજીકના ભવિષ્યમાં જ તે મને છોડીને જતો રહેવાનો છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સત્ય પાછળની શોધમાં શિક્ષણ આકસ્મિક જ મળતું ગયું હતું. તેણે પોતાના ભણવાના પુસ્તકો પાછળ ક્યારેક જ સમય આપ્યો હતો.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ગ્રંથ - ૧
સખત અણગમાથી હતાશ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાનો ભગવદ્ ગીતાનો ગ્રંથ લીધો અને શબની સામે બેસીને તેમાંના શ્લોકો બોલવાનું શરૂ કરી દીધું. (એ પહેલાં તેમને પહેલો આધ્યાત્મિક અનુભવ થઈ ચૂક્યો હતો) આ ફક્ત એક ક્રિયા હતી, જેણે આ બધા દંભી નાટકો વચ્ચે વૃધ્ધ સ્ત્રીના આત્માને શાંતિપૂર્વક અલગ થવામાં મદદ કરી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પાછળથી અમને કહ્યું હતું. "મારી હાજરીમાં મેં જોયેલું એ પહેલું સચેત મૃત્યુ હતું."
ઘર છોડીને દૂર જવું
બચપણથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું સપનું વૈરાગી સંન્યાસી બનવાનું હતું. રૂઢિવાદી કુટુંબમાં છોકરા છોકરીઓ તરૂણાવસ્થામાં આવે ત્યાંજ તેમની સગાઈ નક્કી કરી નાંખવામાં આવતી હતી. છોકરી યુવાવસ્થામાં પ્રવેશે કે તરત જ સગાઈ કરી નાંખવામાં આવતી હતી. પોતાના કુટુંબના સગા સંબંધીઓના વર્તુળમાંથી યોગ્ય સાથી પસંદ કરવામાં આવતા હતા. આ ગોઠવાયેલા સગપણમાં ભાગ્યે જ કોઈ વિરોધ થતો. છોકરા છોકરી બન્નેને તેમના આ સંબંધ વિષે સતત યાદ અપાવવામાં આવતી, અને કુટુંબને લાગે વળગે ત્યાં સુધી આ સંબંધ લગ્ન થઈ ગયા બરાબર જ માનવામાં આવતો; તેથી છોકરા-છોકરી ક્યારેય બીજા વિકલ્પો માટે વિચારતા જ નહીં.
ખાસ કરીને, નાના શહેરોમાંના સંયુક્ત હિન્દુ કુટુંબોમાં દીકરાઓ લગ્ન પછી પણ પોતાના માતા પિતા સાથે જ રહેવાનું ચાલુ રાખતા, પોતાના માતા પિતાના નિયમો પાળતા અને એક જ છત નીચે રહેતા. દીકરાઓ કૌટુંબિક મિલ્કતોના વારસદાર ગણાતા અને કુટુંબનો ભાગ બની રહેતા; બીજી બાજુ લગ્ન થઈ જાય પછી દીકરીઓ પોતાના પતિના કુટુંબનો હિસ્સો બની જતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મોટાભાઈ ૧૪ વરસના થયા એટલે તેમની સગાઈ કરી નાંખવામાં આવી હતી અને હવે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો વારો હતો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ૧૭ વરસના થયા ત્યાં સુધીમાં તેમણે પોતાનો મિકેનિકલ એન્જી.નો ડિપ્લોમાનો અભ્યાસ પૂરો કરી દીધો હતો. હવે ગૂહત્વાગ કરવાની ઈચ્છા અસહ્ય બની ગઈ હતી. તેમને લાગ્યું કે હવે પોતે સંન્યાસી જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે. તેમને થયું કે તેઓ જે રીતે ઘરમાં રહે છે એ રીતે વધારે વખત રહી નહીં શકે. તેમને પોતાની આખી જિંદગી એક જૂઠ લાગતી હતી. સામાજિક બંધનોમાં જીવવું તેમને ગુંગળામણ ભર્યું લાગતું હતું.
હમણાં અમે બિદાડી આશ્રમમાં પુરાણી ચીજો તપાસતા હતાં તેમાં એકા એક અમને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જ્યારે ૧૭ વરસના હતા ત્યારે તામિલમાં લખાયેલ ડાયરીના થોડાં પાના હાથ લાગી ગયા હતા. આ લખાણોમાં તેમને ગૃહત્યાગ કરવા માટે ઈંધણ પૂરું પાડનારી બાબતો હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ૧૫ જુલાઈ ૧૯૯૪એ લખ્યું છે.
મેં કે.એસ. નારાયણ સ્વામી થાત્થા એ આપેલ બધા જ કાગળો અને તાવીજ લીધાં, કાગળો વાંચ્યા, તેને ફાડી નાંખ્યા અને બધું જ કૂવામાં અને કચરા પેટીમાં નાંખી દીધું.
૧૬ જુલાઈ ૧૯૯૪એ તેમણે લખ્યું :
જયારે, બ્રહ્મ સુખીને એક માણસે લાત મારી અને સુધારણા લક્ષી ડહ્યપણ મેળવ્યું. બરાબર આવી જ રીતે સંત પેટ્ટીના દ્વારે એક સ્ત્રીની ફૂંકમાંથી એન્લાઈટેન્મેન્ટ મેળવ્યું હતું ! એ મહાન દિવસ આજે છે. દોઢ કલાકના ગહન મેડિટેશન પછી મન સંપૂર્ણ પણે લક્ષ્ય પ્રત્યે એક કેન્દ્રી થઈ ગયું.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ગ્રંથ - ૧
માત્ર વર્ગખંડમાં સંપૂર્ણ એકાગ્રતાથી અભ્યાસમાં ધ્યાન આપીને તેમણે પરીક્ષાઓમાં ડીસ્ટીકંશન માર્કસ મેળવ્યા હતા. તિરૂવશામલાઈમાં હાઈસ્કુલનું શિક્ષણ પુરું કર્યા પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નજીકનાં ગુડીયાદ્ટમ શહેરમાં આવેલી પોલિટેકનીક ઈન્સ્ટીટયૂટમાં ડીપ્લોમા મિકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા માટે ગયા.
તેઓ એ શહેરમાં લોજમાં રહેતા. આ સમયગાળા દરમ્યાન જયારે તેઓ પોતાના ઘરથી દૂર રહેતાં હોવા છતાં પણ, પોતે બીજા જેવી રીતે મોજમજા કરવામાં અને ફિલ્મો જોવામાં સમય પસાર કરતા હતા તેમ કરવાને બદલે પોતાનો સમય મેડિટેશનમાં વિતાવતા હતા. અહીં પણ તેમણે અભ્યાસમાં ખૂબ જ ઓછો સમય આપ્યો હોવા છતાં પરીક્ષાઓમાં સારા માર્કસૂથી પાસ થઈ ગયા હતા. એક વખત તેમના એક મિત્રે તેમને પૂછવું કે મેડિટેશનમાં આટલો બધો સમય વેડફી નાંખીને તારે શું મેળવવું છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જવાબ આપ્યો. "એક દિવસ મારા આશીર્વાદ લેવા માટે તું લાઈનમાં ઉભો રહીશ ત્યારે તને ખબર પડશે."
(માસ્ટર હમણાં તામિલનાડુની મુસાફરી દરમ્યાન તિરૂવશ્રામલાઈમાં વતનમાં ગયા એ દરમ્યાન, તેમણે અમને ખીચો ખીચ શ્રોતાઓથી ભરેલા હોલમાંથી અમને ઈશારો કરીને મંચ પર બોલાવ્યા જયાં તેમણે હમણાં જ વ્યાખ્યાન આપ્યું હતું અને મેડિટેશન કરાવ્યું હતું. તેમણે આંગળી ચીંધીને પોતાના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભેલા પોતાના જૂના મિત્રોને બતાવ્યા હતા. છોકરાઓ જેવા માસ્ટરનો ચરણ સ્પર્શ કરવા નમ્યા કે લાગણી સભર થઈ ગયા હતા અને ધ્રુજી ગયા હતા. અમે જોયું કે માસ્ટરે પણ લાગણીવશ બનીને છોકરાઓને પોતાના તોફાની સ્મિત અને કરૂણા સાથે બાથમાં લઈ લીધા હતા.)
(બ્રહ્મ સુખી, કુપ્પામ્માલ તરફથી દીક્ષાપત્રમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને અપાયેલ ઉપનામ હતું.)
૧૭ જુલાઈ ૧૯૯૪ એ તેમણે લખ્યું હતું;
આજે મેં અડધોથી એક કલાક મેડિટેશન કર્યું. મન એકદમ શાંત હતું. 'તેની' સાથે કોઈ જોડાણ નહોતું. 'તે' ગુસ્સામાં હતો. મેં જયારે તેની સાથે વાત કરી ત્યારે તેણે યોગ્ય પ્રતિભાવ ના આપ્યો.
૧૮ જુલાઈ ૧૯૯૪ એ અંતે તેમણે લખ્યું હતું :
મારી ઈન્દ્રિયો ઉપર મારા મનને કબજો મેળવવા દેવો છે ! હજુ સુધી મારું ડહાપણ અને મારું મન પરિપક્વ થયું નથી. તે પોતાની રીતે વર્તે છે. મારા ડહાપણમાં વધારો કરવા માટે મારે રાતના ૧૧ થી ૧ વાગ્યા સુધી પ્રાણાયામ કરવા સારા છે.
આ બનાવોની શ્રૃંખલા, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સિધ્ધ, રહસ્યવાદી કે જેમની પાસે ખૂબ જ ડહાપણ અને શક્તિઓ હતી, તેમની સાથેની મુલાકાતો સંબંધિત છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તિરૂવશ્વામલાઈમાં ફરતા રહેતા રહસ્યવાદીઓ પાસે જવાનું અને ફરવામાં સમય વ્યતિત કરવાનું શરૂ કરી દીધું હતું. જેવી રીતે રામકૃષ્ણા પરમહંસે આવા રહસ્યવાદીઓ પાસેથી આધ્યાત્મિક ટેકનીકો શીખી હતી તેવી જ રીતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM શીખવા લાગ્યા હતા.
તેઓ, આ ૮૦ વરસના વૃધ્ધ સિધ્ધ જે અરૂણાચલના ગિરિવલમ માર્ગ પર બેસી રહેતા તેમને નિયમિત મળવા જતા હતા. સિધ્ધ દેખાવમાં અને વર્તનમાં પાગલ માણસ જેવા હતા. તેની પાસે એક ભિક્ષા પાત્ર હતું અને લોકો તેમાં ખાવાનું નાંખી જતા. તે ખાઈ લેતા અને વાસણને ધોયા વગર જ પડયું રહેવા દેતા. રખડતા ક્રતરા ત્યાં આવતા અને વાસણને ચાટીને સાફ કરી જતા. ત્યાંથી પસાર થતા લોકો ફરીથી તેમાં ખાવાનું નાંખી જતા અને સિધ્ધ તેમાંથી ખાઈ લેતાં. જો કોઈક વાસણ ધોઈ દેતું તો તે સાફ થતું, નહીંતર એમ જ પડી રહેતું.
આ જ સમયમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ નારાયણ શાસ્ત્રીએ શીખવેલી ઘણી બધી તાંત્રિક પધ્ધતિઓને આત્મસાત્ કરી લીધી હતી, અને આ શક્તિઓના ઉપયોગથી તેમને બનાવોનું પૂર્વાનુમાન થઈ જતું અને તેમના મિત્રો માટે હવામાંથી વસ્તુઓ હાજર કરી આપતા. આમ છતાં તેઓ માત્ર હકારાત્મક સ્રચિતાર્થો સાથે મજા કરવા માટે તેમાં ગળાડૂબ રહેતા. તેમ છતાં એક દિવસ સિધ્ધે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કહ્યું કે તારો શક્તિ સાથેનો ખેલ વૈશ્યા વ્યવસાય જેવો છે, અને જ્યાં સુધી તેનો આધ્યાત્મિક વિકાસ, આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી તેણે બધો ખેલ છોડી દેવો જોઈએ. તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સરખામણી નામાંકિત તામિલ વ્યક્તિત્વ પાટ્ટીના ત્થાર સાથે કરી હતી, જેઓ પોતાના આધ્યાત્મિક મનોવલણો હોવા છતાં સ્ત્રીના મોહમાં ફસાઈ ગયા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જ્યારે અમને તેમની ડાયરીના આ પાનાઓ બતાવ્યા હતા ત્યારે તેમણે આ બનાવો યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે એ દિવસે સિધ્ધે તેમને ઠપકો આપીને કાઢી મૂક્યા હતા, એ દિવસે એમણે તેમણે જે મંત્રો લખ્યા હતા એ બધા જ ફેંકી દીધા હતા અને નારાયણ સ્વામી થાત્થાએ આપેલ તાવીજ પણ ફેંકી દીધું અને પોતાની જાતને મેડિટેશનમાં સમર્પિત કરી દીધી હતી.
તેમના ગૃહત્યાગ માટે તૈયાર કરનાર પોતાની જિંદગીના આ પથદર્શક બનાવનું વર્ણન કરતી વખતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમને કહ્યું હતું :
મન એટલું બધું અશાંત હતું કે મેં મારી જાતને કહ્યું કે તેને નિયંત્રણમાં લાવવા માટે પ્રાણાયામ કર અને શાંતિ મેળવ ! એ વખતે મેં એ પણ નોંધ્યુ હતું કે, એક પ્રસંગે સિધ્ધે મારી સાથે યોગ્ય રીતે વાત નહોતી કરી અને એ કારણે મારૂં મન વધારે અશાંત બની ગયું હતું. મારા માટે એ વિચરણ કરતાં રહેનારાં સિધ્ધો આત્મીય સ્વજનો હતા અને જયારે એ લોકો મને યોગ્ય પ્રતિભાવ નહોતા આપતા, ત્યારે મારાથી એ સહન નહોતું થતું. મને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી ગયો હતો કે એ ખળભળાટ મારા મન જેટલું મારું ડહાપણ પરિપક્વ નહોતું થયું એનો હતો. મારી બુધ્ધિ સારી હતી પણ તે અનુભવ બની નહોતી અને તેથી પ્રેકટિસોએ ગુંચવણો પેદા કરી હતી. મને લાગ્યું કે શ્વાસનું નિયમન પ્રાણાયામ શાંત થવામાં મદદ કરશે. પરંતુ અંતે, બદલાવ ભીતરમાંથી જ આવ્યો અને શક્તિના ખેલમાં ક્યારેય ના પડવું એવો નિર્ણય લેવાઈ ગયો ! જુઓ એ ઉંમરે પણ હું મારા મનનું કેટલૂં ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતો હતો ! એ બનાવ અને એ થોડા દિવસો મારા માટે એક પ્રક્રિયા, એક ટેકનીક જેવા હતા.
બધું છોડતાં પહેલાં હું ખળભળાટમાંથી પસાર થયો હતો. કાગળની આ ચાર ચબરખીઓ વાંચનાર માટે, જો તે ગહન જાગૃતતા સાથે સંબંધિત હોય તો, એક પ્રકિયા એક ટેકનીક જેવી છે. કાગળની આ ચબરખીઓ દર્શાવે છે કે મેડિટેશન, તપશ્ચર્યા સમજણ સાથે થયા હતાં અને સમજણ માત્ર એન્લાઈટેન્મેન્ટના કારણે આવતી નથી.
તમારે એક બાબત સમજી લેવાની જરૂર છે : "આ કર, પેલું ના કર, જો તું આમ કરીશ તો તું આત્મસાક્ષાત્કાર કરી શકીશ.'' વગેરે કહેવાવાળું મારી જિંદગીમાં કોઈ જ નહોતું. એવા કોઈ જીવંત માસ્ટર નહોતા જે મને કહે કે આટલું કરીશ તો તને એન્લાઈટેન્મેન્ટ પ્રાપ્ત થશે. કોઈ જીવંત માસ્ટર નહોતા જે મને માર્ગદર્શન આપે અને પોતાના અનુભવોથી બતાવે, જેથી હું પણ
''મારી ઉંમરના બીજા છોકરાઓ જેવી રીતે વાસનાઓમાં જકડાયેલા હતા અને તેને તાબે થઈ ગયા હતા, તેવી જ રીતે હું શક્તિના ખેલમાં જકડાયેલો હતો અને તેમાં હૃદય પૂર્વક ઓત પ્રોત થઈ ગયો હતો. જ્યારે સિધ્ધે મને કહ્યું કે હું પાટ્ટીનાત્થારની જેમ મારી જાતને વેચી રહ્યો છૂં ત્યારે મેં નારાયણ સ્વામી થાત્થા એ આપેલ યાયાત્થુ (માદળીયું) ફાડીને ફેકી દીધું હતું. તેમ છતાં મેં તેમને આ બાબત જણાવી નહોતી. બીજે દિવસે સિધ્ધે મને માર્યો હતો. એમણે મને જે શારીરિક માર માર્યો હતો તેની પીડાની અસર શરીર કરતાં મન પર ઘણી વધારે થઈ હતી. એ જ્ઞાન પ્રતિક્રિયાત્મક બદલાવ જેવું હતું. જેવી રીતે, પાદ્ટીનાત્થાર, "કાડત્રા ઉસીયુમ વારાથ્યુ કાન કડાઈ વાગીક્કાએ'' (કાણાં વગરની સોય નકામી છે) કહેવતનો અર્થ સમજી ગયા હતા અને તેમણે પોતાની બધી જ ખરાબ આદતો છોડી દીધી હતી તેમજ બધી મિલ્કતનો ત્યાગ કરીને પવિત્ર શહેર વારાણસીમાં પહોંચી ગયા હતા. તેવી જ રીતે સિધ્ધે મને જે ધક્કો માર્યો હતો એ પ્રકાશપૂંજ હતો કે જેણે મને જાગૃત કરી દીધો હતો. મેં બધા જ શક્તિઓના ખેલ છોડી દીધા અને તરત જ ગૃહત્યાગ કરી દીધો. "
જો તમે આ કાગળની ચિત્રીઓ વાંચશો તો તમને આખરી નિર્ણય લેવાયો એ પહેલાંની મારા મનની રમતનો ખ્યાલ આવશે. એ થોડા દિવસો દરમ્યાનના વિચારોનો ઝોક જ્રુઓ. એ થોડા દિવસો માટે, સિધ્ધ સાથે અથડામણ ચાલુ હતી ત્યારે મારું મન લોલકની જેમ આમથી તેમ ઝૂલા ખાઈ રહ્યું હતું. એ સમયે એક વખતે મેં થાત્થાએ આપેલ માદળીયું ફાડી નાંખ્યું હતું. બીજી જ ક્ષણે, એ તોડેલું માદળીયું પાછું મેળવવા માટે અપેક્ષા રાખી રહ્યો હતો. મને એવો વિચાર આવતો હતો કે કદાચ મેં માદળીયું ફાડીને કંઈ ખોટું તો નથી કર્યું ને ?
તેમનાથી વધારે સહન થઈ શકે તેમ નહોતું.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું, "કશું જ નહીં, કોઈ ચોક્કસ કારણ નથી, બસ મારે એમજ જાણવું છે.''
તેની માતાએ પૂછયું, ''તું આવો અમંગલ પ્રશ્ન કેમ પૂછે છે ?શું ખોટું થયું છે ?''
એન્લાઈટેન્મેન્ટ મેળવી શકું. તેમ છતાં હું બ્રહ્માંડીય સ્ત્રોતમાંથી જ્ઞાન ખેંચીને
આ બનાવ પછી તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને થયું કે ગૃહત્યાગ કરવાનો સમય થઈ ગયો છે. એકાએક એક સાંજે અંદરથી તીવ્ર ઈચ્છા પેદા થઈ કે તેમને
તાત્કાલિક અમલમાં મુકવાની જરૂરત મહેસુસ થઈ. તેમને થયું કે જિંદગી
જે તરફ દોરી રહી છે. એમાંથી કૂદકો મારીને બહાર નીકળીને વધારે મોડ્
કર્યા વગર પોતે જેવી જિંદગીની શોધ ખોળ કરી રહ્યા છે એ જીંદગીમાં છલાંગ મારવાની જરૂર છે. તેઓ જે રીતે જીવી રહ્યા હતા એ જીવન
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આ વાત પોતાની માતાને સૌ પ્રથમ કરવી હતી. તેઓ તેણીને
ખૂબ જ ચાહતા હતા અને ઈચ્છતા હતા તેને શક્ય એટલો ઓછો આઘાત
લાગે અને તે ઓછી દ્દુ:ખી થાય. એ રાત્રે જ્યારે જુદા થવાની તલપ વધારે
અનુભવાઈ, ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM લગભગ ૧૦ વાગ્યે પોતાની માતા પાસે
ગયા. તેમણે માતાને પૂછ્યું, "જો હું મૃત્યુ પામું તો તું શું કરે ?"
અસ્તિત્વમાં અટલ શ્રદ્ધા સાથે આગળ વધતો જ ગયો. "
પરિસ્થિતિને આધીન થવાના ભાવથી તેની માતાએ કહ્યું, ''હું શું કરી શકું ? આવું બને તો મારે સ્વીકારી લેવાની જરૂર પડે."'
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પછી માતાને કહ્યું કે ''હું ઘરનો ત્યાગ કરવાનો છું અને સંન્યાસ લેવાનો છ્રું.''
તેમની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેનું શરીર બેકાબુ બનીને દ્દઃખમાં ધ્રુજવા લાગ્યું. તેણે કહ્યું, 'હું જાણતી જ હતી કે એક દિવસ તું જતો રહેવાનો જ છે.' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેને પૂછયું; " તું નથી ઈચ્છતી કે હું જાઉં."
તેણીએ કહ્યું, "ના, હું જાણું છું કે તારે જવું છે. અને હું ઈચ્છું કે તારી જિંદગીમાં તું જે કરવા માંગે છે, તે માટેની હંમેશા ઉત્કટ ઈચ્છા રહેલી છે. હું તને એમાંથી અટકાવીશ નહીં. પરંતુ હું તને જતો જોઈને સહન નહીં કરી શકું. એટલે જ મને રડવું આવે છે."
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાની માતાનો બિનશરતી પ્રેમ પોતાના પર ફરી વળતો અનુભવ્યો. તે અતિશય દ્દઃખમાં હતી અને છતાં તેનો દીકરો જે ઈચ્છતો હતો તેમાં એ આગળ વધે એમ ઈચ્છતી હતી. તે તેના માર્ગમાં આડે આવવા નહોતી માંગતી. તેનું નિખાલસપણું અને બિન સ્વાર્થી પ્રેમ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ગહન રીતે સ્પર્શી ગયા હતા. તેમને અપેક્ષા જ નહોતી કે તેમની માતા આટલી આસાનીથી પોતાના દિકરાને ગુમાવવા માટે તૈયાર થઈ જશે. તેમાં કંઈક દિવ્યતાની મરજી હતી એવું લાગતું હતું. જ્યારે કોઈ સંપૂર્ણ તીવ્રતાથી દિવ્યતા સાથે લયમાં આવી જાય છે. ત્યારે બધા જ અવરોધો અદેશ્ય થઈ જાય છે અને બધું જ યોગ્ય અને અનુકૂળ બનવા લાગે છે.
જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતા કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમની માતાએ રાત્રે તેમના દિકરાએ જે કહ્યું હતું એ તેમને કહ્યું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતાજી તેણી પર ગુસ્સે થઈ ગયા. તેમને લાગ્યું કે તેણીએ જ પોતાના દીકરાને ઘર છોડવું પડે એવો કોઈક સંતાપ આપ્યો હશે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના પિતાને કહ્યું કે મારી માતા અથવા ઘરના કોઈપણ સભ્યે એવું કર્ણું જ કર્યું નથી કે કહ્યું નથી કે જેથી મારે ઘર છોડવાનો નિર્ણય લેવો પડ્યો હોય. તેમણે તેના પિતાને કહ્યું કે મારી સંન્યાસીનું જીવન જીવવાની હંમેશાથી ઈચ્છા રહી છે અને
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના માતા પિતાને કહ્યું કે એક અઠવાડીયામાં મારી ઈચ્છા ઘર છોડી દેવાની છે. તેઓ સ્પષ્ટ હતા કે દક્ષિણ ભારતમાં બિલકુલ પાછા નહીં આવે. તેમનું દિલ હિમાલયમાં લાગ્યું હતું. તેમના પિતા ઓછૂં બોલતા અને પોતાના દીકરાને જતો અટકાવ્યો નહીં, તેમ છતાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા તરફના તેમના અભિગમ માટે તેમણે દુ:ખ અને નારાજગી અનુભવી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાની માતા માટે દિલગીરી થતી હતી. તેમણે પોતાના પિતાને સમજાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો, કે ઘર છોડવાના નિર્ણયને કુટુંબ સાથેના સંબંધોને કશું જ લાગતું વળગતું નથી, એ નિર્ણય મારી પોતાની ભીતરમાંથી ગહન ઈચ્છામાંથી સ્ફૂર્યો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા, પતિ અને દીકરા વચ્ચે પિસાઈ રહી હતી. તેના પતિને એવું લાગતું હતું કે પોતાનો દીકરો ઘર છોડીને જાય છે તેને માટે તેની માતા જવાબદાર છે. માતા પોતાનો દીકરો ઘર છોડે છે એ જાણીને ભાંગી પડી હતી. માતા પિતા જાણતા નહોતાં કે તેઓ પોતાના દીકરાને ફરીથી પાછો ક્યારે જોઈ શકશે, અથવા તેને ફરીથી જીવતો જોઈ શકશે કે નહીં.
વરસો પછી, અમે જયારે અમારા માસ્ટર સાથે હિમાલયની યાત્રામાં હતા. ત્યારે તેમના માતા પિતા પણ અમારી સાથે જ હતા, અને અમારામાંના થોડાકને એ વખતે બસમાં બેઠા બેઠાં પોતાના ઘર છોડવાના નિર્ણય વિષે પોતાના માતા પિતા સાથે વાતો કરતા સાંભળવાનું સદૂભાગ્ય સાંપડ્યું હતું. ! THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ એ સમયે બનેલા બનાવોને યાદ કરીને તેમને પૂછવું હતું કે હું ઘર છોડી રહ્યો હતો ત્યારે તેમને કેવું લાગ્યું હતું ! અમે આતુરતાથી સાંભળી હતા. તેમની માતાએ કહ્યું કે અમે તેના જન્મથી જ જાણતાં હતાં કે તે એક દિવસ અમને છોડીને જતો રહેવાનો છે. જોષીની ભવિષ્યવાણીથી અમે જાણતા હતાં કે એ મહાન સંન્યાસી બનવાનો છે એટલે અમે ખુશ હતા; પરંતુ તેમની વિદાય તેઓ સહન કરી શકતા નહોતા. માતાએ પણ
મને લાગે છે આ યોગ્ય સમય છે કે હું એ માટે ગૃહત્યાગ કરી દઉં.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નસીબદાર હતા કે તેમના માતા પિતા સામાજિક અસરોથી રૂક્ષ અને ભ્રષ્ટ નહોતા બની ગયેલા. તેઓ ઘણી બધી રીતે નિખાલસ અને ભલાભોળા હતા. તેઓ ખરેખર એટલું જ ઈચ્છતા હતા કે તેમનો દીકરો એવું જ કરે જેમાં તેને સુખની અનુભતિ થાય. કૌટુંબિક જયોતિષીની આગાહી હતી કે દીકરો વહેલો કે મોડો ઘર છોડવાનો જ છે એટલે એ પણ અપેક્ષિત જ હતું. તેમની આશા એવી હતી કે આ મોડું બને. છોકરો પોતાની સંભાળ કેવી રીતે રાખશે એની તેમને ચિંતા હતી, હજુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તિરૂવત્રામલાઈમાંથી ક્યારેય બહાર ગયો જ નથી તો એ પોતાનો આશરો અને ખોરાક કેવી રીતે મેળવશે એ વાતની ચિંતા એમને થતી હતી.
આજે લાખો લોકો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની ભક્તિ કરે છે. ૧૯૯૫માં પાછા જઈએ. જયારે તેઓ ઘર છોડવા તૈયાર થયા હતા, ત્યારે તેઓ કોણ છે એ કોઈ જ જાણતું નહોતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાને પણ ખ્યાલ નહોતો કે શું બનવાનું છે. તેઓ જાણતા હતા કે તેમને આત્મસાક્ષાત્કાર કરવો છે, અને તેમણે વિચાર્યું હતું પોતે કદાચ ૭૦-૮૦ વરસના થશે, ત્યાં સુધીમાં થઈએ જશે. અસ્તિત્વે એમના માટે શું સંગ્રહ કરી રાખ્યું હતું એ વિષે એમની પાસે કોઈ કડી નહોતી, તેઓ એ પણ જાણતા નહોતા કે પછી તેઓ માર્ગના દરેક પગથિયે અસ્તિત્વના ચરણોમાં સમર્પિત થતા જશે.
એક દિવસે તેમણે અમારામાંના એક જૂથને કહ્યું હતું, "એ સમયે મારો ખ્યાલ એવો હતો કે તીવ્ર પ્રયાસો અને મેડિટેશન દ્વારા હું એન્લાઈટેન્ડ થઈશ. અને આત્મ સાક્ષાત્કાર થયા પછી, હું પોતે જ મારી એન્લાઈટેન્ડ સ્થિતિમાં રહીશ. મારા માટે અસ્તિત્વે ભવ્ય મિશનનું આયોજન કરી રાખ્યું હશે એ વિષે હું બહું જ ઓછું જાણતો હતો."
કહ્યું કે તેમને સામાજિક પ્રત્યાઘાતોના હુમલાનું દબાણ પણ સહન કરવું પડ્યું હતું પરંતુ તેમાંથી તેઓ વધારે મુશ્કેલીઓ વગર પસાર થઈ ગયા હતા.
જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેના આત્મસાક્ષાત્કાર પછી પહેલી વખત તિરૂવજ્ઞામલાઈ પાછા ફર્યા ત્યારે, જેવો તેમણે શહેર વિસ્તારમાં પગ મૂક્યો કે તરત જ તેમને પગમાં પથ્થરની ઠોકર વાગી. જ્યારે તેમણે નીચે જોયું, ત્યારે તેમણે જોયું કે એ શિવલિંગ હતું જાણે કે તેમનું સ્વાગત કરવા પોત જ ત્યાં ગોઠવાઈ ગયું હોય ! બચપણથી જ તેમના દાદાજીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને વારંવાર કહ્યું હતું કે ભગવાન અરૂણાચલેશ્વર અને ઉત્રામુલાઈઅમ્માન તેના માતા પિતા છે અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અરૂણાચલને હંમેશા પોતાનું જ ઘર માન્યું હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ નીચા નમીને શિવલિંગને પોતાના હાથમાં લઈ લીધું અને પોતાની માતાના આશીર્વાદ લેવા ચાલ્યા ગયા.
હમણાં, આશ્રમમાં એક બ્રહ્મચારીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પછયું હતું કે, એન્લાઈટેન્મેન્ટ પછી બીજી વ્યક્તિના આશીર્વાદ લેવા જવું કેવી રીતે શક્ય છે. પછી ભલે તે પોતાની માતા કેમ ના હોય ? એક વખત એન્લાઈટેન્ડ થયા પછી માસ્ટરે બીજા લોકોને આશીર્વાદ આપવાના હોય તેમની પાસે લેવાના ના હોય.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivamએ સમજાવ્યું :
મને આત્મસાક્ષાત્કાર થયો એ પહેલાંના સમયમાં જ, મેડિટેશન અને તપશ્ચર્યાને પરિણામે લગભગ મારા બધા જ સંસ્કારો અને ભૂતકાળના અનુભવો ઓગળી ચૂક્યા હતા. તેમ છતાં મને લાગ્યું હતું કે એક અવરોધ હજુ બાકી રહી ગયો છે. મેં મારી ભીતરમાં તપાસ કરીને શોધી કાઢવું કે એ એક ગુનાહિત લાગણી હતી. જયારે હું ઘરનો ત્યાગ કરવા માંગતા હતો ત્યારે મેં તેમની પાસે રજા માંગી હતી અને તેણે આંસુ સારીને કહ્યું હતું કે
''મારે કશું જ કહેવાનું નથી. આ તારો પોતાનો નિર્ણય છે.'' તેણે ઉમેર્યું હતું કે તેં સંન્યાસી બનવાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ મારાથી તે સહન નથી થતું અને હું એટલા માટે જ કહ્યું છૂં કે તે મારાથી સહન થતું નથી; મને ડર છે કે તું કોઈ મુશ્કેલીમાં ના આવી જાય.''
તેમની માતાના આ શબ્દો, અસહાયપણું અને કોઈપણ પ્રતિભાવની અપેક્ષા વગરના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના આંતરિક 'સ્વ' માં દોષભાવનામાંથી ઉઠતા શક્તિના અવરોધ તરીકે રહી ગયા હતા. જયારે તેમણે આ બાબત જાગૃતતા સાથે જોઈ ત્યારે એ પણ ઓગળી ગઈ હતી અને તેઓ દિવ્ય આનંદમાં ગરકાવ થઈ ગયા હતા અને આત્મસાક્ષાત્કાર થઈ ગયો હતો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું કે આ બનાવ બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે તેઓ તેમની માતાના આશીર્વાદ મેળવવા નીકળી પડ્યા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા તેમના પહેલા શિષ્ય પણ હતા. જ્યારે પણ કોઈ મુદ્દા પર તે ગુંચવાઈ જતી, ત્યારે તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સલાહ લેતી હતી. જયારે પણ તેને કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય (પછી તે ટીવી સેટ ખરીદવાનો હોય) તો પણ તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એકલાને પૂછતી. પાછળથી તેમના માતા પિતા પણ તેમને 'સ્વામી' કહીને બોલવતા થઈ ગયા હતા !
ઘણી વખત હું આ અદ્દભૂત સ્ત્રી પાસે બેસતો તેની સાથે સામાન્ય બાબતો વિષે ખાસ કરીને આપણા માસ્ટર વિષે વાતો કર્યા કરતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતાજી નવેમ્બર ૨૦૦૫માં દેવલોક પામી ગયા હતા અને તેમના માતાજી અત્યારે બિદાડી આશ્રમમાં હજુ જીવે છે. તેણી આશ્રમમાં થતી બધી જ પૂજામાં હાજરી આપે છે, પરંતુ તેની સાદાઈ અને નિસ્પૃહતા એવી છે કે બહુ જ થોડા લોકો જાણે છે કે એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા છે. તે ખુલ્લી રીતે કહે છે કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જે ફિલોસોફીકલ સત્યો વિષે વાતો કરે છે તેમાં પોતે ભાગ્યે જ કંઈ સમજે છે, અને બસ પોતે બેસીને સાંભળે છે અને તેમાંજ તેમને સંતોષ છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ હમણાં જ તેમને સંન્યાસિની તરીકે દીક્ષા આપી છે. જયારે ભગવા કપડા સ્વીકારવાનો તેમનો વારો આવ્યો ત્યારે, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ, દરેકને હસીને પૂછતા હતા એમ જ પૂછયું હતું, ''તમે તમારા માતા પિતાની આજ્ઞા મેળવી છે ?'' (તેણીના માતા પિતા હજુ જીવંત છે.)
તેણીએ સરળતાથી જવાબ આપ્યો હતો, "ના, સ્વામી, મેં બસ ઘર છોડી દીધું છે અને તમારી પાસે આવી ગઈ છૂં. ''
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વારંવાર, તેમના માતા પિતાની નિખાલસતા, સરળતા અને સંપૂર્ણ નિષ્કપટતા વિષે અને આ બાબતે પોતાને માર્ગ પર અવરોધ વગર કેવી રીતે મદદ કરી છે, એ વિષે વાતો કરે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના કુટુંબના નજીકના સગા સંબંધીઓમાં સમાચાર ફેલાઈ ગયા કે તે ગૃહત્યાગ કરી રહ્યા છે. મિત્રો અને સંબંધીઓ આશ્વાસન આપવા માટે ભેગા થવા માંડ્યા, અને ઘર શોક મનાવવા માટેનું સ્થળ બની ગયું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઘરમાં વચ્ચે મૂકેલા સોફા પર બેઠા હતા અને બધા જ મુલાકાતીઓ તેની આસપાસ ભેગા થયા હતા. તેની સામે દ્દઃખ ભરી નજરે જોતા હતા અને રડી રહ્યા હતા. તે બધા જ જાણતા હતા કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઘર છોડીને જતો રહેવાનો છે અને છતાં તેને આવું ન કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ એ લોકોને જવાબો આપ્યા, એ તેના સામાન્ય નરમ સ્વભાવથી તદૃન અલગ, નિખાલસ અને તોછડા અને ટૂંકા હતા. આથી એ લોકો વધારે પ્રશ્નો પૂછતા અટકી ગયા હતા.
એક કાકાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ઘર શા માટે છોડી રહ્યો છે કહીને પડકારના ભાવમાં પૂછયું, "શું અમે બધા આધ્યાત્મિક લોકો નથી ?" THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ વળતો પ્રહાર કર્યો. "તમે સવારથી સાંજ સુધી દારૂ પીતા રહો છો. તમે આધ્યાત્મિક્તા વિષે શું જાણો છો ?'' કાકા ચૂપ થઈ ગયા અને અપમાનિત થઈને ઘર છોડીને જતા રહ્યા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમની માતાને ચેતવણી આપી કે એક વખત હું ઘર છોડી દઈશ પછી બધી જ કૌટુંબિક મિલ્કત જતી રહેશે. તેમણે તેણીને કહ્યું કે આ બાબતમાં તારે ચિંતિત થવાનું નથી, તું અને મારા પિતાજી આરામથી જીવી શકો એટલા પ્રમાણમાં તમને પૂરતું મળી રહેશે. જો કે તે ઉડાવી શકાય એટલું વધારે નહીં હોય. તેના માતાને મિલ્કતની ચિંતા નહોતી; તેની માતાની એક માત્ર ચિંતા એ હતી કે તે નિર્જન વેરાન વિસ્તારોમાં રખડતો હશે ત્યારે તેને ખાવાનું કોણ આપશે.
એક વખત જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, પ્રારબ્ધકર્મ અને જીવ કેવી રીતે પોતાનું શરીર પસંદ કરે છે તેમજ પોતાનો હેતુ કેવી રીતે પરિપૂર્ણ કરે છે એ વાતની ચર્ચા કરતા હતા ત્યારે તેમણે તેમના માતા પિતા વિષે કહ્યું હતું કે, "મારા માતા પિતા અંત્યત નિખાલસ હતા. તેઓ એટલા બધા સરળ હતા કે તેમને તેમના નિખાલસપણાની પણ ખબર નહોતી. મેં જે કંઈપણ કર્યું તેમાં એમણે ક્યારેય માર્યું માર્યું નહોતું. તેમણે ક્યારેય મને ખલેલ પહોંચાડી નહોતી. જયારે પણ હું તેમની સહી કરાવવા માટે મારું સ્કુલનું પ્રગતિ પત્રક તેમની પાસે લાવતો ત્યારે તેઓ કહેતા કે તું પોતે જ સહી કરી દે અને પાછૂં આપી દે ! તેમણે ક્યારેય પીડા અથવા અકસ્માત વખતે રક્ષણ પણ આપ્યું નથી. તેઓ મને સહજતાથી રહેવા દેતા. તેમણે મને જ્ઞાન અને દર્શન સાથે મોટો થવા દીધો હતો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે ઘર છોડ્યું ત્યારે તેમણે તેમની માતાને કહ્યું હતું, "જે દરેક બાબતોની સંભાળ રાખે છે, એ શક્તિ તારી સંભાળ રાખશે. એ જ તમારી બધી પાયાની જરૂરીયાતોની સંભાળ રાખશે. તારા છેલ્લા દિવસો મારી સાથે પસાર થશે."
પાછળથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જાણવા મળ્યું હતું, આ જ શબ્દો રામકૃષ્ણ પરમહંસે જયારે, તેમના પ્રિય શિષ્ય વિવેકાનંદને સંન્યાસની દિક્ષા આપી ત્યારે વિવેકાનંદના વ્યથિત ફટુંબને કહ્યા હતા. તેમણે કહ્યું હતું. "જે દરેક બાબતની સંભાળ રાખે છે એ જ તમારી પણ સંભાળ રાખશે !''
જયારે માસ્ટરે આ બનાવને પોતાના ચહેરા પર પહોળા સ્મિત સાથે યાદ કર્યો હતો ત્યારે અમે, માસ્ટર અને તેમના માતા સાથે બેઠા હતા. મેં તેમણે જે વાત કરી હતી તેના સમર્થન માટે તેમની માતા તરફ જોયું. તેણીએ આંખોમાં આસું સાથે પોતાનું માથું નીચું કરીને હા પાડી હતી. તેણીએ બસ એટલું જ કહ્યું, ''સ્વામી તમે અહીં છો; આટલું પૂરતું છે. હું ધન્ય થઈ ગઈ છું.''
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતૃપક્ષનું ફુટુંબ આધ્યાત્મિક વલણ વાળું હતું. જો કે તેમના પિત્રપુક્ષનું કુટુંબ તદૃન વિરોધાભાસી હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના નાના તેમની પહેલી પ્રેરણા હતા જે તેમને પોતાના ખભા પર બેસાડીને મંદિરે લઈ જતા. ધાર્મિક વાર્તાઓ કહેતા અને આવી રીતે તેમણે નાના છોકરામાં હકારાત્મક સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમના નાનાએ તેમને વારંવાર કહ્યું હતું કે તારે પ્રહ્લાદ, ધ્રુવ અને માર્કડેય જેવા બનવાનું છે. આ બધા માસ્ટરો પોતાની તરૂણાવસ્થામાં પહોંચ્યા પહેલાં જ એન્લાઈટેન્ડ થઈ ગયા હતા. કોઈને નવાઈ લાગે કે જ્યારે બાળક નાનો છે, ત્યારે જ તે કેવી રીતે જાણી ગયો હશે કે તેની અંદર શું સંગ્રહાયેલું છે, અને તેને પહેલા આધ્યાત્મિક અનુભવની ઈચ્છા પેદા થઈ છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
હત્યા:
પાછળ કરૂણા અને આશીર્વાદ પ્રસારની જીવંત શક્તિના દર્શન કર્યા. તેમણે ભગવાન તેમને આશીર્વાદ આપતા હોય તેઓ ઊંડાણમાંથી આવતો અવાજ સાંભળ્યો, ''તું મારી પાસે પાછો આવવાનો છે. તું સફળતા પૂર્વક પાછો આવવાનો છે. '' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને ગહન પ્રેમ અને સંતોષ સાથે તેમની રજા લીધી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને અનુભવ થયો કે અરૂણાચલેશ્વર યાત્રામાં તેમની સાથે જ છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ તિરૂવજ્ઞામલાઈમાંથી બસમાં પ્રવાસ કરતા, ત્યારે અરૂણાચલ તેમની દરષ્ટિ મર્યાદાની બહાર ના જાય ત્યાં સુધી પાછળ જોયા કરતા. સામાન્ય રીતે આવું પ્રવાસ શરૂ થયા પછી લગભગ અર્ધા કલાક સુધી ચાલતું. આ વખતે જેવો તેમણે ચેન્નાઈ તરફનો પ્રવાસ શરૂ કર્યો, પછી, બસ ચેન્નાઈ પહોંચી ત્યારે આંખો ખોલી ત્યાં સુધી પર્વતને જોયા કર્યો હતો, તેને થયું કે પ્રવાસ દરમ્યાન પોતાના વહાલા અરૂણાચલનું સ્વપ્ન જોતા જોતા પ્રવાસ દરમ્યાન ઊંઘી ગયો હતો. તેમની અંદરનો આંતરિક અવકાશ અરૂણાચલની ભવ્યતાથી ભરાઈ ગયો હતો.
માછલી હંસનું પ્રતિબિંબ જૂએ છે. અને તેને પોતાનું બનાવવા ઈચ્છે છે
પોતાના આત્મસાક્ષાત્કાર પછી તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને, પોતાને અહીં જે મિશન પુરું કરવા માટે મોકલવામાં આવ્યા હતા તેનું દર્શન થઈ ગયું હતું. તેમણે લોકોનું પરિવર્તન કરીને, તેમના અભિગમો બદલીને અંતે તેમની પોતાની દિવ્યતાને જાગૃત કરવાનું કાર્ય મિશન સ્વરૂપે ઉપાડી લીધું. જયારે તેમણે ઘર છોડયું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ દક્ષિણ ભારતમાં પાછા આવશે નહીં તેમ છતાં પણ તેમના મનમાં તેઓ જયાંથી આવ્યા હતા ત્યાં પાછા ફરવાની તીવ્ર લાગણી થવા લાગી.
હતી, જયારે બસમાં અશક્ય હતી, અને તેમને ચેન્નાઈ પહોંચવા માટે બસમાં યાત્રા કરવી પડે તેમ હતી, જેના માટે તેમની પાસે પૈસા નહોતા. નસીબ જોગે તેના મામા તેમને ચેન્નાઈ લઈ જવા તૈયાર થયા હતા. બધું આપો આપ સમું સૂતરું બની રહ્યું હતું !
હકીકતમાં , THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે એક જ સમસ્યા હતી કે જયારે તે ઘર છોડશે ત્યારે તેમણે અરૂણાચલને પણ છોડવો પડશે. અરૂણાગીરી યોગીશ્વરા સાથેના અનુભવ પછી તેને જીંદગીમાં પહેલી વખત લાગ્યું હતું કે તેમનામાં કંઈક ખૂટે છે. જ્યારે પણ લોકોએ તેમને શું ખુટે છે એવું પૂછયું, ત્યારે હકીકત એ હતી કે એક અથવા બીજી બાબત ખૂટે છે તેની સાથે તેમને કશું લાગતું વળગતું નહોતું. ફક્ત તેઓ જ્યારે તેમના પ્રિય અરૂણાચલેશ્વરની રજા લેવા મંદિરમાં આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેઓ કશુંક ગુમાવી રહ્યાંક ગુમાવી રહ્યા છે.
તેમણે તિરૂવત્રામલાઈ છોડ્યું એ પહેલાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાચલેશ્વરના મંદિરે ગયા અને દેવતાની સામે પવિત્ર ગર્ભગૃહમાં ઊભા રહ્યા, ત્યારે પહેલી વખત તેમને અરૂણાચલેશ્વર સાથેના જોડાણની ગહનતાનો અનુભવ થયો. તેમને એવું લાગ્યું નહીં તેઓ એમને ગુમાવી રહ્યા છે. ના; પણ એ ઉદાસ જરૂર થયા કારણ કે તેઓ ત્યાં થતા બધા જ ઉત્સવો અને પૂજાઓ ગુમાવી રહ્યા હતા. જેવા તેઓ તેમના પ્રિય અરૂણાચલેશ્વરની સામે જઈને ઊભા રહ્યા, કે તરત જ તેમની આંખોમાં આંસૂની અવિરત ધારાઓ શરૂ થઈ ગઈ. મૂર્તિના સ્વરૂપે તેમનું મન ભરી દીધું. માણસ જે કંઈ જુએ છે તેની આંખોમાં સંગ્રહાઈ જાય છે. માણસ જે કાંઈ તીવ્રતાથી જુએ છે એ તેના મનમાં સંગ્રહ થઈ જાય છે. કોઈપણ બાબત મનમાં આવી રીતે સંગ્રહ થાય છે, તે બાબત માણસનું ધ્યાન વારંવાર આકર્ષે છે. જે ક્ષણે તેમને લાગ્યું કે તેઓ મૃર્તિને ફરી વખત જોઈ શકવાના નથી એ વખતે મૃર્તિનું સ્વરૂપ તેમને છોડી ગયું. ગુમાવી દેવાની લાગણી અદેશ્ય થઈ ગઈ. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ મૂર્તિની
તેમને બીજું સુંદર દર્શન એ થયું હતું કે તેમને એન્લાઈટેન્ડ ચેતના વ્યક્ત કરતા સુપ્રિમ હંસ, પરમહંસનું દર્શન થયું હતું, એ હંસ અત્યારે ધ્યાનપીઠમ્, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મિશનનું આધ્યાત્મિક કેન્દ્ર છે, તેના પ્રતીક ચિન્હ રૂપે છે. આજે ધ્યાન પીઠમ્, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મેડિટેશન દ્વારા લોકોનું રૂપાંતરણ કરવા માટેના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ફાઉન્ડેશનના વૈશ્વિક મિશનનો એક ભાગ છે.
પછીના દિવસોમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પરમહંસ કહેવાતા હંસના આ દર્શન ઉપર પ્રકાશ પાડ્યો, ત્યારે તેમણે અમને આ સુક્ષ્મ દૃષ્ટિ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાર્તામાં આવતો હંસ એન્લાઈટેન્ડ માસ્ટરનું પ્રતીક છે અને હંસને જોઈ રહેલી માછલી તેમના શિષ્યો છે.
મહાન હંસ, પરમહંસ આકાશમાં ઉંચે ઉડી રહ્યો છે. તે ઉડે ત્યારે તેનો પડછાયો પૂથ્વી પરના વિવિધ તળાવો અને સરોવરોમાં પડે છે. આ તળાવો અને સરોવરોમાં રહેલી માછલીઓ હંસનો પડછાયો જોઈને ખુશ થાય છે. માત્ર પડછાયાનું દર્શન જ તેમને આનંદથી તરબોળ કરી દે છે અને તેઓ હંમેશા હંસ સાથે જ રહી શકાય તેવું ઈચ્છે છે. માછલીઓની નિશાળો તેમને માટે ચોક્કસ વિસ્તારો તેમના પોતાના છે એવું નક્કી કરવાનું શરૂ કરે છે. જેની અંદર તેઓ હંસના પડછાયાને પકડી રાખવા માંગે છે. અમુક માછલીઓ હંસ માટે મંદિરો બાંધે છે. અમુક માછલીઓ આશ્રમો બાંધે છે. માછલીઓને આશા છે કે તેઓ હંસને આ સીમાઓમાં રાખી શકશે, અને એવું માનીને આ બધું કરે છે કે હંસ હંમેશા પોતાના કબજામાં જ રહેશે.
અમુક માછલીઓએ હંસ માટે વેબસાઈટ બનાવી છે ! બીજી તેમના માટે પુસ્તકો પ્રકાશિત કરે છે. હંસનો પડછાયો જેવો એક તળાવમાં પસાર થાય છે, તો બીજું જૂથ કહે છે કે ''અહીં સિએટલમાં અમારી પાસે હંસ છે; અહીં વાન કુંવરમાં અમારી પાસે હંસ છે: હંસને બેંગલોર સાથે જ લાગે વળગે છે. વગેરે વગરે.'' જો કે બહુ જજ માછલીઓ જ ઉપર તરફ નજર કરે છે. બીજી બધી પડછાયા સાથેના અતિશય લગાવમાં જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને ખુશ છે.
હંસને અતિશય નીચે પાણી ઉપર શું થઈ રહ્યું છે તેના વિષે તેને કોઈ ચિંતા નથી. એ તો પોતાની મસ્તીમાં ઉડ્યા કરે છે. ક્યારેય જમીન પર આવતો જ નથી.
માછલીને માત્ર ખસતો પડછાયો જ ગ્રહણ થાય છે. માછલી પણ ફરે છે. પાણી પણ ફરે છે. માછલી મૂળ સ્ત્રોત અને પડછાયા વચ્ચેનો ભેદ સમજી શકતી નથી. માછલીઓ હંસ પાણીમાં જ છે એમ માનીને અતિશય રોમાંચિત છે. બસ પડછાયાની સાથે નજીક રહેવા માત્રથી અમુક માછલીઓને એવું લાગે છે કે તેઓ હંસમાં પરિવર્તિત થઈ રહી છે. તેમને લાગે છે કે પોતે પડછાયાની જેટલી વધારે નજીક જશે એટલી વધારે ઝડપથી હંસ બની જશે !
જો માછલી માત્ર પોતાની ડોક ઉંચી કરે તો, તે સાચા હંસને જોઈ શકે છે. જે પડછાયાનો તે પીછો કરી રહી છે તેના મૂળ સ્ત્રોતને જોઈ શકે છે. તેમ છતાં પડછાયો જ એટલો બધો ભવ્ય, એટલો બધો સુંદર હોય છે કે મોટાભાગની માછલીઓને ઉપર જોવાની પ્રેરણા જ નથી થતી. માછલીઓ પાણીમાં દિવાલો અને વાડાઓ બાંધીનેએ માન્યતા સાથે કે તેઓ હંસને પકડી રાખવા શક્તિમાન છે અને તેના પડછાયાનો કબજો કરી શકે છે બહુ સુખી હોય છે જો તેઓ ઉપર જુએ અને પડછાયાથી પર થઈ જુએ, તો તેઓ પણ હંસ બની શકે છે ; પછી તેઓ ખરેખર આત્મસાક્ષાત્કાર કરી શકે છે.
હંસ જેમ જેમ તળાવો પસાર કરે છે, તે પાસાં ફરે છે તેમ તેમ પડછાયો ઘણાં સ્વરૂપે આવતો જતો રહે છે; જિસસ, કૃષ્ણા, બુધ્ધ અને બીજાઓ;
છાપ જાળવી શકતું નથી. પાણી હંસની સાથે ચાલતું નથી. હંસ તેના પડછાયા વિષે જાણતો નથી, માત્ર માછલીઓ જ પ્રતિક્રિયા આપે છે. તેઓ જયારે પડછાયો જુએ છે ત્યારે જ પ્રતિક્રિયાઓ આપે છે.
અમુક માછલીઓ આ બધું લખી નાંખે છે ! એ સત્ય હોઈ શકે નહીં. સત્ય બહુ પરિમાણીય હોય છે. લખાણ ગમે તેટલું સારું હોય પણ તે દ્વિ પરિમાણીય હોય છે. અલબત્ત, જે લોકો સાધકો છે તેમને પોતાનામાં હંસનો અનુભવ કરવાની પ્રેરણા મળે એ માટે લખવાની જરૂરીયાત હોય જ છે.
ઝેન કોઆન્સ, બૌદ્ધ સૂત્રો, સૂફીકથાઓ, ક્રિશ્ચિયન પેરાબલ્સ, હિંદ્દ મન્ત્રો, આ બધા જ એક જ વાત કહે છે : ઉપર જુઓ ! ભીતર જૂઓ !
માછલીઓ જયારે પડછાયાની નજીક આવે છે ત્યારે પડછાયાનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે. તેઓ તેને વધારે સ્પષ્ટતાથી જોઈ શકતી નથી. માછલીઓએ ઉપર ઊંચે જોવાની અને ભીતરમાં જોવાની જરૂર છે.
જયારે સત્યને વ્યક્ત કરવામાં આવે છે ત્યારે તે અર્થહીન બની જાય છે. પડછાયાનું દર્શન હકીકત સાથે સંબંધિત હોય છે. હંસનું દર્શન સત્ય છે. કોઈ જ્યારે તેને બુદ્ધિથી ગ્રહણ કરે છે ત્યારે સત્યથી ઘણું બધું દૂર હોય છે. માણસે તેની નજીક જવું જોઈએ અને હૃદયથી અનુભવવું જોઈએ. માણસ જયારે તદૃન નજીક જાય છે ત્યારે તે ઈદ્રિયોથી તેને અનુભવી શકે છે. માણસ જયારે તદન નજીક પહોંચી જાય છે ત્યારે આંખો સ્પષ્ટ જોઈ શકતી નથી. જે કંઈ જોવું છે એ માત્ર 'સ્વ'થી જોઈ શકાય છે. જે 'સ્વ'થી જોઈ શકાય છે એ જ સત્ય છે, એ જ ચેતનાનું સાક્ષીપણું છે.
જયારે ચેતનાનું સાક્ષીપણું કાર્યરત હોય છે, ત્યારે તમારા માટે જે સાચું હોય તે જ બને છે. તમારી અંદર પેદા થતો દરેક વિચાર પરિપૂર્ણ થઈ જાય છે. તમે જે જુઓ છો તે પડછાયો નહીં પરંતુ સ્ત્રોત જુઓ છો. એન્લાઈટેન્ડ માસ્ટરો આ સ્તરેથી સંચાલન કરતા હોય છે.
અમુક સિદ્ધો, જેઓ એન્લાઈટેન્ડ નથી હોતા અને આધ્યાત્મિક ટેકનીકો અને રહસ્યવાદનો ઉપયોગ કરતા હોય છે, તેઓ પણ વિઝ્યુલાઈઝેશન અને આવી બીજી પદ્ધતિઓથી પોતાની ઈચ્છાઓને સાકાર કરતા હોય છે, પરંતુ તેઓ આવું સચેત જાગૃતતા સાથે નથી કરતા અને પોતાની અજાગૃતતાથી સંચાલન કરીને ગંભીર મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે પોતાના પહેલા આધ્યાત્મિક અનુભવ પછી ઘર છોડ્યું, ત્યારે તેમની પાસે ક્ષણભંગુર સામાજિક જિંદગીની સ્પષ્ટ સમજણ હતી. તેમ છતાં તેમનું મન તદ્દન ખાલી નહોતું. તેમાં હજુ છૂટી પડેલી એન્લાઈટેન્ડ નજીક પહોંચેલી માછલીને હંસથી જુદૂ પાડનાર તત્ત્વ હતું. પરિભ્રમણ અને તપશ્ચર્યાએ તેમાં રહેલી અશુદ્ધિઓને બાળી નાંખી, મનને જાણી જોઈને પાછળ છોડી દેવામાં આવ્યું હતું જેથી અંતિમ જોડાણ થઈ શકે. અંતે માછલીએ ઉપર જોયું અને હંસ બની ગઈ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એન્લાઈટેન્ડ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બની ગયા.
અલગ ખૂણાઓ, અલગ યથા-દર્શન અને અલગ વિરૂપીકરણના રૂપમાં આવતો જતો રહે છે.
જો પાણી શાંત હોય, તો માછલીઓ એક પડછાયો જુએ છે; જો પાણી વમળોવાળું હોય તો તેઓ બીજો પડછાયો જુએ છે; તેઓ જયારે પાણી સાથે ચાલે છે ત્યારે બીજું સ્વરૂપ જુએ છે. તેઓ એક બીજા સાથે દલીલો કરે છે કે દરેકે જે જોયું છે એ જ સાચો હંસ છે, જ્યારે ખરેખર તો બધાએ માત્ર પડછાયો જ જોયો હોય છે. દરેક પડછાયાને એક માછલી અથવા તેનું જૂથ ૫કડી રાખે છે અને તેને વહેંચતી નથી.
તેમણે જે જોયું છે તે હંસની વાસ્તવિકતાની દલીલોની શરૂઆત કરતાં પહેલાં તેઓ પડછાયો તળાવની સીમાઓ ઉપરથી પસાર થાય ત્યાં સુધી રાહ પણ જોતી નથી. હંસ બસ ઉડવાનું ચાલુ રાખે છે. માછલીઓ બસ દલીલો કરવાનું ચાલુ રાખે છે. માછલીઓ વર્તમાન ક્ષણ, આખા ખેલની ખરી વાસ્તવિકતા ચૂકી જાય છે.
શું માછલીઓ પડછાયાનો એક ભાગ છે ? જે ભ્રમ ચાલી રહ્યો છે તે શું છે ?
જયારે તેઓ હંસનો પડછાયો જોતી નથી, ત્યારે હમણાં થોડો સમય પહેલાં જે પડછાયાએ તેમને આનંદથી ભરી દીધી હતી એ પડછાયા નો સંગ્રહ હોતો નથી. તેમની યાદો ખૂબ જ ટૂંકી હોય છે અને તે પાછી પોતાના ખાવાના, વંશવેલો વધારવાના, લડવાના અને મરવાના કામમાં લાગી જાય છે.
માત્ર જ્યારે તેઓ પડછાયો જ્રુએ છે અને એ તેમનામાં આનંદ લાવે છે ત્યારે જ તેમનું આધ્યાત્મિક નાટક ફરી વખત શરૂ થઈ જાય છે. જો તેઓ પડછાયો જોતા નથી. ત્યાં હંસ હોતો નથી, કોઈ હલચલ હોતી નથી. પાણી હંસની
બદલામાં હંસ હવે બીજી માછલીઓને ઉપર જોવા માટે પ્રેરણા પૂરી પાડે છે, જેથી તેઓ પણ તેમની સાથે આકાશમાં જોડાઈ શકે !
મારા માસ્ટર, રહસ્ય તમારી કલા છે
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ચર્ચિલે રશિયા માટે કહેલું વિખ્યાત વિધાન છે, "વિકટ સમસ્યાની અંદર રહસ્યથી વિંટળાયેલ કોયડો છે."
અથવા આપણે થોડા વધુ આગળ પણ જઈ શકીએ છીએ, તેઓ વિકટ સમસ્યામાં રહેલ કોયડાથી વિંટળાયેલ મુંઝવી નાંખે તેવું ઉખાણું છે. મને એ સમય યાદ આવે છે, જ્યારે માસ્ટર અમને શિવસૂત્ર ઉપરનું વિવરણ
આ વિધાન આપણે બેધડક આપણા માસ્ટર માટે વ્યક્ત કરી શકીએ છીએ,
સમજાવી રહ્યા હતા. શિવસત્ર પ્રાચીન હિંદુ શાસ્ત્ર છે. જેમાં ભગવાન શિવ, નવસર્જન કરનાર તેમના પત્ની પાર્વતીદેવીના સવાલોના જવાબો આપે છે. શિવસૂત્ર પરના વ્યાખ્યાનોનો આ પાંચમો દિવસ હતો.
દેવી શિવને પૂછે છે, ''હે શિવ, તમારી વાસ્તવિકતા શું છે, સ્વરૂપથી પર સર્વવ્યાપી સ્વરૂપ શું છે ?"
અમે ઉપનિષદ્દ્ના દિવસોમાં જે રીતે શિષ્યો માસ્ટરના ચરણોમાં હતા એ રીતે બેઠેલા હતા. કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ અંધાધુંધી નહોતી. કોઈ માન કે અપમાન નહોતું. પુરુષો એક બાજુ અને સ્ત્રીઓ બીજી બાજુ બેઠી નહોતી. કોઈ બડબડાટ નહોતો, પરંતુ શાંતિ પણ નહોતી, કોઈ પ્રશ્નો નહોતા, માત્ર સંશયો હતા. વિરોધ નહોતો, બસ સ્વીકાર હતો. એક બાજુ ઈલેક્ટ્રોનિક કરામતી ઉપકરણો હતા, બીજી બાજુ પૂજા વિધિનો સરસમાન હતો. કોઈપણ તૃષ્ણાની નિશાનીઓ નહોતી કે દોષભાવના નહોતી. ક્રોધનું નામ નિશાન નહોતું કે અસહાયતા નહોતી. સભામાં બધી જ જાતિઓ, વયજૂથો, ધંધાદારીઓ અને અલગ અલગ રસ ધરાવનારા શ્રોતાઓનું મિશ્રણ હતું, બધાનો એક ઉદ્દેશ હતો માસ્ટરને સમયાતીત સત્યોને ખુલ્લાં કરતા સાંભળવા.
માસ્ટર મોહક સ્મિત સાથે સ્ફીન્ક્સની જેમ ગૂઢ રહસ્યમય બનીને બેસે છે.
તે કોણ છે ? તે પિતા, માતા, પુત્ર, ભાઈ, મિત્ર, પ્રેમી અથવા કોઈ નકલ છે ? આપણે જાણીએ છીએ કે તેને નકલ તરીકે ઓળખાવું ગમે છે; આ બાબત ગુંચવણને વધારે સંપૂર્ણ બનાવે છે શું તે બધા જ સ્વરૂપોમાં એક છે ? તે શિવનું તાંડવ બની શકે છે; તે કૃષ્ણાનું અમૃત પણ બની શકે છે.
શું તે રાતના ભયાનક કડવા સ્વપ્ન જેવા કડવા છે અથવા સુંદર સ્વપ્ન જેવા મીઠા છે ? ક્યારેક તે ખખડાવી નાંખે છે. આંખો ગુસ્સાથી લાલ થઈ જાય છે. માણસ સ્વીકાર સાથે શાંત રહેવાનું શીખી જાય છે. ક્યારેક તે વાનરવેડા ગુસ્સાથી દાંત કચકચાવવાના સ્વરૂપમાં આવી જાય છે. શિવ કૃષ્ણાના સ્વરૂપમાં આવી જાય છે. હું લખું છૂં ત્યારે પણ મારી આંખોમાં આસું આવી જાય છે, અને જેવું મેં લખેલું હું વાચું દૂધું ત્યારે પણ રડી પડાય છે; તેની હાજરીમાં શું બને છે તેના માટે શું શું કહેવું !
તે બધા જ સ્વરૂપોમાં છે, અને નિરાકાર છે. તે કોઈ ચોકઠામાં પકડાઈ જવાની ના પાડે છે. પથ્થરમાં ફેરવાઈને કાલ્પનિક રીતે પૂજાવાની ના પાડે છે; પછી તે પોતાના ભક્તોની કલ્પનાઓમાં રંગ પૂરતા હાથ વાળા માસ્ટર બની જાય છે. કાં તો તે 'સિંહ સ્વપ્ન' બનીને આપણાંમાં ડહાપણ જગાડે છે; કે પછી તે ઝેન લાકડી બનીને અણી ઘોંચીને આપણને જાગૃતતામાં ધકેલે છે. પછી તે આપણો આધાર બનીને આપણને રાહત આપે છે તે આપણી સાથે વિવિધ ચોકઠાં અને સમથળ બનીને આપણી સાથે સંબંધિત રહે છે, જે આપણને સંતુલિત અને ગુંચવણોમાં રાખીને, પછી પોતે એક ચોકઠામાં સ્થિર જાય છે જે માસ્ટર અને આપણી જાતને મારી નાંખે છે.
માસ્ટર ચોક્ઠાઓથી પર છે; પરિમાણોથી પર છે. તે એક, બે ત્રણ અથવા અનેક પરિમાણીય નથી. તેનાં પરિમાણો અને સ્વરૂપો અનંત છે; અનંત પરિમાણીય છે.
તેમણે અમને કહ્યું હતું :
'તમારામાંના દરેક માટે હું અલગ અલગ છું. હું કોઈ એક વ્યક્તિ સાથે જે સંવાદ કરું છૂં તે એ વ્યકિતની જરૂરીયાત પર આધારીત હોય છે, જે એ વ્યક્તિ કદાચ સમજતી પણ ના હોય. હું તમારી સાથે જે રીતે વર્તું દૂધું તેની એકબીજા સાથે ચર્ચા ના કરો. હું દરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત અને અંગત રીતે કામ કરૂં છું. એકબીજા સાથે ચર્ચા કરીને તમે માત્ર ગુંચવાડાઓ અને ગેરસમજો ઉભી કરશો. ''
"અરે, તમે કૃષ્ણ છો, તમે શિવ છો. તમે માતા છો," 'વગેરે કહીને મને કોઈ ચોકઠામાં મૂકવાનો પ્રયત્ન ના કરતા. હું કોઈપણ ચોકઠામાં મારી જાતને ગોઠવવા નહીં દઉં. જે ક્ષણે તમે મને ચોકઠામાં બંધ કરશો હું મરી જઈશ. હ્યું જીવંત માસ્ટર છૂં. હું દરેક પળે બદલાતો રહું છું. મારી ક્રિયાઓ, મારા શબ્દો, મારા વિચારોની ધારણાઓ ના કરતાં, તમને માત્ર દુ:ખ જ મળશે.
એક ચોકઠામાં સ્થિર બની જવાથી, તમારા માસ્ટર અથવા પ્રેમી તરીકે તમે મને સરળતાથી પકડી અને જાળવી રાખી શકો છો. પછી તમે મને સરળતાથી બજારમાં વેચી શકો છો. મારા માટે એ ધંધો સારો છે, તમારા માટે નહીં. હું ઈચ્છૂં કે તમે ગુંચવણોમાં પડીને મુંઝાઈ જાવ જેથી તમે એન્લાઇટેન્ડ બની શકો. હું ઈચ્છૂં કે તમે મરી જાવ જેથી નવો જન્મ લઈ શકો.
તમારા અજ્ઞાન સાથે મારી પાસે આવો : તમને માર્ગ બતાવવો એ મારી ફરજ છે. સર્વોચ્ચ ચેતનામાં ઉંચે ચડતા અને પ્રેમથી મારા હાથોમાં પડતા, અચકાવ નહીં; તમે મારી સાથે દિવ્ય આનંદમાં ઉચે ચડશો."
આપણે વારંવાર કાદવમાં પડીએ છીએ. એટલે અચકાઈએ છીએ. આપણે જે રીતે સમજીએ છીએ કે દિવ્ય આનંદમાં ઉંચે ઉડાન ભરવી એ આપણો સ્વભાવ નથી. આપણી વ્યગ્રતાઓ અને ભય આપણા ઉપર કામ કરે છે અને આપણી ઉપર ભયાનક સ્વપ્નાં અને કલ્પનાઓ પેદા કરે છે.
માસ્ટરે જે કહ્યું તેમાં ઘણો વધારે ગહન અર્થ છે. સ્પષ્ટ અર્થ છે કે તેઓ ઈચ્છે કે જે રીતે પોતે દરેક ક્ષણે વહી રહ્યાં છે તેમ જ દરેક તેમની સાથે વહે; અહીં જ અને અત્યારે જ તેમનો સ્વાદ માણો. લોકો ચિંતા કર્યા કરે છે કે અત્યારે અમે એમની સાથે છીએ પછી આપણે એમને ક્યારે જોઈ શકીશું. તમે મને હવે પછી ક્યારે જોઈ શકશો એના વિચારો કરીને, અત્યારે જ આનંદમગ્ન બની જવાની તક તમે વેડફી નાંખો છો. આ ક્ષણને ઝડપી લો. બસ. બની રહો.
પોતાના માસ્ટરના રહસ્યના તાણા વાણા ઉકેલવાએ શિષ્યનું કામ નથી; તેને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો નથી; તેમાં સો ટકા નિષ્ફળતા જ મળવાની છે. તમે બધા એટલું કરી શકો અને કરો, બસ માત્ર બની રહો અને આ ક્ષણના દિવ્ય આનંદની મજા માણો.
તેમણે ૨૦૦૫માં હિમાલયની યાત્રામાં માસ્ટર સાથેના સંબંધો વિષે વાત કરતી વખતે આ, શબ્દો કહ્યા હતા.
"માસ્ટર, ગુરુ કોણ છે ? ગુરુ એ છે જેમનામાંથી નિત્ય આનંદ, અનંત દિવ્ય આનંદ વ્યક્ત થઈ રહ્યો હોય. તેઓ આવી જ અનંતતાનો બીજા અનુભવ કરે એ માટે સિધ્ધાંતો અને અવકાશની રચના કરે છે. સિધ્ધાંતો અને અવકાશની જરૂરીયાત વગર જ હિમાલયમાં સદાકાળથી ગુરુ શિષ્ય પરંપરા અસ્તિત્વમાં છે. આ સૌથી જૂનામાં જૂનો સંબંધ છે. આ સંબંધ પછી જ એકબીજા સાથે સંબંધિત થવાનું શરૂ થયું. આત્મસાક્ષાત્કાર પહેલાં નો પણ આ છેલ્લો સંબંધ છે.
આ સંબંધ પહેલા દરેક ધર્મ અને સંસ્કૃતિમાં માણસ પશુ જેવો જંગલી હતો. દરેક સંસ્કૃતિની શરૂઆત ગુરુ-શિષ્યના સંબંધના આગમનથી થઈ હતી. જે.કૃષ્ણમૂર્તિ જેવા માસ્ટરો કે જેમણે ગુરુની કોઈ જરૂર જ નથી એવું શીખવ્યું, એ પણ પોતે જ ગુરૂ બની ગયા હતા. દરેક જ્ઞાન, માત્ર આધ્યાત્મિક્તા જ નહીં, બધાને ગુરુની જરૂર પડે છે, અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય એવી વ્યક્તિની, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય એવી વ્યક્તિની જરૂર હોય દેવે.
આધુનિક સમયમાં લોકો આધ્યાત્મિક ગુરુ માટે પ્રશ્નો ઊભા કરવાનું વલણ ધરાવે છે પરંતુ બીજા પ્રકારના ગુરુઓ માટે નહીં. લોકો તેમને પૈસા કમાવામાં મદદરૂપ થઈ શકે તેવી આવડત શીખવનારનું સન્માન કરે છે. પરંતુ આધ્યાત્મિક માસ્ટરોને વૈકલ્પિક રીતે લેવામાં આવે છે. આધ્યાત્મિકતા વિકલ્પ નથી, એ કોઈ અમુક ખાસ લોકો માટેની ગુઢ વિદ્યા, કે કંઈક જાદ્દુઈ બાબત કે સામાન્ય માણસ પ્રાપ્ત ના કરી શકે એવી બાબત નથી. આ એવી સ્થિતિ છે જેમાં આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને ચુસ્ત હોઈએ છીએ. આપણાં એક-બીજા સાથેના સંબંધો ઉત્પાદક અને ફળદાયી બને છે અને વધારામાં આપણામાં આપણે દરેક ક્ષણે શું કરી રહ્યા છીએ, તેની જાગૃતતા હોય છે.
આ જાગતતા આપણને સ્વયંસ્ફરણત્મક બનાવે છે, વર્તમાનમાં લઈ આવે છે અને આપણને આપણા વિચારો, શબ્દો અને ક્રિયાઓ માટે ખરેખર જવાબદાર બનાવે છે. દરેક વ્યક્તિએ પોતાના તેમજ સાથે સાથે પોતાની આસપાસના લોકોના ભલા માટે આ સ્થિતિ પ્રાપ્ત કરવી જરૂરી છે.
જો તમે આ સત્યને સમજી જાવ અને આધ્યાત્મિક જ્ઞાનને માન આપો તો તમે આધ્યાત્મિક માસ્ટરની જરૂરીયાત સામે શંકા નહીં ઉઠાવો. માણસને માસ્ટરની જરૂર પડે છે. આધ્યાત્મિક માસ્ટરને પસંદ કરવા અથવા એન્લાઈટેન્ડ વ્યક્તિને તમારા ગુરુ બનવવા એ તમારી પસંદગીની વાત છે. જો તમે તમારા માસ્ટર દ્વારા માર્ગદર્શિત નહીં હો, તો તમને બીજું કોઈ માર્ગદર્શન આપશે અને જો એ વ્યક્તિ યોગ્ય રીતે સક્ષમ નહીં હોય તો, તમારે ભોગવવાનું આવશે.
જો તમે તમારા માસ્ટર તરીકે રાજકારણી વ્યક્તિને પસંદ કરશો તો તે તમને ડરાવીને તમારા પર રાજ કરશે; જો તમે બીજી કોઈ નામાંકિત વ્યક્તિને પસંદ કરશો તે લોભનો ઉપયોગ કરીને તમારા પર કાબુ રાખશે. માત્ર આધ્યાત્મિક માસ્ટર જ તમારા પર પ્રેમથી રાજ કરે છે અને તમને ્મુક્તિ અપાવે છે.
એક નાની વાર્તા :
એક ડોક્ટર, એક એન્જીનિયર અને એક રાજકારણી, કોનો ધંધો સૌથી જૂનો છે એના વિષે દલીલો કરી રહ્યા હતા. ડોક્ટરે કહ્યું કે અમારો ધંધો સૌથી વધુ પુરાણો છે કારણ કે ભગવાને ઈવનું સર્જન આદમની પાંસળીમાંથી કર્યું હતું. એન્જીનિયર સહમત ના થયો અને કહ્યું કે તેનો ધંધો જૂનો છે કારણ કે તેણે અંધાધૂધીમાંથી સૌથી પહેલા આદમનું સર્જન કર્યું હતું.
રાજકારણીએ કહ્યું, ''અરે ! તમને શું લાગે છે અંધાધુધીનું સર્જન કોણે કર્યું હતું.''
જે લોકો અંધાધૂધીનું સર્જન કરે છે એ લોકો જ તમારા પર રાજ કરશે ! તેઓ તમારી અંદર ભય, લાલચ અને કલ્પનાઓ આરોપીત કરે છે. તેઓ આ બાબતોને તમારી સમક્ષ તમારી ઈચ્છાની પરિપૂર્ણતાના સ્વરૂપમાં રજૂ કરે છે: તમે જેવી રીતે પરદા પર સ્ટેજ પર જીવવા માંગો છે. એ રીતે રજૂ કરે છે.
આધ્યાત્મિક માસ્ટર તમને લોભ, ભય અને ખોટી કલ્પનાઓમાંથી મુક્ત કરે છે. તમે બધાં જ સાહસિક અને હિંમતવાન, બુધ્ધિશાળી અને આધ્યાત્મિક માસ્ટરને અનુસરવા માટે ભાગ્યશાળી છો. તમે જયારે બીજા લોકોનું માસ્ટરની જેમ અનુસરણ કરો છો ત્યારે એ લોકો પોતાની જાતને તમારી સમક્ષ શિક્ષક તરીકે રજૂ નથી કરતા. તેમ છતાં એ લોકો લુચ્યાઈ પૃર્વક તમારું નિયમન કરે છે અને તમને દોરે છે; જ્યારે આધ્યાત્મિક માસ્ટર તમને બધા જ બંધનોમાંથી મુક્ત કરે છે.
જે તમને અંધકારમાંથી પકાશ તરફ લઈ જાય છે તે માસ્ટર છે, ગુરુ છે.
ઉપનિષદ્રના નામથી ઓળખાતા પ્રાચીન હિંદુ ધર્મશાસ્ત્રો વેદોનો અર્ક છે, એમાં એન્લાઇટેન્ડ ઋષિઓએ સીધા અનુભવેલા જ્ઞાનનો સંગ્રહ છે. ઉપનિષદ્દનો મૃળ અર્થ થાય છે, 'માસ્ટર પાસે બેસવું.' તમે માસ્ટર સાથે બેસીને બ્રહ્માંડીય ચેતનામાં વિસ્તરો છો. તમે જયારે માસ્ટરના પ્રેમમાં પડી જાવ છો, ત્યારે ચેતનામાં તમારો ઉદય થાય છે.
માસ્ટર સાથે સંબંધ સમય અને સ્થાનથી ઉપર ઉચ્ચકક્ષાએ પહોંચે છે, તે સનાતન હોય છે. માસ્ટર-શિષ્યના સંબંધનો વિજ્ઞાન અને જ્ઞાનનું આગમન નાશ કરી શકતું નથી, કારણ કે એ સત્યના અર્થ તરફની યાત્રા છે અને સત્ય તરફ દોરી જતી દરેક બાબત સનાતન હોય છે તે મૂત્યુ પામી શકે નહીં. માસ્ટર માણસ જાતને સત્ય પહોંચાડે છે.
જયારે તમારી મા તમને 'મા' અથવા 'અમ્મા' કહેતા શીખવે છે ત્યારે તે તમારી પહેલી માસ્ટર બની જાય છે. તમને તો પાછળથી ખ્યાલ આવે છે કે
એ તમારી મા છે. માટે જ માસ્ટરનું સ્થાન મા, પિતા અને ભગવાનની પહેલા મુકવામાં આવે છે અને એ જ તમારો પહેલો સંબંધ હોય છે, એ છેલ્લો સંબંધ પણ છે; એન્લાઈટેન્મેન્ટ ઉપર માસ્ટર અને શિષ્ય એક જ શક્તિમાં એકરૂપ બની જાય છે.
મેં મારા વિવિધ મેડિટેશન પ્રોગ્રામોમાં આ વિષય જેટલું ગહન બીજું કંઈ પણ શીખવ્યું નથી. મારે ખરેખર જે કહેવાનું છે એ હંમેશા આ માસ્ટર-શિષ્ય સંબંધ વિષે જ કહેવાનું હોય છે. તેમ છતાં પણ તમે મારા અમુક કોર્સ કર્યા હોવા છતાં તમે આ સમજી શક્યા નથી. હવે કમ સે કમ તમારામાંનો અમુક સાંભળવા ઈચ્છે છે. અને ભવિષ્યમાં ઘણાં વધારે આવશે.
જો તમારામાં યોગ્ય લાયકાત હશે તો તમે સાંભળશો, આનંદ લેશો અને રૂપાંતરણ પામશો. જો લાયકાત નહીં હોય તો જતા રહેશો. તમે કુદકો મારવાના છો. જો ના મારી શકો તો રીલેક્સ બની જાવ અને ઉજવણી કરો.
મેં ત્રણ સ્તરે શીખવ્યું છે, મેં અગાઉ પ્રાથમિક કોર્સમાં લાઈફબ્લીસ જેવા પ્રોગ્રામમાં મેં મન-શરીરના શક્તિ કેન્દ્રોને શક્તિસ્કૂત કરવા માટેની મેડિટેશન ટેકનીકો શીખવી છે તેમાં તમે માસ્ટરને જુઓ છો અને સાંભળો છો. પછીના સ્તરમાં, જે નિત્યાનંદ સ્કૂરણ પ્રોગ્રામ છે, જેમાં હું મૃત્યુ વિષેના મારા અનુભવોનું વર્ણન કરું છું અને તમને તમારા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બનતી ભૂતકાળની યાદોને બહાર ફેંકી દેવાની પ્રક્રિયામાંથી પસાર કરું છૂં, જેમાં તમે માસ્ટર સાથે વધારે સંબંધિત થાવ છો. પછી હિલીંગ દિક્ષા વખતે તમે શિષ્ય બનવા ઈચ્છો છો અને હું તમને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું. તમે મારી સાથે હો છો. મારા શરીરની ભાષાનું અવલોકન કરો છો જેનાથી તમે તેને મનમાં ગ્રહણ કરી શકો છો.
એક વખત એક સાધકે ઝેન માસ્ટરને પછવું. "એન્લાઇટેન્ડ કેવી રીતે થવાય એ તમે મને શીખવશો ?'' માસ્ટરે જવાબ આપ્યો, '' ના હું તને નહીં શીખવું, પરંતુ તું મારામાંથી શીખી શકે છે. " આ તરવાનું શીખવા જેવી બાબત છે. માસ્ટરના કહેવાનો મતલબ હતો. " તું મારું નિરીક્ષણ કરીને સાહસ પ્રાપ્ત કરી શકીશ, પછી તું ભૂસકો મારીશ અને તરી શકીશ. હું શીખવી શકું નહીં. તારે શીખવું પડે છે. "
આત્મસાક્ષાત્કાર શીખવી શકાય નહીં, પરંતુ તમે શીખી શકો છો. તમે માસ્ટરનું અવલોકન કરીને શ્રદ્ધા પ્રાપ્ત કરી શકો છો. તમે શ્રધ્ધા વિકસાવો. એમને જોઈને તમને લાગશે કે , ''જો એ એન્લાઇટેન્ડ થઈ શકતા હોય તો હું કેમ નહીં ?" માસ્ટર સાથે રહો. સાધના કરવાની તીવ્ર ઈચ્છા સાથે માસ્ટરની જેમ જ શ્રદ્ધા રાખો.
આ નકલ નથી; મનમાં ગ્રહણ કરવાની ક્રિયા છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મનમાં ગ્રહણ કરી લો. મને મનમાં ગ્રહણ કરવા માટે તમારે ક્શું જ કરવાનું નથી; બસ અહીં રહો. વર્તમાનમાં રહો. હું એવી જબરજસ્ત શક્તિ છું જેનાથી એવો એક પણ દરવાજો નથી જે ખોલી ના શકાય તમે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મનમાં ગ્રહણ કરી લેશો. રીલેક્સ, સંબંધિત થાવ અને ઉજવો.
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, "જાગો, ઊભા થાવ અને જ્યાં સુધી ધ્યેય પ્રામિ ના થાય ત્યાં સુધી અટકો નહીં.
હું કહું છું : ''ઊભા થાવ, જાગો, અટકો ધ્યેય પ્રાપ્ત થઈ ગયું છે !''
એક વરસ સુધી અમે માસ્ટરને પહેલી વખત શિવસૂત્રો પર વાત કરતાં સાંભળ્યા હતા અને છ મહીનાના લાંબા ગાળા સુધી તેઓ માસ્ટર-શિષ્ય સંબંધો પર બોલ્યા હતા. એ પછી અમારામાંના ઘણાં બધામાં ઘણું બધું
પરિવર્તન આવી ગયું હતું. એવું લાગે છે કે પછી માસ્ટરની આસપાસની દરેક બાબતો બદલાઈ ગઈ છે. અત્યારે દુનિયાના ઘણા ભાગોમાં નવા આશ્રમો ખુલી ગયા છે.
બિદાડી આશ્રમનો દેખાવ બદલી ગયો છે અને બદલતો રહેશે. દરેક નવું બાંધકામ ઉપયોગમાં લેવાનું શરૂ થાય ત્યાં જ નાનું પડવા લાગે છે. અનુયાયીઓ ગુણાકારની સંખ્યામાં વધતા જાય છે. વરસ પહેલા માસ્ટર પોતે પ્રોગ્રામોના બે સ્તરનું, કદાચ ત્રણનું સંચાલન કરતા હતા, તે હવે આચાર્યો કરે છે.
હજુ, તેમને સહજ ગણીને કાઢી શકાય નહીં અને તેઓ ક્યારેય એક જ હોતા નથી એવી તેમની બધી જ ચેવતણીઓ છતાં માસ્ટર એવા જ રહ્યા છે. તેમના વિષેની એક બાબતમાં બધા જ ચોક્કસ પણે કહી શકે છે અને બાબત છે તેમની અચોક્કસતા, એ બદલાઈ નથી. તેમની સાથેની અને તેમની આસપાસની દરેક ક્ષણ અલગ હોય છે. અણધારી હોય છે, મન અને જીવનું સાહસ હોય છે. બીજા માટે અવિરત કરૂણા તેમનો હોલ માર્ક છે જે બદલયો નથી.
જિંદગીમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું મિશન ખૂબ જ સાદ્દું છે તેઓ નાવના સુકાની છે જે આપણને જિંદગીના ભ્રમોના સમુદ્રમાંથી બહાર લઈ જાય છે : તેઓ જીવન-મરણના ચક્રને તોડનાર છે. તેઓ કાલ ભૈરવ છે. જે આપણાં આત્માઓને સ્થળ અને સમયમાંથી અપૂર્વ કરૂણા સાથે બહાર લઈ જાય છે.
તેમણે ઘણાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પ્રોગ્રામોમાં જાહેર કર્યું છે :
"હું તમને જે કહું છું તે સત્ય છે. ક્યારેય પણ તમે તમારી જાગૃતતા ગુમાવી
દો, પછી તે મૃત્યુની ક્ષણ હોય કે કટોકટી ભરી ભિમારી હોય, હું તમારી બાજુમાં હાજર હોઈશ. જો એ મૃત્યુ હશે તો એ માર્ગમાં તમને પસાર થવાનું માર્ગદર્શન આપીશ. જો તમે પુનર્જન્મ લેવા માંગતા હશો તો, તમારે જે બનવું હશે એવો જન્મ લઈ શકશો. "
હું જેટલી વખત તેમને સાંભળું છૂં, મારું હૃદય પીગળી જાય છે. મારું સમગ્ર અસ્તિત્વ, મારા માસ્ટર તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પ્રવાહિત થઈ જાય છે. અરૂણાચલ વિષેના રમણના શબ્દોનું રૂપાંતર કરતાં. તમારી ઈચ્છા કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે મેં શું કર્યું છે ? હું તમને શું આપી શ્કું જેનું તમારા માટે કોઈ મૂલ્ય હોય ? હું ખુબ જ ભાગ્યશાળી છું. મેં બહુ જ ઓદ્શું આપીને તમને ખરીદી લીધા છે; તમારી મહેરબાની જે કરોડો ખર્ચીને પણ ખરીદી શકાય નહીં, મેંતેને ફક્ત મારી જાતને તમારા ચરણોમાં સમર્પિત કરીને ખરીદી લીધી છે.
એ તમારી પણ છે જો ખરીદી શકો તો.
માસ્ટરે કહ્યું છે તેમ. ''હું પૈસાથી વેચાવા માટે નથી: પરંતુ તમે મને તમારા પ્રેમથી ખરીદી શકો છો.''
તમે આ પુસ્તક વાંચી રહ્યા છો એ કોઈ અકસ્માત નથી. એ યાત્રાની શરૂઆત છે, જ્યાં માર્ગ મહત્ત્વનો છે. ધ્યેય અપ્રસ્તુત છે.
અમે આશા રાખીએ છીએ કે આ યાત્રા મૂલ્યવાન હો, તમારી ભીતરની શોધના તમારા પોતાના માર્ગમાં તમને પ્રેરણા પૂરી પાડે.
નિત્યાનંદમ્ ! તમને અનંત દિવ્ય આનંદ મળે !
પરિશિષ્ટ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે : વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલીન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે તમે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીય ચેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્ચુ જીવન વૈશ્વિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીય ચેતનાના રૂપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોઈએ.
પરમહંસ The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam
પરમહંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આપણી વચ્ચે હાલ વિદ્યમાન
જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રોજીંદા તણાવ જેવી વ્યવહારૂ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.
નિત્યાનંદાએ નાની ઉંમરે જ ઘર છોડ્યું અને ભારત ના ચારે ખૂણે ચાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક ચોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીચસ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સુઝને આધારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યુ છે.
વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ભા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.
ભારત માં બેંગ્લોર નજીક બીડદીમાં આવેલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રદધાળૂઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.
આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્ચે શક્તિ હીલીંગ, યુવાનો માટે વિનામૂલ્ચે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ, વિનામૂલ્ચે સારવાર અને આંખના ઓપરેશન, વિશ્વરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરૂકૂળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારત માં આધ્યાત્મિક
કાર્ચક્રમો અને શિબિરો
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્ચક્રમ યોજે છે તેમાંના થોડા નીચે પ્રમાણે છે.
આંતરીક ઉજાગરણ (Inner Awakening)
આંતરિક ઉજાગરણ ઉત્કટ પરિવર્તનકારી 'માસ્ટર' કાર્યક્રમ છે. આ ૨૧-દિવસનું ઊર્જ ચક્ર છે. આમાં ભૌતિકમાંથી દિવ્યતા તરફ જવાનો એક માર્ગી કિમીયો છે. સાચા સાધક પર કામ કરી તેને પરમ તરફ દોરવા માટે માસ્ટર પૂર્ણ રીતે હાજર હોય છે. વધુમાં, ઉત્કટ ઊર્જ
ક્ષેત્ર, બીડદી આશ્રમમાં ૨૧ દિવસ રહેવાનો જીવનભરનો લ્હાવો મળે છે.
Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મૃક્તિના દરેક પરિમાણને પેદા કરવા માટે પ્રચોજેલ છે.
મારો દરેક કાર્ચક્રમ એક ભાગને, મારા એક પરિમાણને તમારામાં પેદા કરે છે.
દાખલા તરીકે, લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ - ૧ (LBP-1) 'આનંદ પૂર્ણ જીવન' એ એક ભાગને પેદા કરવા પ્રચોજયો છે. લાઈફ બ્લીસ પ્રોગામ લેવલ-૨ ( NSP )-'મૃત્યુ સુંદ ર રીતે અનુભવવું' એ ભાગને પેદા કરવા પ્રયોજયો છે. નિત્યયોગ એ બીજા એક ભાગ 'યોગી શરીર' માટે પ્રયોજયો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.
એક પરિમાણનો અનૂભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઉંડા ઉતરવાની, કમભાગ્યે જીવનમુક્તિમાં પ્રવેશવા અને જીવન મુક્તિમાં રહેવા માટે આ એક દ્વાર પુરતું નથી. એ તો માત્ર જીવનમૃક્તિની ઝલક આપે છે.
Inner Awakening કાર્યક્રમ પૂર્ણ રીતે પ્રયોજેલો છે. એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નિત્ય યોગ, વિ. બધા કાર્યક્રમોને ભેગા કરીએ એનાથી પણ કંઈકે વધુ છે. જીવનમુક્તિના મારામાં છે તે બધાં પરિમાણો તમારામાં પેદા કરે છે.
સંપૂર્ણ વસ્તૂ તમને એક સાથે મળે છે.
જીવન તમારામાં બ્રહ્માંડના નવા પરિમાણો લાવી રહ્યું છે એ સમજણ સાથે દરેક ક્ષણેં જીવવું એજ જીવન મુક્તિ.
લાઇફ બ્લીસ એન્જીનીચરીંગ
પ્રબુદ્ધ ગુરૂની હાજરીમાં રહેવાના ઉત્કટ અને પરિવર્તનકારી અનૂભવ માટેનો આ એક નિવાસી કાર્યક્રમ છે. લાઈફ બ્લીસ એન્જીનીયરીંગ (LBE) બેંગલોર આશ્રમમાં ૯૦ દિવસ નો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને યોગ અને ધ્યાન દ્ભારા તમારા 'સ્વ'ના ઉંડાણમાં લઇ જાય છે. અને તમારા આંતરિક ક્ષમતા ની ચરમસીમાએ લઇ જવામાં મદદ કરે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસેથી પ્રત્યક્ષ રૂપે તમારા શરીર અને ઉનને પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરો.
Lbe માં તમે.
- જીવન મૂક્તિ ના રૂપમાં જીવનને ખરા રૂપમાં અનૂભવશો,
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતે આપેલ વાર્તાલાપ અને ધ્યાન દ્વારા પ્રાચીન આંતરિક વિશ્વના આત્મ જાગૃતિના વિજ્ઞાનને શીખશો અને આત્મસાત્ કરશો.
- પતંજલીના યોગસૂત્રને આધારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પ્રયોજેલા નિત્ય યોગ-પ્રબૂદ્ધતા માટેના યોગ- ના દરરોજ અભ્યાસ દ્વારા યોગીક શરીર બનાવશો. નિત્ય યોગ શરીર, મન અને 'સ્વ' ને સયોજીને વધુ શકિત, માનસિક સ્પષ્ટતા, શારીરિક અને ભાવનાશીલ સ્વાસ્થ્ય આપો છે.
- 'આંતરિક ઉજાગરણ' કાર્યક્રમમાં ભાગ લેશો, આ માસ્ટર સાથેનો ૨૧-દિવસનો ઉત્કટ પ્રબુદ્ધતાનો કાર્યક્રમ જીવનના હેતુ શોધવા અને તમારા મનની પકડમાંથી ઉપર ઉઠવા માટેના ઉકેલો અને ધ્યાન, દૈનિક નિત્ય યોગના સત્ર, નિત્યા સ્પીરીટર્યુઅલ હીલીંગની દીક્ષા, વિ. નો સમાવેશ
થાય છે.
- સાંસ્કતિક. ઐતિહાસિક અને આધ્યાતિમક રીતે અગત્યના સ્થળોની ચાત્રા કરી શકશો જેવાં કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું જન્મ સ્થળ તિરવત્રમલાઈ, પતજંલીનું જન્મસ્થળ ચિદં મ્બરમ્ વિ.
- મન-શરીર સચંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ, ચર્ચાઓ અને વાદવિવાદ માં ભાગ લેશો.
- જવાબદારી પૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.
- બેંગલોર બેંગલોર આશ્રમમાં ના રહસ્યવાદી વટવુક્ષની આસપાસના ક્ષેત્રમાં સતત આંતરિક હીલીંગ અનુભવશો.
- દિવસના બધા જમણ વખતે સાત્વિક આર્યુવેદિક ભોજન માણશો.
વિશ્વભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.
કલપતર
આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામથી તમારામાં જીવન મુક્તિના બીજ નંખાચ છે. કલ્પતરૂ ધ્વારાતમને મળશે :
- શક્તિ જીંદગીમાં જે બદલવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ.
- બુદ્ધિ જાંદગીમાં જે બદલવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બ્રદ્ધિ.
- યુક્તિ ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જ્રુઓ છો તે પોતે જ એક સતત બદલાવું સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા.
- ભક્તિ શ્રદ્ધા, સવિચલ, શાશ્વત અને પરમ સાથે ગહન જોડાણની લાગણી.
- મુક્તિ આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી અંતિમ મુક્તિ, જીવન મુક્તિ.
આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઊર્જાથી સજ્ર કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો છો.
લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ -૧, આનંદ સ્કૂરણા પ્રોગ્નામ
(LBP Level-1, ASP) તમારામાં શક્તિ પ્રગટાવો.
તમારામાંના સાત મખ્ય ચફ્રો અથવા સુક્રમ ઉર્જા કેન્દ્રોને તણાવ મકત કરી તેમને શક્તિશાળી બનાવતો ચક્ર આધારિત મેડિટેશન પ્રોગ્રામ. એ તમારી લોભ, ભચ, ચિંતા, ધ્યાનાકર્ષણની જરૂરીચાત, તણાવ, અહમ અને અસંતોષ જેવી વિવિધ લાગણીઓ બાબતે બૌદ્ધિક અને અનુભવ કક્ષાએ સ્પષ્ટ સમજણ આપે છે. આ કાર્ચક્રમ ભૌતિક કક્ષાએ આધ્યાત્મિક અસર પેદા કરવા ડીઝાઇન કરેલ છે. તમારા પોતાના દિવ્ય આનંદનો અનુભવ કરવા માટેનો સચોટ ઉકેલ છે. તમે કોઈ એક લાગણીમાંથી મુક્ત થાવ છો ત્યારે તેમને નવી દનિયા અને નવી શક્તિનો અનુભવ થાય છે. વિશ્વભરમાં લાખો લોકોએ અનુભવેલ, આ ખુબ જ અસરકારક શિબિર છે.
લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨, The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam સ્કુરણા પ્રોગ્રામ (Lbp Level-2. Nsp) મૃત્યુનું રહસ્યોદ્ધાટન
આ મેડિટેશન કાર્યક્રમ મૃત્યૂની પ્રક્રિયા પરથી પડદો ઉઠાવીને જીવવાની કળા ખુલ્લી કરે છે. આ કાર્યક્રમ ગુનાહિત ભાવ, આનંદ, પીડા વગેરે આપણી સાથે વણાઈ ગચેલી અજાગૃત લાગણીઓથી જે બધી જ મૃત્યુના અંતિમ ડરમાંથી ઉભી થાય છે, મુક્ત થવા માટે અવકાશ ઉભો કરે છે એ કુદરતી સમજ શક્તિ, સ્વચં સ્કૃરિત ઉત્સાહ પ્રેરિત નવા જીવનનું પ્રવેશદ્ભાર છે.
લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૩ આત્મ સ્કૂરણા પ્રોગ્રામ (Lbp Level-3 Atsp)
તમારા "'સ્વ'' સાથે અનુસંધાન કરો. આ તલસ્પર્શી કાર્યક્રમ મનની કાર્યપદ્ધતિનું સ્પષ્ટ રીતે વિશ્વેષણ કરી, મનથી
દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્ક્રાણ સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વિલક્ષણ બૌદ્ધિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.
લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ ૩ - ભક્તિ સ્કૂરણા પ્રોગ્રામ
(LBP Level-3 BSP)
તમારી ઉપાસના પૂર્ણ કરો.
આ કાર્યક્રમ બીજાઓ અને તમારા 'સ્વ' સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.
જીવન વિજ્ઞાનનો વિનામૂલ્ચ નિવાસી કાર્ચક્રમ
બ્લીસ ટેકનો લો જી લાઈફ (LBT)એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની વૈદિક શિક્ષણ પદ્ધતિ આધારીત આ કાર્યક્રમ આધ્યુનિક યુવાવર્ગને સારી શારિરીક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારૂ જીવન માટે કારીગરી શીખવવા માટે ડીઝાઇન કરેલ છે
સર્જનાત્મક સમજણ અને નિખાલસતા પોષીને તથા વ્યવહારૂ કારીગરી શીખવીને તે આર્થિક રીતે સ્વાવલંબી અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ યુવા તૈયાર કરે છે. સૌથી વધુ તો એ જીવન મુક્ત માસ્ટર સાથે રહેવાની અને તેમની પાસેથી શીખવાનું જીવનમાં કચારેક જ મળતી અમૂલ્ય તક આપે છે.
નિત્યાનંદમ
સાધકો માટેનો મેડિટેશનનો ઉચ્ચતર કાર્યક્રમ આમાં માસ્ટરની હાજરી અને તીવ્ર શક્તિ ક્ષેત્રથી સાધક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સ્થિતિમાં પહોંચી જાય છે એમાં મેડિટેશન. સેવા, માસ્ટરની હાજરીમાં બેસવું વિ. પદ્ભતિઓનો સમાવેશ થાય છે.
નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ :
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અનેક શારીરિક અને માનસિક રોગોમાં ચમત્કારિક પરિણામો આપનાર ઊર્જા આધારિત ઉપચારનું વિજ્ઞાન અને સેવા આપે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM લોકોને નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદધવતિમાં ઉપચારક બનવા માટે દિક્ષા આપે છે. આ દિક્ષા પામેલા ઉપચારકો વિશ્વભરમાં દરરોજ નિઃશુલ્ક સેવા ધ્વારા ઉપચાર આપે છે.
- રૂ કોર્પોરેટ મેડીટેશન પ્રોગ્રામ : આંતર સૂઝથી મેનેજમેન્ટ, નેતૃત્વ કળા, સંઘ ભાવના પર કેન્દ્રીત કોર્પોરેટ કંપનીઓ માટે ખાસ કાર્ચક્રમ. આમાં માઇક્રોસોફટ, એટીએન્ડટી, કવાલકોમ, જેપી મોરગન, પેટ્રોબ્રાસ, પેપ્સી, ઓરેકલ, AAPI વિ.નો સમાવેશ થાય છે.
- ગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ : સ્કૂલ માટે મકાનો, સ્કૂલ ગણવેશ,
શૈક્ષણિક સાધનો, ગ્રામીણ શાળાઓમાં વિનામલ્યે અપાચ છે. દર્શક બ્લીસ ટેકનોલોજી : જીવન કળા અને આધ્યાત્મ વિજ્ઞાન શીખવતો
યુવાનો માટેનો બે વર્ષ/ત્રણ માસનો વિનામૂલ્ચે કાર્ચક્રમ.
-
❖ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગુરૂફળ : વૈદિક શિક્ષણ પદ્ધતિનો સમન્વચ કરતી શિક્ષણનો આધ્રુનિક વૈજ્ઞાનિક અભિગમ બાળકની આંતરિક સમજણને દબાણ કે સ્પર્ધાના ભચ વગર ખીલવે છે અને રક્ષણ આપે છે.
-
❖ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઇન્સ્ટીટચુટ ઓફ ટીચર્સ
- ર્ટ્રેનીંગ : ત્રણસોથી વધ્યુ શિક્ષકોને પરિવર્તનકારી મેડિટેશન પ્રોગ્રામ, કવોન્ટમ મેમરી પ્રોગ્રામ, નિત્ય યોગ, હેલ્થ અને હીલીંગ પ્રોગ્રામ, સ્પીરીચ્યુઅલ પ્રેકટીસ પ્રોગ્રામ વિ. શીખવવાની ટ્રેનીંગ આપી છે.
-
- મીકીચા : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પરિવર્તનકારી ઉપદેશોને લગતા લખાણો રાષ્ટ્રીચ અને આંતરરાષ્ટ્રીચ વર્તમાન પત્રો અને મેગેઝીનોમાં પ્રકાશિત કરાચ છે.
-
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પબ્લીશર્સ : ૪૭૦૦ કલાકથી વધુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના વ્યાખ્યાનોને નકલ કરી, મઠારી અને પ્રકાશિત કરી પુસ્તક, DVD અને CDના રૂપમાં સ્ટોરમાં ઉપલબ્ધ કર્યા છે.
-
- લાઈફ બ્લીસ ગેલેરીચા : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના વ્યાખ્યાનોને રેકોર્ડીંગ અને પુસ્તકો તથા નિત્યા કિર્તનના ૨૭ ભાષાના રેકોર્ડીંગનું વિશ્વભરમાં સ્ટોર અને મોબાઇલ શોપ દ્વારા વેચાણ કરવામાં આવે છે.
-
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મેડિટેશન અને ફિલીંગ કેન્દ્રો : વિશ્વભરમાં મેડિટેશન અને હીલીંગની સેવાઓ આપે છે.
-
❖ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સંગીત અકાદમી : સંગીત, નૃત્ય અને કલાના બીજા સ્વરૂપોનું શિક્ષણ અને પ્રોત્સાહન નાના અને મોટા સૌને માટે પ્રત્યક્ષ અથવા 269
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam મિશનની પ્રવૃત્તિ
વિશ્વભરમાં મે કીટે શન વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં ઘણા લોકોએ લાભ લીધો છે .
- ❖ નિત્યા રુપીરીરચ્યુઅલ હીલીંગ કોસ્મીક એનર્જી હીલીંગ પદ્ધતિમાં માન્યા હીલર દ્વારા વિનામૂલ્ચે હીલીંગ કરવામાં આવે
- છે. વિશ્વભરના આશ્રમો અને
કેન્દ્રો દ્વારા દરરોજ માનસિક અને શારીરિક હિલીંગનો લાભ અપાય છે .
- ** અન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીચે મુલાકાતીઓ, ભકતો અને શિષ્યોને આરોગ્ચપ્રદ ભોજન વિનામૂલ્ચે આપવામાં આવે છે.
- ** THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સંપ્રદાય અને તેની તાલીમ : સન્યાસી, બ્રહ્મચારી અને બ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, ચોગ, મેડીટેશન, આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સધન તાલીમ લે છે. આ સાધકો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વચં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે.
- ❖ નિત્ય ચોગ : મહર્ષિ પતંજલિના મૂળ યોગ સૂત્રના આધારે વિશ્વભરમાં ક્રાંતિકારી ચોગ પદ્ધતિ શીખવાડાય છે.
- ❖ મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વેદીક મંદિરો અને આશ્રમો.
- ❖ જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુધારવા મેડીટેશન પ્રોગ્રામ ચોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્ચકારક પરિવર્તન જોવા મળ્યાં છે.
-
- તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, આચુર્વેદ, એકયુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધુ.
ઇન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે.
- ❖ ચુ-ટ્યુબ ઉપર ફ્રી ઉપદેશો : www.youtube.com પર ૫૦૦થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે. આના દ્વારા માસ્ટરનું જ્ઞાન સહેલાઇથી સૌને મળી શકે છે. આ વ્યાખ્યાનો સૌથી વધુ જોવાય છે.
- ** વૈજ્ઞાનિકો અને સંશોધકોને સહાચ : આધ્યાત્મિક શક્તિ અને હીલીંગના વિષચમાં સંશોધન દ્વારા વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો અવકાશ પુરવાનો સતત પ્રચત્ન.
- ❖ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ચૂથ ફાઉન્ડેશન : ભાવનાશીલ યુવકોનું જૂથ કે જે શાંતિ અને જીવન મુક્તિના સહિચારા આદર્શ સાથે દિવ્ય અને ગતિશીલ સમાજનું ઘડતર કરે છે.
- ❖ નિત્યા ધીર સેવા સેના ਃ આનંદ સેવકન્ આ સ્વેચ્છિક જૂથ પોતાના રૂપાંતર દ્વારા માનવ જાતની સેવા માટે કાર્ચ કરે છે એ આપત્તિઓ વખતે પૂર્નવસન માટે રાહત કાર્ચો પણ કરે છે.
અરૂણાચલ મૂક ઈશારાથી બોલાવી રહેલ પર્વત
જયારે અરૂણાચલ માણસની સૂઝ અને ગણિતથી પર છે, તો પછી કોઈ તેને કેવી રીતે જાણી શકે ? તેને સમર્પિત થઈ જાવ પર્વત જાતે જ તમારી સમજમાં આવી જશે. માત્ર આ એક જ રસ્તો છે.
અસ્તિત્વની શક્તિથી શક્તિ સ્કૂર્ત થયેલ અરૂણાચલ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્ર છે. અહીં જે દેખાય છે તે અરૂણાચલ ટેકરી છે, તે દુનિયાભરમાંથી સાધકોને તેમના ધર્મ સંપ્રદાય, પ્રણાલી, પંથના બંધનો તોડીને પોતાના તરક આકર્ષે છે
- ત સચોટ ઉકેલો
- ત મેડીટેશન (ધ્યાન) તમારા માટે જ છે.
- ત જીવન મુક્તિ(THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો પ્રબોધ)
- ત પરમાનંદ પૂર્ણ જીવનની ચાવીઓ
- ત સામાન્ય સવાલોનાં અસમાન્ય જવાબો
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ૫૦૦થી વધુ વ્યાખ્યાનો
બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પહેલા દિવસથી જ મોહક !
પાછળ અરૂણાચલ મંદિરના નવ શિખરોમાંથી બે દેખાઈ રહ્યા છે. મંદિરોના સાનિધ્યમાં ફરતા રહેવું તેમને માટે સૌથી વધુ આનંદદાયક બાબત હતી.
૧૦ વરસની ઉંમરે જયારે મેડિટેશનમાં બેઠા હતા ત્યારે લેવાયેલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું ચિત્ર
ઊપરનું ચિત્ર જેને સંગ્રહી રાખવા માટે વધારે સ્પષ્ટ બનાવવાયું છે.
દેવી-દેવતાઓના સ્વરૂપોના ભાગો. આનાથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાયાની સામગ્રી તરીકે ભીની માટીનો ઉપયોગ કરીને વિવિધ મૂર્તિઓ બનાવતા હતા અને પોતાના હૃદયના સંતોષ માટે શણગારતા હતા.
પૂજાની સામગ્રી અને દેવતાઓના વસ્ત્રો જેનો તેઓ પૂજા વિધિમાં ઉપયોગ કરતા હતા.
રૂદ્રાક્ષ માળાની પેટી. તેઓ જયારે સબરીમાલા ટેકરી પર આવેલ ભગવાન અપ્યપ્પાની વાર્ષિક યાત્રાએ જતા ત્યારે પહેરતા હતા. તેના પર તેમનું સન્યાસ પહેલાનું નામ રાજ શેખરન કોતરેલું જોઈ શકાય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ધગશ અને ઉત્સાહથી દેવતાઓની ભક્તિ કરતા હતા, તેમાં તેમને અસ્તિત્વની જીવંત નિશાનીઓ માનતા હતા. ઉપરની પાંચ મૂર્તિઓને તેઓ જયાં પણ જતા ત્યાં સાથે લઈ જતા અને તેની ભક્તિ કરતા હતા.
ગણેશની મૂર્તિ જેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના આગ્રહથી પ્રસાદ આરોગ્યો હતો.
ભારતની કન્યાકુમારીની કૌટુંબિક ધાર્મિક યાત્રાએ. પાછળ છાયા ચિત્રમાં દેખાતું દેશ્વ સૂર્યાસ્ત વખતે દેખાતા વિખ્યાત વિવેકાનંદ રોકનું છે.
ચંદનના લેપથી શણગારેલ ગણેશની મૂર્તિ જે તેમની સૌથી પ્રિય મૂર્તિ છે તે ની સાથે નો જૂથ ફોટો.
યો ગી. રઘ પતિ િનત્યા નંદદ ની આધ્યાત્મિક સાધનમાં મિત્ર, ફીલોસોફર અને માર્ગદર્શક.
દેવી પરાશક્તિ (અસ્તિત્વની સ્ત્રૈણશક્તિની ઓળખ) જેના તેમનો મનમાં દર્શન થયા હતા અને તેમણે તેને નરમ પથ્થરમાંથી કોતરીને તૈયાર કરી હતી.
તિરૂવશ્રામલ્લર્ઈના અરૂણાચલ મંદિરમાં આવેલ ક્રિતિક મંડપ, જ્યાં રઘુપતિ યોગીએ તેમને આકરી કસરતો કરાવીને તાલીમ આપી હતી. તેઓ તેમને આ સ્તંભો ઉપર વારંવાર ચડવાની કસરત કરાવતા અને અમુક વખતે માત્ર એક જ હાથનો ઉપયોગ કરીને ચડવાનું કહેતા હતા.
ભૌતિક વસ્તુઓ પેદા કરવાના ખ્યાલનું નિર્દેશન કરવા માટે રઘુપતિ યોગીએ હાજર કરેલ શંખ.
રઘુપતિ યોગીએ હવામાંથી હાજર કરીને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપેલ રૂદ્રાક્ષની માળા, જેને તેઓ દરરોજ પહેરી રાખે છે. ચંદનનો લેપ અને કંકુ જે તેઓ પોતાની છાતી પર લગાવે છે તેના ડાઘ માળા પર જોઈ શકાય છે.
ભાવાતીત ધ્યાનના સેમીનારમાં નાના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ચમકતી આંખો અને ઉત્સાહથી વ્યાખ્યાન સાંભળી રહ્યા છે.
તિરૂવશ્રા મલાઈમાં માસ્ટર–યોગી રામ સુરતકુમારની કૃપા દ્રષ્ટિમાં ઉજવણી થઈ રહી છે.
તેમને જયારે પૂછવામાં આવ્યું કે મોટા થઈને તમે શું બનશો ત્યારે લાગણીના આવેશમાં આવીને પોતાનું આ ભાવિ ચિત્ર દોર્યું હતું. આ સ્વચિત્ર જોઈને કોઈપણ સમજી શકશે કે તે મણે છોકરમતમાં બનાવેલ ચિત્રનો અર્થ અને અગત્યતા કેટલી બધી છે.
તિરૂવશામલાઈમાં પરિભ્રમણ વખતે તેમના આધ્યાત્મિક માર્ગદર્શક અને તેમની સંભાળ રાખનાર માતાજી વિભૂધાનંદા સાથે.
પવિત્ર શ્રી ચક્રના માનસિક દર્શનને આધારે તેમણે તાંબાના પતરાં પર કોતરેલું શ્રી ચક્ર, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ગૂંચવાડા ભરેલી આકૃતિ તમે આટલી સરળતાથી કેવી રીતે કોતરી હતી, ત્યારે તેમણે સમજાવ્યું કે, તેમાં નવ ત્રિકોણો વિવિધ ખૂણાઓ પ્રમાણે ગોઠવેલા છે. તમે જયારે ખ્યાલને સમજી જાવ છો, ત્યારે એ સરળ બની જાય છે.
વિભૂધાનંદાએ આપેલ પાદૂકા, જેને તેમણે નાની ઉંમરે જ અભિરૂચિમાં લીધી હતી. આ જે જયારે તેઓ ઘરમાં આ પાદુકા પહેરીને ચાલતા ત્યારે કાનફાડી નાંખે એવો પટ અવાજ આવતો. એ યાદ કરીને હસી પડે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જ્યારે પોતાની ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળાની નોંધપોથી તૈયાર કરતા ત્યારે,
અને યજ્ઞોની રીતો લખતા હતા. આ બધું એમણે એ ઉંમરે કર્યું હતું જ્યારે સ્કૂલનું હોમવર્ક પૂરું કરવું અઘરું કામ ગણાય. અહીં જે નોંધો દેખાય છે, એ તેમની ઉત્કટ અભિરૂચિની સાબિતી છે. આજે મંત્રોના આ પુસ્તકોની
આત્મપુરાણ (ઊપનિષદોનો સંચય) જે ઈસાક્કી સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ભેટ આપ્યો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ વેદાન્ત ઉપર વાંચેલ સૌ પ્રથમ પુસ્તક.
ઈસાક્કી સ્વામીગલે ભેટ આપેલો શંખ, તિરૂવણા મલાઈની શે રીઓ માં જયારે અ રૂણા ચ લે શ્વર નાં વરઘોડો નીકળે ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ શંખ ફંકતા.
ઓલાઈ યુવાડી (તાડના પાંદડા પર લખાયેલ હસ્તપ્રત) જેમાં રૂદ્રમ, ચમકમ્ અને બીજા વૈદિક મંત્રો લખેલા છે. આ હસ્તપ્રત ઈસાક્કી સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપી હતી.
માતાજી વિભૂધાનંદાએ તામીલમાં આપેલ દીક્ષા પત્ર
બ્રહ્મયોગીની વિબુથાઈ, જેમણે મહા લૂ લૂ શ્રી શ્રી શ્રીલા શ્રી પંચમુખ યોગી બ્રહ્માર્ષિ ઈસાક્કી મહામુનિવરની કુપાથી ઊચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી છે, એવી હું મારા વહાલા લોકનાયકી અને અરૂણાચલમુના પુત્ર રાજશેખરને આજે ભાવ વરસના ૧૦મા દિવસે, વૈસાખીના મહિનામાં મંગળવાર પૂર્ણિમાના વિકાસમ તારા ના દિવસે, તેના અતિ ઉત્સાહના પ્રતિભાવરૂપે દીક્ષા આપું છું જેથી તે મેં અનુભવેલ દિવ્ય આનંદનનો અનુભવ કરી શકે.
દિક્ષા શિષર્ક : બ્રહ્મ સુખી
આપની
ઈસાક્કી મુનિવરની શિષ્યા વિપુથાઈ ઉર્ફે કુપ્પામ્માલ બ્રહ્મયોગીની
તિરૂવન્ના મલાઈ
રામકૃષ્ણ પરમહંસનું ચિત્ર જેઓ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના બીજા સૌથી વધુ આદરણીય માસ્ટર હતા અને તેમનું આ ચિત્ર તેઓ હંમેશા પોતાની સાથે જ રાખતા.
રમણ મહર્ષિના શિષ્ય અન્નામલાઈ સ્વામીગલ, જેમણે 'શરીર અને મન'થી ૫૨ જવાનો મહત્વપૂર્ણ ખ્યાલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને તેમની સત્યની શોધખોળ વખતે આપ્યો હતો.
અરૂણાચલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે સર્વસ્વ હતો. તેનો એકપણ કરાડ કે ખડક એવો નહીં હોય જેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની અભિરૂચિનો અનુભવ નહીં કર્યો હોય. આ ચિત્રોમાં તેમને પોતાના પ્રિય અરૂણાચલની ભવ્યતામાં સૂર્યપ્રકાશનો આનંદ માણતા જોઈ શકાય છે.
તિરૂવશ્રા મલાઈમાં આવેલ સ્મશાન -THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મેડિટેશન માટેના પવિત્ર સ્થળો, તેઓ પોતાના ઘરમાં બહુ જ ઓછો સમય ગાળતા. પોતાની પાસે રાખેલ ચાવીથી ઘર ખોલીને આવતા. તેમના માતા-પિતાએ તેમના આ અનિયમિત સમય માટે ક્યારેય ટોક્યા નહોતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયાં િપ્લો મા મિકેનીકલ એ ન્જી ની ય રીંગ નો અભ્યાસ કર્યો હતો એ ગુડીયાથામ કોલેજમાં તે મના સહપાઠીઓ સાથેનો ફોટોગ્રાફ
નીચેનો ફોટોગ્રાફ એ.આર.નટરાજન દ્વારા લખાયેલ પુસ્તક "અરૂણાચલ ઋગ્વેદથી રમણ સુધી"ની પહેલી આવૃત્તિ ડીસે. ૨૦૦૨માંથી લેવામાં આવેલ છે.
આ એ વટવૃક્ષ છે, જેની અરૂણાચલ પર્વતમાં રમણ મહર્ષિએ એક વખત મુલાકાત લીધી હતી અને તેના વિશે વાત કરી હતી. તેઓ કહે છે કે એક દિવસ તેઓ અરૂણાચલ પર્વત પર ચાલી રહ્યા હતા ત્યારે તેઓ એક વટવૃક્ષ તરફ ખેંચાઈ ગયા હતા. એ વૃક્ષની નીચે એક યુવાન યોગી તેમનાથી ઘણી વધારે મોટી ઉંમરના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. પરોક્ષ રીતે રમણ મહર્ષિ આ વૃક્ષ અને તેમણે જોયેલા યોગીની સરખામણી ભગવાન દક્ષિણામૂર્તિ સાથે કરી છે. જે સ્વયં શિવનો અવતાર છે.
આ એ જ વટવૃક્ષ છે જેના વિષે શંકરાએ પોતાના દક્ષિણામૂર્તિ સ્ત્રોતમાં ગાયું છે : જેની નીચે યુવાન દક્ષિણ તરફ મોં રાખીને પોતાની મોટી ઉંમરના સાધુઓને શાંતવાતાવરણમાં ઉપદેશ આપી રહ્યો હતો.
તિરૂવશ્વામલાઈના મંદિરમાં અરૂણાચલેશ્વરની સમાધી. જે મુખ્ય મકાનના પાછળના ભાગમાં આવેલ છે. એ ચાર સ્તંભોવાળો અંધારો ખૂણો, જેમાં અરૂણાગીરી યોગીશ્વરાની જીવ સમાધી આવેલ છે, જેમાંથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના બોલાવવાથી યોગીશ્વરા દરરોજ બહાર આવતા હતા અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ એમ ધારી લીધું હતું કે ત્યાં કોઈ દરવાજો છે, જેમાંથી તેઓ આવે છે જે એક ગફા જેવો ભાગ છે.
અરૂણાગીરી આધીભૌતિક વટવૃક્ષની અંદર ભેટ આપેલ ભગવું વસ્ત્ર જે આજે બેંગલોરના આશ્રમના સંગ્રહ સ્થાનનો એક ભાગ છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
"જયારે મેં આ વટવૃક્ષ નીચે યુવાન માસ્ટર પોતાનાથી મોટી ઉંમરના શિષ્યોને, અરૂણાગીરી યોગીશ્વરા અથવા દક્ષિણામૂર્તિ તરીકે ઉપદેશ આપી રહ્યા હતા. તેના બધા ઉલ્લેખો જોયા ત્યારે તેને ખાત્રી થઈ ગઈ કે, તેઓ શંભાલા, સપ્તર્ષિઓનું સ્રામાજય, જે બ્રહ્માંડીય શક્તિનું કેન્દ્ર છે તેનો ઉલ્લેખ કરી રહ્યા હતા."
હિમાલયમાં ગંગોત્રી અને ગૌમુખથી ઉપર ૧૭,૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ તપોવનમાં થઈને શંભાલા પહોંચી શકાય છે. માસ્ટરની મદદથી માણસ કોઈ પણ જગ્યાએથી શંભાલા પહોંચી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટર તમને ત્યાં પહોંચાડવા માટે કોઈ પણ સમયે હવાઈ પટ્ટીનું કામ કરે છે. આ હવાઈ પટ્ટીઓને શક્તિ ક્ષેત્રો કહેવાય છે. જ્યાંથી તમે શંભાલા પહોંચવા માટે ઉડાન ભરી શકો છો.
જો કે શંભાલા આ પૃથ્વી પરનું ભૌતિક સ્થાન નથી. શંભાલા એક આધ્યાત્મિક અનુભવ છે. જે રમણે જોયું હતું અને મેં અરૂણાગીરી યોગીશ્વરા સાથે જોયું હતું અને બન્ને એ જે વટવૃક્ષ જોયું હતું એ બિદાડીમાં આવેલ આપણા આશ્રમમાંનું જ વટવૃક્ષ છે.
રમણ મહર્ષિ જે વટવૃક્ષનો ઉલ્લેખ કરે છે, અને બિહાડીમાં આવેલું વટ વૃક્ષ એરપોર્ટ અથવા હેલી પેડ જેવાં છે, જેના પર સવાર થઈને તમે આધ્યાત્મિક પ્લેનમાં બેસીને જયાં શુદ્ધ ચેતનામાં અરૂણાગીરી યોગીશ્વરા, દક્ષિણામૂર્તિ સ્વરૂપે, જે સ્વયં 'શિવ' છે, તે રહે છે ત્યાં પહોંચી શકો છો.