1. Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda) - Abridged Edition
Fdl"K R"ðEp""V\$P
r"Ðep""v$ k"O"p õhpduAp¡ A"¡ Ap""v$ kdpÆAp¡"¡ rhðcfdp" Ap'¡g ìep¿ep"p¡.
¯
આ પૂસ્તકમાં વર્ણવેલી ધ્યાન પદ્ધતિઓનો પ્રયોગ લાઇફ બ્લીસ ફાઉન્ફેશન (LBF) ના માન્ય શિક્ષક તરફથી વ્યક્તિગત સૂચનો પછી અને તમારા અંગત તબીબ દ્વારા એ કરવામાટે તમારા સ્વાસ્થ્ય અને શક્તિની ચકાસણી કર્યા પછી જ કરવાનો છે. એ તબીબી કાળજી, પરીક્ષણ, નિદાન અને સારવારના અવેજરૂપ નથી. જો કોઇ LBF ના ધ્યાનના કાર્યક્રમમાં ભાગ લીધા વગર જ આ ધ્યાન પદ્ધતિઓનો પ્રયોગ કરશે તો તે પોતાના જોખમે જ કરશે. આ લેખક કે આ LBF આ કૃત્યના પરિણામો માટે કોઇ રીતે જવાબદાર નથી.
આ પુસ્તકના વેચાણની આવક ચેરિટેબલ પ્રવૃતિઓ માટે વાપરવામાં આવે છે.
જવનમુકિત એટલે અસીમ સુષુસ ક્ષમતાઓને સાકાર કરવી અને પ્રતિક્ષણે વિકસિત થતા જીવનમાં
દિવ્ય સ્તરે જીવવું એટલે શ્રેષ્ઠ જીવન જીવવું અને સમાજની મહત્તમ સેવા કરવી.
I. તમે એટલે તમારી લાગણીઓ
| પ્રેમના પ્રવાહમાં તરો………………………………………………………………………………………………………………… | |
|---|---|
| પ્રેમ એટલે શૂં ?………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| પ્રેમ ઉત્પન્ન કરી શકાતો નથી | |
| પ્રેમ ખૂબ હિમ્મત આપે…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| ખૂક્ષા થાઓ–તત્ત્વ ચર્ચામાં ન પડો…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| અહંકાર વિભક્ત કરે, પ્રેમ જોડે……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| પ્રતિક્ષણ પ્રેમી બનો……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| પ્રથમ પોતાને પ્રેમ કરો………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| અસ્તિત્ત્વને પ્રેમ કરો અને તેના પ્રેમને અનુભવો | |
| પ્રેમ અને માન ભિન્ન્ર છે…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| સર્વ ધર્મનું મૂળ પ્રેમ છે………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| ત્રણ પ્રકારના પ્રેમ અને તેનું ઐકય……………………………………………………………………………………………………………………… | |
| નિષ્કારણ પ્રેમમાં પ્રવેશો………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| પ્રેમ, ધિક્કાર અને ધ્યાન ખેંચવાની જરૂરિયાત……………………………………………………………………………………………… | |
| પ્રેમ કરો અને મૂક્તિ આપો, માલિક ના બનો…………………………………………………………………………………………………………… | |
| સંબંધોમાં પ્રેમ | |
| ધ્યાન–ઉભરાતા પ્રેમને અનુભવો………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| ચિંતા કરવા જેવું કર્શ્રું નથી | |
| ચિંતા એટલે શું ?……………………………………………………………………………………………………………………………………………… | |
| ચિંતાના મૂળ કઇ રીતે નંખાય છે ?………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| જે છે તેવું જૂઓ અને આગળ વધો……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |
| ચિંતા–એક વારસો છે………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| સન્નગતા–નિરૂપદ્રવી વાયરસ……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… અંત:પ્રેરણાથી કામ કરો–ચિંતાથી નહિ…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… ચિંતા માટે કોઇ અવકાશ ન રાખો…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… ચિંતા એક ભ્રમણા માત્ર છે……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… સમર્પણ કરો અને હળવા બનો છદ્મવેશી અંહકાર તમે માનેલી સૂખમય સ્થિતિમાંથી બહાર આવો…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… ચિંતા છોડો, સ્વાસ્ન્થ્ય પ્રતિ ધ્યાન આપો…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… ધ્યાન કેવી રીતે મદદ કરે ?……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
|---|
| તણાવમુક્ત કૌશલ્ચ |
| તણાવ એટલે શૂં |
| મન એ કોઇ યંત્ર નથી…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| વણજોડાયેલુ જોડવું…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| આપણે નિર્ણય કેવી રીતે લઇએ છીએ……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| સમયથી પર થાઓ–વર્તમાનમાં રહો…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| તણાવની દેહિક અસર |
| શૂં તણાવને કામ સાથે સંબંધ છે ?………………………………………………………………………………………………………………………………………………… |
| ધ્યાનની પ્રયુક્તિ………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| ભયનો સામનો કરો અને મુક્ત બનો…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| ભય એટલે શૂં ?………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| તમારી અંદરનું બીગ બેન્ગ અને બ્લેક હોલ………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| તમારી ક્ષમતા અને નકારાત્મક અભિગમ વચ્ચેનો સંઘર્ષ…………………………………………………………………………………………………………… |
| જીવન મૂક્તિ માટે ની વધેલી સંભાવના…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| નિર્ભયતા એટલે ભયનો સામનો કરવાની હિંમ્મત…………………………………………………………………………………………………………………… |
| ઓળખ ગૂમાવવાનો ભય………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| મૃત્યુનો ભય…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| ક્રોધ-ભયનું સર્ક્રિય સ્વરૂપ…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| ભયના સપાટા |
| ભયથી પર કેવી રીતે થવું……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… ધ્યાનની પ્રક્રિયાઓ……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… |
| પીડા એ મહાન શિક્ષક છે……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | |--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----| | પીડા શું છે ?………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | સમય અને સમજ/ણનો ભેદ………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | સૂખ અને દ્ર્:ખ-એક સિક્કાની બે બાજુ ……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | સ્રૂખ–દ્દ:ખથી મૂક્ત થાઓ……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | દ્દ્ર:ખમાં સજાગત્તા………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | દ્દુ: ખ–એક માનસિક પ્રક્રિયા…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | મનો દષ્ટિમાં બદલાવ | | ધ્યાનની પ્રયૂક્તિઓ……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | | | ઇચ્છા એક પ્રેરક શાક્તિ………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | તમારી ખરી ઈચ્છાઓને ઓળખો………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | પરિપૂર્ણતા માટેની સાચી ઇચ્છા | | ઇચ્છા-જ્ઞાન-કર્મ | | પ્રેમ શક્તિ……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | મોહથી પ્રેમ સુધી | | તમારી અંદર રહેલા પૂર્ણ અને સ્ત્રીને જ્ઞણો………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | સર્વોત્કૃષ્ટ કીમિયો………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | ધ્યાનની પ્રયુક્તિઓ……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | | | અપરાધભાવ એ જ મૂળભૂત પાપ | | અપરાધભાવ શું છે ?……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | ત્રણ પ્રકારના અપરાધભાવ | | સ્વર્ગ અને નર્ક…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | તમારા મનની નદીમાં અપરાધ ભાવ રૂપી ખડક–બુદ્ધિના પ્રવાહમાં અવરોધ…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | નૈતિકતા | | નિયમો | | ઉપયોગી અપરાધભાવ | | ધ્યાનની પ્રયૂક્તિઓ……………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… | | |
તમે શ્રેષ્ઠ છો શા માટે ? તુલના અને ઈર્ષા તુલના શા માટે તુલનાની નિરર્થકતા નિસરણીની ઉપર અને નીચે કરવું, મેળવવું અને હોવું તમે વિશિષ્ટ છો સમકક્ષોનું દબાણ=ઈર્ષાની લાકડી
ઈર્ષાથી કેવી રીતે છૂટવુ
તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો! ગંભીરતા અને નિષ્ઠાનો ભેદ સંપૂર્ણતા જીવન તમારા તર્કથી પર છે અહંકાર શું છે ? નકારાત્મકતાની દઢ લાગણી સામાન્ય વિરૃદ્ધ અસમાન્ય યોગ્ય મહોર વાપરો અહંકાર અસંતોષમાંથી જન્ન્મે છે પીડા અહંકાર તરફ લઇ જાય છે બેવડી ઓળખ નિમ્ન અહંકાર અંહકારના પ્રકાર
અંહકાર વિરૂદ્ધ ગુરૂ
ધ્યાન
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે કૃતજ્ઞતા શું છે ? તમારા હોવા પણા માટે કૃતજ્ઞતા બધું જ ભેટ છે બીજાને કૃતજ્ઞતા પૂર્વક આદર આપો
તમારા શરીરનો આભાર માનો
બધું જ શુભ છે. તેનો ઉત્સવ માણો કૃતજ્ઞતા તમારા કર્મોને બાળી શકે છે કૃતજ્ઞતા–ઉત્કૃષ્ટ પ્રાર્થના અને ધર્મ અપેક્ષા ગુનેગાર છે – જતી કરો
તમારા શારીરિક હાવભાવ પણ કૃત્તજ્ઞતાથી બદલાય
Ii. જીવનના ગહન સત્યો.
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો દસ મિનિટનો પ્રયોગ મનનો સ્વભાવ જાગૃતતા અસ્તિત્વ જ ન ધરાવતો 'શાફટ'(ધરી) વિચારો માછલીની ટાંકી(એકવોરીયમ)માં ઉઠતા પરપોટા જેવા છે એ ક્યારેય 'એક સરખું' હોતું નથી વર્તમાનમાં ઉત્કંટતાથી જીવવું શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાગણીના પ્રશ્નો માટેના ઉકેલો પકડ મુક્ત થાવ, કુશળતાથી, નહિંકે ભારે મહેનતથી કામ કરો શું તમારી જંદગી ચલાવવા 'તમારી' જરૂર છે ? પકડ મૂક્તિ– સ્વ શૃદ્ધિકારક અને ઉત્ક્રાંતિ પામતી ટેકનીક ધ્યાનની પ્રયૂક્તિઓ કર્મચક્રને તોડી શકાય છે કર્મ એટલે શું ? વર્તમાન એ ભૂતકાળના બધા નિર્ણયોની સમગ્રતા છે કર્મ અને ટીપીએસ (TPS) દર સેંકડે આવતા વિચારોની સંખ્યા કર્મ–સચેત પસંદગીની સમગ્રતા વાસના, સંસ્કાર અને કર્મ કર્મના ત્રણ પ્રકાર રોજુદી વ્યાક્ળતામાંથી છૂટવું–તમારા પ્રારબ્ધ કર્મને જીવી લેવા
કર્મ ચક્રમાંથી છૂટકારો
કેવળ આશયનું જ મહત્ત્વ છે ગૂરૂની હાજરી આશય પર પ્રભાવ પાડે છે આશય વગરની ક્રિયા એ કર્મ(બંધન)થી મૂક્ત છે હેતુ અને પ્રવૃત્તિ દૈનિક આશયનો પ્રભાવ મીશન કે મશીન એ જ તલવાર તમારા તરફ પણ તાકેલી છે કર્મ અને પુનર્જન્મન્મ જીવન-મુક્તિ-પોતાને ઘેર પાછા ફરવું કર્મથી છૂટકારો મેળવવાની રીત દેવતાઓ અને જીવનમુક્ત ગુરૂઓ –કર્મનું નિવારણ કરવાના માર્ગ નિત્યમ્-ધ્યાનમ્-આનંદ્રમ્ કર્મ વિષે ખોટી માન્યતાઓ
મૃત્યુ એક ઉત્સવ છે યયાતિની કથા આપણને મૃત્યુનો ડર કેમ લાગે છે ? મૃત્યુના રહસ્યમાં જીવનનો જવાબ રહેલો છે મૃત્યુમાં પ્રવેશ રહસ્યોનું રહસ્યુ મારી હાજરીમાં મૃત્યૂ–જીવનમુક્ત થતાં પહેલાં મારી હાજરીમાં મૃત્યુ–જીવનમુક્ત થયા પછી અંતિમ પળોની સ્મૃતિઓ મહત્ત્વની હોય છે મૃત્યુનો મારો પોતાનો અનુભવ મૃત્યુ સમયે શું થાય છે ? મૃત્યૂ–દરરોજની ઘટના જાગૃત અને સ્વપ્નાવસ્થાનું જગત મૃત્યુ પામવાની કળા મંગલ મૃત્યુ વાસ્તવિકતા એક સ્વપ્ન છે
ધ્યાનની પ્રયુકિત
( પરમાનંદ પ્રોગ્રામ કક્ષા-૨) નિત્યાનંદ સ્ફરણા પ્રોગ્રામ (LBP લેવલ ૨ – NSP)
તમે જ પ્રજ્ઞા છો
કુદરતી પ્રજ્ઞા
બાળકો જન્ન્મજાત બુદ્ધિશાળી હોય છે
ભય અને લોભ–ચાલક પરિબળો
બૌદ્ધિક શક્તિનું માપ શું ?
સહજ સ્ક્રુરણા–નિષ્કપટ બુદ્ધિ
કાયાની બૌદ્ધિક ક્ષમતા
તમારા જીવનના સંચાલન માટે 'તમારી' જરૂર નથી
અંતર એ અંતરાય નથી
બુદ્ધિ વિ. પ્રજ્ઞા
જવાબદારી તમારો ઉત્કર્ષ કરે છે
પૂર્વભૂમિકા
નેતૃત્વ શું છે?
શું નેતાઓનું 'સર્જન' કરી શકાય ? કે જન્મજાત નેતા હોવું જરૂરી છે ?
સફળ નેતા બનાવનારા મુખ્ય ગુણો કયા છે ?
અભિરુચી વિરૂદ્ધ ઉત્કટતા
તમે જે કંઇ કરો તેમાં ઉત્કટ બનો
ઉત્કટતા અને ચેતનાની ચાર અવસ્થાઓ
આત્
ઉત્કટતા તમને પરમતત્વ સૂધી પહોંચવા માટે તૈયાર કરે છે
બુદ્ધની ઉત્કટતા
મારી ગહન આધ્યાત્મિક અનુભવ માટેની ઉત્કટતા
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
નિર્દોષતા શૂં છે ?
વિશ્વશાંતિની શરૂઆત થાચ છે તમારાથી
વિશ્વશાંતિ વ્યક્તિગત દિવ્ય આનંદની આડપેદાશ છે
શાંતિ ઉપર ધ્યાનની અસરોના અભ્યાસ
વિશ્વશાંતિ માટેનું ધ્યાન
સન્યાસ
નદીની જે મ વહેતા રહો
અહંકાર વિરુદ્ધ પ્રબુદ્ધતા
કૃપાદષ્ટિ અને આશીર્વાદ માટે માત્ર ગહન ઈચ્છા સિવાય વિશિષ્ટ લાયકાત જરૂરી નથી
પરમ શક્તિ જે સનાતનાનાનાં
માનવજાતની મોટામાં મોટી સેવા – પ્રબુદ્ધતાના વિજ્ઞાનને જીવંત રાખવું
111. પરનાળદનવ ઝાપળજા નાગા
ધ્યાન શા માટે કરવું ?
જીવનનું સાચુ ધ્યેય શું છે ?
પરમાનંદ શ્રું છે ?
ધ્યાન શૂં છે ?
ધ્યાન કરતા થવાનો સાચો માર્ગ ક્યો ?
ધ્યાન શા માટે ?
ધ્યાન ના લાભ
ધ્યાન ક્યારે કરવું ?
ધ્યાનના પ્રકારો
વાસ્તવિકતા એક સ્વપ્ન સમાન
ધ્યાનના સંદર્ભમાં થયેલ વૈજ્ઞાનિક સંશોધનની ઝલક
મગજની કાર્યશક્તિમાં વધારો
ધ્યાન વિર્દ્રદ્ર નિદ્રા
એકાગ્રતા અને પ્રતિક્રિયામાં સુધારો
ધ્યાન ના લાભ
નિત્યધ્યાન - પરમાનંદ પ્રેરક ધ્યાન
સર્વોત્તમ પદ્ધતિ
નિત્યધ્યાનનો ઉદ્્ભવ
ચક્ર–જાગૃતિ
નિત્યધ્યાન–મેડીટેશન ટેકનીક
નિત્યધ્યાનના ફાયદા
નિત્ય ચોગ શરીર, મન અને મનાતીત બાબતો માટે
યોગ એટલે શ્રું ?
પતંજલી – યોગ વિજ્ઞાનના જન્નક
રધ્રપતિ યોગી–યોગના ગૂર્
શરીરનું સહેતુક હલનચલન કરી પરિણામ મેળવો
વૈજ્ઞાનિક પુરાવા
નિત્ય યોગનો હેતુ
નિત્યાનંદ માટેની આઠ ક્રિચાઓ
પરમાનંદ્રમય જીવન
હાસ્યાનંદ
આનંદ સંકલ્પ
આનંદ માટે શૃદ્ધિકરણ
આનંદ યોગ
આનંદ ધ્યાન
લાઇફ બ્લીસ મેડીટેશન અથવા નિત્યધ્યાન
આનંદ માટેના સાધનો
આનંદ્રમય ઊર્જ્ય
આનંદદમય મંત્રોચ્ચાર
ધ્યાન
Iv. સદ્ગુર્રુ અને જીવનમુક્તિ
–
સદ્ગુરુ અને જીવનમુક્તિ
સિંહ અને સિંહના બચ્ચાની વાર્તા
તમે સિંહ છો, બકરી નથી
સદ્ગુરુનું માહાત્મ્ય
સદ્ગુરુ દ્વારા જ્ઞાન
શાશ્વત સંબંધ
ઇશ્વર અને ગુરુ
ગુરૂ સાથે સંબંધ રચવાના પાંચ માર્ગ
ગુરૂ–શિષ્ય સંબંધના સોપાન
ગુરુ સાથે કેવું વર્તવું– ખુક્ષા થાવ
ગુરૂના સાન્નિધ્યમાં તમારા સંસ્કારો બાળી નાખો
તમારા જીવનના હેતુ અને ગુરૂ માટેની જાગૃતતા
જવનના આભાસી નાટકનો અંત
સમર્પણ–સર્વોત્ત્કૃષ્ટ પ્રયુક્તિ
સમર્પણની ત્રણ કક્ષા
પ્લેસેબો જેવી અસર કે કંઇક વધારે
ગુરૂ–સર્વોત્કૃષ્ટ વૈભવ
ગુરુનું સાન્નિધ્ય
ઉપનિષદ
ઉપનિષદ કેવી રીતે થાય – કાર્યકારણના નિયમથી પર
હાર્ડવેર – સોફ્ટવેરનો બદલાવ
DNA ની આભાસી અસર
પરિવર્તનને ટકાવી રાખવાની શક્તિ
વસુધૈવ કુટુંબકમ્
પ્રશ્નોત્તરી
V. જીવનમુક્તિ માટેના ધ્યાન
જીવનમુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રચુક્તિ છે
સ્થિર ધ્યાન
ક્રિયાશીલ ધ્યાન
શ્વાસ સંલગ્ન પદ્ધતિઓ
શક્તિશાળી તત્કાલ (Instant) ધ્યાન
અવાજુ
મનોદર્શન
Vi. દૈવી શકિતનો સ્પર્શ
નિત્ય આધ્યાત્મિક ઉપચાર પદ્ધતિ ઉપચાર વિધિ એટલે શૂં ? સ્વાર્સ્થ્ય ચક્રો અને ઉપચાર વિજ્ઞાન કાયાનું સંચાલન મન દ્વારા નિત્ય આધ્યાત્વિક ઉપચાર વિધિ એટલે શું ? કોણ શક્તિ લઇ શકે ? જેનું મન અને હૃદય ખુક્યું છે નિત્ય આધ્યાત્મિક ઉપચારની દીક્ષા
આનંદ ગંધ ચક્ર
આનંદ ગંધ ધ્યાનના કેટલાક લાભ
નિત્ય આધ્યાત્મિક ઉપચારના લાભ
સેવાઓ
પરિશિષ્ટ
જીવન મકત ગરના સ્પર્શની અનુભૂતિ કરો
આનદ દર્શન
Vii. આનંદમચ અનુભવોની વાતો
આનંદમચ અનુભવોની વાતો
ઉપચારના અનુભવો
ધ્યાનના કાર્યક્રમ
પ્રસ્તાવના
વૈજ્ઞાનિકો સહિત ઘણાં પ્રતિષ્ઠિત બૌદ્ધ્રિકોએ નોંધ્યું છે કે હમણાં હમણાં માનવીય ચેતનાનું ઉધ્વિકરણ થઈ રહ્યું છે. આનું કારણ રોક ગ્રુપની આગાહી પ્રમાણે આવનાર જળયુગ (Aquarius Age) છે કે માયન લોકોની આગાહી પ્રમાણે વિશ્વનું આવનાર પરિવર્તન છે એ પ્રશ્ન નથી.
પ્રશ્ન એ છે કે ચેતના એટલે શૂં ? સામાજીક વ્યક્તિ તરીકે આપણું જીવન નૈતિક અને કાયદાના આદેશોને આધારે દોરવાય છે. આપણા વર્તનનો માર્ગદર્શક આપણો અંતરનો અવાજ હોય છે. પણ અંતરનો અવાજ એ ચેતના નથી.
ચેતના એક એવી જાગૃતતા છે કે જીવનમાં આપણે જે ભૌતિક આનંદ માટે મથીએ છીએ તેના કરતા કંઈક અધિક છે. ચેતના એ આપણી અંદર અનુભવાતું ખેચાણ છે જે કહે છે કે આપણે જોઇ શકીએ છીએ તેથી ઉચ્ચ કક્ષાનું કઈક છે. એ આંતરિક જાગરૂકતાનો માગદર્શક છે જે આપણને અસ્તિત્વના એ સ્તર તરફ દોરે છે જ્યાં આપણને ભાન થાય છે કે આપણે આપણા વિષે વિચારીએ છીએ તેનાથી કંઈક અધિક છીએ.
માનવી જૈવિક ચંત્ર કરતા ઘણું વધારે છે આથી જ સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર પણ માનવીની જગ્યા કદી નહિ લઇ શકે. એ મન અને શરીરનો જગ્યા લઇ શકે પણ માનવીય ઉર્જાની નહિ. એ હકીકત હોઈ શકે કે આપણે પ્રાણીમાંથી વિકસ્યા છીએ પણ સત્ય એ છે કે આપણે આથી ઘણાં આગળ વધી શકીએ તેમ છીએ.
અનાદિકાળથી બધી સંસ્કૃતિઓના સમજદાર માનવીઓએ 'આપણી અંદર શું છે ?' એ સાદા પણ અગમ્ય પ્રશ્ન વિષે ગહનતાથી ચિંતન કર્યું છે. 'હું કોણ છૂં ?' એ ઘણાં ઋષિઓની સાધનાનો મુખ્ય સવાલ રહ્યો છે. ધણાને તેના જવાબ પણ મળ્યા છે. પરંતુ આ જવાબો અનુભવગમ્ય હતા. બધાં મહાન ધર્મોના શાસ્ત્રો, એ પ્રબૃદ્ધ ગુરૂઓની, તેમના અનૂભવ આપણા સુધી પહોંચાડવાની, અભિવ્યક્તિઓ છે. એમના જીવન દરમ્યાન, ગુર પોતેજ એક અનુભવ હોય છે. જેમાં આપણે સહભાગી થઇ શકીએ.
પરમહંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એક આવી અનુભૂતિ છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના અત્યાર સુધીમાં અભિવ્યક્ત થયેલ ડહાપણનો નીચોડ આ પૂસ્તકમાં છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ઘણાં કાર્યક્રમોમાં વક્તવ્ય આપ્યાં છે. એમણે ભગવદ્ ગીતા જેવા મહાન શાસ્ત્રો પર ભાષ્ય આપ્યા છે. મોટી જાહેર સભાઓમાં અને નાના અંગત જૂથમાં છેહ્યા પાંચથી વધ્યુ વર્ષો સુધી વ્યાખ્યાનો આપ્યા છે. આ પુસ્તક એ બધા ઉપદેશોનો સાર છે.
આ પૂસ્તક આપણને એ સમજણ આપે છે કે આપણું વર્તન આપણે જે રીતે વર્તી રહ્યા છીએ તેવું કેમ છે ? અને આપણે બ્રહ્માંડની શક્તિના લયમાં રહી શકાય તે માટે આપણ વર્તનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકીએ તે સમજાવે છે. આ પૂસ્તકમાં આપેલી ધ્યાનની પ્રયૂક્તિઓ તમને આ લયનો અનૂભવ કરવામાં મદદ કરે છે.
આપણે આપણી બહારની ઉર્જા સાથે એકરૂપ છીએ એ સમજણ અને અનુભવ આપણી ચેતનાનો વિસ્તાર કરે છે. કોઈ પણ વ્યક્તિ આપણા કરતા જુદી સંસ્કૃતિ, રંગ, ભાષા, ધર્મ કે જાતિની હોય તો પણ દરેક વ્યક્તિ સાથે ના એક્યનું આપણને ભાન થાય છે. બ્રહ્માંડના મહાસાગરના આપણે તરંગો માત્ર છીએ એવી પ્રતિતિ થાય છે.
આ અનુભવ એ જ જીવન મુક્તિ છે. આ અનુભવ જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM છે.
પ્રકરણોના ક્રમમાં કંઈક અંશે વિષય પ્રસાણેની ગોઠવણ છે. પરંતુ તમે પુસ્તકને આગળ પાછળ તમારી ચુચિ પ્રમાણે વાંચી શકો છો. બધાં પ્રકરણો પુસ્તકના મુખ્ય દોર જીવનમુક્તિ દ્વારા સંકળાયેલા છે. છતાં દરેક પ્રકરણ અનુભવ માટેનો અલગ કેડી જેવું છે. સીડીના ક્રમિક પગથીયાં જેવું નહિ.
તમે જેમ જેમ અનુભવમાં ઉડા ઉતરો અને બીજા સાથે આદાન પ્રદાન ની જરૂર અનુભવો તો (Living Enlightenment) વિભાગની મુલાકાત લો. તમે વિશ્વભરના સેંકડો લાઇફ બ્લીસ કેન્દ્રોમાંના એક જોડાઈને આ રસ્તે ચઢી ચૂકેલા બીજાઓને સંપર્ક સાધી શકો છો.
આ પુસ્તક અસ્તિત્વના સત્યોની વિસ્મયકારક યાત્રા છે અને આ મીલેનીયમના પ્રબુદ્ધ ગુરૂની ભેટ છે.
-THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પબ્લીશર્સ
ઉપોદઘાત
તમે અહીં છો, તેનો અર્થ એ છે કે અસ્તિત્વ તમને અહીં આ રૂપમાં ઇચ્છે છે. તમે એક અકસ્માત નથી તમે એક ઘટના છો. તમે અસ્તિત્ત્વનો એ સભાન ચમત્કાર છો. આ બધી 'હકારાત્મક વિચાર'ની વાત છે એમ ન માનશો. આ સીધું અને સરળ સત્ય છે. તમે આ સત્યમાં વિશ્વાસ મુક્શો તો તમે જીવનને ઉચ્ચતમ સ્તરે અનુભવવાનું શરૂ કરશો.
સમજો, અસ્તિત્વ તમારા દ્વારા અભિવ્યકત થવા પ્રયત્નશીલ છે. તમે જેને તમારી ક્ષમતા કહો છો એ માત્ર અસ્તિત્વની તમારા દ્વારા થતી અભિવ્યક્તિ માત્ર છે. તમે આ મુક્તપણે થવા દો તો તમે તમારી અનંત ક્ષમતાને સાકાર કરી શકશો. તમે અસ્તિત્વની પરિતૃત્વિ બનવા માંડો એટલે તમે વહેતી ઉર્જા બની જાઓ છો, આને હું જીવન મુકિત કહું છું. અસ્તિત્વની ચમત્કારિક ઘટનાઓ સાથે લયમાં રહીને, તેની વહેતી ઉર્જા સાથે જીવવું એટલે જ જીવન મુક્તિ.
તમે આ રીતે જીવો એટલે તમને ખબર પડશે કે કોઇ વ્યક્તિગત સીમાઓ નથી, લાગણીઓના પોટલાં નથી અને તમને જીંદગીમાં રોકી રાખે એવું કાંઈ જ નથી. જીવન પ્રતિ ક્ષણ પરમાનંદ અને પરિતૃત્તિ સાથે સતત નદીની જેમ વહેતું રહે છે.
આ પૂસ્તકમાં તમને ગહન સત્યો અને વ્યક્તિગત સીમાઓને ઓળંગવાની અને લાગણીઓની ખેંચતાણને શમાવવાની શક્તિશાળી પ્રયુક્તિઓ મળશે. આ વિશાળ બ્રહ્માંડમાં તમારી સુસંગતતા અંગેના રહસ્યને ખૂક્ષા કરતાં સત્ય પણ તમને અહીં જડશે, જેથી તમે ચેતનાના ઉચ્ચતર સ્તર તરફ પ્રગતિ શરૂ કરી શકો.
આ પૂસ્તક પરિતૃત્ત જીવનની ઝંખના વાળી દરેક વ્યક્તિ માટે છે. એ સ્વત્વ, અસ્તિત્ત્વ અને દૂનિયાના રહસ્યો ખુક્ષા કરે છે. એ દરેક વ્યક્તિ માટે આ પૃથ્વી પર જન્-મ લેવાના ઉત્કૃષ્ટ હેતુનો અનુભવ કરવાની શરૂઆત કરવા માટે દે છે.
એ તમને અનૂભવ કરાવશે. શક્તિ – જીવનમાં જે કંઈ પણ બદલવાની જરૂર છે તે સમજી ને તેને બદલવાની શક્તિ.
બુદ્ધિ – જીવનમાં જે કંઈ પણ બદલવાની જરૂર નથી તેને સમજીને તેને સ્વીકારવાની સમજપુર.
યુક્તિ – તમે ગતે તેટલું બદલો પણ તમે જેને વાસ્તવિકતા સમજો છે એ સતત બદલાતું સ્વપ્ન છે એની રુપષ્ટ પણે સભાનતા.
ભક્તિ – શ્રદ્ધા એટલે અચળ, શાશ્વત અને સર્વોત્કૃષ્ટ સાથેના ગહન સંબંધની લાગણી.
મુક્તિ – ઉપરનાં ચારેનો સમન્વય થાય ત્યારે મળતી ઉત્ત્કૃષ્ટ મુક્તિ, જીવન મુક્તિ.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM.
તમે એટલે તમારી લાગણીઓ
- પ્રેમના પ્રવાહમાં તરો |
- -ચિંતા કરવા જેવું કશું નથી
- -તણાવમુક્ત કૌશલ્ય
- -ભયનો સામનો કરો અને મુક્ત બનો
- -પીડા એ મહાન શિક્ષક છે
- -ઇચ્છા એક પ્રેરક શક્તિ
- -અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
- -તમે શ્રેષ્ઠ છો તુલના શા માટે ?
- -તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો
- કૃતજ્ઞતા જ પર્ચાપ્ત છે -
પ્રેમના પ્રવાહમાં તરો
પ્રેમના પ્રવાહમાં તરો
એમ જ પૂછીએ કે મને આમાંથી શૂં મળશે ? તો તે માત્ર કામનાનું જ પરિણામ કહેવાય. પરંતુ જો એમ પૂછીએ કે હું કેવી રીતે આને સમૃદ્ધ કર્ ? તો એમા પ્રેમભાવ જ નિમિત્ત છે. મોહ માત્ર માંગણી કરી જાણે છે. જ્યારે પ્રેમવૃત્તિ હંમેશા આપી જાણે છે.
પ્રેમ અંત:કરણની એક તીવ્ર અનૃભૂતિ છે. ઘણા વિચારે છે કે પ્રેમ એ આપણી મરજીની ચીજ છે. આપણે વિચારીએ છે કે આપણી મરજી પ્રમાણે આપણે પ્રેમ અનૂભવી એની અભિવ્યક્તિ કરી શકીએ છીએ. આપણે એવુ વિચારીએ છીએ કે આપણી મરજી મૃજબ ફાવે તો પ્રેમ કરીએ, નહી તો જવા દઇએ. ના, પ્રેમ એ આપણે વિચારીએ છીએ તેમ આપણી પસંદગીની ચીજ નથી. એ તો આપણા જીવનની એક મૂળભૂત જરૂરિયાત છે.
જ્યારે હું 'જીવન' એમ કહુ છું ત્યારે તેનો અર્થ માત્ર શ્વસન અને જીવતા રહેવું એવો નથી. મારા મતે જીવતા રહેવું એટલે અત્યંત ભીતરના સ્તરેથી જીવંત સભાનતાથી જીવવું તે. જો તમે પ્રેમ અભિવ્યક્ત કરી રહ્યા હો, પ્રેમની અનુભૂતિ કરી શકતા હો તો જ તમે ચૈતન્ય સ્વરૂપે જીવંત છો. જો તમે પ્રેમની અનુભૂતિ અને અભિવ્યક્તિ કરી શકતા ના હો તો તમે શ્વસન અને ઉચ્છુવસન કરતા હોય તો પણ તમે ચેતના જીવંત છો
માનસશાસ્ત્રની દષ્ટિએ વિચારો મસ્તિષ્કમાંથી ઉદ્દભવે છે અને લાગણીઓ હૃદયમાંથી. બંનેનું ઉદ્દભવસ્થાન ગમે તે હોય પણ વિચારો અને લાગણીઓ જુદાં પાડી શકાય તેમ નથી. પ્રાચીન શાસ્ત્રો કહે છે કે વિચારો આપણું ઘડતર કરે છે. એજ પ્રમાણે લાગણીઓ પણ. આપણે એવા જ બનીએ છીએ જેવી આપણી લાગણીઓ હોય છે. આપણી લાગણીઓને જાળવવી એ આપણા જીવનના પરિવર્તન માટે અત્યંત અગત્યનું છે.
પ્રેમ એટલે શું ?
જ્યારે પણ આપણે કોઇ વસ્તુ તરફ દષ્ટિ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ તેમાંથી આપણને શું પ્રાપ્ત થશે એની ગણતરી કરીએ છે. એ કોઇ વ્યક્તિ કે કોઇ વસ્તુ પણ હોઇ શકે. ક્યારેક ભયથી તો કયારેક લોભથી આપણા વિચારો કાર્યરત થાય છે અને આપણને શું મળી શકે એમ છે એવી ગણતરી કરીએ છે. આપણું સંપૂર્ણ ધ્યાન તે વસ્તૃ અથવા તે વ્યક્તિમાં કેન્દ્રિત હોય છે.
આપણું ધ્યાન અંતરાત્મા તરફ દોરી જઇ એમ પૂછી શકાય કે હું શું યોગદ્દાન કરી શકું ? હું શું ઉમેરો કરી શકુ ? હું કઇ રીતે બીજાને સમૃદ્ધ કરી શકું ? પરંતુ આપણે માત્ર
આપણી શારીરિક અભિવ્યક્તિથી પણ એક સૌંદર્ય છલકાય છે. આપણી બધી જ અભિવ્યક્તિઓ માનવ જગત માટે ઉપકારક થઇ પડે છે.
પ્રત્યેક માણસ એક પ્રેમની મૂર્તિ તરીકે જન્મે છે. નવજાત શિશુ નિ:સ્વાર્થ પ્રેમ પ્રગટ કરતું હોય છે. શું તેના જન્મ સમયે તે આજ્રુબાજુના કોઇને પણ ઓળખતું હોય છે ? ના, નિ:સ્વાર્થ પ્રેમ તેની શક્તિ છે. આપણે જેમ જેમ મોટા થઇએ છીએ તેમ તેમ સમાજ આપણામાં ભય અને લોભ ઉત્ત્પન્ન કરે છે અને આપણે આપણા પ્રેમને ભય અને લોભના આધારે કેળવીએ છીએ. પરિણામે એ પ્રેમ નિ:સ્વાર્થ રહેતો નથી. એ તો બૌદ્ધિક પ્રેમ બની જાય છે. આ તો ગૂંગળામણ કરનારો છે. ઇર્ષ્યા, ભય, ક્રોધ જેવી ઇતર લાગણીઓ આપણે અનુભવવાનું શરૂ કરીએ છીએ. આપણે સહેતુક જ પ્રેમની અનુભૂતિ કરીએ છીએ. પરંતુ થોડીક જ્રગૃતતા અને સાવધાની રાખીએ તો આપણા મૂળ પ્રેમને આપણે પુન: પ્રસ્થાપિત કરી શકીએ.
પ્રેમ ઉત્પન્ન કરી શકાતો નથી
તાર્કિક નિર્ણયથી પ્રેમ થઇ શકતો નથી. આપણી માનસિક સંયોજના એ પ્રમાણે હોવી જ્રોઇએ કે આપણે પોતે પ્રેમ બનીએ અને આપણાં કાર્યો પ્રેમને વ્યક્ત કરનારાં હોય. આપણો તર્ક એવા પ્રેમને પ્રગટ કરનારો હોય જે તર્કાનીત હોય.
તમે જો પ્રેમ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો તો તે કોઇ ફૂલની પાંદડીઓને બળજબરીથી ખોલીને ફૂલને ખીલવવાની ક્રિયા જેવો હશે. શૂં તેને ફલનું ખીલવું કહી શકાય ? ના પ્રેમ તો એક એવું પુષ્પ છે જે ચૈતન્યની ભીતરમાં ખીલે છે અને બહાર સૌરભ ફેલાવે છે, જે આપણે બધા જ પરસ્પર માણીએ છીએ.
તમે જો બળજબરીથી પ્રેમ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો એમ કહી શાકાય તો તે કોઇ ફલની પાંદડીઓને નહી. જે મ બળજબરીથી ખોલીને ફલને કે ટ લા ય ખીલવવાની ક્રિચા જેવો હશે. પ્રાણી આ ે , વનસ્પતિઓ ,
અને અન્ય વસ્તુઓ શ્વસન અને ઉચ્છવસન રોજ કરે છે તમે પણ એવું જ અસ્તિત્ત્વ ભોગવશો.
વાર્તા : એક શિષ્ય તેના ઝેન ગુરૂને પૂછે છે – શું દિવ્યજ્ઞાન્નો ગુરૂ બોલે ? ગુરુએ કહ્યું – ના દિવ્યજ્ઞાની વ્યક્તિ ક્યારેય બોલતોં નર્થો; માગ્ર એ જ વ્યક્તિ બોલે છે જે દિવ્યજ્ઞાની નથી. પછી િશિષ્ય પૂછે છે, દિવ્યજ્ઞાની ગુરૂ મૌન રાખે છે ? ગૂર્ કહે છે : દિવ્યજ્ઞાનીં ગુરૂ ક્રયારેય મૌન હોતો નથી. જો એ મૌન રહે તો એ દિવ્યજ્ઞાનીં નર્થો.
િશિષ્ય ગૂંચવાય છે. તે પૂછે છે – તમે ક્રહો છો કે તે બોલતો પણ નથો અને મૌન પણ રાખતો નથી. તો એ શું કરે છે ?
ગુરુ કહે છે – એ ગાય છે. તેનો અંતરાભા ગાય છે. તે બોલતો નર્થો કે મૌન રાખતો નર્થો પણ તેનો આત્મા ગાય છે.
પ્રેમ એ મનૃષ્યની સર્વોત્કૃષ્ટ અનૃભૃતિ છે. જ્યારે આ અનુભૂતિ થાય છે ત્યારે આ અનુભૂતિને આપણે પકડી શકતા નથી પણ અનુભૂતિ આપણને જ જકડી લે છે ! ગુરુનું કહેવાનું એ જ તાત્પર્ય છે, જ્યારે આ અનુભૂતિ આપણને જકડી લે છે ત્યારે આપણે જે કંઇ કરીએ છે એ તે એક સુંદર ગીત જેવ્ બની જાય છે. જે શબ્દ આપણી ભીતરથી આવે છે તે એક કવિતા બની જાય છે. આપણે હળવા થઇ જઇએ છીએ અને આપણે તરવા લાગીએ છે. આપણું ચાલવું પણ એક નૃત્ય બની જાય છે.
પ્રેમના પ્રવાહમાં તરો
પ્રેમ ખૂબ હિંમત આપે
રામાનુજના જીવનમાં એક સુંદર ઘટના ઘટે છે. તમે જો રામાનૃજના જીવનનો અભ્યાસ કરશો તો જોશો કે તેઓ જીવનમાં એક એક ડગલું દિવ્યજ્ઞાન તરફ માંડે છે.
જયારે ગુરુ રામાનુજના ઉપનયન સંસ્કાર કરે છે ત્યારે તેમને એક વિશેષ મંત્ર આપે છે. તેઓ કહે છે કે આ મંત્ર તારે કોઇને આપવાનો નથી અને જો આપીશ તો તું નરકમાં જઇશ. રામાનૃજ ગુરુને પૂછે છે કે જો તે મંત્ર બીજાને આપશે તો એ લોકોનું શૂં થશે ? ગુરુ કહે છે કે તે બધાંને મોક્ષ મળી જશે.
આપણે હોત તો શું કર્યું હોત ? સ્વાભાવિકપણે આપણે મૌન રાખ્યું હોત અને વિચાર્યું હોત કે શા માટે આપણે નરકમાં જઇએ ?
રામાનુજે તરત જ મંદિરના ઓટલા પર ઊભા થઇને આખા ગામને બોલાવી લીધું. ગુરુએ આપેલો મંત્ર તેઓ જોર જોરથી બોલવા લાગ્યા અને લોકોને કીધું ''તમે બધા જ સ્વર્ગમાં જાઓ. હં નરકમાં જઇશ એની મને ચિંતા નથી. તમે બધા ભલે સ્વર્ગને પ્રાપ્ત કરો. ''
તમે જ્યારે ગાઢ પ્રેમમાં હોવ તમને એમ લાગશે કે તમારું આખું જ વ્યક્તિત્વ ખુક્ષ્રુ છે અને તમે કોઇના માટે કોઇ પણ હદ સુધી જઇ શકો છો. તમારી ભીતરમાં તમને રોકી શકનારું કોઇ નથી. તમે સંપૂર્ણપણે ખુક્ષા છો. તમે પ્રેમમાં પાગલ હોવ છો ત્યારે તમે અસૂરક્ષિતતા અનુભવતા નથી. તેથી જ જે લોકો પ્રેમમાં હોય છે તે જોખમભર્યા કામ કરે છે. તેઓ જોખમ લે છે કેમ કે તેમને લાગે છે કે એમાં કશું ગુમાવવાનું નથી. કોઇ પણ વસ્તુની અસૂરક્ષિતતા હોતી નથી. તેઓ ખૂબ જ વિશાળતા અનુભવે છે. પ્રેમ એક જબરદસ્ત હિંમત અને શક્તિ આપે છે. તે તમને ભીતરથી ખીલવી દે છે. પ્રેમથી તમે તમારી જાતને પ્રાપ્ત કરો છો. અત્યારે તમે તમારી જાતને પ્રાપ્ત નથી કરી. પ્રેમથી એ થઇ શકે છે.
રામાનુજે શું કર્યું એ જ્યારે તેના ગુરુ જુઓ છે ત્યારે એ સ્વીકારે છે કે તે તેના શિષ્ય પાસેથી શીખ્યા અને તેઓ કહે છે કે રામાનુજે તેમના કરતાં પણ ઘણી પ્રગતિ કરી છે. તેઓ રામાનૃજને કહે છે 'તું હવે જ્રુદા જ વિશ્વમાં છે.' :
ખૂદ્દા થાઓ - તત્ત્વ ચર્ચામાં ન પડો
આપણે સૌ વ્યવહારમાં ફીલસૂફ બની ગયા છીએ. આ જ એક સમસ્યા છે. આપણે સમજતા નથી કે જીવન કોઇ ફીલસૂફી નથી. એ તો એક અચાનક જ સ્કૃરણ પામતી નિત્ય વહેતી શક્તિ છે. પ્રત્યેક ક્ષણે નૂતન છે. ફીલસૂફી એ તો માત્ર જૂની જ વસ્તુઓનું જુદી જુદી રીતે પુનરાવર્તન કરવાની પ્રવૃતિ છે. તેમાં નવું તાહું કશું જ હોતું નથી. જીવન પ્રત્યેક ક્ષણે નવું છે. ફીલસૂફી જીવનની તાજગી લૂંટી લે છે.
વાર્તા :એક વાર એક દેશમાં દસ પંડિતોને જેલમાં પૂરવામાં આવ્યા. એક જ કોટડીમાં બધાને એક સાથે રાખવામાં આવ્યા હતા. ત્યાંથી કોઇ પણ રીતે છટકીં જવા માટે તેઓ નક્ક્રી કરે છે. તેઓ બેસીંને એક યોજના બનાવે છે. તેઓ જેલના દરવાજાના તાળાનીં છાપ લઇને નકલીં ચાર્થો બનાવે છે અને ભાગો જવાની તારીંખ નક્કો કરે છે. આખીં યોજના ઘડાય છે. તેઓ નક્કીં કરે છે કે કોઇ એક રાતે તેમનામાંથી બે જણ નકલીં ચાવીથી જેલનો દરવાજો ખોલશે અને બોજાને ઇશારો કરશે. બોજા બધા ભાગોં જશે અને બાર્કોના બે જણ દરવાજો બંધ કરીંને તેઓનીં પાછળ ભાગશે.
જીવન મૃક્તિ
દઢતાપૂર્વક પૂર્વનિર્ધારિત વિચારોને વળગેલા હોય ત્યારે પ્રેમને અવકાશ કયાંથી હોય ? પ્રેમને ખીલવા માટે તો સુંદર અવકાશ જોઇએ.
તત્ત્વચર્ચામાં પ્રેમનો ઉદય સંભવિત જ નથી. તમે જો અમૃતના સ્વાદનો અનુભવ કરવા માંગતા હોય તો શું માત્ર તેના વિચારોથી તેનો અનુભવ કરી શકો ખરા ? ના, તમારે અમૃતનો સ્વાદ જાતે કરવો જ પડે. તેને સ્થાન આપવ્ પડે, તેને તમારી ભીતરમાં ઉતારવું પડે અને એના અસ્તિત્વને પામવું પડે. તો જ તેના સ્વાદને તમે જાણી શકો. તે જ પ્રમાણે પ્રેમની અનુભૂતિ માટે માત્ર થોડા વિચારો મદદરૂપ નહીં થાય. તમારી ભીતર તમારા ચૈતન્યમાં તેને અસ્તિત્વની સિદ્ધિ સુધી વિકસિત થવા દેવો પડે છે. તો જ તમે તેને જાણશો. પ્રેમને તમારા મસ્તિષ્કમાં નહીં પણ હૃદયમાં પાંગરવા દો. હૃદયનો સાથ આપવાનો નિર્ણય કરો ત્યારે જ એ થશે અને વિકસશે.
જે ક્યારેક મસ્તિષ્કમાં નિષ્ફળ થયું છે તે હૃદયમાં સફળ થઇ શકે છે ! પ્રત્યેક વ્યક્તિએ એ અનુભવવુ જોઇએ કે પ્રેમ એ હૃદયની સફળતા છે, મસ્તિષ્ક અનૂસાર રહેવુ સહેલુ છે. આખરે તો એ ભૌતિક અને પરિચિત બૃદ્ધિ છે. આ બૃદ્ધિને હૃદય સુધી લઇ જવાની િંમત જોઇએ, કેમ કે હૃદ્દય માટે કશું જ પરિચિત હોતું નથી. બધુ જ નવુ હોય છે, તમારા મસ્તિષ્કના સ્તરે તમારી પોતાની સખત ઓળખ અને પરિચિત પ્રણાલીઓ હોય છે. પણ હૃદયના સ્તરે કોઇ ઓળખ કે કોઇ પ્રણાલી હોતી નથી. આ એક મુક્ત સ્થાન છે. તેમાં પ્રવેશવા તમારી પાસે પ્રચૂર હિંમત હોવી જરૂરી છે, તેથી જ ઘણા લોકો માટે પ્રેમ ભયપૂર્ણ છે. આ અપરિચિત ક્ષેત્ર છે. મસ્તિષ્ક સાથે આપણી એક સગવડભરી પરિચિતતા હોય છે.
ભાગોં જવાનો નક્કીં કરેલો દિવસ આવે છે અને બે જણ દરવાજો ખોલવા જાય છે. બાકોના બધા ઇશારો મળવાનીં રાહ જુએ છે. તેઓ ખૂબ જ રાહ જૂએ છે પણ કોઇ ઇશારો મળતો નથો. ગ્રણ કલાક પસાર થઇ જાય છે. અચાનક તે બે જણ પાછા આવે છે અને કહે છે : ભાગો જવાર્નો આપણો યોજના આપણે પડતીં મૂકવી પડશે. આજે એ થઇ શકશે નહીં, કોઇ બીજા દિવસે આપણે ભાગવાનું હવે પછી ફરીથી નક્ક્રી કરીશૂં.
બધા પૂછે છે, કેમ શું થયું ?
તેઓ કહે છે – શું જવાબ આપીએ ? મૂર્ખ િસિપાઇઓ દરવાજો બંધ કરવાનું જ ભૂલીં ગયા હતા.
જે લોકો તત્ત્વચર્ચા જકરે છે તેઓ નવું કશું વિચારી શકતા નથી. તે માત્ર બંધીયાર માનસિક વિચારણા જ હોય છે. કંઇક જૂદી અને નવી પરિસ્થિતિનો સામનો કરવા તેઓ સર્જનાત્મક નવું કશું જ વિચારી શકતા નથી કારણ કે તેઓ સંક્રૂચિત છે. તેઓ વિદ્યૂત પ્રવાહના બંધમાર્ગ જેવા હોય છે.
આપણે પણ આપણી જિંદગી સાથે વ્યવહાર કરતી વખતે ફીલસૂફ જેવા થઇ જઇએ છે. આપણા ભૂતકાળની પ્રણાલીઓથી આપણે બંધાયેલા છીએ. આપણે સાંપ્રત સમય સાથે હોતા જ નથી. કંઇંક નવું ઘટે છે ત્યારે આપણે ગુંચાઇ જઇએ છીએ.
ફીલસૂફીની અસર હેઠળ આપણે વિચારોને બાંધી કુંઠીત કરીએ છીએ અને જડાગ્રહી બની જઇએ છીએ. જડાગ્રહી પ્રેમ કરી શકતો નથી. જડાગ્રહીપણુ એક પ્રકારનું આક્રમણ છે, અને પ્રેમવૃત્તિને એ રૂંધે છે. તમે
પ્રેમ એટલે સૃષ્ટિના પ્રવાહમાં ૫ ૨ મ રહેવું તેની સંપૂર્ણતામાં રહેવું. આ નંદ નો અહુંકાર થીજેલા બરફ જેવો છે. માર્ગ એટલે
સમુદ્રમાં ઓગળી જવું, એક બિંદ્દ્ર બનીને રહેવું એમ નહીં, સમુદ્રમાં એક થઇ જવું. બિંદુ બનવું એટલે અડચણ રૂપ બનવું. બિંદુ બનવું એટલે અહંકારમય બનવું. અહંકાર બધી જ યાતનાઓનું મૂળ છે. જ્યારે અહંકાર હોતો નથી ત્યારે સુષ્ટિરૂપી સમૃદ્રના પ્રત્યેક ખૂણેથી આનંદ આપણા સુધી પહોંચે છે જાણે કે તે અહંકારના વિલૂપ્ત થવાની પ્રતીક્ષામાં હોય.
અહંકાર એ ચૈતન્યની બંધ અવસ્થા છે. બધા જ બારી અને બારણાઓ બંધ છે. જીવન પોતે જ વિખંડિત અને જુદ્દુ પડી જાય છે. અહંકાર આપણને આવરણની જેમ વળગી જાય છે. આપણો અહંકાર એક સખત આવરણ છે અને તેમાં કંઇ પણ પ્રવેશવા સહેજ પણ અવકાશ હોતો નથી. ભયને કારણે તે પોતે જ બંધ થઇ જાય છે. અને પોતાનામાં જ સંકુચિત થઇ જાય છે. આ રીતે આપણે પોતાના માટે યાતનાઓનું સર્જન કરીએ દઈીએ.
પ્રેમ એટલે સૃષ્ટિના પ્રવાહમાં રહેવું, તેની સંપૂર્ણતામાં રહેવું. અહંકાર થીજેલા બરફ જેવો છે. પ્રેમ એ પ્રવાહી પાણી જેવો છે. આપણે પ્રવાહી હોઇએ ત્યારે જ સમદ્રમાં એક થઇ શકીએ. પછી આપણું આગવું ધ્યેય કે લક્ષ્ય હોતુ નથી. પછી પ્રત્યેક ક્ષણ આનંદમય, અત્યંત સુખમય અને સૃષ્ટિની યોજના મુજબની હોય છે.
બસ, હોવું અને વહેવું એ જ આનંદ છે. માત્ર 'હોવ્યુ' એજ પૂરતું છે. આપણે આપણે અસ્તિત્વ એટલે કે હોવાપણાના આનંદની પ્રતિ લાગણીશીલ થવું જરૂરી છે. આપણે લાગણીમય થવાનું છે. આ લાગણીશીલતા એટલે પ્રેમ. પ્રેમ જ હોવાપણાના આનંદને અનુભવી શકે
પ્રેમના પ્રવાહમાં તરો
અહંકાર વિભક્ત કરે, પ્રેમ જોડે
જો સૃષ્ટિ (Cosmos) એક વિશાળ સમદ્ર છે તો આપણે બધાં તેના ભાગ છીએ. આપણે સમદ્ર સાથે એક રૂપ છીએ. ભિન્ન ભિન્ન બિંદ્દ્ર રૂપ નહી. આપણે જ્યારે આપણી જાતને વ્યક્તિગત બિંદ્દ સમજીએ છીએ ત્યારે આપણે આપણાં બંધનો અને લાગણીઓમાં અલગ હોઇએ છીએ. અને તે જ અંહકાર છે. આપણે 'હું' અને 'મારું' એવી લાગણીઓથી પ્રેરીત હોઇએ છીએ. જ્યાં સુધી આ પુથકતા રહે છે ત્યાં સુધી આપણે પ્રેમના સમુદ્રની શક્તિને અનુભવી શકતા નથી, કયારેય તે નિ:સ્વાર્થ ઉભરાતા પ્રેમનો અનુભવ કરી શકતા નથી.
જ્યાં સુધી આપણે સમુદ્રમાં બિંદુ સ્વરૂપે રહીએ છીએ ત્યાં સુધી આપણે જીવનને 'ના' કહીએ છે. આપણે પ્રેમ પણ કરતા નથી અને વિશ્વાસ પણ કરતા નથી. આપણે પરમ આનંદ અનુભવી શકતા નથી, કારણ કે પરમ આનંદ તેમના માટે જ શક્ય છે જે લોકો કેવી રીતે પ્રેમ કરવો અને કેવી રીતે વિશ્વાસ કરવો તે જાણે છે. તે એમના માટે શક્ય છે જે પોતાને સમુદ્રનો જ એક ભાગ ગણે છે. પરમ આનંદ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણું હૃદય 'હા' કહે અને 'ના' સંપૂર્ણપણે હૃદયમાંથી વિલૂસ થઇ જાય. 'ના' એટલે અંધકાર અને 'હા' એટલે પ્રકાશ. 'ના' એટલે અંહકાર અને 'હા' એટલે અહંકાર હીનતા.
'ના' એ અસાવધ અને અન્નગૃત વ્યક્તિનો માર્ગ છે અને 'હા' એ જાગૃત વ્યક્તિનો માર્ગ છે. આપણા જીવનમાં બધીજ યાતનાઓ આપણા 'ના' કહેવાથી ઉદ્દભવે છે. 'ના' એક લડાઇ છે, આપણા અસ્તિત્વ સાથેની લડાઇ. 'હા' એ પ્રેમ છે, સૃષ્ટિ સાથેનું સંયોજન છે. 'હા' એ આપણા સંપૂર્ણ અસ્તિત્વ સાથેની ભીતર સંમતિ છે. પરમ આનંદ એ સંમતિનું સંવાદનું બીજુ નામ છે.
ઓગળી જઇએ છીએ, ત્યારે ભયભીત થઇ જઇએ છીએ. આપણા અહંકારના મૂળને ડર લાગે છે. અહંકાર એટલે જ જ્રદાઇ, જ્યારે પ્રેમ એટલે જોડાણ. આપણે ભય અનૃભવીએ છીએ તે ખરેખર તો અહંકારના પીગળવાનો ભય છે. ભય તે આપણી આજૂબાજુ થોડી ક્ષણો જ વળગેલો રહેશે. આપણે તેના તરફ ધ્યાન નહીં આપીએ તો તે આપણને છોડી ચાલ્યો જશે. અહંકારને ગુમાવવાનો ભય જ્યારે આપણામાંથી જતો રહેશે એ દિવસ મહાન હશે. ત્યારબાદ વિકાસ–સરળ, સહજ અને સ્વતઃ સ્ફર્ત બની જશે. પછી આપણે રહેતા નથી, માત્ર પ્રેમ રહે છે.
પ્રતિક્ષણ પ્રેમી બનો
જવનની કોઇ પણ પરિસ્થિતિનો ગાઢ (deep) પ્રેમથી સામનો કરો. ઝડપથી તમે સ્વયં શુદ્ધ પ્રેમ બની જશો. કોઇ વ્યક્તિ હોય, કે તમાર્ કામ હોય કે કોઇ મુસાફર હોય કે ભગવાન હોય કે પછી કોઇ પણ – પ્રત્યેક સાથે બસ પ્રેમ ખાતર પ્રેમના ભાવથી મળો. તમે જો ચિત્રકાર હો તો કલાને હૃદયથી ચાહો. તમે નૃત્યાંગના હો તો નૃત્ય કલાને સંપૂર્ણ પ્રેમ કરો, તમે કોમ્પ્યુટરનું કામ કરો છો તો સંપૂર્ણ લાગણીથી કરો, તેનામાં ખોવાઇ જાવ. પૂર્ણ નિષ્ઠા અને પ્રેમ ભાવથી પ્રતિક્ષણ સભર બનો.
તમે કોઇ ચિત્ર બનાવતા હોવ અને વિચારતા હોય કે કઇ ગેલેરીમાં ચિત્ર મૂકવું અને તેને કેટલામાં વેચવું, તો બહુ સ્પષ્ટ સમજો કે, તમે પ્રેમમાં ખોવાયા નથી. કોઇ ખાસ વસ્તૃઓના કારણે જ તમે પ્રેમમાં છો. આમ પૈસા માટે તમે જો નૃત્ય કરતા હોય અને નૃત્ય પૂર્ચુ થશે તો શું મળશે એમ વિચારતા હોય તો બહ સ્પષ્ટ સમજો, તમે પ્રેમમાં ખોવાયા નથી. આમ કરવાથી તમે વધુને વધુ બંધનોમાં બંધાતા જશો.
છે. જ્યારે તમે પ્રેમ સભર બનો છો, ત્યારે જીવન સ્વતંત્ર વિચારોની ઉપજ રહેતુ નથી પણ એક સતત વહેતી લાગણી બની જાય છે. અહંકાર પીગળવાનું શરૂ થાય છે. એક વાર જ્યારે આપણે વિચારોમાંથી લાગણી તરફ ખસ્યા પછી માત્ર એક જ સોપાન બાકી રહે છે અને તે છે લાગણીથી હોવાપણા (being) તરફનું અને તે તે ખૂબ સરળ છે.
વિચારોમાંથી લાગણી તરફ ખસવાનું પ્રથમ સોપાન અઘરૂં છે, કેમ કે અહંકારે આપણા મગજને ઘણુ બધુ વિચારવાની વધારે પડતી તાલીમ આપી છે. બીજુ સોપાન આપમેળે જ આવે છે. તેના માટે આપણે કશું જ કરવું પડતું પડતું નથી. આપણી હોવાપણા (અસ્તિત્વ) સુધી કોઇ અંતર જ નથી. એ તો કોઇ પણ ક્ષણે થઇ શકે છે. કવિ કોઇ પણ ક્ષણે રહસ્યવાદી બની શકે છે. ખરી સમસ્યા એ છે કે આપણે કઇ રીતે આપણા વિચારોથી બહાર આવીએ અને વધુને વધુ લાગણીમય બનીએ.
હૃદયને અનુસરો, વધુ ને વધુ પ્રેમ કરો. વધારે પ્રેમની લાગણી અનૂભવો. વધુ મજા કરો જેથી તમે હૃદયનું પોષણ કરી શકો. સંપૂર્ણ જાગૃકતા સાથે સૂર્યોદદય, સૂર્યાસ્ત, વાદળો, મેઘધનુષ્ય, પક્ષીઓ, પૂષ્પો, પશુઓ, પત્થરો અને લોકોને નીરખો. તેમની આંખોમાં જ્રુઓ આ વિશ્વમાં વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વો છે. બધાં જ પરિણામોને એક કવિ તરીકે જુઓ. તેની પ્રશંસા કરો, તેને અનુભવો. આનંદમય બનો ! તમારા ચૈતન્યનો વિસ્તાર કરો અને તમારા અસ્તિત્વની પ્રત્યેક માહિતીનો પ્રેમથી અનુભવ કરો. ધીરે ધરે અહંકાર પોતાની પકડ ગુમાવી દેશે અને અદરૂય થઇ જશે.
પ્રેમને આડે એક માત્ર ભયની દિવાલ છે. જ્યારે કંઇક એવું બને છે કે પ્રેમની લાગણીથી જોડાઇને આપણે
પ્રેમના પ્રવાહમાં તરો
તમે પોતે તમારી જાતમાં ખોવાઇ જાવ ત્યારે જ તમે બીજામાં ખોવાઇ શકો છો. આપણને એ શીખવાડવામાં આવ્યું છે કે કોઇ કારણ હોય તો જ આપણે આપણી જાતને પ્રેમ કરી શકીએ છે. આપણે જ્યારે સારૂ કામ કરીએ ત્યારે પોતાની જાતને પ્રેમ કરીએ છે અને જ્યારે નિષ્ફળ થઇએ છીએ ત્યારે આપણે આપણી જાતને નફરત કરીએ છીએ. આ જ તર્ક બીજાને પણ લાગુ પાડીએ છે. આપણે બીજાને કોઇક કારણથી કોઇક પ્રયોજનથી જ પ્રેમ કરીએ છે.
તમે જ્યારે પોતાને જ પ્રેમ કરતા નથી ત્યારે તમે જીવન પ્રતિ નકારાત્મક અને તોછડા બની જાવ છો.
રોજ થોડીક ક્ષણો બેસો, અંતમુર્ખ થાઓ અને પોતાના માટે જ પ્રેમનો ઉભરો અનુભવો. અનુભવો કે તમે કેટલા અદ્દ્ભુત છો. જુઓ કે તમે તમારી જાતને કેટલી સામાન્ય માની લીધી છે. તમારી જાતને સૃષ્ટિના ભાગ તરીકે અનુભવો અને તે માટે તમારી જાતને પ્રેમ કરો. પોતાની જાત માટેના પ્રેમની લાગણીમાં વિલીન થઇ જાઓ. જો આ અભ્યાસ રોજ કરશો તો તમે જોશો કે એક સમયે તમે કેટલા કઠિન અને સ્વર્કેન્દ્રિત હતા જ્યારે હવે તમે કોમળ અને પ્રેમાળ બની ગયા છો ?
પછી જ્યારે લોકો તમને પ્રેમ કરે છે ત્યારે તમે પોતાને દોષી કે અયોગ્ય માનતા નથી કારણ કે જેમ એ લોકો તમને પ્રેમ કરે છે તેમ તમે પણ તમારી જાતને પ્રેમ કરો છો. તમે બીજા પાસેથી પ્રેમ સ્વીકારવા તૈયાર થઇ જાવ છો. સામાન્ય રીતે એવું થાય છે કે જ્યારે બીજા લોકો તમારા પ્રત્યે પ્રેમ દર્શાવે છે ત્યારે તમે પોતાની જાતને દોષી અથવા અયોગ્ય માનો છો કારણ કે તમે પોતે જ પોતાની જાતને પ્રેમને યોગ્ય માનતા નથી. જ્યારે તમે પોતાની જાતને જ ઉંડો પ્રેમ કરતા થશો ત્યારે તમે બીજાનો પ્રેમ ખુશીથી સ્વીકારવા લાગશો.
જો તમે પ્રત્યેક ક્ષણમાં ખોવાઇ જાવ છો, તો તમે સ્વયં પ્રેમ બની જાવ છો. પછી જ્યારે તમે કામ કરો છો ત્યારે સંપૂર્ણ ધ્યાનથી કામ કરો છો કેમ કે તમે તેના ઉડા પ્રેમમાં છો. આ મુજબ, તમારું જીવન જ ઉડો ધ્યાનમય પ્રેમ બની જાય છે.
પછી તમે દરેક વસ્તુ પ્રત્યે એક જીવંત અસ્તિત્વ તરીકે તમારા પોતાની જેમજ લાગણી, માન અને સંબંધ અનુભવશો. તમે બીજી વ્યક્તિના વિચારોને પણ લાગણી પૂર્વક અનુભવી શકશો. બીજી વ્યક્તિ જે તમારી સાથે ખુલી નથી થતી, તેની સાથે તમે પ્રતિભાવ આપવાના અને સંબંધ બાંધવાના શરૂ કરો. તમે સંપૂર્ણ સૃષ્ટિને જીવંત અને નિર્મળ અનુભવશો. તમારી પાસે પ્રચૂર બુદ્ધિ છે. તમે જાણો છો કે કઇ રીતે બધી વસ્તુઓને સારી રીતે સાંકળવાની છે. આ જ પ્રેમની શક્તિ છે.
સૂફી જલાલુદ્દીન રૂમી (૧૩મી સદીના પશિયન સૂફી સંત) કહે છે –'તમે જ્યાં પણ હોવ, તમે ગમે તે પરિસ્થિતિમાં હોવ, તમે પ્રેમાળ રહેવાનો પ્રયત્ન કરો' સમગ્ર અસ્તિત્વ પોતાની જ સાથે એક ગાઢ રોમાંચમાં છે. તમે તેનો એક ભાગ છો. પ્રત્યેક ક્ષણે પ્રેમી બનવાનો તમારો સ્વભાવ છે. આ રીતે જ તમે તમારા મૂળ સ્વભાવની પરિપૂર્ણતાને અન્ન્રુભવી શકો છો.
પ્રથમ પોતાને પ્રેમ કરો
આજની મોટી સમસ્યા એ છે કે ઘણા લોકો પોતાની જાતને જ પ્રેમ કરતા નથી. સમાજ ક્યારેય એ શીખવતો નથી કે પોતાની જાતને પણ પ્રેમ કરવો જોઇએ. જ્યાં સુધી આપણે પોતાની જાતને પ્રેમ કરી શકતા નથી ત્યાં સુધી આપણે બીજાને પણ પ્રેમ કરી શકતા નથી. જ્યારે
વિષમતાઓ. બધ્યુ જ એક એકતામાં વિલીન થઇ જાય છે. અને એ જ સત્ય છે. પ્રત્યેક વસ્તુ એક અખંડતાનો ભાગ છે. પ્રેમ જ એક એવી વસ્તુ છે જે તમને આ સત્યની જાણ કરાવે છે.
ભારતમાં આધ્યાત્મિક ભ્રમણની એક પ્રણાલી છે. દેશના ખૂણે ખૂણે પગપાળા ચાલીને વિભિન્ન મંદિરો અને તીર્થોનો પ્રવાસ કરે છે. મને આશ્ચર્ય થાય છે કે એ લોકો જંગલમાંથી પસાર થવું, જંગલી પશુઓ સાથે સૂઇ જવું અને ખાવા માટે ભિક્ષા માંગવી વગેરે કઇ રીતે કરી શકે છે ! તેની પાછળનું રહસ્ય એ છે કે એ લોકો પ્રકૃતિ સાથે સંપૂર્ણપણે સંપર્ક અનુભવે છે અને પછી એ જ પ્રકૃતિ તેમનું સંદર રીતે રક્ષણ કરે છે. વરસાદ પડતો હોય કે તાપ હોય, વૃક્ષો અને પશુઓ, બધા જ તેઓની કાળજી લે છે. તાર્કિક રીતે આ સમજવ્યું અઘરૂ છે પણ આ જ સાચુ છે.
અસ્તિત્વ અને તેનાં વિવિધ સર્જનો માટે થોડું પણ માન અને પ્રેમ સાથે જો તમે જીવશો તો તમે સમજશો કે આ જ વસ્તુ તમારા પોતાના જીવનમાં પણ બની રહી છે. કુદરત તમારા પ્રેમને ઘણી બધી સુંદર રીતે પાછો આપે છે.
પ્રેમ અને માન ભિન્ન છે
ઘણી વાર આપણે પ્રેમને માન સાથે ગૂંચવીએ છીએ. નાનપણથી જ બાળકોને માન આપવા માટે જ શીખવવવામાં આવે છે, પ્રેમ નહીં. તમે ઘણા લોકોને બાળકોને એમ શીખવતા સાંભળ્યા હશે કે વડીલોને માન આપો તમે ભાગ્યે જ સાંભળ્યું હશે 'વડીલોને પ્રેમ કરો'. આ જ સમસ્યા છે.
અન્યને માન આપવાથી પોતે ઉતરતી કક્ષાના છીએ એવી અપરાધવૃત્તિ જન્મે છે. તમે જેને માન આપો છો
અસ્તિત્વને પ્રેમ કરો અને તેના પ્રેમને અનુભવો
અસ્તિત્વ એ કોઇ વસ્તુ નથી. એ તો એક જીવંત શક્તિનું અસ્તિત્વ છે. પ્રત્યેક વૃક્ષ, પ્રત્યેક છોડની ડાળ તમારા પ્રેમ, નફરત અને વિચારોને પ્રતિભાવ આપે છે.
(પોલિગ્રાફ એક્સપર્ટ કલેવ બેકસ્ટ્રે : આઘાત અને પ્રેમની લાગણીના આધારે વનસ્પતિમાં વર્તનનો કેવા આઘાત પ્રત્યાઘાત જન્ન્મે છે તેનો લાઇ ડિટેકટરથી અભ્યાસ કરે છે.) વનસ્પતિના વર્તનના નિષ્ણાંત, કલિવ બેકસ્ટર માનવીય લાગણી અને વિચારોની વનસ્પતિ પર થતી અસર જોવા ઘણા જ્રદા જ્રદા પ્રયોગો કર્યા. તેમણે એ શોધ્યું કે જેમ મનુષ્ય પ્રતિભાવ આપે છે તેજ પ્રમાણે વનસ્પતિ પણ મનૃષ્યનાં વિચારોને પ્રતિભાવ આપે છે. એક છોડનાં પાંદડાઓને બાળવાનો કોઇ વ્યક્તિનો એક સાદો વિચાર છોડના પોલીગ્રાફમાં અસ્થિરતા નોંધે છે. બેકસ્ટર આ પ્રતિભાવને 'પ્રાથમિક દર્શન' કહે છે એટલે કે વનસ્પતિ, પશુ અને મનૃષ્યમાં કોઇ પણ વિચારોને સમજ્જવાની અને તેનો પ્રતિભાવ આપવાની ક્ષમતા.
એક વખત બેકસ્ટરનાં ગ્રાફમાં એક સીધી રેખા દોરાય છે જે છોડવાઓનાં આધાતની લાગણીને સૂચવે છે. તે છોડનાં માલિકને પણ પૂછે છે કે શું તેમણે આ છોડને દ્દઃખી કર્યું છે ? તે મહિલા કહે છે – મેં તેના થોડા પાંદડાઓને સૂકા હોય ત્યારે વજન કેટલું હશે તે જાણવા શેક્યા હતા.
તમે જ્યારે અસ્તિત્વને પ્રેમ કરવા લાગો છો ત્યારે તે ખૂબ સુંદર રીતે પ્રતિભાવ આપે છે. તમે તમારી આસપાસની બધી જ વિષમતાઓથી પર થઇ જાઓ છો. વ્યક્તિઓ, પરિસ્થિતિઓ, લાગણીઓ અને અન્ય
પ્રેમના પ્રવાહમાં તરો
તેનાથી તમને જૂદા પણું લાગે છે. જ્યારે પ્રેમ તમારામાં ખુશી અને એકતા ભરી દે છે. તે તમને બીન્ન લોકો સાથે અને અસ્તિત્વ ધરાવતી બધી જ વસ્તુઓ સાથે એકાત્મતાની લાગણી આપે છે. માન હોય છે ત્યાં ભય હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રમાણભૂત માન અને ઉંડી સમજ માટે અવકાશ હોય છે. માત્ર માન દ્વારા વધારે સમજણની શક્યતા નથી. પ્રેમ દ્વારા પ્રચૂર સમજ્જણ અને પરિવર્તન થવાની શક્યતા રહેલી છે. પ્રેમ સ્વાભાવિક પણે જ પરિવર્તન લાવનારો હોય છે. તે તમને કોમળ બનાવે છે અને ભીતરથી ઓગાળી દે છે.
માન તમારા અને બીજા વચ્ચે અંતર ઊભું કરે છે. પ્રેમ તમારા અને બીજા વચ્ચે સેતુ બનાવે છે. લોકોએ પોતે પ્રેમનો અનુભવ કર્યો નથી તેના કારણે જ વર્તણુંકના એક સ્વીકૃત નિયમ સ્વરૂપે તેઓ લોકોને માન આપે છે. માન આપવું સહેલું છે પણ પ્રામાણિક નથી. ઘણા લોકો પ્રેમ કેવી રીતે કરવો તે જાણતા નથી માટે પ્રેમ કરવો તેમના માટે અઘરો છે પણ તે પ્રામાણિક છે. પ્રેમ પૂર્વક માન આપવું એ સ્વાભાવિક અને પ્રામાણિક હોય છે. શુદ્ધ માન હોય, પણ તેમાં પ્રેમભાવ્ય સ્વાભાવિક નથી હોતો, અને પ્રામાણિકતો ક્યારેય ન હોય.
સર્વ ધર્મનું મુળ પ્રેમ છે
પ્રેમ મૂળ ઘર્મ છે. બધી જ આધ્યાત્મિકતાનું મૂળ છે. બધા ધર્મો તેના ફણગા છે. પ્રેમ એ વૃક્ષનાં મૂળ છે અને બધા જ ધર્મો તેના પાંદડાં અને ડાળીઓ છે. મોટા મોટા ધર્મો પણ પ્રેમના ધર્મની સરખામણીમાં માત્ર મોટી શાખાઓ જ છે.
પ્રેમના મંદિરો કે ગ્રંથો હોતા નથી. તે તો જમીનની ભીતર ઉર્ડિ ઉતરેલાં મૂળિયાં છે જે જે જીવનભર પોષણ આપે છે. તેના વગર આખુ વૃક્ષ મરી જાય છે. પ્રેમ દ્વારા
ઘણી શાખાઓ અને પાંદડાઓનું સર્જન કરી શકાય છે. પણ આપણે શૂં કરીએ છીએ ? આપણે મૃળિયાંના બદલે શાખાઓ અને પાંદડાંને જ વળગી રહીએ છીએ. આપણે જ્યારે મૂળિયાંને વળગી રહીએ છીએ ત્યારે આપણને સીધું પોષણ મળે છે. આપણે જ્યારે શાખાઓને વળગી રહીએ છીએ ત્યારે પોષણના એક જ પરિમાણને આપણે પામીએ છીએ. તમે જ્યારે વિશેષ પ્રેમાળ બનો ત્યારે પ્રેમનાં એક અદરૂય મંદિરમાં પ્રવેશ કરો છો.
વાર્તા : એક વાર એક ગુરુ તેમના શિષ્યોને પૂછે છે કે કોઇ કહીં શકશે કે રાત ક્યારે પૂર્રો થઇ અને દિવસ ક્યારે શરૂ થયો ? એક કહે છે— જ્યારે તમે દૂરથીં જોઇને કહીં શકો કે તે પશુ ગાય છે કે ઘોડો ગુરૂ કહે છે — ના.
બૉજો શિષ્ય કહે છે – તમે દૂરથી જોઇને કહીં શકો કે તે અનાનસનું ઝાડ છે કે આંબો ? ગુરૂ ફરીથી કહે છે – ના.
તેઓ ગુરૂને પૂછે છે – તો એ શું છે ?
ગુરુ કહે છે – જો તમે કોઇ વ્યક્તિના ચહેરામાં તમારા ભાઇનો ચહેરો ન ઓળખો શકતા હોય અને કોઇ સ્ત્ર્માના ચહેરામાં તમારીં બહેનનો ચહેરો ન ઓળખીં શકતા હોય તો એ દિવસનો ક્યો સમય છે એ મહત્ત્વનું નથી. એ હજુ રાત જ છે.
ગુરુ થોડા સંકેત આપે છે પછી આપણે આપણી જાતે કાળજીપૂર્વક આપણો રસ્તો શોધવાનો છે. પ્રેમ પણ માત્ર સંકેત છે. પણ આપણે જો ધીરે ધીરે પ્રેમને અનૂસરીશું ત્યારે આપણે આશ્ચર્ય પામીશું કે ભગવાન વધુ ને વધુ સત્ય સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. તે હવે માત્ર એક વિચાર કે ધારણા નથી પણ કંઇક એવ્યું છે જે
જીવન મૃક્તિ
પણ એ તમારૂં ઘર બની શકતું નથી. તમારૂં ઘર તેનાથી ઉપર છે.
મનુષ્ય જીવનને ત્રણ સ્તરે જીવી શકે છે. – પશુ, મનુષ્ય અને દિવ્ય જીવ. પહેલુ સ્તર કામનું છે જે પશુનું સ્તર છે. આ પ્રેમનું અપરિપકવ સ્વરૂપ છે. ત્યાં પ્રેમ નથી એવું નથી પણ લોભ અને ઇચ્છાઓથી પ્રેમ દૂષિત થયેલો છે.
જ્યારે આપણે વધુ સંસ્કારી થઇએ છે ત્યારે આપણે સામાન્ય માનવીય પ્રેમના બીજા સ્તર સુધી પહોંચીએ છે. માનવીય પ્રેમમાં ઇષ્યા અને માલિકીપણુ હોય છે. પશુના પ્રેમ કરતા માનવીય પ્રેમ વધુ સમજણના આધારવાળો હોય છે માટે કોઇ બીજી વ્યક્તિનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી શકતા નથી. માનવીય પ્રેમ બીજાને પોતાનામાં સમાયેલા જુએ છે.
ત્રીજા પ્રકારનો પ્રેમ દિવ્ય પ્રેમ છે. પ્રાર્થનાની જેમ આ પ્રેમ સર્વોત્કૃષ્ઠ અવસ્ન્થાનો છે. એમાં અધિકારની ભાવના હોતી નથી. તેમાં પાર્થિવ કશું જ હોતુ નથી. તે અદરૂય શક્તિશાળી બળ છે. પ્રેમ જ્યારે પ્રાર્થના બને છે ત્યારે પહેલી જ વાર આપણે પરિપૂર્ણ તૃત્તિ અનુભવીએ છીએ. પરિપૂર્ણ એટલા માટે કહ્ છું કે બીજા બે પ્રકારના પ્રેમ આધિકય માટે પ્રવર્તિત થાય છે અથવા કંઇક તેમાં ખૂટે છે. તેમાં પરિપૂર્ણતા હોતી નથી, ત્રીન્ન પ્રકારનો પ્રેમ થાય છે ત્યારે સંભોગ પણ માત્ર શારીરિક સુખ ઉપરાંત એક દિવ્ય નિહેતુક ક્રિયા બની જાય છે.
નિષ્કારણ પ્રેમમાં પ્રવેશો
સૌપ્રથમ આપણે એ સમજવું જરૂરી છે કે સંબંધો નિહેતુક હોઇ શકે છે. આપણને એ સમજાશે કે પ્રેમપાત્ર કરતાં પ્રેમનો અનૂભવ વધારે મહત્ત્વનો છે. તમારા
તમારા જીવનમાં એક સંબંધ તો એવો હોવો આપણે અનુભવીએ જ જોઈએ જે નિઃસ્વાર્થ છીએ. પ્રેમની જેટલા હોચ. ભીતર જઇએ તેટલા જ આપણે લાગણીની વધુ નજીક આવીએ જે દિવસે આપણે પ્રેમમાં પીગળી જઇએ તે સમયે આપણે તેની
સાથે એક થઇએ છીએ.
ઘણા પ્રાચીન સમયથી ઘણા રહસ્યવાદીઓ એવા સિદ્ધાંત પર આવ્યા છે કે પદાર્થ અને પ્રેમ પરસ્પર સંકળાયેલો છે. એક અદરય શક્તિ આણુ અને પરમાણુને સાંકળી રાખે છે. આ અદશ્ય શક્તિને કારણે તે જૂદા પડતા નથી. વિજ્ઞાન હજુ પણ આ સર્વોત્કૃષ્ઠ શક્તિને શોધી રહી છે. વિજ્ઞાન આ શક્તિના ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત જેવા સ્થૂળ પરિપ્રકાશને જ શોધી શક્યો છે. જે દિવસે વિજ્ઞાન પ્રેમને શોધી કાઢશે તે દિવસે ધર્મ અને વિજ્ઞાન સંવાદી ભાષામાં વ્યવહરશે.
અત્યારે તો આનંદ કરો કેમ કે માત્ર પ્રેમ શક્ય છે. એ વાતથી ખૂશ થાઓ કે પ્રેમ તમારી અંદરની તાકાત છે. પ્રેમ દ્વારા તમે પરમ ઉન્નતિ સુધી પહોંચી શકો છો. પ્રેમમાં કશૂ અશક્ય નથી કારણ કે પ્રેમ પોતાને ભગવાનમાં પરિવર્તિત કરી શકે છે.
ત્રણ પ્રકારના પ્રેમ અને તેનું ઐક્ય
ઘણા લોકો પ્રેમને કામ સાથે ગૂંચવી નાંખે છે. આ સૌથી મોટી કરુણતા છે. જે વ્યક્તિ કામને જ પ્રેમ સમજે છે તે માત્ર શારીરિક સ્તર સુધી જ સીમિત રહે છે. તેનાથી ઉપર તે પહોંચી શકતો નથી. આનાથી ઉપર પણ કંઇંક છે એવો તેને ખ્યાલ હોતો નથી. તે તેના ઘરના ભોંયતળિયે જ રહે છે. સંભોગ એ તળિયું છે. તે રહેવા માટેની જળ્યા નથી. તેને બીજા કારણો માટે તમે ઉપયોગ કરી શકો છો
આપણી અપેક્ષાઓ ખતરામાં
જણાતાં જ પ્રેમ ધિક્કારમાં મા ન સિસ ક ગણતરી કરીને પરિવર્તિત થઇ શકે છે. જ તમે કોઇને સ્મિત આપો છો. હસતી વખતે પણ તમે એ જોશો કે તમારી બાજૂમાં કોણ છે. આ બધી ગણતરીના આધારે જ તમે નક્કી કરો છો કે કેટલા ઈંચ મોઢું ખોલવુ, કેટલા સરળ બનવું અને બીજાની સામે કેટલા વ્યક્ત થવું. અત્યાર સુધી તમારી બધી જ ક્રિયા ભય અને લોભથી દોરવાયેલી છે. તમે ભય અને લોભથી સિંચાયેલા છો અને તેથી જ થાક અને એકલતા અનુભવો દગે.
તમે જો આ તકનીક અજ માવશો તો અચાનક જાણવા મળશે કે તમારૂં શરીર અને મન ભય અને લોભની જરૂરિયાત વિના કામ કરશે ! એક વાર આ સાદી અને સરળ યોજના જાણી લેશો તો તમે પ્રેમમાં પ્રવેશ કરશો. પ્રેમની શક્તિમાં કઇ રીતે પ્રવેશવું એ તમે જાણશો. પ્રેમની સુંદર શક્તિ દ્વારા જીવનને કઇ રીતે ચલાવવું તે જાણશો. ત્યારે જ તમને સમજાશે 'પ્રેમ' શબ્દનનું શું તાત્ત્વર્ય છે.
તમારી ભીતરમાં એક કેન્દ્ર જાગૃત થશે. એક નવી જ
- શક્તિ તમારામાં પ્રવર્તતી હશે. પછી તમે સમજશો કે એક નિ:સ્વાર્થ પ્રેમમય સંબંધ કેવી રીતે શક્ય બને છે.
પ્રેમ. ધિક્કાર અને ધ્યાન ખેંચવાની જરૂરિયાત
જ્યાં સુધી પ્રેમ શરતી છે ત્યાં સુધી પ્રેમ અને ધિક્કાર સિક્કાની બે બાજું છે. આપણી અપેક્ષાઓ ખતરામાં જણાતાં જ પ્રેમ ધિક્કારમાં પરિવર્તિત થઇ શકે છે. આ પ્રકારના પ્રેમમાં ત્યાં સુધી જ પ્રેમ ટકી રહે છે જ્યાં સૂધી શરતો આપણી અપેક્ષા મૃજબની હોય છે. જે ક્ષણે શરતો બદલાય છે તે ક્ષણે પ્રેમ પણ બદલાય છે.
પ્રેમના પ્રવાહમાં તરો
જીવનમાં એક સંબંધ તો એવો હોવો જ જોઇએ જ નિ:સ્વાર્થ હોય. જો આવો સંબંધ તમારી પાસે નથી તો ગમે તેટલા પૈસા હશે તો પણ ભીતરચી તમે દરિદ્ર છો.
આજથી જ કોઇકની સાથે નિઃસ્વાર્થ સંબંધ બાંધવાની શરૂઆત કરો. એ સંબંધથી પૈસાની કે શારીરિક કોઇ ફાયદાની અપેક્ષા ન હોવી જોઇએ. જ્યારે એકવાર એ સંબંધમાં નિ:સ્વાર્થપણુ તમે અનુભવો પછી જો પૈસા કે શરીરની લેવડદેવડ થાય તો બરાબર. આવા સંબંધની ગુણવત્તા અલગ જ છે. હું પૈસા કે લગ્નની વિરૃદ્ધ નથી. એ જ પ્રમાણે હું શારીરિક સંબંધની પણ વિરુદ્ધ નથી, પણ જો એ જ તમારા જીવનનું કેન્દ્ર બની જાય તો તમે કંઇક ખૂબ જ અગત્યનું ગુમાવો છો. બસ આ જ મારે તમારા સુધી પહોંચાડવાનું છે. તમારી પોતાની એક કેન્દ્રીય શક્તિ અથવા મહત્ત્વનું અંગ ગુમાવી રહ્યા છો.
હું લોકોને હંમેશા કહું છું – રોજ અડધો કલાક એવું કામ કરો જેનાથી પૈસા, નામ કે યશ મળવાના નથી. કોઇ મંદિર કે ચર્ચામાં જઇ કચરો વાળો, સાફસફાઇ કરો કંઇક સેવા આપો. એ જગ્યાની કોઇ કમિટીના સભ્ય થવાના પ્રયત્નો ના કરો ! એવું ના વિચારો કે તેનાથી તમને ખૂબ સારું માન મળી જશે કે સ્વર્ગ મળી જશે …… ના … અડધા કલાકના એ કામથી આગળ વધુ ના વિચારશો.
શરૂમાં તમને એમને લાગશે કે આ અડધો ક્લાક એટલે સમય વેડફવા જેવું છે. થોડા દિવસ પછી એમ લાગશે કે ખરેખર તો એ અડધો ક્લાક જ તમે જીવો છો. એ અડધો ક્લાકના સમયગાળામાં જ તમે ભય કે લોભથી દોરવાયેલા નથી. આજુબાજુના લોકો તરફ કોઇ ગણતરી વિના જ તમે સ્મિત કરો છો . આથી પહેલા ક્યારેય ન અનુભવી હોય એવી સહજતા તમે અનુભવશો.
બીજા સમય દરમ્યાન તમે એ જોઇ શકશો કે એક
ધ્યાન આકર્ષિત કરવું.
ધ્યાનશિબિરના પ્રથમ સત્રમાં મેં લોકોને તેઓના જીવનમાં તેઓ જે એક કે બે વ્યક્તિને પ્રેમ કરતા હોય તેમની વિશ્વાસપૂર્વક યાદી બનાવવા કહ્યું. શરૂઆતમાં લોકો પતિ, પત્ની, પિતા, માતા, ભાઇબહેન વગેરેની લાંબી સૂચિ બનાવવા લાગ્યા. જાતે ખૂશ થવા માટે તેઓએ એવા લોકોનો સમાવેશ કર્યો જેમને તેઓ ખુશ કરવા ઇચ્છે છે. જેવી મેં સાચા પ્રેમની વાત કરી કે તરત જ તેઓ એક પછી એક નામ કાઢવા લાગ્યા. જ્યારે તમે કંઇક કાઢો છો એનો અર્થ એ થાય છે કે પ્રથમ તબક્કે તે સાચું ન હતું.
ઘણા લોકોએ કેટલીક ચોક્કસ વ્યક્તિઓનાં નામ યાદીમાં એટલા માટે સમાવ્યાં હતાં કે તેઓ ફીલ ગૂડ ની ભાવના આપે છે. ફીલ ગૂડ ની ભાવનાનો મારી દષ્ઠિએ શૂં અર્થ છે ? 'તમે સારા છો' એવ્ એક પ્રમાણપત્ર. તમે આ છો કે તમે તે છો વગરે. કોઇ પણ આપણી પ્રશંસા કરે તેને આપણે પ્રેમ કરીએ છીએ. તેમની સાથે દલીલ કરતા આપણે બે વાર વિચાર કરીએ છીએ. ખાનગી રીતે પ્રેમના નામે આપણે આપણી પ્રશંસાને પોષીએ છીએ. જો તેઓ પ્રશંસામાંથી પાછા વળે તો આપણે માનસિકપણે નબળા થઇ જઇએ છીએ. તેથી આપણે તેમને ખૂશ રાખવાનું અને પ્રેમ કરવાનું ચાલુ રાખીએ છીએ. આ પ્રમાણે, આપણા પ્રેમનું હંમેશા કંઇક છ્રુપાયેલું કારણ હોય છે.
કેટલાક લોકો મને કહે છે, ના સ્વામીજી, અમે કોઇ પણ કારણસર અમારા પુત્ર કે પુત્રીને પ્રેમ કરતા નથી. મેં તેમને પૂછ્યું કે- ચાલો સારૂં, પણ જો ત્રો તમારો દીકરો અચાનક જાતે જ નિર્ણયો લેવા માંડે કે જો અચાનક તે તમારા નક્કી કરેલા પરિસરમાં ન રહે તો, કે તે તમારા માર્ગદર્શનમાં ન ચાલે તો, કે પછી તે તમારા નિયમોને ના
મોટે ભાગે આપણે એમ સમજીએ છીએ કે પ્રેમ સમય અને અંતર સાથે સંકળાયેલો છે. જ્યાં સુધી બે પ્રેમીઓ વચ્ચે અંતર વધારે છે અને સંપર્કનો સમય ઓછો છે ત્યાં સુધી તેઓ એકબીજા પ્રત્યે પ્રેમ અનુભવે છે. જેવા તેઓ એકબીજાની વધુ નિકટ આવે છે અને વધુ સમય સાથે ગાળે છે ત્યારે તેઓ એમ અનુભવે છે કે હવે વધુ પ્રેમ રહ્યો નથી ! એટલે જ એમ કહેવાયું છે કે .'પરિચિતતા ધિક્કારને ઉછેરે છે'. પરિચિતતા પ્રેમને નફરતમાં બદલી નાંખે છે. પ્રેમ ને નફરત બંનેને ટપી જવા આપણી અપેક્ષાઓને આપણે પડતી મૂકવી પડશે. અપેક્ષા એ પ્રેમની પ્રથમ દુશ્મન છે.
આપણા જીવનકાળમાં વિવિધ સ્તરમાંથી આપણે પસાર થઇએ છીએ. સંબંધની કોઇ પણ અવસ્થામાં આપણે હોઇએ ત્યારે આપણે પ્રેમની અપેક્ષા રાખીએ છીએ અને ત્યારે આપણે બીજા વ્યક્તિનું ધ્યાન આકર્ષવા માંગતા હોઇએ છીએ. જ્યારે આપણે એમ કહીએ કે કોઇ વ્યક્તિ આપણને પ્રેમ નથી કરતી તો એનો અર્થ એમ થાય છે કે તે વ્યક્તિ પૂરતું ધ્યાન આપતી નથી. બીજાથી ધ્યાન આકર્ષિત કરવું એ મનુષ્યની પાયાની જરૂરિયાત છે. ધ્યાનાકર્ષણની જરૂરિયાત અને અસ્તિત્વ માટે અન્ય ઉપર આપણો આધાર એટલે જ પ્રેમ.
બીજા પર આધાર એ માનસિક, શારીરિક કે આધ્યાત્મિક હોઇ શકે. ઉદ્દાહરણ તરીકે જ્યારે રડવા માટે તમે કોઇના ખભાની અપેક્ષા કરતા હોય ત્યારે તમે માનસિક રીતે તે વ્યક્તિ પર આધાર રાખો છો. જ્યારે તમે બીજા પાસેથી ધનની કે શારીરિક સુખની અપેક્ષા રાખો છો ત્યારે તમે તેના પર શારીરિક રીતે આધાર રાખો છો. કોઇ પણ રીતે લોકો આપણો આધાર બને, તેનો નિચોડ તો તેમણે આપણા તરફ આપેલું ધ્યાન છે. પ્રેમનો નિચોડ એટલે બીજું કંઇ નહીં પણ કોઇ પણ રીતે બીજાનું પ્રેમના પ્રવાહમાં તરો
અનૂસરે તો શૂં તમે એને પ્રેમ કરશો ?
તેઓએ કીધું 'ના, એમ નહીં થાય. મારો પ્રેમ થોડો ઓછો થઇ જશે.'
એનો અર્થ શૂં થયો ? આપણે આપણે આપણી પછીની પેઢીને ત્યારે જ પ્રેમ કરીએ છીએ જ્યાં સુધી તેઓ આપણા જીવનનો વિસ્તાર બનીને રહે છે. જ્યાં સુધી તેઓ આપણી પ્રણાલીને અનુસરે છે કે જ્યાં સુધી તેઓ આપણી રૂઢિને અનૂસરે છે ત્યાં સુધી જ આપણે તેમને પ્રેમ કરીએ છીએ. તેમના દ્વારા આપણે માત્ર આપણી જ ઇચ્છાઓને પરિપૂર્ણ કરીએ છીએ, તેમના દ્વારા આપણે આપણું જીવન પરિપૂર્ણ કરીએ છીએ. જે કંઇ આપણે આપણી યુવાનીમાં મેળવી નથી શક્યા તે બધુ જ આપણે તેમના દ્વારા પૂર્ણ કરવા પ્રયત્ન કરીએ છીએ. અને કોઇ કારણસર આપણે ડૉક્ટર બનવાની આપણી ઇચ્છા પૂરી ના કરી શક્યા તો આપણે તેમને ડૉકટર બનવા પ્રેરીત કરીએ છીએ. જ્યાં સુધી આપણા જીવનના વિસ્તારરૂપે તેઓ કર્મ કરે છે અને જીવે છે ત્યાં સુધી સંબંધ સુંદર હોય છે. પણ જે ક્ષણે તેઓ જાતે નિર્ણયો લેવા માંડે છે, જે સમયે તેમને એમ લાગે કે આપણે તેમને રોકીએ છીએ, જે ક્ષણે તેઓ ઉભા થઇને 'ના' કહેશે, તે ક્ષણે સંબંધ કંઇક જુદો જ વળાંક લઇ લેશે.
પ્રેમ કરો અને મૂક્તિ આપો, માલિક ના બનો
જ્યાં સુધી આપણને પ્રેમ કોઇ એક વસ્તુ પ્રતિ હોય છે ત્યારે એ વસ્તુ કોઇ વ્યક્તિ પણ હોય તો આપણે તે વ્યક્તિને એક વસ્તૃના સ્તર સુધી નીચે ઉતારી લાવીએ છીએ. જ્યારે આપણે કોઇ વ્યક્તિ સાથે લાગણીથી બંધાયેલ હોઇએ છીએ ત્યારે બરાબર આ જ કરીએ છીએ. જે રીતે ફર્નિચર, ઘર કે અન્ય વસ્તુની આપણે
માલિકી રાખીએ છીએ એ જ પ્રમાણે આપણે વ્યક્તિની પણ માલિકીનો પ્રયત્ન કરીએ છીએ. આપણે વ્યક્તિને આપણી ઇચ્છા મુજબ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે હકીકતમાં આપણે વ્યક્તિને એક પદાર્થના સ્તર સુધી લઇ આવીએ છીએ.
જ્યાં સુધી આપણે આપણો પ્રેમ કે આપણું ધ્યાન વિશેષપણે કોઇના તરફ રાખીશું તો આપણે માત્ર ભૌતિકવાદી બનીને પોતાના માટે અને અન્ય માટે એક પ્રકારની પીડા જ ઉભી કરીએ છીએ. આપણે વસ્તુ અથવા તો વ્યક્તિને ગુંગળાવીએ છીએ. પણ જો આપણે આપણું ધ્યાન ત્યાંથી હટાવી પ્રેમની અનુભૂતિ કરીએ તો આપણે પ્રેમના વિષયને મૂક્ત કરીશું અને જાતે પણ તે વિષયથી મુક્ત થઇશું. પ્રેમની આ જ સુંદરતા છે અને તે જ પ્રેમ છે, માત્ર વિષયને ખાતર પ્રેમ નથી.
તમે જ્યારે બીજાની માલિકી રાખવાનું શરૂ કરો છો ત્યારે તમે પોતાની જાતને પણ બાંધી દો છો. તમે જ્યારે તમારા કૃતરાનો પટ્ટો પકડી ચાલો છો ત્યારે તમે પણ બંધાયેલા જ હોવ છો. એવું ના વિચારો કે માત્ર કૂતરો જ બંધાયેલો છે, તમે પણ બંધાયેલા છો, એવું ના વિચારો કે કૂતરો જ દોડી નથી શકતો, તમે પણ દોડી નથી શકતા. તમે એમ વિચારતા હશો કે તમે દોરડુ પકડી રાખ્યું છે ને કૃતરો એમ વિચારતો હશે કે તેણે દોરડુ પકડી રાખ્યું છે. કોણ જાણે ?
જેની સાથે તમે મુક્ત થઇ શકો એવા કોઇ મિત્ર સાથે તમે હોવ ત્યારે આ યુક્તિનો અભ્યાસ કરવાનું યાદ રાખજો. તેની પાસે બેસો. તમે શું કરવાના છો કે શું કહેવાના છો તેનાથી તેમને હેરાન ના કરશો. બસ, માત્ર બેસો. એ જ યુક્તિ છે. વાસ્તવમાં બોલવું એટલે બીજા વ્યક્તિને ઉપેક્ષિત કરવું. કેમ કે તમે બીજી વ્યક્તિની આંખોમાં જોઇ શકતા નથી, માત્ર બોલ્યા કરો છો. એ જ
જીવન મૃક્તિ
ભીતર જ વિશ્રાંતિ અનૂભવવી એ નિ:સ્વાર્થ પ્રેમશક્તિનું પરિણામ છે.
કોઇ એક ઘર સાથે આપણે આસક્તિ અનુભવતા નથી ત્યારે સમસ્ત વિશ્વમાં આપણે ઘરનો અનુભવ કરીએ છીએ. આખા વિશ્વમાં ગમે ત્યાં આપણે પપૂર્ણ વિશ્રાંતિ અનૃભવીએ છીએ.
સંબંધોમાં પ્રેમ
વાસ્તવિક જીવનમાં આપણે હંમેશા આપણે પ્રેમની લાગણીને સ્પર્શક્ષમ અભિવ્યકિત આપવાનો કરતા હોઇએ છીએ. અત્યારના સમયમાં સ્ન્પર્શક્ષમ પ્રેમ જ પ્રેમ તરીકે ઓળખાય છે.
સાચો પ્રેમ બિરાદરી જેવો હોય છે. બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધનો રણકો છે. તે કોઇ પણ અભિવ્યક્તિ વગર પણ અનુભવાય છે. તે પોતે જ એક સંવાદ હોય છે માટે તેને સંવાદની જરૂર નથી.
તમે જ્યારે સાચે જ કોઇને ચાહો છો ત્યારે તમારી શારીરિક અભિવ્યક્તિ જ તેને પ્રદર્શિત કરે છે. શબ્દોમાં તેને વ્યક્ત કરવું એ વધારે પડતુ જ છે. કોઇ પણ શબ્દો તેની અભિવ્યક્તિ માટે યોગ્ય નથી અને તમારા પ્રેમને નીચે જ લઇ આવશે. પણ તમે જો શબ્દોનો ઉપયોગ કરો છો તો ક્યાંક પ્રેમ ખરેખર થયો નથી. તમારે જો પ્રેમને વ્યક્ત કરવો પડે, કહેવો પડે તો તેમાં ક્યાંક જૂઠાણું છે ! આ જૂઠાણાને શણગારવા તમે શબ્દોનો ઉપયોગ કરો છો.
સાચો પ્રેમ તો તમને મૂક્ત કરી દે છે કારણ કે તે બધા જ સમયે તેને વ્યક્ત કરવા તમને બાંધતો નથી. બસ તે હોય છે. સાચો પ્રેમ તમે જે ઇચ્છો છો તે વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે. તમારી અસંમતિ કે ક્રોધને તમે
સાચો પ્રેમ બિરાદરી જેવો હોચ છે. બે સત્ય છે. બીજો માણસ વ્યક્તિઓ વચ્ચેના સાંભળે છે કેમ કે જેથી તમે જ્યારે વિરામ લો ત્યારે તે સંબંધનો રણકો છે.
બોલી શકે. જ્યારે વ્યક્તિ સાંભળે છે ત્યારે ક્યાં તો તે કંઇક જુદ્દું જ વિચારે છે અથવા તો તેનો વારો આવે તેની તૈયારી કરે છે. એ ત્યાં બેસે છે જેથી તમે બોલવાનું બંધ કરો એટલે એ ચાલુ કરે.
આ યુક્તિ તમને એક છલાંગ દ્વારા સાકારથી નિરાકાર સુધી અને સ્વાર્થી પ્રેમથી નિઃસ્વાર્થ પ્રેમ સુધી લઇ જાય છે. જ્યારે પ્રેમ નિ:સ્વાર્થ અને સ્વત:સ્ફરિત થાય છે ત્યારે તમે તમારી જાતને મુક્ત કરો છો અને બીજાને પણ તમારા અધિકારપણાથી અને અનુરાગથી મુક્ત કરો છો. અધિકારપણું માત્ર બીજાને જ બંધનમાં બાંધતું નથી પણ તમને પણ બાંધે છે. તે બીજાને અને તમને પણ પીડાદાયક હોય છે ! સાચો પ્રેમ બંનેને મૂક્ત કરે છે. તે તમને અને બીજાને પણ સ્વતંત્ર કરી દે છે.
જ્યારે હું પ્રવાસ કરું છું ત્યારે લોકો મને પૂછે છે – સ્વામીજી ગઇ રાત્રે તમે સારી રીતે સૂઇ શક્યા ? આ તમારા માટે નવી જગ્યા છે. હું તેમને કહં છું – જ્યારે કોઇ એક ઘર માટે તમને આસક્તિ હોય ત્યારે જ બીજું ઘર તમારા માટે નવું બની જાય છે અને તમે સંધર્ષ કરો છો. પણ જ્યારે તમને કોઇ પણ ઘર માટે આસક્તિ જ નથી ત્યારે તમે ગમે ત્યાં જાઓ તમને ઘર જેવું જ લાગશે.
મને કોઇ પણ જગ્યા કે કશું પણ મારું લાગતું નથી. ગમે તે જગ્યાએ મને સંપૂર્ણપણે ઘર જેવું લાગે છે. સગવડો આપણી અંદર જ હોય છે, ક્યારેય બાહ્ય હોતી નથી. આપણી ભીતર જ આપણે સગવડ કે સુવિધા અનુભવતા નથી ત્યારે આપણે તેને બહાર શોધીએ છીએ. પોતાની ભીતરમાં જ સુવિધા હોતી નથી ત્યારે આપણે આપણાથી બહાર તેને શોધીએ છે. આપણી
પ્રેમના પ્રવાહમાં તરો
સહેલાઇથી વ્યક્ત કરી શકો છો અને તેનાથી પ્રેમ ઓછો થઇ ગયો છે એવું સમજવાનું નથી.
સાચા પ્રેમવાળા સંબંધોમાં અમલદારી કે સત્તાની રમત હોતી નથી. પ્રત્યેક વ્યક્તિ એક પૃષ્પ જેવી છે જે પોતાની વિશેષ સૂવાસ ફેલાવે છે. સાચા પ્રેમમાં ભય કે અસુરક્ષાની ભાવના હોતી નથી. પણ સામાન્ય પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચેનું શારીરિક અંતર ઘણી અસૂરક્ષા અને અવિશ્વાસ ઊભો કરે છે.
વાર્તા : એક યુવાન સૈનિક તેના ઉપરી મધિકારી પાસે જઇને પૂછે છે 'સાહેબ, મારો મિશ્ર હજુ યુદ્ધભૂમિથી પાછો આવ્યો નર્થો. મને બહાર જઇને તેને શોધી લાવવાનીં પરવાનગીં આપો. ' અધિક્રારોએ કીંધું – પરવાનગીં નહીં મળે. તારો મિત્ર મોટે ભાગે મરીં જ ગયો હશે. તને ત્યાં મોકલીં હં તારા જીવનો ખતરો લેવા માંગતો નર્થો.
છતાં પણ યૂવાન સૈનિક તરત જ ત્યાંથી જાય છે અને મરણતોલ ઘાયલ થઇને તેના મિશ્રના મૃત શરીરને લઇને આવે છે. અધિકારી ગુરુસે થઇને લઢે છે – મેં તને કૌધુ હતુ કે તે મરીં ગયો છે. હવે મેં તમને બંનેને ગુમાળ્યા. હવે મને કહે કે તેના મૃત શરીરુને લેવા જવ્યુ યોગ્ય હતું ?
મરતા મરતા સૌનિકે જવાબ આપ્યો, યોગ્ય જ હતું, સાહેબ હં ત્યાં ગયો ત્યારે એ જીવતો હતો અને તેણે મને કહ્યું કે તેને ખાતરીં હતીં કે હં ચોક્કસ આર્થૌશ.
સાચો પ્રેમ ઉપયોગિતા જોતો નથી. એ તો માત્ર વિશ્વાસથી જ ચાલે છે અને તે સમય અને સ્થળની પરિસીમાથી બહાર છે.
આજકાલ મેં જોયું છે કે લોકો પ્રેમ વ્યક્ત કરવા એકબીજાને ઘણી ભેટસોગાદો આપે છે. ભેટ આપવી એ પ્રેમની અભિવ્યક્તિ બની ગઇ છે. નિ:સ્વાર્થભાવે ભેટ અપાતી હોય તો બરાબર છે. પરંતુ જો એ એક શરતના પાલન કરવા જેવુ હોય તો તે સમસ્યા બની જાય છે. પરિણામે એ સાચા પ્રેમનો એક નબળો વિકલ્પ બની જાય છે.
જ્યાં સુધી પ્રેમ શુદ્ધ છે કોઇ પણ સંબંધ કંટાળાજનક નથી બનતો. એક આશ્રમવાસીએ એક દિવસ મને પૂછૃયું – તમે રોજ અમને અમારી ભૂલો અને મથામણો સાથે જૂઓ છો. એ તમારા માટે રોજનું છે. તમે કંટાળતા નથી? આ એક ખૂબ જ પ્રામાણિક પ્રશ્ન હતો. મેં તેમને કહ્યું– દિવ્યજ્ઞાની માટે પ્રેમના લીધે પ્રત્યેક વ્યક્તિ વિશેષ છે. તેઓ લોકોને ટોળાની દષ્ઠિએ નથી જોતા પ્રત્યેક વ્યક્તિ તેમના માટે વિશેષ છે.
અને એટલે જ ગુરુ પ્રત્યેક સાથે ખૂબ જ ધીરજથી કામ કરી શકે છે. આમાં જો માત્ર સંખ્યાનું જ મહત્ત્વ હોય તો વાત જુદી હતી. તમારામાં પ્રેમની ભાવના છે તો તમારા કર્મ પાછળ કોઇ તાર્કિક કારણો હોતા નથી. તમે એક સંવાદિતા અનુભવો છો અને તમારામાંથી પ્રેમ છલકાય છે.
માત્ર એટલું જ નહીં પણ નિઃસ્વાર્થભાવે છલકાતો પ્રેમ હંમેશા તેની અભિવ્યક્તિમાં પૂર્ણ હોય છે. તેમાં લોભ કે ભય ભેળવાયેલા હોતા નથી. તેથી તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેને કોઇ પણ પ્રકારની પૂર્વગ્રંથિ વિના જ સંપૂર્ણતાથી પ્રેમ કરો છો. તેની રીતભાતોની પરવા કર્યા વગર તમે તો બસ તેને પ્રેમ કરો છો. તમે જ્યારે આ રીતે પ્રેમ કરો છો ત્યારે તે વ્યક્તિ તમારા જવનમાંથી જતો રહે તો પણ તમે દ્વઃખી થતા નથી. વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તમને દ્રુ:ખ એટલા
જીવન મૃક્તિ
દ્ર:ખ છે એ જ શોક છે.
ધ્યાન - ઉભરાતા પ્રેમને અનૂભવો
આરામથી બેસો અને તમારી આંખો બંધ કરો. તમારા હૃદય તરફ ધ્યાન આપો. બાકી બધુ જ છોડી દો. માત્ર હૃદય તરફ ધ્યાન આપો. તમારું હૃદય પરમ આનંદનું એક અનંત સ્રોત સ્થાન છે એ દષ્ટિથી હૃદયને જૂઓ. હૃદયના પ્રત્યેક ધબકારાને અનુભવો. તમારા પ્રત્યેક ધબકારાને તમારી ભીતરમાં ગૂંજવા દો. અને હૃદયના આ સ્પંદનો વચ્ચે પ્રેમની શક્તિને અનુભવો. તમે અનૂભવશો તમારા શરીરના અંગોની ભીતરમાં, મનમાં અને આત્મામાં પ્રેમની આ શક્તિ અસ્તિત્વની શોધમાં છે.
તમારા શરીરના અંગોની ભીતરમાં, મનમાં, અને આત્મામાં સમાવી જવા, છલકાવવા માટે હૃદયની આ પ્રેમશક્તિને આમંત્રણ આપો, આવાહન આપો.
હવે ધીમેથી તમારી આંખો ખોલો.
માટે થાય છે કે તમે તેને સંપૂર્ણપણે પ્રેમ કરી નથી શક્યા. તમે કોઇને પૂર્ણપણે ત્યારે જ પ્રેમ કરી શકો છો જ્યારે તમારો પ્રેમ પૂર્ણ હોય. બીજા લોકો સાથે તેને કોઇ સંબંધ હોતો નથી. તે વ્યક્તિ કેવો છે તેનું પણ મહત્ત્વ હોતું નથી. સાચા પ્રેમની એ જ સુંદરતા છે. પ્રેમને ખાતર પ્રેમ કરો વ્યક્તિને ખાતર નહીં.
તમે કોઇ વ્યક્તિને ગુમાવવા પર દ્ર:ખી થાવ છો ત્યારે એટલું સ્પષ્ટપણે સમજો કે તમે તેને પૂર્ણપણે પ્રેમ ન કરી શકવાને લીધે દ્ર:ખી થાવ છો. જો તમે તેને પૂર્ણપણે પ્રેમ કર્યો છે તો તમે સંપૂર્ણ આરામથી તેને વિદ્દાય આપી શકો છો, દ્રુ:ખી થઇને નહીં, એ પછી તમારા પોતાના પિતા, પતિ કે પત્ની કેમ ના હોય. તેમના જીવતા જો તમે તેમના પ્રતિ પ્રેમ છલકાવ્યો હોય તો તેઓ જ્યારે છોડીને ચાલ્યા જાય છે ત્યારે તમને દ્વ:ખ ના થવ્ જોઇએ. પણ જો તમે એક પ્રકારના સ્વાર્થ ખાતર તેમને પ્રેમ કર્યો હશે તો જ્યારે તેઓ તમને છોડી જાય છે ત્યારે તેમના પ્રતિનો અપૂર્ણ પ્રેમ જ એક પ્રકારની તરછોડાયાની ભાવના તમારામાં ઉત્પન્ન થાય છે. એ જ
ચિંતા કરવા જેવું કર્શું નથી
ચિંતા કરવા જેવું કર્શું નથી
હમણાં સૂધી આપણે પ્રેમની વાતો કરી. અન્ય સાથેના આપણા સંબંધો એટલે પ્રેમ. આપણો આપણી સાથેનો સંબંધ એટલે પણ પ્રેમ. પોતાની જાતને પ્રેમ કર્યા વગર આપણે બીજાને પ્રેમ કરી શકતા નથી. આપણી ભીતરમાં આપણા દ્વારા જ સતત સર્જન પામતી ચિંતા અને ચીડ જ આપણને પોતાની જાતને પ્રેમ કરતા રોકે છે. બધું સારું ચાલતુ હોય કે ખરાબ પણ આપણે ચિંતા કરીએ છીએ. ચિંતા આપણા સ્વાભિમાનને કોરી ખાય છે. આ ચિંતા શું છે ?
ચિંતા એટલે શૂં ?
વાર્તા : એક ખૂબ જ ચિંતિત અને દુ:ખીં માણસ દારૂની દુકાને જાય છે.
દારૂ વેચવાવાળો તેને પૂછે છે – શું વાત છે ? તું આટલો ચિંતિત કેમ છે ? તે માણસ કહે છે— મારી પત્નીં સાથે મને ઝઘડો થયો અને તેણે મને કહ્યું કે તે એક માહિના સુધી મારીં સાથે વાત નહીં કરે. દારૂચાળાએ તેને આશ્ચાસન આપતાં કહ્યું કે – બધું જવા દે, એક મહિનો બહુ લાંબો સમય નથી તે માણસે કહ્યું, હં જાણું છું, માહિનો આજે પૂરો થાય છે.
પ્રત્યેક માણસની પોતાની ચિંતાઓ હોય છે. હં જો તમને પૂછું કે તમને શેની ચિંતા છે તો તમે કહેશો કે, મારી પાસે નોકરી નથી એ મારી ચિંતા છે. તમારા પાડોશી કહેશે કે, મારી નોકરી જ મારી ચિંતા છે ! બીજા કહેશે કે, મારા બાળકો મારી ચિંતા છે. બીજું કોઇ કહેશે કે, મારે બાળકો નથી એજ મારી ચિંતા છે. એક વ્યક્તિનું સ્વપ્ન એ બીજા વ્યક્તિ માટે ચિંતા છે. તમને આમાં કર્શુંજ તાર્કિક નહીં લાગે.
'ચિંતા' નો અર્થ શૂં છે ? તમે જેમ ઇચ્છો એમ કશું ના થાય એટલે ચિંતા ઊભી થાય છે. એ તમારી અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેની વિષમતા છે. ઉદાહરણ તરીકે, તમે એમ ઇચ્છતા હોય કે તમારો દીકરો તમારી સાથે રહે જ્યારે એ એમ ઇચ્છે કે તે તમારાથી જુદો રહે. તમે તમારા કામો ઝડપથી પતાવવા માંગતા હોવ પણ બધું જ ધીમે ધીમે થઇ રહ્યું છે અને લક્ષ્ય અશક્ય લાગે છે. આ બધાં જ ચિંતાનાં કારણો છે. તમારી ઇચ્છાઓ અને અપેક્ષાઓ બીજાની ઇચ્છાઓ અને અપેક્ષાઓ સાથે મેળ ખાતી નથી.
જીવન મૃક્તિ
થઇ. કારણ કે જ્યારે તમે ખુશીની પરિસીમા પર હશો ત્યારે પણ આ ખુશી ક્યારે પૂરી થઇ જશે તેની ચિંતા કરતા હોવ છો ! નાની ઉંમરથી જ આપણને એ શીખવવામાં આવ્યું છે કે જીવન એક ચિંતાથી બીજી ચિંતા તરફ, એક પીડાથી બીજી પીડા તરફ જાય છે પણ એક ખુશીથી બીજી ખુશી તરફ નહીં.
એક વાર શાળાના વર્ગખંડમાં એક શિક્ષક જુએ છે કે એક છોકરો ખૂબ ઉદાસ થઇને બેઠો છે. તે પૂછે છે – શું થયું ? કેમ તું આટલો ચિંતિત દેખાય છે ?
પેલો છોકરો કહે છે કે મારા માતા–પિતાને લીધે સારાં કપડાં અને શિક્ષણ અપાવવા મારા પપ્પા આખો દિવસ કામ કરે છે. મને જે જોઇએ તે વસ્તુ તેઓ અપાવે છે. સવારથી હું સૂઇ જઉં ત્યાં સુધી મારી મમ્મી મારું ધ્યાન રાખે છે અને સારું ખાવાનું બનાવે છે.
શિક્ષકે પૂછ્યું – તો પછી તારી સમસ્યા શું છે ? શા માટે ચિંતા કરે છે ?
છોકરો કહે છે – મને ડર છે કે આ સુખ જતું રહેશે.
આપણું મન દુ:ખને જ ઓળખે છે, સુખને નહીં, અને તેથી જ સુખદ ક્ષણોને યાદ કરવી પણ દ્ર:ખમય બની જાય છે.
ખુશી આપણા મનમાં ક્યારેય વિચારો તરીકે મુદ્રિત થતી નથી પણ દ્રઃખ મુદ્રિત થાય છે. તેથી જ આપણા મનના આંતરિક મુદ્રણમાં માત્ર નકારાત્મક વિચારો જ હોય છે. ખુશી એ તો જાણે ખાલી મુદ્રાણ છે. દા.ત. તમારી આખી જિંદગી સમયની ધરી જેવી છે તો તે ધરી પર તમારી સુખદ ક્ષણો
ચિંતાનાં મૂળ કઈ રીતે નંખાય છે ?
તમારા પોતાના જ વિચારોમાંથી ચિંતાના મૂળ નંખાય છે. બે વસ્તુ તમારામાં સતત થયા કરે છે. એક છે વાતચીત અને બીજું છે મનોસંવાદ – આંતરિક લવરી. ક્યાં તો તમે તમારી બહાર લોકો સાથે વાતો કરો છો ક્યાં તો તમારી ભીતર જ લવરી કરો છો. કોઇ પણ સંજોગોમાં શબ્દો અને વિચારો જ ચિંતાના આધારસ્તંભો છે.
તમે જ્યારે બીજા સાથે વાત કરો છો ત્યારે તમે જે કહો છો તે સામાજિક નિયમોને આધીન હોય છે. તમે આપોઆપ જ બાધિત કે રાજકીય રીતે ખોટા એવા શબ્દો વાપરતા નથી. પણ તમે તમારી ભીતર જે કહો છો તેને કોઇ જાણી શકતું નથી. તમારી ભીતરમાં ઉદ્દભવતા વિચારો જ ચિંતાના સર્જક છે.
એ આ પ્રમાણે હોય છે : દિવસના ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ તમારી અંદર લવરીનો એક પ્રવાહ સતત જ હોય છે. આ પ્રવાહમાંથી કેટલાંક શૂળ ઊભાં થાય છે. આ જ શૂળને તમે ચિંતા તરીકે વ્યક્ત કરો છો અને અનુભવો છો. ચિંતા એ બીજું કંઇ નથી. પરંતુ તમારી અંદર ચાલતા વિચારોના પ્રવાહમાં થતાં શૂળ.
આ વિચારો મોટે ભાગે નકારાત્મક હોય છે. એ જ સમસ્યા છે. તમને જો તમારા જીવન વિશે થોડાક પાનામાં લખવાનું કહેવામાં આવે તો તમે ક્યાં અને કેટલો સંઘર્ષ કર્યો છે એવી ઘટનાઓને મહત્ત્વ આપી લખશો. પરંતુ વચ્ચે વચ્ચે બનેલી આનંદદાયક ઘટનાઓ અંગે તમે નહીં લખો. આપણું મગજ માત્ર નકારાત્મક બાબતોને નોંધવા ટેવાયેલું છે. કંઇક આનંદદાયક બને છે તો પણ તમે એ ક્ષણો જ યાદ રાખશો કે તે ખૂશી ક્યારે પૂરી થઇ, પણ એ ક્ષણો યાદ નહીં રાખો કે તે શરૂ ક્યારે
જે જેવું છે તેવું જોવાનું તમે શરૂ કરશો તો તમારી બધી જ પહેલીવાર જોતા શક્તિ તમારામાં જ સંકલિત હોય એ રીતે જુઓ. અચાનક થઇ જશે.
તમે અનુભવશો કે તમારામાં ચિંતા તો ઊભી નથી જ થતી પણ અજાણ્યા કે ઓળખીતા બધા જ તમને એક સરખા જ લાગશે. એ જ સાચો માર્ગ છે. કોઇ પરિચિત કે સ્થિર નથી. તમારી પત્નીને પણ તમે જાણતા નથી. પ્રત્યેક વ્યક્તિ તેમના અસ્તિત્વની સાથે સતત બદલાતો રહે છે. માત્ર તમારું મન જ તેમને કાયમી બતાવે છે.
જે જેવું છે તેવું જોવાનું તમે શરૂ કરશો તો તમારી બધી જ શક્તિ તમારામાં જ સંકલિત થઇ જશે. પછી કોઇ ચિંતા કે કોઇ દ્વદ્ધ રહેતા નથી. વિખ્યાત હિન્દુ દાર્શનિક જે. ક્રિષ્ણામૂર્તિને કોઇએ પૂછ્યું, – જે જેવું છે તેવું કઇ રીતે સ્વીકારવું ? તેમણે સૂંદર જવાબ આપ્યો, 'બસ, તેને કોઇ નામ ના આપો. તમે અનુભવશો કે તમે તેની સાથે છો !'
જ્યારે પણ આપણે કશું જોઇએ છીએ ત્યારે આપણે ક્યાં તો પોતાને તેની સાથે જોડાઇ જવાનો પ્રયત્ન કરીએ છીએ ક્યાં તો તેની સાથે વિરોધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દા.ત. તમને કોઇ અહંકારી કહે તો તમે ક્યાં તો એ સ્વીકારી લો છો નહીં તો તમે અહંકારી ન બનવાનો પ્રયત્ન કરો છો. તમે ક્યારેય સમજતા જ નથી અને ક્યારેય અહંકારને છોડી શકતા નથી. તમે માત્ર પરિચિત વસ્તુઓને તમારી પરિસીમામાં જ સમજી શકો છો, પરિણામે તમે ખૂબ જ મર્યાદિત શક્યતાઓમાં જકડાઇ જાઓ છો. સાચી સમજ કેળવવા આ મર્યાદિત દષ્ટિકોણથી પર જવાની જરૂર છે. એ કરવા માટે તમારે તેને અહંકાર એવું નામ આપવાનું બંધ કરવું પડશે. પછી અહંકાર નહીં રહે. તેને નામ આપીને જ તમે લડાઇ શરૂ કરો છો. આ જ પ્રમાણે જે જેવું છે તેવું તમે જોઇ શકશો – નામ આપવાથી નહીં.
ચિંતા કરવા જેવું કશું નથી
માત્ર ખાલી જગ્યાઓ છે ! પણ ચિંતા અને પીડા બહુ જ સ્પષ્ટપણે એક કાળી છાયારૂપે મુદ્રિત થઇ જાય છે.
જે છે તેવું જૂઓ અને આગળ વધો
જે જેવું છે તેવું જોવું તેના માટે દિવ્યજ્ઞાની ગુરૂ બુદ્ધે 'તથાત' શબ્દ વાપર્યો છે. કોઇ પણ પ્રકારના નિર્ણયો, દલીલો વગર જે જેવું છે તેવું જોવું એ એનો અર્થ છે. પણ મોટે ભાગે આપણે ચિંતા દ્વારા જ બધું જોઇએ છીએ. એક સામાન્ય કહેવત છે કે – 'આપણે બધું જેવું છે તેવું જોતા નથી પણ આપણે પોતે જેવા છીએ તે રીતે બધુ જોઇએ છીએ.' તમે જે જુઓ છો તેમાં જો કંઇક ખોટું દેખાય તો તમે તમારી જાત તરફ જ પાછું વાળીને જોજો. કારણ કે તમે બહાર જે કંઇ જુઓ છો તે તમારા ભીતરનું જ પ્રતિબિંબ છે. જો તમે અંતરમાં શુદ્ધ પ્રેમ અનુભવતા હશો તો જ બહાર પણ માત્ર પ્રેમ જ જોશો. તેને તમારી સાથે જ સંબંધ છે, તમે જે જુઓ છો તેની સાથે નહીં.
વાસ્તવિકતાથી ભિન્ન તમે કઇ રીતે વિચારી શકો ? તમે કઇ રીતે પ્રત્યેક ક્ષણને માણી શકો ?
આ નાની પ્રયુક્તિ અજમાવી જુઓ. તમે જ્યારે કોઇ વ્યક્તિને, પરિસ્થિતિને, પુસ્તકને કે કોઇ પણ વસ્તુને જુઓ છો ત્યારે અચાનક જૂના વિચારો અને પરિચિત પ્રતિભાવો જ તમારી સામે આવશે. પ્રસ્થાપિત થયેલા વિચારો અને સંસ્મરણો તમારી નિર્ણયશક્તિને આચ્છાદિત કરી દે છે અને વિચારોને વિખંડિત કરી દે છે. ફરીથી પરિસ્થિતિને, વ્યક્તિને કે વસ્તુને નવી દ્રષ્ટિથી પહેલી વાર જોતા હોય એ રીતે જુઓ. અચાનક તમને સમજાશે કે તમારી ચિંતા અને વિચારોને લીધે તમે કેટલું બધું ગુમાવો છો !
તમે તમારા પતિ, પત્ન્ની, ભાઇ કે અન્ય તરફ તેમને
જીવન મુક્તિ
જો તમે સમજશો તો તમે જે જેવું છે તેવું અપેક્ષાઓ છોડી દેશો જોવાનું તમે શરૂ કરશો તો તમે સ્વર્ગમાં હશો, તમે જેવું જોવા માંગો છો, તે રીતે જોશો, તો તમે નરકમાં હશો. પ્રત્યેક વસ્તુ શુભ છે એવું જો તમે સમજશો તો તમે અપેક્ષાઓ છોડી દેશો અને બધુ જેવું છે તેવું જોઇ શકશો.
પ્રત્યેક વસ્તુ શુભ છે એવું
વાર્તા : એક શિષ્ય તેના ગુરૂને વારંવાર પૂછ્યા કરે છે, 'ગુરુજી, સ્વર્ગ ક્યાં છે' ?
છેવટે એક દિવસ ગુરૂ કહે છે – 'શું તું સાચે જ જાણવા માંગે છે ?
શિષ્ય બેઠો થઇ જાય છે. અને કહે છે – 'હા', ગુરુ કહે છે – 'સારુ, મારો પહેલો શિષ્ય હેમચન્દ્ર સ્વર્ગમાં છે.' આટલું કહીને ગુરૂ આંખો બંધ કરી લે છે અને દયાન કરવા લાગે છે.
શિષ્ય જાણે છે કે ગુરૂજી આંખો ખોલશે એમાં હજુ ખૂબ વાર છે. તે કેટલાક શિષ્યોને પૂછે છે કે હેમચન્દ્ર ક્યાં રહે છે ? કોઇને ખબર હોતી નથી.
છેવટે એક શિષ્ય કહે છે, મને ખબર છે, હું ત્યાં જવા તને માર્ગદર્શન આપીશ પણ હું પોતે ત્યાં ક્યારેય ગયો નથી. બરફાચ્છાદિત પર્વતોથી દૂર એ એક ઉડીં ખૌણમાં છે.
તે શિષ્ય બધી દિશાઓ લખી આપે છે અને ગુરુજી પાસે જતો રહે છે. તે કહે છે, 'ગુરુજી, મારે હેમચન્દ્રને મળવું છે. "
ગુરુજી કોઇ કાર્યમાં સંપૂર્ણ વ્યસ્ત હતા એટલે
તેના તરફ જોયા વિના જ કહ્યું, 'જા'.
શિષ્ય તેની યાત્રા શરૂ કરે છે. તાપ, વરસાદ, બરફ વગેરેથી પસાર થતા થતા તે ઘણા દિવસો સુધી ચાલ્યા જ કરે છે. તે થાકીને મૃત્યુની આરે આવીને ઉભો થાય છે. ખીણ સુધી પહોંચતા તેને સો દિવસો લાગે છે. છેવટે ત્યાં પહોંચીને તે વિચારે છે કે આ ખીણ તો એટલો મહાન નથો. મેં તો ઘણી સુંદર ખીણો જોઇ છે. ગુરુજી આને સ્વર્ગ શા માટે કહે છે ?
તે આસપાસ જુએ છે, આગળ ચાલે છે અને છેવટે હેમચન્દ્રનો ઝૂંપડી જુએ છે. હેમચન્દ્ર તેને જોઇને ખુશ થઇ જાય છે. તે તેને ખાવાનું આપે છે અને ગુરૂજી તેમજ અન્ય શિષ્યોની ખબર પૂછે છે.
શિષ્ય વિચારે છે કે ગુરુજી આ જગ્યાને સ્વર્ગ કહે છે પણ મને તો એવું કશું લાગતું નથી.
એક અઠવાડિયું ત્યાં રહીને તે ગુરુજી પાસે પાછો આવે છે. પાછા જવા ફરી બીજા સો દિવસ લાગે છે.
તે સીધો જ ગુરુજી પાસે જાય છે અને કહે છે – 'તમે તે જગ્યાને સ્વર્ગ કહો છો પણ મને તો તે એક સામાન્ય જગ્યા લાગે છે.' ગુરુજી કહે છે, 'અરે ભગવાન ! તેં જ્યારે મને પૂછ્યું ત્યારે તારો શું હેતુ છે એની સ્પષ્ટતા કરી હોત તો મેં તને સત્ય કીધું હોત. '
શિષ્ય પૂછે છે – તો પછી સત્ય શું છે ?
ગુરુ કહે છે – 'હેમચન્દ્ર સ્વર્ગમાં નથી. સ્વર્ગ હેમચન્દ્રમાં છે. "
ચિંતા કરવા જેવું કશું નથી
તમે પ્રકૃત્તિની નજીક રહીને કોઇ પણ અપેક્ષા વગર જીવો છો અને જે જેવું છે તેવું જુઓ છો અને તેમાં જ આનંદને શોધો છો તો તમે તમે તમારી ભીતર જ સ્વર્ગને ધારણ કરો છો. સ્વર્ગ ભૌગોલિક નથી, શારીરિક નથી પણ એ માનસિક છે. તમે નક્કી કરો તો તમે અત્યારે જ સ્વર્ગમાં હોઇ શકો છો.
ચિંતા - એક વારસો છે
ચિંતા વારસાગત છે, જે દાદાથી પિતા અને માતા-પિતાથી બાળકો સુધી સંક્રમિત થાય છે. બાળકો વાદળી જેવા હોય છે. તે ખૂબ જ સરળતાથી માતા–પિતાની શારીરિક ભાષા અને અભિગમો અપનાવે છે. માતા– પિતાને આની જાણ પણ થતી નથી. દા.ત. માતાને ચાર થી પાંચ વાર એકની એક ચિંતા વિશે બોલતા બાળક સાંભળે છે ત્યારે તે પણ આવી જ ટેવને પોતાનામાં ઉછેરે છે. મૂળે આ તેની માતાનો જ ઇજારો હોવા છતાં તે બાળક મોટું થઇને લગ્ન કરીને તેની પત્ની સાથે ચિંતાના આ અભિગમને જ અપનાવે છે. અને જો તેમના બાળકો જે જેવું છે તેવું અપનાવી જવવાનું શીખતા નથી તો તેમને પણ ચિંતા કરવાનો આ અભિગમ તેઓ સંક્રમિત કરે છે.
એક માણસ તેના બાળકને પારણામાં નાંખતો હોય છે. બાળક ખૂબ જ જોરથી ચીંસો પાડે છે. તે માણસ વારંવાર કહે છે. 'જ્યોર્જ શાંતિ રાખ, ચીસો ના પાડ, બધુ બરાબર થઇ જશે. ' તેની પત્ની તેને શાંત રહેવા કહે છે.
એક સ્ત્રી જે આ જોતી હોય છે તે તેની પત્નીને કહે છે 'તું કેમ આટલી ક્રૂર બને છે ? તે ખરેખર તારા દીકરાને શાંત કરી રહ્યો છે'. પત્ની તેની તરફ ગુસ્સે થઇને જૂએ છે અને તેના પતિને બતાવીને કહે છે આ જ્યોર્જ છે.
જ્યારે માતા–પિતા સતત ચિંતા વ્યક્ત કરતા હોય ત્યારે બાળકો એવી વિચારસરણી જ બાંધી લે છે કે જીવન માત્ર ચિંતા દ્વારા જ ચાલે છે ! એટલું સમજો કે જીવન તમારા થકી નથી ચાલતું પણ તમારા સિવાય પણ ચાલે છે !
માતા–પિતાની હંમેશા એવી અપેક્ષા રહે છે કે તેમના બાળકો ચિંતા કરે ! જો તેઓ ચિંતા ન કરે તો તેઓ તેમને નિષ્કાળજીવાળા માને છે. ચિંતા કર્યા વિના પણ કાળજી તો લઇ શકાય છે. કાળજી એટલે કંઇક ક્રિયા કરવી જ્યારે ચિંતા એટલે પ્રલાપ કરવો એમ થાય છે. આનો કોઇ ઉપયોગ નથી. પ્રલાપ એક સેતુ જેના મળ્યા પહેલા જ તેને ઓળંગવો એવો અર્થ થાય છે.
એક વાર એક યુવક તેની માતાને બાજુના ગામડામાં લઇ જતો હતો. તેઓ ગામની નજીક જ હતા ત્યારે તેમને એક ખૂબ જ જૂના અને વણવપરાયેલા પુલનો યાદ આવે છે.
માતા ખૂબ જ ચિંતિત થઇને કહે છે કે કારમાં હું આ પૂલ પરથી પસાર નહીં થાઉં.
તેનો દીકરો તેને કહે છે, 'પહેલા જોઇએ તો ખરા કે તે પૂલ કેવો દેખાય છે. '
તેનો માતા કહે છે – મને ખાતરી છે કે જો આપણે તેના પરથી જઇશું તો પુલ તૂટી જશે.
દીકરાએ જવાબ આપ્યો – આપણે જોઇએ તે કેટલો મજબૂત છે. આપણે તેને બરાબર તપાસ્યા વગર તેના પર ક્યાં નહીં જઇએ.
જીવન મુક્તિ
તમારા ઘરના આંતરિક પરિવેશમાં લપેટાય છે. તેથી જ જ્યારે તમે તમારા ઘરમાં પ્રવેશો છો તો એક ચોક્કસ પ્રકારની પરિચિત ચિંતાઓનો અનુભવ કરો છો. તમે જ્યારે ઘરે પાછા આવો છો ત્યારે આ ચિંતાઓ જે ઘરના પરિવેશમાં છે તે તમને વળગી જાય છે. એટલું સમજો કે તમારી માનસિક સ્થિતિ તમારા ઘરના પરિવેશમાં સ્થાયી થઇ જાય છે.
મોટી સમસ્યા એ છે કે તમે તમારી ચિંતાની પદ્ધતિથી એટલા બધા ટેવાઇ ગયા છો કે તમે મુખ્ય ભૂમિની સુવાસથી છૂટા પડેલા ટાપુ જેવા થઇ જાવ છો. તમે ચિંતાઓને કારણે તમારા અસ્તિત્વની સુવાસથી અલગ થઇ ગયા છો. તમારી આસપાસ સતત સર્જન પામતા અસ્તિત્વોને તમે ગુમાવો છો. તમે પ્રશંસા કરવાનું ભૂલી જાવ છો અને માત્ર ફરિયાદ કરવાનું યાદ રાખો છો. તમે હસવાનું ભૂલી જઇ માત્ર ચિંતાઓ જ યાદ રાખો છો. તમે આનંદ ભૂલી જાવ છો અને માત્ર તાણને યાદ રાખો છો. આ નકારાત્મક વસ્તુઓ યાદ રાખવી એ તમારી ટેવ બની જાય છે.
સજાગતા-નિરુપદ્રવી વાયરસ
મનની આ આંતરિક વિકૃતિનો શું ઉકેલ છે ? સઘન સજાગતા એ જ તેનો ઉકેલ છે. સઘન સભાનતા, કહો કે, એક નિરૂપદ્રવી વાયરસ જેમ છે, અલબત્ત એવું કોઇ વાયરસ હોય તો ! એક વાર સભાનતા તમારી સીસ્ટમમાં આવી જાય અને તમે તમે તમારા મન પર સાથે વધુ કામ કરવા માંડો સભાનતા તમારા ચિંતાળુ સ્વભાવનો એટલો નાશ કરે છે. સભાનતા બીજુ કશું નથી, આપણા મન અને આજુબાજુ બહાર શું થઇ રહ્યું છે તે વિશે ધ્યાન આપવું એજ છે, સાક્ષીભાવ.
કોઇ પણ વસ્તુનું સભાનતાથી નિરીક્ષણ કરીએ તો તે
માતા કહે છે – 'જો તને કે મને કંઇ થઇ જશે તો તારા પિતા આપણને માફ નહીં કરે. ' આમ બોલીને તે વધારે ને વધારે દુ:ખી થયા કરતી.
તરત જ તેઓ પુલ પાસે પહોંચે છે. તે જૂના પુલની જગ્યાએ હવે નવો પૂલ છે.
બે વસ્તુ સમજવાની છે : ક્રમિક યોજના અને માનસિક ચિંતા. કોઇ એક સોંપેલું કામ કે આયોજન પૂર્ણ કરવા માટે ક્રમિક યોજના જરૂરી છે. દા.ત. તમે નક્કી કરો છો કે હું સવારે ૧૦ વાગે ઓફિસ જવા નીકળીશ, સાંજના પાંચ વાગ્યા સુધી કામ પતાવી દઇશ અને સાંજના છ વાગ્યા સુધી ઘરે પાછો જઇશ.
આ પ્રકારનું આયોજન એકદમ બરાબર છે. પરંતુ તમે બનાવેલા ક્રમ અનુસાર કામ કરતા પહેલાં જ તમે અસ્વસ્થતાનું નિર્માણ કરવા માંડો છો. તમે દરેક બાબતે ખૂબ વિચારવા લાગો છો. આ જ માનસિક ચિંતા કહેવાય છે ! આ બિનજરૂરી છે. ક્રમિક આયોજન બરાબર છે પણ માનસિક ચિંતા જરૂરી નથી. એ પુલ આવતા પહેલાં જ તેને ઓળંગવા જેવું છે.
ચિંતા કરવામાં શક્તિ નિરર્થક જ વેડફાઇ જાય છે. ઉપર વાર્તામાં મેં વર્ણવ્યું છે કે દીકરો કાળજી નથી લેતો એવું નથી પણ તે ચિંતા કર્યા વગર કાળજી લે છે એ મહત્ત્વનું છે. પુલ આવે એ પહેલાં તેની ચારે તરફથી આટલી બધી તપાસ કરવાનો શું અર્થ ?
તમે તમારા ઘરનાં ખંડો, શેતરંજી, ભોંયતળિયું વગેરે સાફ કરી શકો છો પણ તમારા ઘરની ભીતરમાં જે પરિવેશ છે તેનું શું ? આ પરિવેશ એ એક શક્તિ છે જે તમારામાં હંમેશા સંક્રમિત થયા કરે છે. તમારા વિચારોને તે ઝીલે છે. તમારી ચિંતાઓ કરોળિયાના જાળાની જેમ
કોઇ પણ વસ્તુનું જીવનમાં પણ સભાનતાથી નિરીક્ષણ ચિંતાઓ રૂમાલમાં પડેલી કરીએ તો તે મનમાંથી ગાંઠો જેવી છે. જે. જો લોપ પામે છે. આપણે સભાનતાથી તેને જોતા શીખીએ તો આપણને સમજાશે કે તેને કઇ રીતે દૂર કરવી. આપણે જાણીશું કે ચિંતાઓ કઇ રીતે ઉદ્દભવી તો તેનો ઉકેલ પણ શોધી શકીશું. ચિંતા પોતે જ તેનો ઉકેલ શીખવાડે છે.
અંતઃપ્રેરણાથી કામ કરો - ચિંતાથી નહી
તમે જો ધ્યાનથી જોશો તો સમજશો કે ધ્યેય હંમેશા આપણામાં ચિંતા ઊભી કરે છે. જ્યારે પણ આપણે ધ્યેય તરફ વધીએ છે ત્યારે આપણે પરિણામની ચિંતા સાથે જ વધીએ છે.
ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે કે – જે વ્યક્તિ કોઇ પણ વસ્તુના લાભ કે હાનિની આશા વગર ખુશીથી કામ કરે છે તેને પ્રેરણાની પણ જરૂર હોતી નથી.
જ્યારે તમે પરિણામની ચિંતા કરો છો ત્યારે ચિંતાની અસર પરિણામ પર થાય છે. કારણ કે તમે જ્યારે ચિંતા કરો છો ત્યારે તમારા કામ પર તેની અસર થાય છે. કોઇ પણ કામ પ્રેરણાથી થવું જોઇએ. ચિંતાથી નહીં. પ્રેરણા એક ઉભરાતી શક્તિ છે જેનાથી તમારી કાર્યક્ષમતા વિસ્તાર પામે છે. તે સંપૂર્ણપણે શક્તિદાયક છે. ચિંતા તમારી ક્ષમતાને સંકુચિત કરી દે છે. ચિંતા તમારી કાર્યશક્તિને મર્યાદિત કરી દે છે. કારણ કે તે તમારી શક્તિ ને જ હણી લે છે.
તમે જ્યારે ચિંતા રાખીને કામ કરો છો ત્યારે તમે પરિણામ અંગે વિચારો છો. પણ જ્યારે તમે પ્રેરણાથી
ચિંતા કરવા જેવું કશું નથી
મનમાંથી લોપ પામે છે. સભાનતાની આ જ શક્તિ છે. પછી તે શારીરિક કે માનસિક પીડા હોય, ચિંતા હોય કે બીજુ ગમે તે હોય. આપણે જ્યારે સભાનતાથી બધું જોઇએ છે તો આપણી ભીતરની લડાઇ બંધ થઇ જાય છે. આપણે બધી વસ્તુના સ્વાભાવિક સ્રોતને અનુભવીએ છે.
જ્યારે આપણે સભાનતાથી ચિંતાને નિરખીએ છે ત્યારે ચિંતા કઇ રીતે નિર્માણ થઇ અને કઇ રીતે અત્યારે ટકી રહી છે તેના પર આપણે ધ્યાન આપીએ છે. એક વાર આમ થાય છે ત્યારે ચિંતા વિલુમ થવાનું શરૂ થાય છે અને સ્પષ્ટતાઓ થવા માંડે છે.
ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોની એક નાની વાર્તા છે :
એક વાર ભગવાન બુદ્ધ રોજ પ્રમાણે સવારે ઉપદેશ આપવા શિષ્યો સાથે આવ્યા. તેમના હાથમાં ગાંઠ મારેલો એક રૂમાલ હતો. તેમણે શિષ્યોને રૂમાલ બતાવીને કહ્યું કે કોઇ અહીં આવો અને આ રૂમાલની ગાંઠ છોડો.
એક શિષ્ય આવ્યો અને ગાંઠ છોડવાનો પ્રયત્ન કર્યો. તે ખેંચાખેંચ કરે છે પણ ગાંઠ વધુ સખત બની જાય છે. બીજો શિષ્ય આવે છે, તે ગાંઠ તરફ ધ્યાનથી જુએ છે અને થોડીક જ ક્ષણોમાં સરળતાથી ગાંઠ છોડી દે છે.
તે ખૂબ ધ્યાનથી જુએ છે કે પહેલી જગ્યાએથી જ ગાંઠ કઇ રીતે મારેલી છે. તે બધુ જ વળતી રીતે કરે છે અને ગાંઠ ખૂલાં જાય છે. ગાંઠ પોતે જ શીખવે છે કે તેને કઇ રીતે ખોલવી.
જીવન મુક્તિ
આપણે હંમેશા શું થઇ રહ્યું છે તે વિશે અને શું થવાનું છે તે વિશે ચિંતા કરીએ છીએ. તે છોકરો કદાચ દાણા નાકમાં ન પણ નાખે ! પણ હવે તેની માતાએ આ વિચાર તેના મનમાં મૂકી આપ્યો છે. ચિંતા એવી ઘણી નવી વસ્તુઓનું સર્જન કરે છે જે પહેલા ક્યારેય ન હતી. હવે જ્યારે તે છોકરાએ નાકમાં દાણા નાખ્યા ત્યારે તેની ચિંતા સાચી કરી ! અને પછી તે એવા તારણ પર આવે છે કે તેની ચિંતા સાચી જ હતી.
ચિંતા એક ભ્રમણા માત્ર છે
તમે ચિંતાનું નિરીક્ષણ કરશો, તો સમજાશે કે આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરતી પરમ સત્તા વિશેનું ઘોર અજ્ઞાન જ તેનું કારણ છે ! તમે ભીતરમાં જોશો તો સમજાશે કે ચિંતા માત્ર ભ્રમણા છે. મૃત્યુના સમયે શું થાય છે એ જાણીને આ સમજાય છે. તમે જ્યારે જીવો છો ત્યારે તમને ઘણી બધી ચિંતાઓ હશે પણ ધારો કે તમે મરી રહ્યા છો. તે સમયે પહેલાની જેમ કેટલી ચિંતાઓ તમારા પર હાવિ થશે ? ચોક્કસપણે એક જ ચિંતા મુખ્ય હશે – તે એ કે તમે મૃત્યુ પામવાના છો. પાછલી બીજ કોઇ ચિંતાઓ વધારે પ્રભાવ પાડતી નથી. બહારની દુનિયા એ જ રહે છે પણ ચિંતાઓ અદશ્ય થઇ જાય છે. માત્ર તમારા પ્રિયજનો માટે પ્રેમની લાગણી જ રહે છે. આ કઇ રીતે શક્ય છે ? આ શક્ય બને છે કેમ કે આ પહેલા તમારી ચિંતાઓ તમારો આંતરિક ભાગ હતી જ નહીં. એ તો માત્ર તમારા મનનું જ કારણ હતી. ચિંતાઓ કોઇ નક્કર વસ્તુ નથી. જો તે નક્કર હોત તો તમારા મૃત્યુ સમયે તે ચિંતાઓએ તમને પ્રભાવિત કર્યા હોત.
જે નથી તે અંગે જ ચિંતાઓ થાય છે. એ ચિંતાનો સ્વભાવ છે. જો તમારી પાસે પૈસો છે તો સંબંધોની, જો સંબંધો છે તો ભણતરની જો ભણતર છે તો તમારા
તમે કોઇ અપેક્ષા વગર જીવો છો ત્યારે તમે પરિતુપ્ત કામ કરો છો જ છો. ચિંતા માટે કોઇ તમે પરિણામ અંગે વિચારતા અવકાશ જ નથી હોતો. નથી. તમે માત્ર
નક્કી કરેલા કામની પૂર્ણતા અંગે જ વિચારો છો. જે કોઇ કામ પ્રેરણાશક્તિથી કરવામાં આવે છે તેનું પરિણામ સારું જ આવે છે. અપેક્ષિત પરિણામ ન મળે તો પણ તમે તેના વિશે ખરાબ વિચારતા નથી કેમ કે તેને પૂર્ણ કરવાનો સંતોષ તમને મળે છે. કામ કર્યાનો સંતોષ તમને થાય છે.
ચિંતા માટે કોઈ અવકાશ ન રાખો
તમે કોઇ અપેક્ષા વગર જીવો છો ત્યારે તમે પરિતૃત્ત્ર જ છો. ચિંતા કે અસંતોષ માટે કોઇ અવકાશ જ નથી હોતો. તમને જ્યારે કોઇ ચિંતા હોતી નથી ત્યારે તમે જે જેવું છે તેવું જૂઓ છો. કઇ વસ્તુ કેવી હોવી જોઇએ અને કેવી ના હોવી જોઇએ તેની ચિંતા તમે કરતા નથી. ચિંતા ત્યારે જ જન્મે જ્યારે તમે એને મનમાં જગ્યા આપો, અને ચિંતાનું રહેઠાણ એટલે ભૂતકાળ અથવા ભવિષ્ય. વર્તમાન પાસે ચિંતા માટે કોઇ જળ્યા હોતી નથી.
નાનીં વાર્તા : એક વાર એક સ્ત્ર્રી તેના પુ માટે ખાવાનું બનાવી રહીં હતી. કઠોળનો ડબ્બો તથામાં ખાલી કરી ગેસ પર મૂકે છે. એટલામાં ફ્રોનનીં ઘટંડી વાગે છે. તેને ફોન પર કોઇનો સાથે વાત કરવાની હોય છે પણ તેને થાય છે કે તે જો આ રૂમ છોડીંને ફોન લેવા જશે તો એટલા સમય માટે તેનો પુશ્ર એકલો થઇ જશે. તે તેના દૌંકરાને કહે છે, – 'તું અહીં જ રહે હં ફોન લઉં છું. હં તરત જ પાછી આવ્યું છું. બિલક્રુલ તોફાન ન કરોશ અને આ કઠોળના દાણા તારા નાકમા ના નાખૌશ. '
ચિંતા કરવા જેવું કર્શું નથી
દેખાવની ચિંતા થાય છે. જો બધૃ જ છે તો પણ શૂં છે તેવી શંકા રહે છે !
સમર્પણ કરો અને હળવા બનો
તમે જો એ સ્પષ્ટપણે સમજી લો કે તમે પરમ સત્તાની જ એક મહાન યોજના છો તો કોઇ ચિંતા તમને ઘેરે નહીં. પરમસત્તા એક જીવંત શક્તિ છે. તેની પાસે પ્રચૂર પ્રજ્ઞા છે જેનાથી આ આખી યોજના ચાલી રહી છે. આપણે બધાં જ તેનો ભાગ છીએ. જે પ્રજ્ઞાશક્તિ આખી સૃષ્ટિનું નિયંત્રણ કરે છે તે આપણી પાસે પણ છે. આપણે જો તેની સાથે સંવાદિતા રાખીશૂં તો આપણા બધાં જ કાર્યો સુષ્ટિના સર્જનની જેમ જ સતત, નિત્ય અને અચાનક સ્કૃરણ થતાં રહેશે. જો આવી સંવાદિતા નહીં રાખીએ તો આપણે માત્ર ચિંતા, ભય અને સંકુચિતતાના શિકાર બની જઇશ્રો.
આ સત્તા પાસેથી ઘણું બધું શીખવાનું છે ! પશૂઓનો જ દાખલો લો ને ! તમે ક્યારેય ચિંતિત ઘેંટા કે ગાય વિશે સાંભળ્યું છે? ના, તેઓ પણ તમારી જેમ જ જવન જીવે છે. તેઓ પણ તમારી જેમ જન્મ લે છે. પ્રજનન કરે છે, ખાવાનું શોધે છે. મૃત્યુ પણ પામે છે. આપણી જેમ તેઓ જીવનમાં પડકાર ઝીલતા નથી પણ તેઓની પ્રજનન, મૃત્યુ વગેરે ક્રિયાઓનું શું ? આ બધી ક્રિયાઓ માટે તેઓ ચિંતિત હોય છે ? ના, પણ છતાં આ બધી જ ક્રિયાઓ તેઓ કરે છે એટલે આપણે એટલું સમજવું જોઇએ કે આ સત્તા જ આખી જીવસુષ્ટિને ચલાવે છે. તેથી એ તમારી પણ કાળજી લેશે જ !
આ સત્તાના નિયમોના શરણે થઇ જવાથી ચિંતામાંથી મુક્તિ મળી જશે.
છદ્મવેશી અહુંકાર
તમારામાં ઉદ્દભવતી પ્રત્યેક ચિંતાઓનું જો તમે ગંભીરપણે વિશ્લેષણ કરશો તો સમજાશે કે તમારી નવ્વાણું ટકા ચિંતાઓ પાયા વગરની છે. પણ તમારો અહંકાર તે સ્વીકારવા તૈયાર નથી. અહંકાર ઘણી માત્રામાં ચિંતા સાથે ભળી ગયો છે. ચિંતાને દ્રર કરવી એટલું સહેલું નથી ! કોઇ પણ વ્યક્તિને તમે એમ કહો કે તમારી ચિંતા પાયા વગરની છે તો તે વ્યક્તિ ખૂબ જ નિરાશ થઇ જશે. તમે એવી આશા રાખી હશે કે કોઇને એમ કહીએ કે તેની ચિંતા સાચી નથી તો તે વ્યક્તિ ખુશ થશે. પણ એવું નથી. તે નિરાશ થઇ જશે. પણ જ્યારે ચિંતાને માન ને સ્થાન નથી મળતું તો અહંકારને ઠેસ પહોંચે છે.
અહંકારને કારણે જ ચિંતા ટકે છે. અજ્ઞાનથી ચિંતા ઊભી થાય છે અને અહંકારથી તે ટકી રહે છે. ચિંતા ધરી છે, એની આસપાસ અહંકાર ભ્રમણ કરે છે. જો ચિંતાને ખસેડી લેવામાં આવે તો અહંકાર પીડાય છે. કામની ચિંતા અને જવાબદારીની ચિંતા આ બે તેનાં ઉદ્યાહરણ છે.
તમે કેટલાક એવા લોકો જોયા હશે જે આ વિશ્વમાં પોતાને ખૂબ જ મોટી ચિંતાઓ છે એવું સાબિત કરવા પરિસ્થિતિઓને પણ મોટી કરી બતાવે છે. તમે જો તેનો વિરોધ કરવાનો પ્રયત્ન કરશો તો તેમને આધાત લાગશે.
બીજા લોકો આપણા માટે શું કહેશે એવી ચિંતા પણ અહંકારજનિત જ હોય છે. અહંકારને પણ સતત એવી ચિંતા હોય છે કે તેની પોતાની છબીને બીજા લોકો નુકશાન પહોંચાડશે. એ પણ એવા અહંકારને કારણે જ હોય છે કે આપણે હંમેશા કોઇના વિશેષ બની રહેવા માંગતા હોય છે. આપણી છાપ અંગે ચિંતા કરવામાં
Part 2: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM) - Abridged Edition_Gujarati_part_2.md
તેઓએ પૂછ્ઞ્યું – 'ચિંતાઓ કોણ દ્રૂર કરશે ?'
તેમણે કહ્યું – વ્યક્તિ જાતે જ.
'ચિંતાઓ કઇ રીતે દૂર કરી શકાય ?'
તેમણે કહ્યું – 'આળસ છોડવાથી'
તમે જો આળસ છોડી દેશો તો તમે સાચાં કામો કરવા માંડશો. તમે જ્યારે કામો કરવા માંડશો એટલે ચિંતા આપોઆપ જતી રહેશે. તમે બીજા માણસની ચિંતાઓ માટે કઇ રીતે પ્રતિભાવ આપો છો તે પરથી પણ તમો ચિંતાઓ દ્વારા આશ્વાસનો શોધો છો તે સમજી શકાય છે. કોઇ વ્યક્તિ તેની ચિંતાઓ વિશે વાત કરે ત્યારે તમે જોશો કે તમે પહેલાં એમ કહેશો કે, 'તમે શૂં કરી શકો છો એ તો થયા કરે ?' તમે તેને સીધા જ ઉકેલો નથી બતાવતા. તમે જ્યારે આમ કરો છો ત્યારે તમે માત્ર તેમને પ્રોત્સાહિત કરો છો એવ્ નથી પણ તમે પોતે પણ ચિંતાના એ વાતાવરણમાં સહજતાથી રહેવા માટે પોતાની જાતને પણ પ્રોત્સાહિત કરો છો.
એ આપણને ચિંતા કરવી અને તે અંગે વાતો કરવી ગમે છે. આપણે જ્રાણે એવું અનુભવીએ છે કે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આપણને એમ લાગે છે કે આપણા સિવાય આખી દ્દુનિયા પણ ચિંતાની કાળજી લઇ શકતું નથી.
સમસ્યા આવે ત્યારે જો તમને ઉકેલ જોઇતો હોય તો તમે સમસ્યા પર એક પળ પણ વિચાર ન કરો. તમે માત્ર તેના ઉકેલ માટે વિચારો. એ જ રીતે પ્રત્યેક ચિંતા માટે તાત્કાલિક ઉકેલ હોય છે. તમારે તેનો વિચાર કરવો તે જ તેની ચાવી છે.
મોટે ભાગે તમે તમારી ચિંતાના આશ્વાસનમાં રત રહેવાનું પસંદ કરો છો, ચિંતા તમને ત્યાં જ સ્થાયી કરે છે. દા.ત. તમે કોલેજમાં તમારી દીકરીને મળવા જાવ
આપણી ચિંતાઓ જ આપણું આશ્વાસન બને છે. આપણે તેમાં આપણે ઘણો છ્રપાઇએ છીએ. આ આપણને સ મ આળસ્ રહેવામાં મદદ કરે છે. વે ડ ફી એ છીએ. સૌથી
મોટો આનંદ એ છે કે આપણે કંઇ જ નથી એમ સમજવું ને છતાં આનંદમય રહેવું. એ મહાન વિશેષતા છે. એવું કહેવાય છે કે એ દિવ્યજ્ઞાની માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે એ પોતાને સામાન્ય સમજે છે ! દિવ્યજ્ઞાન જતમારી ભીતરમાં હળવા થવા માટેની એક યાત્રા છે. તમે વિશેષ ત્યારે જ છો જ્યારે તમે ચિંતા અને અહંકારનો ત્યાગ કરો છો.
તમે માનેલી સુખમચ સ્થિતિમાંથી બહાર આવો
તમે જો તમારી ચિંતાઓમાંથી બહાર આવવા માંગતા હો તો તમારી ચિંતાઓને પુરવાર કરવાનો પ્રયત્ન કર્યા વિના હમણા જ બહાર આવી શકો છો.
વાસ્તવિકતા એ છે કે આપણી ચિંતાઓ જ આપણું આશ્વાસન બને છે. આપણે તેમાં છ્રપાઇને રહીએ છીએ. ચિંતાઓને છૂપાવવાથી અને માત્ર વાતો કરવાથી આપણને આળસુ થવામાં મદદ મળી રહે છે.
કોઇએ ભગવાન મહાવીરને પૂછ્યું કે, 'એવું કોણ છે જેને ચિંતા છે ?'
્ તેમણે સુંદર જવાબ આપ્યો, 'એ વ્યક્તિ જે ચિંતિત છે.' તેઓએ પૂછ્શ્ર્યું – 'ચિંતાનું કારણ શું છે ?'
તેમણે કહ્યું – 'આળસ'
ચિંતા એક એવી ટેવ છે નાભિપ્રદે શથી જે આપણને સંપૂર્ણ શક્તિથી ચિંતા કે જીવવાથી દૂર રાખે છે.
ળ વિચારો ઉદ્દભવે છે. તમે વધુ ને વધુ વિચારો કરશો ત્યારે તમારૂં પેટ ભારે થઇ જશે. નાભિપ્રદેશમાં મણિપૂરક ચક્ર નામનું એક શક્તિનું કેન્દ્ર રહેલું છે. શક્તિનું આ કેન્દ્ર ચિંતાના ભારથી સંકોચાવા લાગે છે. આ કેન્દ્ર ચિંતાને પ્રતિભાવ આપે છે અને તમારા પેટ પર તેની અસર થાય છે. તેથી જ જ્યારે તમે કોઇ વસ્તુની ચિંતા કરશો ત્યારે તમને પેટમાં કંઇંક ગરબડ લાગશે. તમે જ્યારે કોઇ આઘાતના સમાચાર સાંભળો તો કહો છો કે, 'હં આ પચાવી શકતી નથી', તમને વિચલિત કરનારા કોઇ પણ સમાચાર તમારા પેટને વલોવી નાખશે. વિચારો પ્રત્યે આપણું પેટ ખૂબ જ લાગણીશીલ છે.
સંધિવાના એક ખૂબ જ નિષ્ણાંત ડૉક્ટર હતા. તેમના દવાખાનામાં ખૂબ ભૌંડ રહેતી. એક વાર, પૉંઠર્થો વાંકી વળી ચૂકેલીં એક વૃદ્ધ સ્ત્ર્પ્ લાકડીંના સહારે ચાલતો ચાલતો તેમનો ઓફિસમાં આવ્યો. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તે ડૉક્રટરનીં રૂમમાં ગઇ અને પાંચ જ મિનીટમાં ખૂબ જ ટક્ટાર થઇને બહાર આવી.
બૉજી એક સ્ત્ર્રી દોડીંને તેનીં પાસે ગઇ અને કહેવા લાગો, 'આ તો ચમત્કાર થઇ ગયો ! તમે તો વાંકા વળેલા અંદર ગયા હતા અને અત્યારે ટટ્ટાર ચાલો છો ! એ ડૉક્રટરે શૂં કર્યું ? '
તે વૃદ્ધ રંગ્રીંએ કહ્યું, 'ડૉક્ટરે મને એક લાંબો વાંસ આપ્યો ".
ઘણી વાર આપણે એક રીતે જીવવા માટે એવી રીતે ટેવાયેલા છીએ કે આપણે જીવવાની વધુ સારી રીત જોઇ નથી શકતા. ચિંતા એક એવી ટેવ છે જે આપણને સંપ્રણુ
ચિંતા કરવા જેવું કર્શું નથી
છો. તમે જૂઓ છો કે કેટલાક વિદ્યાર્થીઓ તેમનો ઓરડો અવ્યવસ્ત્યિત રાખે છે. એકબીજાના કપડા પહેરે છે. તમે આ આખા દર્શ્યને તમારી આંખમા કંડારી લો છો અને વિચારી લો છો કે તમારી દીકરીની જીવવાની રીત પણ આ જ છે. તમે તમારી દીકરીને તેની વસ્તુઓ વ્યવસ્થિત રાખવાની અને બીજાનાં કપડાં ન પહેરવાની સલાહ આપો છો. એ એમ કહે કે તે તેની વસ્તુઓ વ્યવસ્થિત રાખે છે અને તે બીજાનાં કપડાં પહેરતી નથી તો પણ તમે પેલા દશ્યને મગજ/માંથી ભૂસી શકતા નથી. પૂર્વે મગજ'માં છે નોંધાયું છે તેને જ તમે વળગી રહો છો.
ત્યાં વિદ્યાર્થીઓની ખુશી, કોલેજનું સુંદર પરિસર વગેરે અનેક સારી વસ્તુઓ પણ હતી જે તમે મગજમાં નોંધી શક્યા હોત પણ પ્રત્યેક ક્ષણે તમે પેલું જ દશ્ય વિચારી તમારી દીકરી અંગે ચિંતા કરો છો. એટલૂં જ નહીં પણ જ્યારે પણ તમે કોઇને મળો ત્યારે તમે પેલા ઓરડામાં વસ્તૃઓ કેવી અવ્યવસ્ચિત હતી અને બધાં કઇ રીતે એકબીજાનાં કપડાં પહેરતાં એ જ વાતો કરો છો ! કેવળ મગજે લીધેલી નોંધ જ સાચી નથી. પરંતુ તમે તમારી સગવડ ખાતર આ જ પસંદ કરો છો. તમે એને જ આ આધાર ગણો છો.
ધન અંગેની તમારી ચિંતા પણ આ જ પ્રકારની છે. જો પૈસા કમાવા એ ચિંતા છે તો એ સ્પષ્ટ છે કે ક્યાંક તમારી આળસ જ તમને ચિંતા તરફ ખેંચી રહી છે. જો તમે આળસ છોડશો અને કામ કરશો તો પૈસા કમાશો. આજની દ્રુનિયામાં પૈસા કમાવાની અઢળક તકો છે.
ચિંતા છોડો, સ્વાસ્થ્ય પ્રતિ ધ્યાન આપો
તમે જ્યારે ચિંતાથી ઘણા વિચારો કરો છો ત્યારે તમારા નાભિપ્રદેશમાં ઘણો ભાર વધી જાય છે.
જીવન મુક્તિ
બહાર નથી. એકલી દવા કઇ રીતે મદદ કરશે ?
આ દ્રુનિયામાં મોટી સંખ્યામાં લોકો ચિંતા અને તાણના નિદાન માટે મનોચિકિત્સકને મળે છે. દવા તો અસર કરે જ છે પણ ચિંતા વગેરે માનસજન્ય પીડાઓ માટે ધ્યાનની પણ આવશ્યકતા છે.
ધ્યાન તમને કોમળ, સરળ બનાવે છે. પછી પ્રેમ અને કૃતજ્ઞતા તમારામાં ઉત્પન્ન થાય છે. ધીરે ધીરે પછી ચિંતા માટે જગ્યા જ રહેતી નથી. ચિંતા એ પણ હિંસાનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે એ એક છ્રુપાયેલું આંદોલન છે.
ધ્યાન આપણામાં જાગૃકતા પ્રચૂર માત્રામાં વધારે છે. આ જાગૃકતા જ્યારે વધી જાય છે ત્યારે તમે બાહ્ય પરિસ્થિતિ સાથે પૂર્ણ સંકળાયેલા હશો તો પણ તમારા અંતરમાં તો તમે બની રહેલી ઘટનાઓથી નિર્લિપ્ત જ રહો છો અને આ જ ચિંતામુકત સાચું જીવન છે.
શક્તિથી જીવવાથી દૂર રાખે છે અને શરીરમાં રોગોને આમંત્રણ આપે છે. રોગો મન માં જ શરૂ થાય છે.
ચિંતાના કેટલાક અતિશયતાપૂર્ણ સ્વરૂપો છે જે આપણામાં સ્થાયી થઇ આપણી ક્રિયાશીલતાને ધીમી પાડી દે છે. ચિંતાનું આ સ્વરૂપ જનરલાઇઝડ એન્કઝાઇટી ડિસઓર્ડર (GAD) તરીકે ડૉકટરો દ્વારા ઓળખાયુ છે. રોજિંદા જીવનમાં સામાન્ય માણસ દ્વારા અનુભવાતી તાણથી આ ભિન્ન છે. USAની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા થયેલા સંશોધન અનુસાર GAD ની ૬૮ લાખ અમેરિકનોને અસર થઇ છે અને તેમાં પણ પુર્ણો કરતા સ્ત્રીઓની સંખ્યા બેવડી છે.
ધ્યાન કેવી રીતે મદદ કરે ?
ચિંતા થાય છે એટલે આપણે મનોચિકિત્સકને મળીએ છીએ. ચિંતાનું કારણ તો આપણા મનમાં છે.
તણાવ મૂક્ત કૌશલ્ય
તણાવ મૃક્ત કૌશલ્ય
સુધી જીવન શરૂ કરતો નથી. એક વાર આદિ શંકરાચાર્ય તેમની આઠ વર્ષની ઉંમરે પવિત્ર તુંગભદ્રા નદીના કિનારે તેમના ભાવી ગુરૂને મળે છે. ગુરૂ તેમને પૂછે છે – 'તું કોણ છે ? '
જવાબમાં શંકરાચાર્ય કહે છે – 'હું મન નથી, હું બુદ્ધિ નથી, હં અહંકાર નથી, હં ઇન્દ્રિય નથી, હં આ બધાથી પર છું, હું પવિત્ર અંતરાત્ત્મા છ્રું. '
જ્યાં સુધી આપણે પોતાને મન અને શરીર એમ વિચારીશું ત્યાં સુધી આપણે માત્ર એક જૈવિકયંત્ર છીએ. જ્યાં સુધી આપણે આપણી ઇન્દ્રીયોને આપણને માર્ગદર્શન આપવા માટે પરવાનગી આપીએ છીએ ત્યાં સુધી આપણે માત્ર આપણા પશુપૂર્વજની પ્રતિછાયા છીએ. પરંતુ મનુષ્યની સાચી તાકાત માત્ર વિચારવામાં અને પશુથી ચઢિયાતા છે એ સાબિત કરવામાં નથી. અતિક્રમી જવું અને ચૈતન્યના ઉચ્ચતમ સ્તર સુધી આરોહણ કરવું એ જ મનુષ્યભવનનો ઉદ્દેશ્ય છે. આ અવસ્ન્થામાં સાચે જ આપણે દિવ્યાતામાંથી ઊતરી આવ્યા છીએ તે દિવ્યતાને પ્રાપ્ત કરીએ છીએ.
ઐક્યની અવસ્થા જ્યાં સુધી આપણે ન પહોંચીએ
તણાવ એટલે શં ?
ચિંતા અને તણાવ ઘનિષ્ઠ રીતે એકબીજા સાથે સંકળાયેલાં છે. માતા–પિતા અને બાળક જેવો આ સંબંધ છે. એકબીજા વગર રહી શકતાં નથી. જે એક માટે કામનું છે તે બીજા માટે પણ કામનું છે.
ચારસો વર્ષ પહેલાં એક ફ્રેન્ચ દાર્શનિક રેને દેકાર્તે જાહેર કર્યું હતું કે 'હું વિચારું છું માટે હું છું.' તેનું આ સૂત્ર આધુનિક વિચારણાનો પાયો બન્યૂં છે. આ દ્રુનિયાના પેઢી દર પેઢીથી અબજો લોકો દેકાર્તની વિચારણાને અનુસરે છે અને સ્વીકારે છે કે જ્યાં સુધી વ્યક્તિઓ પરસ્પર વૈચારિક સામનો નહીં કરે ત્યાં સુધી તે આ દ્રુનિયામાં સફળ થશે નહિ.
દેકાર્ત સાચા હતા અને ખોટા પણ. તે સાચા એ રીતે કે માનવ વ્યવસ્ત્ર્યા, મન કે વિચારો વિના જીવવાનું જાણતો નથી. પરિણામે માનવજાત તેના મનની દાસ બની જાય છે. તેઓ એક બંધનમાં જીવે છે.
દેકાર્તથી પણ ઘણાં વર્ષો પૂર્વે વેદિક ઋષિઓએ કહ્યું હતું કે મનુષ્ય જ્યાં સુધી વિચારવાનું બંધ કરતો નથી ત્યાં
દ્દા.ત. આ રૂમમાં આપણને ગરમી લાગે છે તો એરકંડિશન મુકાવીને આપણે તેને ઠંડો કરી શકીએ છીએ. ૫ણ આપણે એક મહત્ત્વનું પાસું ભૂલી જઈએ છીએ. જે ક્ષણે આપણે આ રૂમમાં એરકંડિશન લાવીએ છીએ ત્યારે તેને સંભાળવું જરૂરી બની જાય છે. આ એક વધારાની ચિંતા ઊભી કરે છે. અને વધારાની સમસ્યા પણ આવે છે. હવે આપણને વિદ્યુતની જરૂર છે. પછી આપણે બિલ ભરવાં પડે છે અને આ બધી સગવડો માટે આપણને પૈસાની જરૂર પડે છે. તમે જ્યારે કામ કરવા બહાર જાવ છો ત્યારે આ રૂમનો આનંદ માણી શકતા નથી. રૂમ અને એરકંડિશન તેની જગ્યાએ જ છે પણ તેના બિલ ભરવા માટે તમે બીજી જળ્યાએ કામ કરી રહ્યા છો !
આપણે એક અગત્યની વસ્તુ ભૂલી જઈએ છીએ. 'તમે તમે છો' એવુ માનવું એ એક રોગ છે. પાશ્ચાત્ય માનસશાસ્ત્ર અનુસાર મન એક યંત્ર છે. વૈદિક માનસશાસ્ત્ર અનુસાર મન એક પ્રક્રિયા છે. તે સતત થાય છે. મન માટે સંસ્કૃતમાં 'મનસ' શબ્દ છે અને તેનો અર્થ સતત થયા કરવું તે છે, કંઈક એવું થયા કરવું જે મૃત અને અક્રિયાશીલ નથી પરંતુ તે જીવંત અને જોમવાળું છે.
પાશ્ચાત્ય માનસશાસ્ત્ર એ વાત પર જ ભાર આપે છે કે મન એક જૈવિકયંત્ર છે. અજાણતાં જ આપણે એવું માનીએ છીએ કે મન કોઈક વસ્તૃ અથવા યંત્ર છે. તેથી જ આપણે ભૂતકાળમાં બનેલી બધી જ ઘટનાઓને સાંકળની જેમ જોડીએ છીએ; એવું માનવા લાગીએ છીએ કે મન એક નક્કર વસ્તુ છે.
વાણજોડાચેલું જોડવું
એક દષ્ટાંત જોઈએ. દસ વર્ષ પહેલાં, નવ વર્ષ પહેલાં, આઠ વર્ષ પહેલાં, સાત વર્ષ પહેલાં અને હજૂ કાલે જ
તમે તાણ અનુભવતા નથી પણ તમે પોતે જ તાણ છો. ત્યાં સુધી આપણે સહેજ મથામણમાં રહેવાના. આપણા સ્વભાવ શું છે અને આપણે શું બનવાનો ઢોંગ કરીએ છીએ એ વચ્ચેની મૂંઝવણ એ જ છે તાણાવ.
મન એ કોઈ ચંત્ર નથી
વૈદિક માનસશાસ્ત્ર અનુસાર આપણે અશાંત નથી, પરંતુ ચોક્કસપણે અશાંતિનાં સ્રોત છીએ. એટલું સમજી લો કે તમે ચિંતિત નથી પણ પોતે જ ચિંતા છો. તમે તાણ અનુભવતા નથી પણ તમે પોતે જ તાણ છો, બંનેમાં ઘણો તફાવત છે. ચાલો આપણે આની ભીતરમાં જોઈએ તો જ તમે સમજશો, તમે ચિંતામાં નથી, તમે જ ચિંતા છો, તમે અશાંત છો અને તમે અશાંતિનાં સ્રોત છો આ બેમાં ઘણો મોટો તફાવત છે.
ઘણાં વર્ષો સુધી સંશોધન કર્યા બાદ અનુભવી અને પ્રતિષ્ઠિત વિજ્ઞાનીઓએ કહ્યું કે- જ્યાં સૂધી આપણે માણસને તેની ભીતરમાં શૂં ચાલી રહ્યું છે તેને સંભાળીને લાગણીઓને નિયંત્રણ કરવાનું શીખવતા નથી ત્યાં સુધી આપણે માણસને તેનાં કર્મો માટે જવાબદાર બનાવી શકતા નથી.
પાંચ હજાર વર્ષો પૂર્વે આપણા વેદિક શાસ્ત્રોમાં જે કંઈ કીહ્યું છે તે જ આજે આધુનિક વિજ્ઞાનીઓ કહી રહ્યા છે. વર્ષો જૂની સમસ્યાઓ માટે આ શાસ્ત્રો પાસે પણ ઉપાયો અને ઉકેલો છે. તેનાથી પાશ્ચાત્ત્ય માનસશાસ્ત્ર અને વેદિક માનસશાસ્ત્ર વચ્ચેની ખાઇને પૂરી દઇ શકાય છે.
પાશ્ચાત્ય માનસશાસ્ત્ર સતત આપણને એક એવી આશા બંધાવે છે કે આપણા 'હું' ને જાળવી રાખીને પણ આપણે સામાન્ય અવસ્ન્થામાં પાછા ફરી શકીએ છીએ.
તણાવ મુક્ત કૌશલ્ય
આપણે જ્યારે એવું માનીએ કે મન એ માત્ર એક વસ્ત્ત્ છે, એક જૈવિકયંત્ર છે ત્યારે આપણે આપણા માટે નરકનું નિર્માણ કરીએ છીએ. સારા નસીબે આપણા માટે મન એ કોઇ વસ્તૃ નથી. તેમાં આશા છે. આપણને શીખવાડવામાં આવ્યું છે એમ મન કોઈ વસ્તુ નથી, એ તો એક પ્રક્રિયા છે. એ નામ નથી પણ ક્રિયા છે.
મન એક વસ્તુ છે એમ માનીએ તો આપણે જે છે જ નહીં એવી સમસ્યાઓનું નિર્માણ કરીએ છીએ.
વાર્તા : એક વાર એક માણસ મનોચિકિત્સક પાસે જાય છે અને કહે છે – ડૉક્ટર, મારું જીવન સમસ્યાઓથી ભરેલું છે, ડૉક્ટરે કહ્યું– બધાંની જ જિંદગા સમસ્યા છે. ચિંતા ના કરો. પ્રત્યેક અઠવાડિયે આપણે ત્રણ બેઠક કરીશું અને તારે સો ડોલર આપવા પડશે.
પેલા માણસે કહ્યું – ડૉક્ટર, એક અઠવાડિયાનીં ગ્રણ બેઠકના સો ડોલરથી તમારી સમસ્યાનો હલ થશે પણ મારીં સમસ્યાનું શું ?
આપણે મનને યંત્ર સમજવાનું શરૂ કર્યું કે તરત જ આપણે અસહાય બની જઈએ છીએ. કોઈ મનોચિકિત્સક મદદ કરી શકતો નથી. કોઈ મનોવિશ્લેષક મદદ કરી શકતો નથી. મૂળ માન્યતા જ ખોટી છે એટલે કોઈપણ પદ્ધતિ કામ લાગતી નથી. ખોટી માન્યતાના આધારે આપણે જે કોઈ તારણો બાંધીએ છીએ તે બધાં જ ખોટાં પૂરવાર થાય છે. તે સાચાં હોતાં નથી. મન એક પ્રક્રિયા છે એવું મૂળભૂત સત્ય આપણે માનવું પડશે. આપણે તણાવમાં નથી પણ આપણે પોતે જ તણાવ દજીએ.
અનુભવેલી મનની નબળી અવસ્થા સંપૂર્ણપણે ભિન્ન છે, જોડાયેલી નથી અને સ્વતંત્ર ઘટનાઓ છે. ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં અને સમયમાં ભિન્ન કારણો અને ઉદ્દેશ્યથી આ બધું થાય છે. આ બધી જ વણજોડાયેલી ઘટનાઓને આપણે જોડીએ છીએ અને પછી 'મારું જીવન જ ઉદ્દાસ છે' એવું આપણે કહીએ છીએ.
તમે વર્ષો પહેલાં, મહિનાઓ પહેલાં, દિવસો પહેલાં અનુભવેલી મનની ઉદ્દાસ સ્થિતિ પાછળ બધી જ ઘટનાઓ વણજોડાયેલી અને સ્વતંત્ર છે. પંદર વર્ષ પહેલાં તમારાં રમકડાં ખોવાઈ ગયાં એટલે તમે ઉદ્યાસ હતા. નવ વર્ષ પહેલાં તમારી સ્ત્રીમિત્ર ગુમાવવાના કારણે તમે ઉદ્દાસ હતા, થોડાં વર્ષો પહેલાં તમારો પૃત્ર તમારું કહ્યું સાંભળતો ન હતો એટલે તમે દ્રઃખી હતા. કારણો જુદાં જૂદાં હતાં, પરિસ્થિતિઓ જ્રદી હતી. છતાં પણ આ બધી જ હતાશાઓને આપણે જોડીએ અને કહીએ છીએ. 'મારું જીવન જ હતાશા છે.' તમે જાતે જ તમારા માટે નરકનું નિર્માણ કર્યું છે.
જે ક્ષણે તમે એમ વિચારશો કે તમારું જીવન હતાશા છે તે જ ક્ષણે સાચે જ તમારું જીવન ઉદ્દાસી બની જશે. એટલું સમજી લો કે તમે તમારા ભૂતકાળને જેવું માનશો તેવું જ તમારું ભવિષ્ય નિર્માણ થશે. આપણે બધા જ જાણીએ છે કે ભૂતકાળના આપણા અનુભવોથી આપણે ખસી શકતા નથી. આપણે એવું કેવી રીતે માનીએ કે આવતીકાલથી આપણે આપણા ભૂતકાળથી દ્રર થઈ જઈશ્ર્ ? ના, એમ નથી થતું, આપણા ભૂતકાળને આપણે જેવો માનીએ તેવું જ આપણું ભવિષ્ય પણ બનશે. તેથી જ આપણો ભૂતકાળ ઉદ્દાસીઓથી ભરેલો હતો એવું માનવાનું શરૂ કરીશું તો આપણામાં અભાનપણે એક વિશ્વાસ ઘર કરશે કે આપણું ભવિષ્ય પણ ઉદ્દાસ જ હશે.
ગ્રંથીઓ ઘટાડવી એ પહેલો ઉપાય છે. ધ્યાનના આપણા કાર્યક્રમમાં આપણે બંધનકર્તા સંસ્કારોને દૂર કરવાનો અને નાશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પૂર્ણ જાગૃત અને સંયમથી રહી વર્તમાનમાં જ જીવવું એ બીન્ને ઉપાય છે.
સમયથી પર થાઓ - વર્તમાનમાં રહો
હંમેશા તમે તમારા ભૂતકાળ કે ભવિષ્ય અંગે વિચાર કરતા હોવ છો, ભૂતકાળમાં શૂં બન્યું હતું અને ભવિષ્યમાં શું થશે તે અંગે જ તમે વિચારી શકો છો, ભૂતકાળ અંગે વિચારીને તમે શું ના કરી શક્યા તેની દિલગીરી અથવા તો તમે શું કર્યું તેનો પસ્તાવો જ તમે કરો છો. ભવિષ્યના વિચારો તમે શું કરવા ઇચ્છો છો તે અંગેના હોય છે.
કૃપા કરીને એટલું સમજી લો કે ભૂતકાળ કે ભવિષ્ય કશું જ સાચું હોતું નથી. ભૂતકાળ નાશ પામ્યો છે. ભૂતકાળ પાસેથી આપણે કશૂં શીખતા નથી અને ભૂતકાળના આધારે આપણે ભવિષ્યને દોરીએ છીએ એ પાછળ જોવાના અરીસામાં જોઈને ગાડી ચલાવવા જેવું છે ! તમે ચોક્કસપણે જાણો છો કે તમે ક્યાં પહોંચી જશો.
ભવિષ્ય તો આનાથી પણ વધારે અવાસ્તવિક છે. તે હજૂ બન્યું જ નથી. તમારા બધાં જ કર્મો અચેતન માનસ દ્વારા દોરવાયેલાં હોવાના કારણે તમારા ભવિષ્ય પર તમારો કાબૂ નથી. ભૂતકાળનાં સ્મરણોથી તમે દોરાવ છો. તમારા વિચારો બીજું કશું નથી પણ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ચાલી રહેલી તમારા મનની મથામણ છે. તમારૂં મન આરામ ઇચ્છત્તું નથી. જ્રો તે આરામ કરશે તો તેના વગર તમે કામ કરશો એ તમે જાણો છો !
જો તમે તમારા મનને વિશ્રામ આપો કે તમે તેને
આપણે નિર્ણચ કેવી રીતે લઈએ છીએ ?
આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે જે કંઈ જોઈએ છીએ તેમાંથી માત્ર દસ ટકા જ આપણા ચેતન મનમાં નોંધ લેવાય છે. બાકીનું બધું સીધું જ આપણા અચેતન માનસમાં સંગ્રહ પામે છે. તેથી જ જ્યાંથી રોજ પસાર થઇએ છીએ તે જગ્યાને પણ આપણે યાદ રાખી શકતા નથી. જ્યાં સુધી ઇન્દ્રિયજન્ય જ્ઞાન કોઈ પણ રીતે આપણામાં રૂચિ ઊભી કરતું નથી ત્યાં સુધી તે આપણા માનસમાં નોંધાતું નથી.
ચાલો આપણે જોઈએ કે ચેતન માનસમાં નોંધાતું નથી તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનનું શું થાય છે ? મનના અમુક ભાગો દ્વારા સંગ્રહ પામેલી આ પ્રતિછાયાઓને ઓળખવામાં આવે છે. તમારી સમક્ષ ઊભેલી વ્યક્તિ ઓળખિતી છે કે કોઈ અન્નાણી વ્યક્તિ છે તે તમારું ચેતન માનસ નોંધે છે. તે વ્યક્તિ સાથે તમે કઈ રીતે વાત કરશો તે તમારી ચેતનાના સ્તરે લેવાયેલ નિર્ણય નથી હોતો જો તમે તેને ઓળખો છો તો તેના પ્રત્યેનો તમારો અભિગમ અને ક્રિયાઓ તમારા માનસમાં કંડારાયેલી સ્મૃતિઓના આધારે હશે. અને જો તે વ્યક્તિ અજ્રાણી હશે તો પણ તેનું ધ્યાન જ તમારા અચેતનમાં પડેલા પ્રતિભાવોના ઘોડા દબાવશે. કોઈપણ સંજોગોમાં તમારી અચેતનાના સ્તરે જ તમારે શું કરવું જોઈએ તેના નિર્ણય માટેની પ્રક્રિયા થતી હોય છે.
આપણું મન દસ ટકાથી એ ઓછું જાગૃત હોય છે. તમારી ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતાં જ્ઞાનનો દસ ટકાથી પણ ઓછો ભાગ તમારી ચેતનામાં નોંધાતો હોય છે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયોમાંથી એક ટકાથી પણ ઓછા નિર્ણયો યોગ્ય અને તાર્કિક હોય છે.
સંયમ જાળવવાના બે ઉપાયો છે. બંધનકર્તા
કે જેથી એ રમતો ન રમી શકે.
ઝાંખી થઇ શકતી નથી ! પરંત વિચારનો વેગ જેમ જેમ ઘટવા માંડે છે, તેમ તેમ તમે વર્તમાનમાં પ્રવેશો છો. આવું જ્યારે બને છે, ત્યારે ભૂત-ભવિષ્યનું સૂરેખ દર્શન તમે કરી શકો છો. તમને કદાચ આશ્ચર્ય થાય કે ભૂતકાળ વિશેની સ્પષ્ટતાનો પ્રશ્ન જ કઇ રીતે થાય ? હા, ભવિષ્યની સ્પષ્ટતા ન હોય, એવું બને પણ ભૂતકાળ વિશે શા માટે ? હું જ ભૂતકાળ જીવ્યો છું, તો પછી એ અસ્પષ્ટ કેવી રીતે હોઇ શકે ? તમારે, અહીં સમજવાનું એ છે કે તમને જે ભૂતકાળનું સ્મરણ છે તે ઘટના નહીં પણ ઘટના વિશેનો તમારો અભિપ્રાય હોય છે. કેવી રીતે એ ઘટના બની તે નહીં ! સુવર્ણયતા ભૂતકાળ વિશે આપણે કેટલી બધીવાર વાતો કરીએ છીએ. 'સુર્વણમય ભૂતકાળ' વિશે કશૂંય સુવર્ણમય હોતું નથી ! આપણે જ કેવળ સારી લખેલી ઘટનાઓને પસંદ કરીએ છીએ; એથી એ સૂવર્ણમય લાગે છે. અંતઃસ્ફરણાની સ્થિતિમાં તમે હોય, ત્યારે સ્પષ્ટ થાવ. એ ક્ષણોમાં TPS (સેકન્ડદીઠ વિચારની ગતિ) ઘટી ગઇ હોય છે; તમે બહુધા વર્તમાન હો છો. જ્યારે તમારી TPS શૂન્ય પર આવે (નિર્વિચાર થવાય) ત્યારે તમે સમગ્ર ભૂત ભવિષ્ય સ્પષ્ટ જોઇ શકો છો.
ભવિષ્ય અને ભૂતકાળની મિલન ક્ષણ તે જ વર્તમાન કહેવાય. આ વખતે તમારી વિચાર–ગતિ શન્ય થઇ તે તમે અ–મન સ્થિતિમાં હો છો. તમે મને દબાવ્યું કે કાબુમાં કર્યું હોતું નથી પણ તમે મનથી પર ઉઠો છો.
ધ્યાન મનને સ્લિર કરે છે. ધ્યાન મનને અલગ કરી દે છે કે જેથી એ રમતો ન રમી શકે. ગુરૂના સાનિધ્યમાં પણ આપણે આ સ્થિતિમાં પહોંચી શકીએ. ગુરુ હંમેશા શૂન્ય TPS અથવા અ-મનની સ્થિતિમાં હોય છે જ્યારે તમે ગુરૂના સાનિધ્યમાં – પ્રત્યક્ષ અથવા બીજી રીતે – તમારા પોતાના TPS પણ ઘટી જાય છે તમે માત્ર ગુરૂની
તણાવ મૂક્ત કૌશલ્ય
વિશ્રામ માટે પ્રેરિત કરો ત્યારે જ તમે, પરમ સુખની અવસ્થા સુધી પહોંચો છો. એ અવસ્ત્ર્થા એટલે જ વર્તમાન ક્ષણ. તમારું ભવિષ્ય આ જ વર્તમાન ક્ષણમાં રચાવું જોઈએ. તમે આ વર્તમાન ક્ષણમાં જે નક્કી કરો છો તેનાથી જ ભવિષ્યનું નિર્માણ થાય છે. એક વાર જો તમે વર્તમાન ક્ષણ પ્રત્યે ધ્યાન આપશો, તો જ તમે સંપૂર્ણ ચેતનાથી આ વર્તમાન સમયમાં જીવશો; તો તમને તમારાં પાછલાં કર્મો માટે દિલગીરી કે પસ્તાવો નહીં થાય.
મધ્યભાગ 'સમય'ની ધરીનું સૂચન કરે છે. કોઇ નિયત સમયે દર સેકંડે વિચારનો જેટલે વધારે વેગ તેટલા તમે દૂર તમારી વર્તમાનની જાગૃતતાથી દૂર ફેંકાયેલા છો. તમે ભવિષ્ય વિશે ચિંતિત છો અને એટલે તમે ભૂતકાળમાં સરી પડો છો ! અને વર્તમાનની કશીય
આપણા હાથ–પગમાં પ્રસરે છે. પછી આપણે લડાઇ કે પલાયન જેવી પ્રતિક્રિયા માટે તૈયાર થઈએ છે. આ શક્તિ આપણને ક્યાં તો પરિસ્થિતિ સાથે લડવા તૈયાર કરે છે અથવા પરિસ્થિતિથી ભાગી જવા માટે તૈયાર કરે છે.
આપણી અંદર રહેલું અચેતન સર્પ જેવું મગજ આપણા શરીરમાં કેટલાંક રસાયણો ઉત્પન્ન કરવાનો નિર્ણય કરે છે. આદિમાનવના સમયમાં જ્યારે તેઓ સિંહ કે વાઘનો સામનો કરતા હતા ત્યારે આ ઘણું કામ લાગતું હતું. લડવાનો કે ભાગી જવાનો વિચાર કર્યા વગર જ તેણે તૈયાર રહેવાનું છે.
આજના જમાનામાં વાઘ કે સિંહનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ ઓછી થઈ ગઈ છે. છતાં આપણું અચેતન મન આવા ખતરાની સૂચના આપતું જ રહે છે. આને 'ભયના પ્રહાર' કહેવાય છે. મનોચિકિત્સકોનું એવું કહેવું છે કે એક દિવસમાં આપણે આવા અડધો ડઝન ભયપ્રહારોનો સામનો કરીએ છીએ. આના કારણે ખૂબ
તમે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સાનિધ્ય માત્રથી જ શૂન્ય TPS હાજરીમાં જ શૃન્ય પર પહોંચી શકો. TPS પર પહોંચી શક ો . ગુ રુ નું
સાનિધ્ય અને ગુરૂ અંગેની સભાનતા એ જ ધ્યાન છે.
તણાવની દૈહિક અસર
તણાવ કેમ થાય છે તે અંગે મારા વિચારો અને આપણા શાસ્ત્રો શું કહે છે તે આપણે જોયું. હવે વિજ્ઞાન આ અંગે શૂં કહે છે તે આપણે જોઈએ.
આપણા બધા પાસે મગજનો એક એવો ભાગ છે જે આપણી શ્વસનક્રિયા, પાચનક્રિયા અને અન્ય ક્રિયાઓને કાબૂમાં રાખે છે આ ક્રિયાઓ આપણું શરીર આપોઆપ જ કરે છે. કુદરતે જ આપણા મગજના એક ભાગમાં નિષ્ફળ સામે સૂરક્ષાની હાઇપોથેલામસ નામનું એક વ્યવસ્થાતંત્ર બનાવ્યું છે. પ્રાણીવિજ્ઞાનીઓ જેને સર્પ જેવા પ્રાણીઓનું મગજ કહે છે તે પણ આપણા મગજના આ ભાગમાં સમાયેલું છે.
વર્તનશાસ્ત્રવિદ્દ ઘણીવાર લડાઈ અથવા પલાયન પ્રતિક્રિયા અંગે વાત કરે છે. જ્યારે પણ આપણું શરીર અને મગજ આપણા અસ્તિત્વ સામે ખતરો અનુભવે છે ત્યારે હાઇપોથેલામસ નામનો મગજનો સંવેદનશીલ છે. ભાગ અચેતન મન દ્વારા સાબદ્રું બને છે. ચેતન મનથી પણ અબજ્ઞે ગણી તીવ્રતાથી આપણું અચેતન મન ક્રિયાશીલ બને છે. તેથી કોઈ ખતરાથી આપણે સભાન થઈએ એ પહેલા જ આપણે સાવધ થઈ પ્રવૃત્ત થઈએ છીએ. મગજનો સંવેદનશીલ ભાગ પિચ્યુએટરી ગ્રંથીને (મૃખ્ય ગ્રંથી ને) ઉત્તેજિત કરે છે અને તે એડ્રેનીલ સ્નાવ પેદા કરનાર ગ્રંથિને ઉત્તેજિત કરે છે પરિણામે આ સ્નાવ
તણાવ મુક્ત કૌશલ્ય
મોટી માત્રામાં આપણા શરીરમાં એડ્રેનીલ સ્રાવનું ઉત્પાદન થાય છે. એડ્રેનીલનું આવું ઉત્પાદન જ ડિપ્રેશનનું કારણ છે એવું પ્રસ્થાપિત થયું છે. ડિપ્રેસનને અનેક મરણતોલ બીમારીઓનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે.
મેડિકલ રિસર્ચ દ્વારા એવું સંશોધન કરવામાં આવ્યું છે કે ખૂબ જ ધનવાન દેશોમાં યુવાનોમાં અને તર્ રાજકોમાં બાળકોમાં પણ ૬૦ વર્ષના વૃદ્ધની જેમ ધમનીઓ બંધ થઈ ગઈ છે ! ડૉક્ટરોએ એવું પ્રસ્થાપિત કર્યું છે કે શારીરિક સ્થિતિએ તો સમસ્યાનો માત્ર એક ભાગ છે. આથી વધારે મહત્ત્વની ભાવાત્ત્મક સ્થિતિ છે શારીરિક સ્ન્થિતિ લાંબા સમયથી ખરાબ હોય તો પણ ભાવાત્ત્મક ચાંપને કારણે અચાનક જ હાર્ટએટેક થઈ શકે છે. એવું સ્નપષ્ટપણે પ્રસ્થાપિત થઇ ચુક્યું છે.
તાણ મારી નાખનાર છે અને તે આપણા મનમાં જ વસે છે.
શું તણાવને કામ સાથે સંબંધ છે ?
એક વાર આઇટી કંપનીના ચીફ એકઝીક્યુટીવને એક પ્રોજેક્ટ અંગે પૂછપરછ કરવામાં આવે છે. તેઓ એક પ્રસ્તાવ મૂકે છે. આવા પ્રોજક્ટ પર કામ કરનારા કાર્યકર્તાઓએ એ પ્રોજક્ટનું વિશ્લેષણ કર્યું અને કહ્યું કે તેઓ આ કામ મિલિયન ડોલરની ચૂકવણી પર છ મહિનામાં કરી શકે છે. મેનેજર આની ચકાસણી કરી કહે છે કે તેમની ટીમ આ કામ પોણા મિલિયન ડોલરની ચૂકવણી પર ચાર મહિનામાં કરી શકે છે.
આ પ્રસ્તાવ જનરલ મેનેજર સુધી પહોંચે છે. જનરલ મેનેજર બધાને બોલાવે છે અને ઉત્સાહવર્ધક વાતો કરી કહે છે કે 'આ કામ આપણે અડધા મિલિયન
ઘણી કંપનીઓ તેના સંચાલકોના અહંકારને ડોલરમાં ત્રણ કારણે નિષ્ફળ થઈ હોચ છે. મહિનામાં કરી શકીએ છીએ.' પછી તેઓ પ્રસ્તાવ ચીફ એક્ઝીક્યુટીવ પાસે મોકલે છે.
ચીફ એક્ઝીક્યૂટીવ ગ્રાહકને બોલાવીને કહે છે કે અમારી કંપની અડધા મિલિયન ડોલરમાં બે મહિનામાં આ કામ કરી આપશે.
કોર્પોરેટ સેક્ટરમાં કામ કરનારા લોકો આ ઘટના સાથે પોતાને સાંકળી શકે છે. જે લોકો નિર્ણયો લે છે અને જવાબદારીથી કામ કરે છે તેઓ મોટે ભાગે વાસ્તવિકતાથી દ્રર હોય છે. એક વાર નિર્ણય લેવાઈ ગયા બાદ તેમનો અહંકાર ક્રિયાશીલ થાય છે. બધું જ જતું કરાય છે પણ અહંકાર નહીં. અભ્યાસ પરથી જોવામાં આવ્યું છે કે ઘણી કંપનીઓ તેના સંચાલકોના અહંકારને કારણે નિષ્ફળ થઈ હોય છે.
મારા કેટલાક શિષ્યો દ્વારા મને લેવલ ૫(પાંચ) લીડરશિપ અંગે જણાવાયું. કેટલાક કોર્પોરેટ લીડરોએ પોતાના અહંકારને બાજુ પર મૂકીને કંપની અને તેમાં કામ કરતા લોકોની જરૂરિયાત માટે પોતાની જાતને અર્પણ કરી દે છે. સંશોધન પરથી એ પણ જાણવા મળ્યું છે કે કેટલીક કંપનીના નિયમિતપણે સફળ રહેલા ચીફ એકઝીક્યૂટીવ બહારની દ્રુનિયામાં જાણીતા નથી ! આવા લીડર ખૂબ નમ્ર અને અંતર્મુખ હોય છે.
કાર્યક્ષેત્રમાં તાણ આપણી શિક્ષાપદ્ધતિથી જ શરૂ થાય છે. ખૂબ જ નાની ઉંમરથી જ આપણે બાળકોને સરખાવવાનું શરૂ કરીએ છે. કોઈ ટોળામાં પણ ત્રણ વ્યક્તિઓને આપણે હીરો તરીકે ઓળખાવીએ છે અને તેથી બાકીના લોકો પોતાને નકામા સમજે છે. ઘણી નાની ઉંમરે જ સ્પર્ધા કરવાનું આપણને શીખવવામાં
આપણે સંપૂર્ણ તણાવમુક્ત હોઈએ છે. આ આંતરિક સાક્ષાત્કારનો વિભાગ છે. આ એક એવો વિભાગ છે જ્યાં તમે અનુભવો છો કે તમે વૈશ્વિક શક્તિ સાથે એક છો. તમે ઘરમાં, ઓફિસમાં કે ફેક્ટરીમાં કામ કરતા હોવ પછી કંઈ કામ જ ના કરતા હોય તો પણ તમે પોતાને કેન્દ્રિત થયેલા જુઓ છો અને તે અવસ્થામાં રહેવું પસંદ કરો દગે.
આ જ અમે અમારા 'પરમ સુખમય જીવન'નાં કાર્યક્રમમાં શીખવાડીએ છીએ. પિરામિડના પાંચ સ્તર અંગે મેસલો જે કહે છે તે આપણી ભીતરમાં સમાયેલ શક્તિનાં સાત સ્તર જેવું જ છે. શક્તિનાં આ સાત કેન્દ્રોને વેદિક પદ્ધતિમાં ચક્ર કહ્યાં છે. પ્રત્યેક ચક્ર આપણી ભાવનાઓ અને ઇચ્છાની અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રત્યેક ચક્રની જરૂરિયાતને આપણે જ્યારે પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણે શક્તિની સંપૂર્ણ સંતૃષ્ઠ અવસ્થા સુધી પહોંચીએ છીએ. આ એક પ્રક્રિયા છે અને તેની મહત્ત્વની અસરમાંથી હજારો લોકો પસાર થયા છે. આખા વિશ્વમાં ઘણાં વ્યાપારક્ષેત્રોમાં અમે આવા કાર્યક્રમો શીખવ્યા છે. હું તેને સચોટ ઉકેલો કહું દર્શું.
ધ્યાનની પ્રચુક્તિ
તણાવમુક્ત થવા માટે આ એક અત્યંત સરળ અને છતાં શક્તિશાળી યુક્તિ છે. 'પરમ સુખમય જીવનના અમારા કાર્યક્રમમાં' ચિંતાનાં રહેઠાણ કહી શકાય એવા નાભિચક્ર અથવા મણિપુરચક્રને ખોલવામાં આ યુક્તિ શીખવાડીએ છીએ. જ મતા પહેલા જ્યારે પેટ ખાલી હોય અને સૂવાના સમય પહેલા આ યુક્તિનો પ્રયોગ કરવો જોઈએ.
ઊભા ઊભા બૂમો પાડો, ચીસો પાડો અને જે ભાષા
આવે છે. આ સરખામણી કાર્યક્ષેત્રમાં પણ ચાલુ જ રહે છે જે પછી એક યુદ્ધભૂમિમાં બદલાય છે.
માનવીય સંશાધનની વિભિન્ન યોજના લોકોને વિભિન્ન રીતે વિભાજિત કરવા પર ભાર મૂકે છે. મને એમ પણ કહેવામાં આવ્યું કે ઘણી જગ્યાએ ૧૦ થી ૧૫ ટકા લોકો કામમાં અસક્ષમ હોય છે. લોકોને આપણે આંકડાનું સ્વરૂપ આપીએ છીએ ! પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા બીજાને ભોગ બનાવવામાં આવે છે. અને તેથી જ ઓફિસોને એક 'ઘોર જંગલ' કહેવામાં આવે છે !
જ્યાં સુધી માણસ ભય અને લોભથી દોરવાયેલો રહે છે તે ક્યારેય પ્રેરિત થતો નથી. તેઓને કાબૂમાં કરી શકાય છે અને રોજિંદાં કાર્યો તેમની પાસેથી કરાવી શકાય છે. પણ અઘરાં કામો કરવા માટે તેમને પ્રેરિત કરી શકાતા નથી. આજના વ્યાપારમાં આ દ્વિધા જોઈ શકાય છે. તેઓને કામ કરવા લોકો જોઈએ છે. પણ તેમની ઉત્સાહવર્ધક પ્રયુક્તિઓ પૂરતી હોતી નથી.
એક વિખ્યાત મનોવૈજ્ઞાનિક મનુષ્ય કઈ રીતે પોતાની ઇચ્છાઓથી દોરાય છે તેના અભ્યાસ માટે એક ચોક્કસ પદ્ધતિ વિકસાવે છે. તે પદ્ધતિ હવે તેમના નામથી Maslow's Hierarchy of needs એ પ્રમાણે ઓળખાય છે. આનો મુખ્ય આધાર માણસની અન્ન, આવાસ, અને બીજી ભૌતિક જરૂરિયાતો છે. પછી માણસ જ્યાં રહે છે તે સમાજમાં પોતાના માટે એક પરિવેશની પૂર્તિ કરવા ઇચ્છે છે. ત્યારબાદ તે પ્રેમ અને ધ્યાન શોધે છે. ત્યારબાદ તે માન, નામ અને યશ શોધે છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદપણ તે અસંતોષી છે. તેમને એમ લાગે છે કે જીવનમાં હજૂ પણ કંઈક ખૂટે છે.
આ 'કંઈક' આપણી ભીતર જ છે. મેસલો તેને સ્વ– વાસ્તવિકરણ કહે છે. આ એક એવો વિભાગ છે જ્યાં
તણાવ મુક્ત કૌશલ્ય
સંગ્રહિત સ્મૃતિનો માત્ર દસ ટકા ભાગ જ મુક્ત થાય છે. હિપ્નોસિસ જેવી પદ્ધતિઓ તમારી અચેતન અવસ્થા દ્વારા થાય છે અને તમારો તમારી જાત પર કાબૂ રહેતો નથી. આ પરમચૈતન્યની પદ્ધતિ છે જેમાં તમે પોતાને સંપૂર્ણ પણે મુક્ત કરવાની ક્રિયામાં જાગૃત જ હોવ છે.
વીસ મિનિટ સુધી આ યુક્તિનો અભ્યાસ કરો. પછી બેસી જાઓ. દસ મિનિટ સુધી તમારી ભીતર શક્તિનો સંચાર થવા દો આ મૌન દરમ્યાન તમે તમારા વિચારોના સાક્ષી બનો. તેને દબાવો કે છંછેડો નહીં.
તમે જાણતા નથી એમાં બબડાટ કરો. કોઈ સાંભળે તો પણ તેમાંથી કોઈ અર્થ ન નીકળે એ રીતે. તમારી બધી જ ભાવનાઓ અને લાગણીઓને વહી જવા માટે ખૂબ જ આક્રમક બની આ કરો. તમે ઇચ્છો તો રડી પણ શકો છો. તમારી લાગણીઓ પ્રેરે તો ભોંય પર આળોટો.
આ ધ્યાનની એક શક્તિશાળી યુક્તિ છે. તેનાથી તમારું અચેતન મન બંધનોથી મુક્ત થાય છે તમારી ભીતર રહેલી નકારાત્મક ભાવનાઓ વિલ્તુપ થવા લાગે છે. જ્યારે કોઈ માનસિક બીમાર વ્યક્તિ તેના મનોચિકિત્સક સાથે વાત કરે છે કે વસ્તૂઓ આમ તેમ ફેંકે છે ત્યારે પણ તે એક ચેતન પ્રક્રિયા છે. તમારી
ભચનો સામનો કરો અને મુક્ત બનો
ભયનો સામનો કરો અને મૂક્ત બનો
કરી લડો અથવા ભાગી છૂટો. અસ્તિત્વનો ડર તમારામાં પ્રચુર શક્તિ ભરી દે છે. આ ડર સાચો હોય છે ત્યારે પ્રાણનું સ્થાન એવું સ્વાધિષ્ઠાનચક્ર સંપૂર્ણપણે કંપી ઊઠે છે !
તમારી અંદરનું બીગ બેંગ અને બ્લેક હોલ
કોઈપણ વિશેષ વસ્તૃ વિના જ્યારે શૃદ્ધ ઇચ્છા કે લોભ તમારામાં જાગે ત્યારે તે એક સ્ફરણ પામતી સર્જનશક્તિ, વિસ્તાર અથવા બીગ બેંગ બેંગ બને છે !
(બીગ બેંગ : આધુનિક સિદ્ધાંત મુજબ સૃષ્ટિના સર્જન સમયે કોઈ એક અત્યંત ઘન વસ્તુનો તીવ્ર વિસ્તાર થયો હતો. )
(બ્લેક હોલ : આકાશનો એક એવો ભાગ જેની તીવ્ર ગુરુત્વાકર્ષણશક્તિને કારણે તે પ્રત્યેક વસ્તુને પોતાનામાં ખેંચી લે છે)
કારણ વિના જ તમે એક શક્તિના સંચારથી ઊભરાઈ જાવ છો. એ જ રીતે કોઈ એક વિશેષ વસ્તુ વિના જ
ભચ એટલે શું છે ?
ભય એ ચિંતાનું એક ગંભીર સ્વરૂપ છે. ચિંતાથી અલ્સર થઈ શકે છે. ભય તમારું જીવન પણ નષ્ટ કરી શકે છે. ચિંતા વિના પણ જીવન શક્ય છે. જ્યારે ભય તો આપણા જીવનમાં વણાઈ ચૂકેલો છે. ભય વિના ભયનો સામનો કરી શકાય છે. જે વ્યક્તિને આપણે હિંમતવાળો કહીએ છીએ તેને ભય નથી એમ નથી પરંતુ તેણે કોઈ પણ ભય વગર ભયનો સામનો કરવાનું શીખી લીધું છે.
ભય એ આપણી ભીતર રહેલી એક શક્તિ છે. તેથી તેનો નાશ શક્ય નથી. શક્તિનું સર્જન કે નાશ શક્ય નથી પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું પરિવર્તન કરી શકાય છે.
ભય તમારી પ્રાણશક્તિ સાથે સીધો સંકળાયેલો છે. જ્યારે પણ તમને તમારું અસ્તિત્વ ખતરામાં લાગે ત્યારે ભય વધતો જાય છે અને પરિણામે તમારા શરીરમાં એડ્રેનીલ ગ્રંથિમાંથી સ્નાવ ઝરવાનો શરૂ થઈ જાય છે. આ એડ્રેનીલ સ્નાવથી તમને એટલી બધી શક્તિ મળે છે કે તમે જાણે ઊડવા લાગો છો. આપણે તેને 'લડો અથવા ભાગો' ની પ્રતિક્રિયા કહીએ છીએ. તમે ભયનો સામનો
જીવન મુક્તિ
માટે તૈયાર થઈ રહ્યા છો. જ્યારે શ્રદ્ધ ભય ઉદ્દ્ભવે છે ત્યારે તમે પ્રચુર વિશ્રાંતિથી પરિપર્ણ થાવ છો અને તેના લીધે તમારામાં હિંમત અને શક્તિનો પ્રાદ્ર્ભાવ થાય છે !
તમારી નકારાત્મક અભિગમ વચ્ચેનો સંઘર્ષ
જ્યારે તમને તમારી કોઈ વસ્તુ ગુમાવવાનો ભય હોય કે પછી તમને જેની ઇચ્છા છે તે પ્રાપ્ત કરી શકશો કે નહીં એવો ભય હોય ત્યારે તમારા નકારાત્મક અભિગમ અને સામર્થ્ય વચ્ચે એક લડાઈ ઊભી થાય છે.
તમે જ્યારે ચોક્કસપણે જાણો છો કે કોઈ વસ્ત્ર પ્રાપ્ત કરવાનું સામર્થ્ય નથી અને પ્રાપ્ત કરવાની કોઇ શક્યતા નથી ત્યારે તમને ભય હોતો નથી. તમે કંઈક મેળવી જ લેશો એવું ચોક્કસ હોય છે ત્યારે પણ તમને ભય હોતો નથી.
ભય એ આત્મવિશ્વાસ વિરૂદ્ધ તમારા ભવિષ્ય અંગેના નકારાત્મક વિચારો વચ્ચેની લડાઇ છે. તમે તમારી પોતાની જ હકારાત્મક અને નકારાત્મક શક્તિ સાથે લડી રહ્યા છો.
તમને જ્યારે ખબર છે કે કોઇ વસ્તુ મેળવવાનું તમારામાં સામર્થ્ય નથી ત્યારે તમને ડર હોતો નથી. તમે મેળવી જ લેશો એવી ખાતરી છે ત્યારે પણ ડર હોતો નથી. છતાં પણ જો તમે કંઇક મેળવવા ઇચ્છો છો પણ તમે તે મેળવી શકશો કે નહીં તેની ખાતરી હોતી નથી ત્યારે તમને ડર રહે છે. આ બે વિચારો વચ્ચેની લડાઇ, દ્વદ્ધ એજ ભય કહેવાય છે.
ભયથી ભાગી છૂટવાના બે રસ્તા છે. એક છે બધી જ શક્યતાઓને રોકી લેવી. એટલે કે તમે મૃત્યુ પામો પછી
ભચ એ આત્મવિશ્વાસ વિરૂદ્ધ તમારા ભવિષ્ય અંગેના જ્યારે તમારામાં નકારાત્મક વિચારો વચ્ચેની શૃદ્ધ ભય હોય છે લડાઈ છે. ત્યારે તે સંકોચન પામે છે અને તે બ્લેક હોલ કહેવાય છે.
ભય પામવું એ તમારી પ્રકૃતિ છે. પણ તેને કોઈ એક વસ્તુ તરફ ન વાળો. ભય પામવું એ સ્વાભાવિક છે. કાઈ એક વસ્તુ સાથે ભયને સાંકળવો એ સામાજિક છે. શુદ્ધ ભય સ્વયંસ્ફર્ત હોય છે અને તે આપણા અસ્તિત્વને ટકાવી રાખવામાં સહાયક બને છે.
તમારામાંથી અકારણ જ નીકળતી પ્રચુર શક્તિ એ શૃદ્ધ લોભ છે. જો તે કોઈ એક વસ્તુકેન્દ્રિત હશે તો તે સામાન્ય લોભ છે. એ જ પ્રમાણે જે શક્તિ અકારણ જ તમારામાં પાછી ફરે છે તે શૃદ્ધ ભય છે. જો તે કોઈ વસ્તુકેન્દ્રિત છે તો તે સામાન્ય ભય છે. બ્લેક હોલ નહીં થાય તો બીગ બેંગ પણ નહીં થાય. તે જીવનનો, નાટકનો અને રમતનો એક ભાગ છે. ભય એટલે પોતાનામાં જ વિશ્રાંતિ પામવી, પોતાની ભીતર જ સ્થિર થવું, તેને જ આપણે વિનાશ કહીએ છીએ સૃષ્ટિનો ઉદ્દભવ એ બીગ બેંગ છે અને તેનો નાશ એટલે બ્લેક હોલ. તમારો જન્ન્મ એટલે તમારા માટે બીગ બેંગ અને તમારું મૃત્યુ એટલે તમારો બ્લેક હોલ. શ્વસન એ શૃદ્ધ ઇચ્છા છે. ઉચ્છ્ગુવસન એ શદ્ધ ભય છે.
પ્રાણ એક જીવનશક્તિ છે જે હવા સાથે તમારામાં પ્રવેશે છે. તે બીગ બેંગને કારણે પ્રવેશે છે. બહાર જત્તી હવા સાથે તમને છોડી રહેલો પ્રાણ એ બ્લેક હોલ છે. તમે જ્યારે બીગ બેંગ કે બ્લેક હોલ સાથે લડાઇ કરો છો ત્યારે તમે તમારી પ્રણાલીમાં એક ખલેલ ઉભી કરો છો.
જ્યારે ભય ઉત્પન્ન થાય છે, જ્યારે બ્લેક હોલ થાય છે ત્યારે તમે શાંતિ તરફ વળી રહ્યા છો અથવા બીગ બેંગ
ભચનો સામનો કરો અને મુક્ત બનો
જાય છે. કેમ કે તમારી પાસે ઘણા બધા કર્તા છે !
જે વ્યક્તિને જીવનમાં ઘણા બધા ભય નથી તેની
પાસે સંભાવના અને કર્તાની સંખ્યા ઓછી છે. કારણ કે
તે નિષ્ક્રિય જીવન જીવે છે. જે વ્યક્તિ નિષ્ક્રિય જીવન
કોઇ ભય રહેતો નથી ! બીન્નો રસ્તો છે બધી શક્યતાઓની સીમાને વટાવી જવી. જવી. જો અસીમ શક્યતાઓ છે, કોઇ સીમા નથી, તમને મર્યાદિત કરનાર કશૂ નથી તો તમે ભયમૂક્ત થઇ જાવ છો. આવ છો. આટલી સમજણ કેળવી લીધા પછી કંઇક તત્ત્વ તમને સ્પર્શ કરી જાય છે. અને ઘણા બધા ભય તમારી અંદરથી અદશ્ય થઇ જશે !
સુંદર વાર્તા : એક વાર એક મંદિરની દીંવાલ પર લખેલું હતું; 'સો અહં' એટલે કે 'હં તે છું' ક્રોઇ એક માણસે ત્યાં ઉમેર્યું : એટલે કે 'મારા દ્વારા બધું જ શક્ય છે. "
બીજી વ્યક્તિ આવે છે અને લખે છે 'દાસો અંગ્ એટલે કે મારાથી કર્શું જ નહીં થાય હં દાસ છું. એ પણ બરાબર છે. ગ્રૉભ વ્યક્રિત આર્થોને લખે છે सदारमोऽहं - सदा रोऽहं - એટલે 'છં હંમેશા તે છુं. '
'મારાથી કંઇ જ નહીં થાય' એવો વિચાર ધરાવો છો તો તમે શરણે છો. મારાથી બધુ જ થશે એમ વિચારો છો તો તમે જ્ઞાનયોગી છો. તમે શોધો છો અને અનૂભવ કરો છો. તમે આ બેમાંથી ગમે તે માર્ગને અનૃસરો પણ ભયથી પર થવું શક્ય છે. પરંતુ તમારે કોઈ એક સિદ્ધાંતને વળગી રહેવું જરૂરી છે. 'મારાથી બધું જ થશે' અથવા 'મારાથી કંઈ નહીં થાય' આ બેમાંથી કોઈ એક વિચારશી તમારે કામ કરવું પડશે.
જીવનમૂક્તિ માટેની વધેલી સંભાવના
લોકો મારી પાસે આવે છે અને મને કહે છે – 'મને ઘણા બધા ભય છે. હું શું કરું ?' હું તેમને કહું છું –'જો તમને વધારે ભય છે તો દિવ્યજ્ઞાનની' સંભાવના વધી
જીવે છે તેને ઓછા ભય હોય છે. તેને વધુ કશું ગુમાવવાનું હોતું નથી કે વધુ નિર્ણયો લેવાના હોતા નથી. તે વધારે ખતરા પણ લેતો નથી. તમારે આટલું કરવું જરૂરી છે. – પ્રત્યેક ક્ષણે ભય પામો અને તમારી પોતાની અવમાનના ન કરો. 'હું કેવા પ્રકારનો છું' એવું વિચ્ચારવામાં તમે વિશ્વાસ ગુમાવશો નહીં કે પોતાને રોકશો નહીં. જે લોકો પોતાના ભયનો
સામનો કરી લે છે તેમને વધારે સમસ્યા હોતી નથી. જે લોકોને પોતાના ભયથી ભય હોય છે તેઓ પોતાના માટે ઘણી સમસ્યા ઊભી કરે છે. જ્યારે તમે ભય વિશે ગંભીર ચિંતન કરો છો ત્યારે જ તમે સમસ્યાઓ વિશે વિચારવાનું શરૂ કરો છો.
ઘણીવાર તમારું ધ્યાન અન્ય જગ્યાએ કેન્દ્રિત કરીને તમે ભયમાંથી બહાર આવો છો. પણ તે ભયમૂક્તતા નથી. ભયમુક્તતા એટલે ચૈતન્ન્ય તરફની વિશાળ છલાંગ, જ્યાં કંઈ પણ ગુમાવવાનો ભય તમે અનુભવતા નથી ! એટલૂં સ્પષ્ટપણે જાણી લો કે નિષ્ફળતાનો ભય, તમારા નજીકના લોકોને ગુમાવવાનો ભય, સંપત્તિ ગુમાવવાનો ભય કે બીન્ને અજ્ઞણ્યો ભય – જીવનના આ બધા જ ભયને દિવ્યજ્ઞાનના કર્તા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
બીજૂં એક મહત્ત્વનું સત્ત્ય પણ તમારે જાણવું જોઈએ. તમારી અંદર શક્તિનું એક સ્રોત છે જે ક્યારેય નાશ પામતું નથી. તમારી અંદર એવું કંઈક છે જે નાશ પામે છે, એવું કંઈક જે ખરેખર અત્યારે નથી. તમારામાં
ભયનું અસ્તિત્વ હોતું નથી. જ્યારે બધું અનિશ્ચિત છે, માત્ર સંભાવના છે અને અન્નાણ્યું છે ત્યારે જ ભય રહે છે. દા.ત. મૃત્યુ એક સંભાવના છે, તે નિશ્ચિત છે પણ છતાં તે ક્યારે અને કઈ રીતે આવશે તે સ્પષ્ટ નથી. તેથી જ મૃત્યુ સાથે હંમેશા ભય સંકળાયેલો છે.
તમે જો અંધારામાં જોશો તો એક સાવધાનીથી તમે ભયનો સામનો કરી તેનાથી પર થઈ શકશો.
ઓળખ ગૂમાવવાનો ભચ
મનુષ્યને સૌથી મોટો ભય પોતાનું અસ્તિત્વ ગુમાવવાનો છે. પોતાનું જીવન ગુમાવવાનો ભય જેટલો નથી હોતો તેથી વધારે ભય પોતાનું અસ્તિત્વ ગુમાવવાનો હોય છે. મૃત્યુના ભય કરતા પણ પોતાના અસ્તિત્વને ગુમાવવાનો ભય વધારે ખરાબ હોય છે.
મૃત્યુનો ભચ
શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્ન્થિરતા, સંપત્તિ, નામ, યશ, પ્રિયજન – આ બધું ગુમાવવાનો ભય ખરેખર તો છૂપી રીતે મૃત્યુનો જ ભય છે.
વાર્તા : એક માણસે જનક્રાર્યક્રમમાં ભાષણ આપવા પોતાનું વક્રતવ્ય સારીં રીતે તૈયાર કર્યું તે જ્યારે મંચ પર ગયો ત્યારે માઈક હાથમાં પક્રડતા જ શૂબ્યમનસ્ક થઈ ગયા. મંચભયથી તેઓ આર્ક્ષમિત થઈ ગયા. થોડી ક્ષણો મોટી જનમેદની સામે તેઓ મૂક બનીં ગયા.
અચાનક જ થોડા સમય પછીં તેમણે કીંધું – આ દુનિયામાં માણસનું મન આશ્ચર્યજનક છે. તમે જન્મો છો તે ક્ષણથીં તે મૃત્યુ પામો છો ત્યાં સુધીં તે
નિર્ભચતા એટલે ભચનો સામનો કરવાની હિમ્મત
ભયને તમે જીતી શકતા નથી. ભયમુક્તતા એટલે બુદ્ધિપૂર્વક ગંભીર ભયને બીજી કોઈપણ વસ્તુ તરફ વાળ્યા વગર પોષવો. જ્યારે ભય પામવા જેવું કશું જ હોતું નથી ત્યારે આ ગભીર ભય પૂર્ણ વિશ્ર્લાતિ અને શાંતિ આપશે.
ભય એ પૂર્ણ વિશ્રામ અને સ્વકેન્દ્રિતતા આપનારી એક શક્તિ છે. ભયનું કેન્દ્ર જોમ ઉપજાવનારું કેન્દ્ર છે. એટલૂં સ્પષ્ટ સમજી લો કે ભયમુક્તતા એટલે વધુમાં વધ્યુ ભય સાથે રહેવાની શક્તિ અથવા હિંમત – એટલે ભયથી જોડાઈને કે છૂટા પડ્યા વગર ભયથી પર થવું.
એક વધુ મહત્ત્વની વસ્તુ તમે જાણી લો કે ભય જીવનનો જ એક ભાગ છે. તમે તમારી કબરમાં છો ત્યારે ભયમુક્ત થઈ શકો છો ! પછી ભય પામવા જેવું કશું હોતું નથી કારણ કે હવે તમારે કશું ગુમાવવાનું નથી ! જો તમારે કંઈક ગુમાવવાનું હોય તો તમને ભય થશે. આ જ જીવનની પ્રકૃતિ છે.
જ્યારે બધું નિશ્ચિત અને જાણીતું હોય છે ત્યારે
ભચનો સામનો કરો અને મુક્ત બનો
અંવિરત પણે કામ કરતું જ રહે છે. સિવાય કે જ્યારે તમારે વક્રતવ્ય આપવાનું હોય.
સામાજિક ભય-સમાજ દ્વારા તરછોડાવાનો ભય, આપણા માટે સારું નથી એવું સમાજને ખુશ રાખવાનું કામ આ ભય કરાવે છે. આ પ્રક્રિયામાં ઘણી વાર આપણે જે કંઈ કરવા ઇચ્છીએ છીએ તેનું બલિદાન કરીએ છીએ. સમાજ દ્વારા ન સ્વીકારાયાનો ભય એ મૃત્યુના ભયનું જ બીજું સ્વરૂપ છે, અહંકારનું મૃત્યુ છે. અભાનપણે પણ આપણી બધી જ ક્રિયાઓ મૃત્યુ કે મૃત્યુના ભય સાથે સંકળાયેલી છે. મૃત્યુની સાચી સમજ તમારા જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખશે. (મૃત્યુની ઊંડી સમજ માટે 'મૃત્યુ' નામનું આખું બીજું પ્રકરણ છે. )
ક્રોધ - ભચનૂં સક્રિચ સ્વરૂપ
ભય આપણને ક્રોધ તરફ લઈ જાય છે. ભય એ શક્તિનું સક્રિય સ્વરૂપ છે. પરંતુ ભય એક ક્રિયાશીલ અભિવ્યક્તિ છે.
વાર્તા : એક માસણ હાથમાં ઘણા બધા કાગાળિયા લઇંને ખૂબ જ ગુરુસામાં પોસ્ટ ઓફિસમાં દોડીં જઇને કહે છે – "આવા ધમક્ષેભર્યા પગ્રો મોકલવાનીં એ લોકોની હિંમત કેવી રીતે થઈ ! ' ઓફિસર કહે છે – ધમર્કોભર્યા પત્રો મોકલવા એ કાયદાર્કીય રોતે ગુનો છે. તમને ખબર છે આ કોણ મોકલે છે ?
તે માણસે ઘાંટો પાડીં કીંધું – 'ચોક્કસ જાણું છું !' તે ઇન્ક્રમટેક્સના લોકો છે !
તમે જ્યારે ક્રોધિત છો ત્યારે તમારા ક્રોધને પારખો.
એના મૂળમાં ગંભીર ભય રહેલો છે.
આ અજ/માવી જુઓ – તમે ભય અનુભવો તે સમયે જ તમારા ક્રોધને વ્યક્ત કરો. હાથ-પગ પછાડો, શક્તિનો વ્યય કરો. તમે જોશો કે ભય અદશ્ય થઈ ગયો છે. તમે જોઈ શકશો કે ભય કઈ રીતે ક્રોધમાં પરિણમે છે. તે જ રીતે ભય ધિક્કારમાં પણ પરિણમે છે. તમારે સભાનપણે એ જોવાનું છે કે કઈ રીતે તમારી ભાવનાઓ સૂક્ષ્મ રીતે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન પામે છે. તમે જ્યારે આ રમત સમજી જશો તો તેનાથી દ્રર રહી શકશો.
ભચના સપાટા
મનોચિકિત્સકો ભયપ્રહાર અંગે ઘણી વાતો કરે છે. ધારો કે તમે અંધારામાં ચાલો છો અને દોરડાના ગૂંચડાને સાપ સમજી ભયથી કંપવા લાગો છો. આ દોરડું છે કે સાપ એ સમજ્યા પહેલા જ એક જે આઘાત અનુભવો છો તે જ ભયનો પ્રહાર છે. ગુલાબના છોડને મૂળમાંથી હલાવી નાખવા જેવો આ પ્રહાર હોય છે. તમે તેને વધારે હલાવશો તો તે મરી જશે. એવું કહેવાય છે તે દિવસ અને રાત દરમ્યાન સપનામાં કે જાગૃત અવસ્થામાં આપણા પર છ થી બાર ભયના પ્રહારો થાય છે. કલ્પના કરો કે આપણું શું થતું હશે ! તમારી અચેતન અવસ્થામાં જ ભયના પ્રહારોનું સર્જન થાય છે. જ્યારે તમારી ચેતના અને સભાનતા સાથે તેને જોડીએ છીએ ત્યારે સારી એવી માત્રામાં તેનું સ્તર નીચે જાય છે.
ભચથી પર કેવી રીતે થવું ?
જોવું અને સ્વીકારવું
જ્યારે તમે ભયનો સામનો કરો છો ત્યારે તેને
જ્યારે ભયથી સંકળાયેલ કોઈ વસ્તૃ તમારા સંપર્કમાં આવે તો પહેલા તેનો સ્વીકાર કરો. આ સ્વીકારનું પણ પરિવર્તન થશે. તમે જેટલું લડો છો તેટલો જ તમે ભયને સશક્ત બનાવો છો. ભય તરફથી ધ્યાન જ હટાવી લેવું એ પણ કોઇ રીત નથી કેમ કે તો પણ ભય તો તમારી સાથે રહે છે જ, એનો એવો અર્થ નથી થતો કે તમે ભયમૃક્ત છો.
ભયને પોતાની રીતે સંવર્ધિત થવા દો. ત્રણથી ચાર વાર તમે તેમાંથી પસાર થાવ. કોઇ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના ભયને તીવ્રૂપણે રહેવા દો. અચાનક તમે જોશો કે તે હવે તમને સ્પર્શી શકતો નથી.
સ્વાધિષ્ઠાન ચક્ર - જીવન અને મૃત્યુની બેઠક
તમારી નાભિની બે ઈંચ નીચે આવેલું સૂક્ષ્મ શક્તિકેન્દ્ર સ્વાધિષ્ઠાનચક્ર છે. ભય તેની સાથે સંકળાયેલો છે.
આ મારી યુવાન વયની એક ઘટના છે :
પર્વતનીં આજૂબાજુ કોર્તન કરતો કરતો પરિક્રમા કરતો.
એક દિવસ મેં લગભગ અડધી રાત પછી જ ખૂબ ઝડપી શરૂઆત કરી, તે સમયે પર્વતની આસપાસ રસ્તો કે લાઇટ ન હતો. તે ખૂબ જ ગાઢ જંગલ હતૂં. નીંચૂં જોઈ ગાતો ગાતો હં જતો હતો. ત્યારે અચાનક એક નદીંના ક્રિનારે કેટલાંક ઝરખનો ટોળાંને મારા પર આક્રમણ કરવાનાં હોય એમ મારી સામે ધ્રૂરતાં જોયાં.
અટકાવવાનો કે દબાવવાનો પ્રયત્ન ના કરશો. ભયને જુઓ, નોંધો અને સ્વીકારો, ભયનો સ્વીકાર ભયને ઓગાળી દે છે. ભય દ્વારા તમને કંપાવી દેવા દો. તમારું શરીર કંપે છે તો કંપવા દો. તમારી આંખમાંથી આંસ્ આવે છે તો આવવા દો. શિયાળાના ઘાસ જેવા બનો, અટક્યા વગર વળી જવાનું.
વાર્તા : એક અંદ્યારીં રાતે એક ગર્લામાંથી એક માણસ જતો હતો. અચાનક એક પત્થર સાથે અથડાઇને તે પડૉ જાય છે. એક શિલા પર લટકર્તા ડાળોને પક્રડવાનો તે પ્રચત્ન કરે છે. ખૂબ અંધારું હોય છે. તે માણસે ખૂબ જોરથી ડાળો પક્રડી રાખી હોય છે. તે મદદ માટે બૂમો પાડે છે. મદદરૂપે માત્ર તેના અવાજનો પડઘો જ હોય છે. પડઘો સાંભળતા જ તે ડરીં જાય છે. તેને લાગે છે કે તે ધરતીંના પેટાળનાં મુખમાં છે.
રાતનો અંત નથી અને કોઈન્રો તો મદદ મળશે એવી આશામાં અધીંરો થઈને તે ડાળી પક્રડીં રાખે છે. છેવટે સવાર થાય છે. તે માણસ નૌચે ખાડો કેટલો ઊંડો છે તે જોવા નૌચું જુએ છે તો ત્યાં કોઈ ખાડો જ નર્થો પણ માગ્ર બે ફ્રટ નીંચે એક મોટો પત્થર હતો !
તમારો ભય પણ આવો જ છે. તમને એમ લાગે કે એ મોટો ખાડો છે પણ એ તો થોડું જ અંતર હતું. તમે ભયનો સામનો કરશો તો જાણશો કે તેમાં ઊંડાણ નથી. તમે ભયનો વિસ્તાર કર્યો છે, તેની એક વિશાળ ખાડારૂપે કલ્પના કરી છે. ડાળીને છોડી દેવી, ભય છોડી દેવો કે તેમાં જ પ્રવૃત્ત રહી પોતાની જાતને ત્રાસ આપવો એ તમારે જ નક્કી કરવાનું છે. અનિવાર્ય વસ્તુઓને જતવાનો એક માત્ર માર્ગ છે સ્વીકાર કરવો. આ જ એક માત્ર માર્ગ છે.
ભચનો સામનો કરો અને મુક્ત બનો
એ ઊંડા ભયને કારણે અચાનક જ મારા સ્વાદ્યિષ્ઠાનચક્રનીં ભૌતરમાંથી એક ભયંકર ચૌસ નીંકળી. પહેલા ક્યારેય ન અનૂભવેલા એવા સાચા ભચની આ ચૌસ હતીં. આ ભય એટલો સંપૂર્ણ હતો કે ફરીં ક્રોઈ વાર મારા જીવનમાં હં ભયર્થો ચલિત થયો નર્થો !
અરુણાચલનીં સંપૂર્ણ શરણાગતિ મેં અનુભર્થી અને અરુણાચલ મારી પૂરેપૂરી કાળજી લેશે તેની ખાતરી હતી. અચાનક દૂરથી લાંબી લાકડી લઇને એક સંન્યાસૌં આવ્યો અને બદ્યા જ ઝરખને તેણે ભગાડ્યા. જેવા આ પશુઓ જતાં રહ્યાં તે સંન્યાસી પણ અદશ્ય થઇ ગયો !
એ ચીંસના કારણે મારું શરીર અચાનક જ હલકું થઈ ગયું. ચાલવા કરતાં હં તો જાણે તરતો હતો. જાણે કે મારાં આંદોલનો વધી ગયાં હતાં. આધુનિક મનોચિકિત્સાના પ્રાઇમલ થીયરીંના નિદાનમાં દર્દી ચિત્તશુદ્ધિ માટે તેના સ્વાધિષ્ઠાનચકની ભૌતરથી ચૌસો પાડીં પાડીંને ભય અને દબાયેલીં નક્રારાત્મક ભાવનાઓથીં મૂક્ત થાય છે.
મનોદર્શન
ભયથી પર થવાનો શક્તિશાળી માર્ગ એટલે ભયમાંથી સ્પષ્ટપણે પસાર થઈ તેની કલ્પના કરવી. આ યૂક્તિની સુંદરતા એ છે કે તમે ભયની પરિસ્થિતિમાં નથી ત્યારે, જ્યારે તમે શાંત છો અને ભયનો સામનો કરી શકો એમ છો ત્યારે આ યૂક્તિનો પ્રયોગ કરી શકય છે.
ભય ઉત્પન્ન કરનારી પરિસ્થિતિની કલ્પના કરો. ભય તમારા તરફ આવી રહ્યો છે એવું અનૃભવો. સંપૂર્ણ
ભચથી પર થવાનો શક્તિશાળી માર્ગ એટલે સભાનતાર્થી ભયનો ભચમાંથી પસાર થવાનું સામનો કરો. તમે પીડા શક્ય એટલૂં સ્પષ્ટ અનુભવો છો, તમારૂં મનોદર્શન કરવું. શરીર અસ્વસ્થ થાય છે, થવા દો, ભયને દબાવો નહિ, ભયને પ્રસરવા દો, સંપૂર્ણ પણે તેને અનુભવીને છોડી દો.
૧. હંસમંત્ર
દિવસના ચોવીસ ક્લાક જેનો ઉપયોગ કરી શકાય તેવી આ ખૂબ જ શક્તિશાળી યૂક્તિ છે. જ્યારે પણ તમારા પર ભયનું આક્રમણ થાય ત્યારે શાંતિથી બેસીને હળવા થાવ.
માત્ર તમારા ઉચ્છ્વસન પૂરતા જ જાગ્રત રહો. પ્રત્યેક ઉચ્છ્વસન પર મનમાં 'સ:' શબ્દનું પુનરાવર્તન કરો. ઉચ્છ્ગુવાસ એ હળવા થવા જેવું છે અને શ્વસનમાં તમે સતત કંઈક પકડી રાખો છો. ઉચ્છૃવાસમાં કંઈક જતૂં કરો છો. શ્વસન અંગે વિચાર્યા વિના માત્ર ઉચ્છૃવસન પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે શ્વસન કરો છો ત્યારે મૌન રાખી 'હં' શબ્દદનું પુનરાવર્તન કરો.
વધુને વધુ સન્નગતા અને શક્તિ ઉચ્છૃવસન પર કેન્દ્રિત કરો. ઊંડાણથી ઉચ્છ્ગ્વસન કરો. અને તમારા શરીરમાં શ્વસન કોઈ પણ પ્રયત્ન વિના સ્વતઃ થવા દો. તમારી શક્તિ, તમારું ધ્યાન અને તમારા પ્રયત્નોનો ઉચ્છ્વસ માટે જ ઉપયોગ કરો. આ 'હં ….સ:…..' નું મૌન ઉચ્ચારણ છે. 'હંસ' નું આ મૌન ઉચ્ચારણ અચાનક જ તમને એક સભાનતા અને હળવાશથી નાશ
જીવન મુક્તિ
સ્વતઃ થાય છે. તમારે માત્ર ઉચ્ચાર કરવાનો છે. બસ એક ધ્રનમાં આવી જ્રાવ. આખો દિવસ એ તમારી અંદર પ્રતિધ્વનિત થયા કરશે. જે કંઈ નાશ પામનારું છે તે તમને છોડી જનારું હશે અને તે ક્યારેય તમારો ભાગ બનીને નહીં રહે. જો તમે તમારી જાતને નાશવંત વસ્તુ સાથે સરખાવશો તો તમારો પરિચય, તમારી ઓળખાણ, તમારું વ્યક્તિત્વ જોડાણ અને સંકજાથી મૂક્ત હશે. જે ક્યારેય નાશવંત નથી તેની સાથે તમે જોડાયેલ અનુભવશો. જે કંઇ નાશ પામી શકતું નથી તે તમે પોતે છો.
આ યુક્તિનો ત્રણ દિવસ પ્રયોગ કરો. અચાનક તમે જોશો કે તમારી સંપત્તિ, શરીરનો કોઈ ભાગ, સ્વાસ્થ્ય, તમારા પ્રિયજન કે કંઈ પણ ગુમાવવાનો ભય તમારામાંથી અદશ્ય થઈ જશે. તમે જ્યારે ઉચ્છૃવસન પર ધ્યાન કેન્દ્રિત કરશો ત્યારે તમારી ભીતરમાં જે કંઈ હશે તે નાશ પામશે અને માત્ર આંતરિક અવકાશ જ રહેશે. તમે મૂક્ત થઈ જશો.
ન પામનારી સ્થિતિમાં લઈ જશે. જે કંઈ નાશ પામનારું હશે તે તમારી ભીતરથી જતું રહેશે.
તમે જ્યારે ભય નથી પામતા ત્યારે બીજા સમયમાં પણ બેઠા બેઠા, વાતો કરતા, ચાલતા, ખાતા, સૂતા પણ આ યુક્તિનો અભ્યાસ કરી શકો છો. આ ખૂબ શક્તિશાળી યુક્તિ છે. સતત ચોલીસે ક્લાક તમારા ઉચ્છવસન પર ધ્યાન કેન્દ્રિત કરી મનમાં હંસમંત્રનું ઉચ્ચારણ કરો – હં….. સ….. હં….. સ….. જ્યારે શ્વાસ લો ત્યારે 'હં…..'નો ઉચ્ચાર કરો, ઉચ્છવાસ કરો ત્યારે 'સ ……' નો ઉચ્ચાર કરો.
સતત આનો ઉચ્ચાર કરતા આ 'અજ'અન્જપા જ'પ' (એટલે પ્રયત્ન વગર જાપ કરવો) – બની જાય છે. પ્રયત્ન સાથે ઉચ્ચાર કરવો એટલે જપ. પ્રયત્ન વિના ઉચ્ચાર કરવો એટલે 'અજ'પ' એટલે કે જે તમારામાં પીડા એક મહાન શિક્ષક છે
પીડા એક મહાન શિક્ષક છે
એ તો આપણા શરીરે મનને લખેલો વિનંતીભર્યો પત્ર છે કે 'મહેરબાની કરીને મારા તરફ ધ્યાન આપો !' કેમ કે ધ્યાન એ જ શક્તિ છે. જયારે કોઇ એક ભાગ તરફ ધ્યાન આપવામાં આવે ત્યારે તે ધ્યાન તે ભાગ માટે શક્તિ બની જાય છે. જયારે શરીર પીડાને વ્યકત કરે છે ત્યારે ખરેખર તો તે પીડાને સાજા કરનાર ધ્યાન અથવા શક્તિની માંગણી કરે છે.
માનસિક અથવા લાગણીજન્ય પીડા એક પ્રકારની મનોવૈજ્ઞાનિક લાગણી છે. ન ગમતી એવી વસ્તૃનો સામનો કરવો પડે છે ત્યારે આ ઉત્પન્ન થાય છે. સંશોધનથી એવું જાણવા મળે છે કે લાગણીજન્ય પીડા તમારા શરીરને ખૂબ અંદરચી અસ્વસ્થ કરી દે છે. દા.ત. જાતીયતાને દબાવવાથી મનોવૈજ્ઞાનિક લાગણીઓ ઉદ્દ્ભવે છે અને તેના કારણે પીઠના નીચલા ભાગમાં અસ્થિરતા આવે છે અથવા ખભાનો દ્ર:ખાવો થાય છે.
પીડા શારીરિક હોય કે લાગણીજન્ય હોય, મહત્ત્વની વાત જે સમજવી જરૂરી છે તે છે પીડા હંમેશા દબાયેલ સ્થિતિથી અત્યાર સુધીની સ્થિતિમાંથી જ ઉદ્દ્ભવે છે.
ઘણી વાર ભય પોતાને પીડા તરીકે પ્રગટ કરે છે. વિશ્વમાં સૌથી વધુ ડરામણુ કંઈ છે તો તે પીડા છે.
બધા એક જ વસ્તૃથી ડરે છે અને તે છે પીડા. જો તમે ગભીરતાથી જોશો તો લોકો મૃત્યુથી એટલા ડરતા નથી જેટલા તેઓ મૃત્યુના સમયે અનુભવાતી પીડા અને વેદ્દનાથી ડરે છે. ઘણા લોકો ગરીબીથી, ઘણા સંબંધોથી તો ઘણા રોગથી ડરે છે. પરંતુ આ બધી સ્થિતિમાંથી પસાર થતા અનુભવાતી પીડા જ ડરનું મૂળ કારણ છે. આ બધા જ ડર પીડાના ડરને કારણે છે.
પીડા શૂં છે ?
પીડા શારીરિક, માનસિક કે લાગણીજન્યન્ય હોય છે.
શારીરિક પીડા શરીરની મૂળભૂત જરૂરિયાત છે. જરા કલ્પના કરો, જો આપણે આપણા શરીરમાં પીડા ન અનુભવીએ તો આપણે આકસ્મિક જ આપણી જાતને આઘાત પહોંચાડીએ છીએ અથવા આપણા વાળને જેમ વિશિષ્ટ રીતે ગોઠવીએ છીએ એમ જ આપણે આપણા ચહેરા, હાથ અને પગને પણ ગોઠવીએ ! હકીકતમાં પીડા
ભૂતકાળ સાથે જોડાયેલ લાગણીઓનો ભાર દરેક વખતે તમારામાં પીડા ઊભી કરે છે. જો તમે ભૂતકાળને પડતો મૂકવાનો અને બધી જ પરિસ્થિતિઓને નવી દ્રષ્ટિથી જોવાનું નક્કી કરશો તો તમને એટલી બધી પીડા નહીં થાય. તમને વધુ સમયની પણ જરૂરિયાત નહીં રહે.
સુખ અને દ્રઃખ - એક સિક્કાની બે બાજ
વાર્તા : એક વાર એક શિષ્ય તેના ગુરૂ પાસે જઈને કહે છે કે – 'ગુરુજી હં ધ્યાન કરીં શકતો નથી. મારા પગ દુ:ખે છે. ' ગુરુજીએ કહ્યું – 'એ બધું જતું રહેશે. "
બે અઠવાડિયા પછીં શિષ્ય ગુરૂ પાસે પાછો જાય છે અને કહે છે – 'ઈં હવે સુંદર રીતે ધ્યાન કરું છું. હં ખૂબ જ જાગ્રત છું અને સુખી અનુભવું છું. '
ગુરુજીએ ફરીંથી કહ્યું – 'એ બધું જતું રહેશે. '
સૂખ અને દ્વ:ખનાં મૂળ તો એક જ છે. એક સંવેદના બેનામ છે. આ રીતે : એક વ્યક્તિ તરફથી બે લોકો શારીરિક સંકેત મેળવે છે. એકના મતે તે જોમ ઉપન્નવનાર છે જ્યારે અન્યના મતે તે આધાતજનક છે ! એટલે તેને પ્રાપ્ત કરનાર વ્યક્તિના આધાર પર છે કે એક જ સંદેશ સુખ અથવા દ્વ:ખ તરીકે દેખાય છે.
જીવનમાં સુખ અને દ્રુ:ખ એવાં બન્ને વિરોધી તત્ત્વો છે. સુખ અને દ્રુ:ખ બંને મનમાંથી જ ઉદ્દ્ભવે છે. મન હંમેશા એક અતિશયતાથી બીજી અતિશયતા સુધી જાય છે. તે ભાગ્યે મધ્યમાર્ગ અપનાવે છે. તમે સુખથી દ્વઃખ તરફ અને દ્ર:ખથી સુખ તરફ જાવ છો. સુખ અને દ્દ્ર:ખની લાગણી અનુભવતા વ્યક્તિ પર જ સુખ અને દ્રુ:ખ
અ ને સ મ ચ સમજણનો ભેદ
સુખ અને દ્રઃખ બંને મનમાંથી જ ઉદ્દભવે છે. મન એક અંતિમ છેડાથી બીજા અંતિમ છેડા સૂધી જાચ છે.
સંતાન ગુમાવવું, પતિ કે પત્ની ગુમાવવા, પત્ની છોડીને ચાલી ગઈ હોય, મિત્રતા તૂટી જવી જેવી પીડાદાયક ઘટના જીવનમાં બને છે ત્યારે માણસ દ્રઃખી થાય છે પરંત્ર ધીમે ધીમે સમય જતા તે બધું સ્વીકારી લે છે. રાત–દિવસ દ્રુઃખી થાય છે પણ પછી જે કંઈ બની ગયું છે તે સ્વીકારી લે છે. સમય બધું મટાડી દે છે. જ્યારે ઘટના બને છે ત્યારે સભાનતાથી કે જાગ્રતપણે પીડા કે યાતનાનો સામનો કરવા તમે તૈયાર હોતા નથી. તેથી જ સાજા થવા માટે સમયની આવશ્યકતા રહે છે.
જો તમે લાગણીઓને સાવધાનીથી જોશો અને પીડાનો અનૃભવ કરતા મનની રમત સમજશો તો તમારામાં એક સમજણનો ઉદ્દભવ થશે અને તાત્કાલિક જ સાજા થવાનું શરૂ થશે. તમે સમજવા માટે તૈયાર નથી માટે સમયની જરૂર છે. તેથી તમે પીડાવ છો. ઘણા દિવસો, મહિનાઓ અને વર્ષો પછી આ ઘટના ભૂલાતી જશે અને તે માત્ર એક વિસરાયેલી યાદ બની જશે.
છતાં તમારામાંથી પીડા સંપૂર્ણપણે જતી નહીં રહે. કોઈ વ્યક્તિ તમને તમારા ગુમાવેલા સંતાન કે પતિ વિશે અછડતી જ યાદ અપાવે તો પણ બધું તાજું થઈ જાય છે. દા.ત. જો કોઈ વ્યક્તિની બોલવાની, ચાલવાની, કે હસવાની એ જ રીત હોય તો પણ જ ખમ તાજો થઈ જ્રાય છે. તમે ભૂતકાળની યાદો સાચવી રાખી છે એટલે તેનાથી તમને પીડા થાય છે. પરિણામે જીવન જ એક ભાર લાગે છે. તમે જ્યારે નાના બાળક હતા, તમે જ્યારે યુવાન થયા અને પહેલીવાર કામ પર ગયા એવી ભૂતકાળની બધી જ ઘટનાઓને પકડી રાખવાનું તમે પસંદ કરો છો. તમારા જીવનના વિભિન્ન સ્તરે થયેલા વિવિધ અનુભવો, પીડાઓ અને ભૂલોને તમે પકડી રાખો છો. તમારા
સજાગતાના અભાવમાં જ પરિવર્તિત કરી શકાય દુઃખનું અસ્તિત્વ હોય છે.
છે. પરમ સુખ એ તમારી પ્રકૃતિ છે અને તે ક્યારેય ગૃમ થતી નથી. જે કંઈ થાય છે તેને દબાવવાની તમારી વૃત્તિને કારણે તમે દ્રુ:ખ અનુભવો છો અને સ્વાભાવિક સુખને ભૂલી જાવ છો.
દ્રઃખમાં સજાગતા
પીડા શારીરિક, માનસિક કે લાગણીજન્ય હોય પણ અંધારાની જેમ તે નકારાત્મક જ હોય છે. પ્રકાશના અભાવમાં જ અંધારું ટકી રહે છે. આમ પણ, તેનું પોતાનું હકારાત્મક અસ્તિત્વ હોતું જ નથી. એ જ પ્રમાણે સજાગતાના અભાવમાં જ દ્ર:ખનું અસ્તિત્વ હોય છે. જેમ એક ઓરડામાં પ્રકાશ ફેલાતા જ અંધારું આપોઆપ જ ભાગી જાય છે તેમ તમારી સભાનતાથી શક્તિને દ્ર:ખ પર કેન્દ્રિત કરતાં જ દ્રુ:ખ પણ આપોઆપ જતું રહે છે.
જે કંઈ પણ માનસિક કે લાગણીજન્યન્ય દ્ર:ખ ત ત મે અનુભવો છો તે બરફના ડુંગરની ટોચ જેવું છે. તે કયાથી શરૂ થાય છે ? તેના મૂળ સુધી જવ્યું પડે છે. તેનાં મૂળ કારણો શોધીને પછી તેને મટાડી શકાય છે. નહીં તો ત્યાં બીન્ને ભય છે – કયાં તો તમે આ બધા દ્વુ:ખ બીન્જા પર નાંખી દો છો કયાં તો પોતાની જ જાતને વધુ દ્દ્ર:ખી કરો છો. હું હંમેશા લોકોને કહું છું – જો તમને દ્વુ: ખ છે તો બધું જ છોડીને તેમાં જ લાગી જાવ. તેના મૂળ સુધી ઇલાજ થયો છે કે નહીં તે તપાસો. તો જ તમે સુરક્ષિત હશો. નહીં તો તમે કે તમારી આસપાસના લોકો, કોઈ પણ સુરક્ષિત નથી.'
જ્યારે સભાનતાથી તમે કોઈ પણ દ્ર:ખનો સામનો કરો છો ત્યારે તમે જાણી લો છો કે તમે માત્ર શરીર નથી. તમને જાણ થઈ જાય છે કે કોઈ પણ દ્રુ:ખ તમારા સાચા
પીડા એક મહાન શિક્ષક છે
સંપૂર્ણપણે આધાર રાખે છે. એક વ્યક્તિ જેને સૂખ તરીકે અનુભવે છે તેને બીજુ વ્યક્તિ દ્ર:ખ તરીકે અનુભવે છે.
સ્વાનૃભૂતિના વિવિધ માર્ગો અંગે ઉપદ્દેશ આપનાર મહાન શાસ્ત્રગ્રંથ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે સુખ અને દ્વઃખ ને, માટીના લોચાને કે પત્થરને, સોનાના ટુકડાને એક દષ્ટિથી જુએ છે, જે પ્રશંસા અને નિંદાને એક સમાન દષ્ટિથી જ્રુએ છે, જે માન કે અપમાનની અવસ્થામાં ચલિત થતા નથી, જે મિત્ર અને શત્રૂમાં ભેદ કરતા નથી – તે પ્રકૃતિથી પણ પર થઈ જાય છે. સુખ અને દ્વઃખ તેના માટે સમાન છે અને તે દિવ્ય અનૂભૂતિ માટે તૈયાર છે.
સુખ - દુઃખથી મૂક્ત થાઓ
ભગવાન બૃદ્ધ કહે છે – 'સુખ અને દુ:ખ બંનેથી પોતાને મુક્ત કરો.' સુખની ઝંખના કરવી અને દ્વઃખને ઉછેરવું એ બંને એક જ અનુભવના વિવિધ પાસા છે. બંને સાંકળ છે. દ્ર:ખ ગંદી સાંકળ લાગશે અને સૂખ સંદર સાંકળ લાગશે. જેમ દિવસ રાતને અનુસરે છે અને રાત દિવસને તેમ સૂખ અને દ્વ:ખ એકબીજાને અનૂસરે છે.
જ્યારે તમે સમજશો કે સૂખ અને દ્ર્:ખ બંને મનનાં જ સર્જન છે ત્યારે તમને સમજાશે કે બંને અનિયત છે, સાબૂના પરપોટાની જેમ તે આવે છે અને જાય છે. તમારા સુખને લઈ જવા માટે કોઈ બીજાની જરૂર જ નથી કારણ કે તમારું મન જ સ્વાભાવિકપણે ઘડિયાળનાં લોલકની જેમ તેના બીજા છેડા સુધી જાય છે !
સુખ અને દ્વ:ખથી પર થવું એ જ એક રસ્તો છે. તેનો અર્થ સુખને દબાવવાનો કે દ્રુ:ખને ભૂલી જવાનો નથી. બાહ્ય પરિવેશ ગમે તે કેમ ના હોય પણ આપણી ભીતર જ એક શક્તિ છે જેનાથી દ્રુ:ખને પરમ સુખમાં
હતો એટલે ક્રશૂં પૂર્છી ના શકયો. એક મહિના પછી બીજી એક સ્ત્રીંને પણ આમ કરતા જોઇ. અડધા કલાકમાં તે હાથમાં બાળક લઇ બહાર આર્થો. ત્યાં રોજ મંદિર આવતા પૂજારીંને મેં પૃછ્યું – આ કેર્વી રીતે શક્રય છે ? તેઓને કોઈ પૉડા નથીં થતી ? તેમણે કહ્યું – 'પૉડા ? શા માટે ?'
હં આશ્ચર્ય પાર્મા ગયો. પ્રસૂતીંપીડાનો વિચ્ચાર જ તેમના સમાજમાં ન હતો ! એટલું જ નહીં પણ તેમને સ્ત્ર્પ્રોરોગ કે રજોનિર્થૃત્તિ જેવી સમસ્યા પણ ન હતીં.
તેમની જીવનપદ્ધતિ અંગે મેં પૂછપરછ કરી. તેમનીં પરંપરામાં સ્ત્રીઓ માટે ખૂબ માન હતું. જ્યાં પણ કન્યા શાર્સારિક પક્રવ બનતી ત્યારે તે હવે માતા બનવા લાયક છે માટે તેને ખૂબ માન આપવામાં આવતું. લોકો તેના પગે પડતા અને તે તેમને ર-પર્શ કરીં સારૂં કરીં દેતી ! આ ભિન્ન પરિસ્થિતિને કારણે સ્ત્રીઓ સામાન્ય પૉડા અનુભવતી નથી.
આભાસી પીડા
શરીરનાં કોઇ એક ભાગમાં જય્યાં ખરેખર પીડા થતી જ નથી તેવી આભાસી પીડાના ઘણા કિસ્સા નોંધાયા છે. એકવાર દ્વિતીય વિશ્વયુદ્ધના સમયે એક સૈનિકનો પગ ખરાબ રીતે ઘવાતા કાપવો પડ્યો. આશ્ચર્યની વાત એ છે કે એ જયારે ભાનમાં આવ્યો ત્યારે તે પગમાં પીડાની ફરિયાદ કરવા લાગ્યો. તેના પર કંબલ ઓડાડવામાં આવ્યુ હતુ એટલે તેનો પગ કાપી દીધો છે તેની તેને ખબર ન હતી. જયારે કંબલ ખસેડી લીધુ ત્યારે તેને જાણ થઇ કે હવે તેનો પગ જ નથી. તે ખૂબ દ્વુ: ખી થઇ ગયો.
'હું' ને સ્પર્શી શકતો નથી. તમને જ્યારે ખબર પડશે કે તમે દ્રઃખથી પર છો ત્યારે તમે તેનાથી ખૂબ ઊંચા સ્તરે પહોંચી 'દ્દઃખાતીત' બની જશો. શરીરની અનાસક્તિથી નિર્માણ થતી સ્વતંત્રતાને તમે અનૃભવશો. આ સ્વતંત્રતા તમારા આખા જીવન સાથે રહેશે. તમે આ દ્દ્રન્યવી સંસારી જવનને પાછળ છોડી દો છો અને એક દિવ્ય ધરાતલમાં પ્રવેશો છો. આખું ભૌતિક વિશ્વ અદ્રશ્ય થઈ જાય છે અને અતુલનીય સુંદરતા, સુંદરતા, સુખ, અને કરુણામય એવું બીજૂં વિશ્વ સર્જન પામે છે.
જ્યારે તમે તીવ્ર સ્પષ્ટતાથી દ્રઃખનો સ્વભાવ અને કારણો જાણો છો ત્યારે દ્ર:ખ આપોઆપ જ બાષ્પીભૂત થઈ જાય છે. કારણ કે તમારામાં દ્રઃખને રહેવા માટેનાં કારણો સ્પષ્ટતાથી દૂર થઈ જાય છે. આ અનુભૂતિ તેની સાથે પરમાનંદ, દિવ્ય અનુભૂતિને પણ સાથે લઈ આવે છે.
પીડા રહિત પ્રસૂતિ
મારા પરિભ્રમણના દિવસોની એક વાત તમારી સાથે કરવા માંગૂ છું. મારીં એ આદ્યાત્મિક ચાગ્રામાં એક્રવાર ભારતના મધ્યપ્રદેશના કેટલા આદિવાસી લોકો સાથે હં હતો. ગામનીં મધ્યમાં એક મંદિરમાં હ રહેતો હતો. એક ગર્ભવતી સ્થ્રી એક ઝૂપડીમાં પ્રવેશી રહીં હતી. અડધા કલાક પછી હાથમાં નાનું બાળક લઈ તે બહાર આવ્યો ! ક્રોઈ પૉડા નહીં, કોઈ ડૉક્ટર નહીં, કોઈ નર્સ નહૌં, કોઈ દવા નહીં કે કોઈ ચીંસો નહીં. અડદ્યા જ કલાકમાં હાથમાં બાળક લઇ તે ચાલતો બહાર આર્થો.
હું આશ્ચર્ય પામ્યો ! હં તેમનીં ભાષા જાણતો ન
શારીરિક પીડાનો
૧૦૦ સ્કેલ સુધી નોંધ અહેસાસ પણ મન લેવામાં આવી. PET દ્વારા બદલી શકાચ છે. દ્વારા પણ પીડા અંગેની મગજની પ્રતિક્રિયા પણ નોંધવામાં આવી. આમ, સંશોધકોએ મગજની પ્રતિક્રિયા અને માણસ પોતે શું અનુભવે છે એ બંને પરિસ્થિતિઓનો અભ્યાસ કર્યો.
આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યા લોકોને પ્લેસબો– એટલે પીડાનાશક નહીં પણ માત્ર સામાન્ય તત્ત્વ આપવામાં આવ્યું હતું તે લોકોએ ખૂબ ઓછી પીડા અનુભવી. જાણે કે સાચે જ તેઓને પીડાનાશક દવા આપવામાં આવી હોય ! PET સ્કેને પણ મગજની એન્ડોર્ફિન પદ્ધતિ કાર્યરત થઈ એ નોદયૂં. પ્લેસબોના કારણે પ્રતિક્રિયા વધી હતી કારણ કે લોકોએ પીડાનાશક દવા ખાધી છે એમ માન્યું હતું ! ૭૦% લોકો પર પ્લેસબોની અસરનો અભ્યાસ કરવામાં આવ્યો અને પીડા ૨૨% જેટલી ઓછી થઈ હતી. વિજ્ઞાન આ આશ્ચર્યકારક તત્ત્વનો હજ્યુ પણ અભ્યાસ કરે છે. આ તત્ત્વ મગજ-શરીરનાં સંબંધને સ્પષ્ટપણે બતાવે છે.
પીડાઃ અ-મનનો માર્ગ
વાર્તા – એક વાર એક શિષ્ય તેના ધ્યાનના ગુરુ સાથે જતો હોય છે ત્યારે પક્ષીઓનું ટોળું તેમના માથા પરથી ઊંડીંને જાય છે. ગુરુએ પૂછયું – 'આ શું છે?' શિષ્યે જવાબ આપ્યો – 'તે જંગલી પક્ષ્મી છે. '
ગુરુએ પૂછચું – 'તેઓ ક્રયાં ગયાં ુ' શિષ્યે જવાબ આપ્યો – 'તેઓ દૂર દૂર ઊંડી' ગયાં.'
પીડા એક મહાન શિક્ષક છે
સંશોધનથી એ પુરવાર થયુ છે કે શરીરના ભાગો આપણા મગજનાં ભાગો સાથે સંકળાયેલાં છે. જ્વયારે શરીરનો કોઈ ચોક્કસ ભાગ પીડા અનુભવે છે ત્યારે તેને સંલગ્ન મગજનું કેન્દ્ર કાર્યરત થાય છે. આવા કિસ્સામાં મગજનું કેન્દ્ર આંદોલિત થાય છે જેમ પગ શરીરનો એક ભાગ હતો ત્યારે પણ તે આંદોલિત થતુ હતુ. શરીરનાં અંગો જ નથી તેવી ખાલી જગ્યાએ પણ લોકોએ પીડા અનુભવી છે એવા અનેક કિસ્સા થયા છે. આને જ 'આભાસી પીડા' કહેવાય છે.
પ્લેસબો ઈફેક્ટ
મનનો શરીર પર પ્રચુર પ્રભાવ છે. શારીરિક પીડાનો અહેસાસ પણ મન દ્વારા બદલી શકાય છે. વિજ્ઞાનમાં તેને 'પ્લેસબો ઇફેક્ટ' કહેવાય છે. સૂગર(ખાંડ)ની ગોળી પીડામુક્તિની ગોળી જેવી જ અસર કરે છે કેમ કે માણસને ખાંડની ગોળી જ પીડામુક્તિની ગોળી છે એવું મનાવવામાં આવ્યું છે !
એક દિવસ હું USAની મિસીગન યુનિવર્સિટીમાં થયેલા સંશોધનનો અહેવાલ ન્યૂરોસાયન્સ નામના સામયિકમાંથી વાંચતો હતો. કેટલાક યુવાનોએ પોતાના જડબાના સ્નાયુઓમાં પીડા ઉત્પન્ન કરનાર પ્રવાહીના ઈંજેકશનો લેવા અનુમતિ આપી અને તેમના પર સંશોધન કરવામાં આવ્યું. આ પીડાની સામે મગજની પ્રતિક્રિયાનો અભ્યાસ Positron Emission Tomograpy દ્વારા કરવામાં આવ્યો. તેનાથી આપણા શરીરમાં આવેલા કુદરતી એન્ડોર્ફિનસ નામના પીડાનાશક તત્ત્વની ગતિવિધિ જાણવા મળે છે.
તે લોકોને 'પ્લેસબો' – એટલે કે જેમાં પીડાનાશક તત્ત્વ નથી એવી દવા 'પીડાનાશક' કહીને આપવામાં આવી. પછી તે લોકો દ્વારા અનુભવાતી પીડાનું થી
જ રહેતો નથી. તે તમારી સાથે જ રહે છે. પીડા એ પીડા છે કારણ કે એ તમારી અજાગ્રત અવસ્થામાં રહે છે. તમારી જાગ્રત અવસ્થામાં રહેતી નથી. પીડાનો સામનો કરવાના ભયથી જ તેનું તેનાં અસ્તિત્વ અને વધુને વધ્ વિકાસે થવા દે છે. એક ગાંઠની જેમ. એક ગુરુ શસ્ત્રક્રિયા દ્વારા આ ગાંઠને દૂર કરી દે છે જયારે તે દૂર થાય છે ત્યારે તમે એક નવી જ વ્યક્તિ તરીકે રૂપાંતરિત થાવ છો. એક વાર એક ભક્ત મને પૂછે છે – 'સ્વામીજી, મારા અંતરાત્માની શૃદ્ધિ માટે શસ્ત્રક્રિયા જરૂરી છે એ હું સમજ્ છૂં. પણ શૂં ગુરુ શસ્ત્રક્રિયા વખતે પીડાનાશકનો ઉપયોગ કરી શકે ?
ગુરુની પીડાકારક શસ્ત્રક્રિયાને સમજવા કયા પ્રકારનો અભિગમ જરૂરી છે ? ઘણીવાર સભાનતા જ પીડાને ઓગાળી દે છે. ઘણીવાર હં માત્ર પીડાનો નિર્દેશ કરૂ છૂં. પછી તે અદરૂય અને બાષ્પીભૂત થઈ જાય છે.
હવે આ પીડાકારક શસ્ત્રક્રિયા માટે કયો સાચો અભિગમ છે ? ગુરુ તમને જે કંઈ પીડા આપે છે તે તમારા સારા માટે જ છે તેના પર વિશ્વાસ રાખવો. તમારા માટેનો અમર્યાદિત પ્રેમ અને ધ્યાનને કારણે જ શસ્ત્રક્રિયા છે. આ સ્પષ્ટતા પછી તમે ગમે એટલા દ્રઃખી થાવ તો પણ ગુરુ તમારા માટે જે કંઈ કરે છે તેમાંથી તમે ઊંડાણથી પસાર થાવ છો. માત્ર એક દષ્ટિથી ગૂરુ તમારા પર જે પ્રેમ અને દયા વરસાવે છે તે જ તમારા માટે પીડાનાશક છે.
તમને પીડા એટલે થાય છે કે તમે તેને પીડા તરીકે વિચારો છો અને પીડાની છાપ તેના પર મારો છો. સામાન્ય માણસ જે શીખવવામાં આખી જિંદગી લઇ લે છે અથવા સો વર્ષો અથવા થોડાક જન્ન્મો લે છે તે વસ્તુ ગૂરુ બે થી ત્રણ સેકન્ડમાં શીખવે છે. ગુરુ એક તીવ્ર જવન છે. તે તમારી 'ગાંઠ' ને ઉખાડીને ફેંકી દેશે. એટલે
ગુરુએ તરત જ શિષ્યનું નાક પક્રડીંને મચેડયું. શિષ્યે ચીંસ પાડી. ગુરુએ ક્રીધું – તેં ક્રીધું કે તે ઊંડી ગયાં છે પણ તે તો શરૂથી જ અહીં છે. ' વાર્તા પરથી જણાય છે કે શિષ્યને તે જ સમયે દિવ્યજ્ઞાન થાય હે.
આ વાર્તા આશ્ચર્યજનક લાગે પણ આ જ ધ્યાનના ગુરુઓની રીત છે. વાસ્તવિકતામાં લાવવા માટે પીડામાં પ્રચુર શક્તિ છે. સૂતેલા શિષ્યોને જગાડવા માટે પણ આનો ઉપયોગ ઘણાં ગુરુ કરે છે. જ્યારે કોઈ દ્ર:ખી હોય ત્યારે સામાન્યપણે આપણે શું કરીએ છીએ ? આપણે આશ્વાસન આપીએ છીએ. અજાણતા જ આપણે માણસને સૂતેલો રાખવા અનુકૂળ થઈએ છીએ. પણ ગુરુ આશ્વાસન આપવામાં રસ ધરાવતા નથી. તેમનો રસ તો તમને જાગ્રત કરવામાં છે. ખૂબ જ વધારે દુ:ખના સમયે મન કામ કરતું બંધ થઈ જાય છે, માત્ર દ્રુ:ખ જ રહે છે. અને તે જ સમયે 'સત્ય' દર્શાવવામાં આવે છે ! તમે વાર્તામાં જોશો કે દ્રુ:ખની ક્ષણોમાં જ શિષ્ય પોતાની ભીતરમાં ગૂરુ પાસેથી સત્ય સ્વીકારવા તૈયાર થયો અને ગૂરુએ 'સત્ય' દર્શાવ્યું પણ.
રૂપાન્તરની પીડા
પીડા એક સર્જનાત્ત્મક શક્તિ પણ બની શકે છે. તે ભગવાનનું સ્મરણ પણ બની શકે છે. પ્રાર્થના પણ બની શકે છે. ધ્યાન પણ બની શકે છે. સભાનતા પણ બની શકે છે. તેનાથી તમારામાં પ્રચુર રૂપાન્તરનો પણ થઇ શકે છે.
જીવનનું એક મહત્ત્વનું રહસ્ય સમજી લેવું જરૂરી છે કે જ્યારે તમે કોઇ વસ્તુથી સભાન થઈ જાવ છો ત્યારે ખૂબ સહેલાઈથી તેનાથી મુકત થઈ જાવ છો. જો તમે તેનાથી સભાન થયા નથી તો તેનાથી મુક્ત થવાનો પ્રશ્ન
પીડા એક મહાન શિક્ષક છે
એ તીવ્ર પ્રક્રિયા હોય તો પણ તે શીધ્ર છે માટે ગુરુ પાસે જવું જોઈએ. ઉપરાંત, ગુરુ તમારી સાથે શું કરે છે એ તમે સમજી લેશો તો તે તમારા જીવનની અંતિમ ઘટના છે એમ તમે તેને આનંદથી અનૃભવશો.
વધુ એક વાત– તમારા જીવનને ઘણી બધી ગ્રંથિઓ (ગાંઠ) સાથે જીવવાના અનુભવની પીડા, તે ગ્રંથિઓને ગુરુ દૂર કરે તે પીડાથી પણ ખરાબ હોય છે. ગ્રંથિઓને દૂર કરવામાં બસ થોડી ક્ષણો જ લાગે છે. ગુરુ તેને દૂર કરે એટલી જ.
તમે આ પ્રક્રિયાને સમજુશો પછી રૂપાન્તરને તમે પીડાનું નામ નહીં આપો. તમે માત્ર તેને આવકારશો જ નહીં પણ તમારી અચેતન અવસ્થામાં તમારી ભીતર છૂપાયેલું કંઈક બહાર લાવીને દૂર કરાયું છે માટે તમે તેમના આભારી પણ રહેશો.
પીડા પર ધ્યાન આપો
પીડા એટલે ધ્યાનનો અભાવ. તેનો ઉપાય એટલે તમારી ઉપસ્થિતિ. પોતાને સાજા કરવાની એક ખૂબ જ સુંદર અને સરળ યુક્તિ છે. તેમાં તમારી ઉપસ્થિતિને રોગી અંગ અથવા પીડિત મન તરીકે બદલવામાં આવે છે. જ્યારે તમે પીડા અથવા યાતના અનુભવો ત્યારે આનો પ્રયત્ન કરી શકો છો. પીડાનાશક દ્રવ્યો કરતાં ચોક્કસપણે આ વધુ સારો વિકલ્પ છે. તેની આડઅસર ઘણીવાર મૂળ ફરિયાદ કરતાં પણ બદતર હોય છે.
આનો અખતરો કરી જુઓ. ધારો કે કોઈ અકસ્માતને કારણે તમે પીડાવ છો અથવા તમને પગમાં પીડા થાય છે. અંધારી રૂમમાં સૂઈ જાવ. તમારા આખા શરીરુને ભૂલી જવાનો સભાનપણે પ્રયત્ન કરો અને પીડા કરનાર એક જ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરો. જો તે માનસિક પીડા છે તો તમારા આખા શરીરને ભૂલીને પીડા આપનાર તે ઘટના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તમે જયારે 'પીડા' અનુભવો ત્યારે પ્રયત્નપૂર્વક તમારા મનમાંથી 'પીડા' શબ્દને દૂર કરો.
તમારો માનસિક પ્રલાપ સતત તમને કહેશે કે તમને પીડા થાય છે. તેને બંધ કરો. ભીતરથી અનુભવો, શુદ્ધ મનથી અનૂભવો. તમારા મનની અંદર શું થઈ રહ્યું છે તે અનુભવો. તમને તરત જ લાગશે કે તમારું મન પીડાનો અતિરેક જ કરતું હતું. પીડાના કેન્દ્રમાં તમારી સભાનતા રાખો તો જોશો કે તરત જ તે સંકોચાઇને પીડાનું માત્ર એક નાનું બિંદુ બની જશે. આ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તરત જ તમે શોધી શકશો કે પીડા અદ્રશ્ય થઈ ગઈ છે અને તેની જગ્યાએ માત્ર પરમ સુખ છે !
પીડાના સાક્ષી બનો
તમારા શરીરના કોઈ પણ ભાગમાં થતી પીડાને ઓગાળી નાખવાની આ એક યુક્તિ છે.
જયારે તમે શારીરિક પીડાનો સામનો કરો છો ત્યારે સહજતાથી શરીરના તે ભાગમાં થતી પીડાની લાગણીને જુઓ. તમે જોશો કે પહેલા ત્યાં પીડાનાં મોટા મોજાં હતાં પણ હવે તે એક બિંદુમાં રહ્યાં છે અને અદ્રશ્ય પણ થઈ ગયાં છે. જે સમયે તમે શારીરિક ઘાયલ થાવ છો તે જ સમયે તમારી બુદ્ધિશક્તિ તે ભાગને સાજો કરવા દોડી આવે છે. શક્તિની આ દોડને જ તમે 'પીડા' નું નામ આપો છો. શક્તિની આ દોડ અને સાજા કરવાની પ્રક્રિયાને તમે સહજતાથી જોશો તો પીડા દૂર થઈને સાજા થઈ જશો. આપણે જો આ સમજી જઈશું તો આપણે
તમારી અંદરની જ 'એમ્બ્યુલન્સ સીસ્ટમ' ને તમે પીડા કહો છો ! પીડા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે શરીરથી પણ વધુ કંઈક છો એવી અનુભૂતિ થાય છે. તમારી ભીતરની શક્તિને સ્પર્શીને તમે શરીર–મનથી પણ વધુ કંઈક છો તેવું તમે અનુભવો છો.
'પીડા' કે 'યાતના' શબ્દને પીડા સાથે સાંકળ્યા વિના જ પીડાને તીવ્રતાથી અનુભવો. એક ક્ષણે તમને પીડા તીવ્ર લાગશે પણ બીજી જ ક્ષણે તે અદશ્ય થઈ જશે. ઓગળી જશે.
તમારા શરીરના જે ભાગને શક્તિની જરૂર છે ત્યાં શક્તિને વહાવીને લઈ જવા માટે તમારું શરીર બુદ્ધિશાળી છે. પણ 'પીડા' એવું નામ આપીને તમે તે શક્તિના વહેણને દબાવો છો. શરીરના તે ભાગને સચેત કરી શક્તિને વહેવા દો. જિજ્ઞાસાથી શક્તિનાં વહેણ તરફ જુઓ. સંપૂર્ણપણે બાહ્ય તત્ત્વ બનીને રહો. આંતરિક પ્રક્રિયામાં ભાગ ના લો. શક્તિને તે ભાગ તરફ વહેવા દો અને કામ કરવા દો. તમે જોશો કે બધું સાજું થઇ ગયું છે.
તમારી અંદરની જ 'એમ્બ્યુલન્સ સીસ્ટમ' પીડાને દબાવીએ નહીં ને તમે પીડા કહો છો ! તેનાથી દુ:ખી નહીં થઈએ પણ સ્વાભાવિકપણે સાજા થવાની શરીરની શક્તિને સહકાર આપીશું.
મારા પોતાના અંગત અનુભવથી હું આ કહી શકું છું. એક વાર એક જણે કારનો દરવાજો બંધ કર્યો અને મારી આંગળો તેમાં આવી ગઈ. મારી આસપાસના લોકો વ્યથિત થઇ ગયા અને પ્રાથમિક સારવાર આપવા દોડવા લાગ્યા. મેં તેમને ચિંતા ન કરવા જણાવ્યું.
મારી આંગળોઓ સૂઝવા લાગી ત્યારે મારા શરીરમાં શું થાય છે તે મેં જોયું. મારા નાભિકેન્દ્રથી એક શક્તિ મારી આંગળી તરફ વહી રહી હતી. તાત્કાલિક પરિસ્થિતિમાં મારી શરીરની બુદ્ધિ પ્રતિક્રિયા કરી રહી હતી. અને પોતાની જાતે જ સારું થઈ ગયું.
ઇચ્છા એક પ્રેરકશક્તિ
લવાયેલી ઇચ્છાઓ આપવા અભાવ છે. આપણી સાચી ઇચ્છાઓ પૂરી કરવા આપણી પાસે પૂરતી શક્તિ છે. આપણી સાચી ઇચ્છાઓ શાં છે ?
લાઇફ બ્લીસ પ્રોગ્રામના લેવલ-૨ની એક બેઠકમાં એકવાર લોકોને તેમની ઇચ્છાઓ, જરૂરીયાતો અને અભાવની સૂચિ બનાવવાનું કહેવામાં આવ્યું. પછી તે ઇચ્છાઓ પર તે લોકોએ ધ્યાન કર્યું. ધ્યાન પતી ગયા પછી મેં તેમને સૂચિ બનાવેલી ઇચ્છાઓને યાદ કરવાનું કહ્યું. તેમણે લખેલામાંથી બહુ થોડું જ તેમને યાદ આવ્યું. તેમની ઇચ્છાઓ પાંદડાથી ભરેલા એક વૃક્ષ જેવી છે. પણ ધ્યાન કરતી વખતે વૃક્ષ પરથી સૂકાયેલા અને મરી ગયેલા પાંદડા ખરી ગયા. જે પાંદડાઓ વૃક્ષ પર રહ્યા તે સોનાની જેમ ચમકતા હતા. જો તમે આંતરીક તીવ્ર ઇચ્છા અને ભેગી કરેલી ઇચ્છાને સમજી જશો તો આપોઆપ જ આધ્યાત્મિક વિકાસ થશે.
જ્યારે આપણી ઇચ્છાઓ સાચી છે, આપણી સાચી જરૂરિયાત છે, આપણી ભીતરી શક્તિથી તે જ્યારે અભિવ્યકત થાય છે ત્યારે તેને પૂર્ણ કરવા આપણે વલખાં મારતા નથી. કુદરતી રીતે જ આ ઇચ્છાઓ પરિપૂર્ણ થશે એવું સમજાય છે.
ભય અને ઇચ્છા આપણી પાયાની શક્તિઓ છે. તેના દ્વારા આપણું જીવન ચાલે છે. આપણે ઇચ્છા દ્વારા જ કંઈક મેળવવા અથવા ક્યાંક પહોંચવા ક્રિયાશીલ થઇએ છીએ અથવા તો કંઈક અનુભવવું નથી એવા ભયથી આકર્ષણ અને અપાકર્ષણ એ માત્ર અણુની શક્તિ નથી પણ તે માનવીય વ્યવહાર માટે જરૂરી છે.
તમારી ખરી ઈચ્છાઓને ઓળખો
માનવીય જીવનમાં ઇચ્છા એક મોટ પ્રેરકબળ છે. તમારા જીવનમાં તમે મોટા ભાગે ક્યાં તો ઇચ્છા અથવા ભયથી દોરાયેલા છે આપણને ઘણી ઇચ્છાઓ હોય છે અને આપણને એમ લાગે છે બધી જ ઇચ્છાઓ પરિપૂર્ણ કરવા આપણી પાસે શક્તિ નથી. જૈન ધર્મની પરંપરા અનુસાર આપણી ઇચ્છાઓ પૂર્ણ કરવા ભગવાને આપણને પૂરતી શક્તિ અને ક્ષમતા આપી છે. પણ આપણામાંના ઘણા બધા આ પ્રમાણે વિચારતા નથી ને ?
સાચી ઇચ્છાઓ અને બીજા પાસેથી લવાયેલી ઇચ્છાઓમાં તફાવત છે. આપણી સાચી ઇચ્છાઓ આપણી જરૂરિયાતો કહેવાય છે. કોઈની પાસેથી
જીવન મુક્તિ
નાભિમાંથી શક્તિ, શુદ્ધ શક્તિ તરીકે આવે છે. હૃદયમાં આ શક્તિ ઇચ્છાશક્તિમાં પરિવર્તિત થાય છે. પછી તે કંઠપ્રદેશમાં શબ્દોમાં પરિણમે છે. જ્યારે આ શક્તિ શબ્દદોમાં રૂપાંતરિત થાય છે ત્યારે વાક એટલે વાણી કહેવાય છે. નાભિપ્રદેશથી આવતી આ શક્તિ રૂ જેવી છે. કંઠપ્રદેશમાં આ રૂ દોરો બની જાય છે. અથવા તો તમે આ પ્રમાણે કલ્પના કરી શકો – નાભિમાંથી આવતી શક્તિ પીગળેલા લોખંડ જેવી છે અને કંઠ એ ભઠ્ઠી જેવો છે જ્યાં ઉત્પાદન થાય છે !
આ વાણીશક્તિ મગજ તરફ જાય છે. ત્યાં તે જ્ઞાન તરીકે રહે છે અથવા આદેશ તરીકે પરિવર્તન થાય છે. આ શક્તિ મગજ'માં જ્ઞાનશક્તિ તરીકે રહે છે. દા.ત. શરીર સાથે સંબંધિત ઇચ્છાશક્તિ જ્ઞાન બની જાય છે.
બીન્નો વિકલ્પ એ છે કે શબ્દો આદ્દેશમાં પરિવર્તિત થાય છે અને કાર્યરત પણ થાય છે. આ આદેશ આખા શરીરમાં પહોંચે છે અને તેમને તે પ્રમાણે પ્રવૃત કરે છે. આ ક્રિયાશક્તિ કહેવાય છે. દા.ત. શરીરસંબંધિત ઇચ્છાશક્તિ તમારા શરીરના હલનચલન દ્વારા એટલે કે ક્રિયાશક્તિ દ્વારા અભિવ્યક્ત થાય છે.
તમારી ભીતરથી ઉદ્દભવેલી ઇચ્છાશક્તિ કંઠપ્રદેશમાં જ્ઞાનશક્તિમાં અને ક્રિયાશક્તિમાં રૂપાંતરિત થાય છે. જો શક્તિનું યોગ્ય રીતે સંચાલન અને રૂપાંતરણ કરવામાં ન આવે તો શુદ્ધ ઇચ્છાશક્તિથી જ્ઞાન અને ક્રિયા અલગ થઇ જાય છે. જ્ઞાન અને ક્રિયાનો ઇચ્છાશક્તિ સાથે મેળ થવો જરૂરી છે. ત્યારે જ તેનાથી ઇચ્છાઓનું એક ગુણવત્તાવાળુ મંડળ બને છે જે તમને શુદ્ધ ઇચ્છાઓ સુધી લઇ જનાર જ્ઞાન અને ક્રિયા સુધી લઇ જાય છે !
ધારો કે મિલિયન ડોલર બનાવવાની તમારી ઇચ્છા છે. જો તમે યોગ્ય રીતે જ્ઞાનમાં રૂપાંતરિત કરવામાં આવે
પરિપૂર્ણતા માટેની સાચી ઇચ્છા
જ્યારે તમારું માથુ દુ:ખે છે ત્યારે તમે તે સ્થિતિમાં અનુકૂળતા અનુભવતા નથી કારણ કે તમે જાણો છો કે તે તમારી સાચી પ્રકૃતિ નથી. માથું ન દુ:ખવું એજ તમારી સાચી પ્રકૃતિ છે. એ જ રીતે જ્યારે તમને કંઈક ઇચ્છા થાય છે. ત્યારે તમે તરત જ તેમાંથી બહાર આવવા માંગો છો કારણ કે સંપૂર્ણ પરિપૂર્ણતા એ તમારી પ્રકૃતિ છે અને ઇચ્છાઓ આ પરિપૂર્ણતામાં અસંતૃલન ઊભું કરે છે. બે મહત્ત્વના સત્યો સમજી લેવા જરૂરી છે. :
(૧) પરિપૂર્ણતાના એક જ લક્ષ્ય તરફ ઘટતી ઘટનાઓની લાંબી સાંકળ એટલે તમારું જીવન. તમે ખાવ, પીઓ, સંબંધ બનાવો, સંપત્તિ બનાવો, મજ્ઞ કરો એ બધું જ પરિપૂર્ણતાના અનુભવ માટે છે. સીધું જ શોધવા કરતાં તમે વિવિધ દિશાઓમાં પરિપૂર્ણતાને શોધો છો.
(૨) પરિપૂર્ણતા તમારી અંદર છે એ જ તમારી પ્રકૃતિ છે. તેથી જ અપરિપૂર્ણતાની સ્થિતિમાંથી બહાર આવવાનો તમે પ્રયત્ન કરો છો.
તમે પરિપૂર્ણતાને શોધો છો એનો અર્થ છે તમે પરિપૂર્ણતાને જાણો છો. નહીં તો તમે શોધત જ નહીં ! જ્યારે પણ તમારા જીવનમાં તમે પરિપૂર્ણતા અનુભવો છો ત્યારે ફરીથી તેને અનુભવની એક આશા પણ હોય છે અને તેથી જ તમે જીવન લંબાવો છો.
ઇચ્છા-જ્ઞાન-કર્મ
ઇચ્છા જે શુદ્ધ છે અને કોઇ એક વસ્તુ કે વ્યક્તિ સાથે સીધી સંકળાયેલ નથી તે તમારામાં ઉભરાતી એક શક્તિ છે. આ જ ઇચ્છાશક્તિ છે.
ઈચ્છા એક પ્રેરકશક્તિ
પ્રેમ અને મોહમાં પ્રચૂર શક્તિ છે. જો તમારા મૂલાધારમાં પ્રચૂર શક્તિ છે તો તે તરત જ બીજા બધા ચક્ર પર સવાર થાય છે. તમારા સ્વાધિષ્ઠાનચક્રમાં કોઇ ભય અને મણિપૂરચક્રમાં કોઇ ચિંતા રહેતી નથી. જ્યારે મૂલાધારચક્રમાં પૂર્ણ શક્તિ હોય છે ત્યારે આ બધા ઉચ્ચ ચક્રો કામ કરતા નથી. માણસની જાણ બહાર જ એક અન્નણી શક્તિ તેનામાં ઉત્પન્ન થાય છે. અને આ શક્તિ બાહ્ય વિશ્વમાં પણ પ્રસાર પામે છે.
જુદા જૂદા લોકો જુદી જુદી લાગણીઓ તમારી અંદર ક્રિયારત થશે તમારો પ્રેમી હશે તો તમારામાં પ્રેમની લાગણી જાગશે. જો તમારે પૂત્ર કે પૂત્રી હશે તો માતૃત્વની લાગણી જાગશે. તમારું મન જુદી જુદી જુદી લાગણીઓના અનુભવને સ્વીકારવા તૈયાર થશે તો તે તે તમારામાં ખીલી જશે.
જો તમે મુક્ત મનના હશો તો જીવનમાં જે કોઇ વ્યક્તિ તમને મળશે તે તમને વધુને વધુ ખીલવાના કારણ બનશે. પરંતુ જો તમે અહંકારી હશો તો તમારી પત્ની કે પ્રેમી પણ તમને ખીલવવાના કારણ નહીં બની શકે. એક પતિ-પત્નીના કે પ્રેમીના સંબંધમાં બંધાતા પહેલા તમારે અહંકારરહિત મુક્ત મન બનાવવાની જવાબદારી સ્વીકારવી પડશે. પછી તમારી લાગણી જ તમારામાં નિત્ય પરિવર્તન લાવશે. જો આ નિત્ય પરિવર્તન તમારા જીવનમાં નથી થતું તો તમે જીવનનું એક મહત્ત્વનું પાસુ ગુમાવો છો.
આપણે સાચો પ્રેમ કેમ અનુભવી શકતા નથી ? તે ભૂતકાળની આપણા સંસ્મરણો-સંસ્કારને કારણે થાય છે. ભૂતકાળ સાથે જોડાયેલ ઘણી બધી વસ્તુઓથી આપણું આંતરિક મન ભરાયેલું છે. તેથી વર્તમાન સમયને આ આંતરિક મન પ્રાપ્ત થતું નથી. તમારા ભૂતકાળના સંસ્મરણો જેને તમે બહુ ચાહો છો, તેની
તો તમે યોગ્ય આયોજન કરશો. જો ઇચ્છાશક્તિને તમે વધુ ને વધુ જ્ઞાનમાં રૂપાંતરિત કરશો અને ક્રિયામાં નહીં, તો તમે માત્ર તેના વિચારો જ કરતા રહી જશો. માત્ર હવામહેલ બનાવતા રહેશો !
જો તમે ઇચ્છાશક્તિને જ્ઞાનમાં ઓછી અને વધુ ને વધુ ક્રિયામાં પરિવર્તિત કરશો તો તમે નિશ્ચિત કામ પૂરું કરશો. દા.ત. તમે લોસ એંજલસથી ન્યુયોર્ક સુધી ટ્રક ચલાવવાનું અઘરું કામ કરશો તો શું એ રીતે મિલિયોનેર બનશો? ત્યાં ક્રિયા છે પણ સાચુ જ્ઞાન નથી. તેથી ઇચ્છાનું જ્ઞાન અને ક્રિયામાં યોગ્ય રૂપાંતર થવું જરૂરી છે. પરતુ જાગુકતાના અભાવના કારણે યોગ્ય રૂપાંતર થતું નથી.
જ્યારે તમે પ્રમાણિક છો અને ઇચ્છા સાથે સંકળાયેલા છો ત્યારે કોઇ મૂંઝવણ હોતી નથી અને રૂપાંતર યોગ્ય જ થાય છે.
પ્રેમશક્તિ
તમે આ પ્રકારની અનેક ઘટનાઓનો અનુભવ કર્યો હશે. એક સ્ત્રી જે ભીડવાળી ગલી ઓળંગતા પણ ડરે છે તે જ્યારે તેના બાળકને રોડ પર દોડતા જૂએ છે તો પોતાની સુરક્ષાની જરાય ચિંતા કર્યા વિના બાળકને બચાવવા રોડ પર દોડી જાય છે.
આપણે સમજવું જોઇએ કે કઇ રીતે અચાનક તેના બધા જ ભય દૂર થઇ ગયા. તેનું કારણ એ છે કે તેના બાળક પ્રત્યેનો તેનો પ્રેમ તેની ભીતર રહેલ માતૃત્વને જગાડી દે છે. પ્રેમના પ્રત્યેક સંબંધમાં આ જ છે. જ્યારે કોઇની અંદર પ્રેમની લાગણી ખીલે છે ત્યારે વ્યક્તિની અંદર રહેલા બધાજ ભય જતા રહે છે.
આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ આપણે પુરુષ અને સ્ત્રી બંનેની શક્તિનાં બનેલા છીએ. આપણે અખંડ છીએ, વહેંચાયેલા નથી. તમારા જન્મથી જ સમાજ તમને પુરૃષ કે સ્ત્રી તરીકેની છાપ મારે છે. અને તે પ્રમાણે તમે વ્યવહાર કરો એવી અપેક્ષા રાખે છે. માણસનો મૂળ સ્વભાવ પરિપૂર્ણતા છે. પોતાના જ ગુમાવેલ અડધા ભાગને તે બહારની દુનિયામાં શોધવાનો પ્રયત્ન કરે છે. પુરુષ બાળક સ્ત્રીને શોધે છે અને સ્ત્રી બાળક પૂર્ણને શોધે છે. અને અહીં જ સંભોગના વિચારની શરૂઆત થાય છે.
આપણો 'સાથી' કેવો હશે તેના વિચારથી જ શોધ શરૂ થાય છે.
વાર્તા :– એક ૯૦ વર્ષનો વૃદ્ધ પુરૃષ રોજ સમુદ્રકિનારા પરે બેસતો અને આવતા જતા લોકોને જોતો. એક માણસ જેણે આ જોયું તે તેની પાસે ગયો અને પૂછ્યું – તમે રોજ અહીં બેસીને શું કરો છો
વૃદ્ધ માણસે જવાબ આપ્યો – 'મારી પત્ની બની શકે તેવી સ્ત્રીઓને શોધું છું' પેલો માણસ આ જવાબથી સ્તબ્ધ થઇ ગયો અને તેણે પૂછ્યું— 'તમારી યુવાનીમાં તમે કેમ ના શોધી ?'
વૃદ્ધ માણસે કહ્યું – 'હું જ્યારે ૩૦ વર્ષનો હતો ત્યારથી શોધું છું"
પેલો માણસ આશ્ચર્ય પામીને પૂછે છે – તમે ક્યા પ્રકારની સ્ત્રી શોધો છો ?
તેણે જવાબ આપ્યો હું એકદમ સંપૂર્ણ સ્ત્રીને શોધૂં છું.
સાથે મેળ ખાય એવા લોકો કે વસ્તુને જ તમે પ્રેમ કરી શકો છો. ભૂતકાળની એ આસક્ત લાગણીઓને જો તમે છોડી દેશો તો તમને લાગશે કે તમારી ભીતર કેટલો બધો અવકાશ છે. પછી તમારી સમક્ષ આવતી કોઇ પણ વ્યક્તિ સાથે તેના ભૂતકાળ વિશે પૂછ્યા વિના તમે સીધા જ મુક્તમને મળો છો.
મોહથી પ્રેમ સૂધી
પ્રેમ અને મોહ વચ્ચે માણસ હંમેશા મૂંઝાય છે તેઓ એવું વિચારે છે કે માત્ર પ્રાણીઓમાં જ મોહ હોય છે. ખરેખર તો સંભોગના સમયે પ્રાણીઓમાં જ શુદ્ધ મોહ હોય છે ! પરંતૃ માણસો તો મોહમાં કે પ્રેમમાં હોતા જ નથી ! અને તેથી જ તેઓ અસંતોષી અને અપરિપૂર્ણ હોય છે.
સંભોગ એ કાર્બન છે, પ્રેમ એ હીરો છે. સંભોગ કાદવ છે. પ્રેમ કાદવમાં ઉગત્ કમળ છે. આ એક જ તત્ત્વ છે – પણ તમને તેની પ્રક્રિયા ખબર હોવી જોઇએ. તમારી અપેક્ષાઓ છોડી દો. તમારી અંદર પ્રચૂર શક્તિનો પ્રાદ્દર્ભાવ થશે.
તમારી અંદર રહેલા પુરૃષ અને સ્ત્રીને જાણો
આપણે જાણીએ છે કે જીવવિજ્ઞાન અનુસાર કોઇ પુરુષ ૧૦૦% પુરુષ હોતો નથી અને કોઇ સ્ત્રી ૧૦૦% સ્ત્રી હોતી નથી. પુરુષ ૫૧% પુરુષ અને ૪૯% સ્ત્રી હોઇ શકે છે. એજ પ્રમાણે સ્ત્રી ૫૧% સ્ત્રી અને ૪૯% પુરુષ હોઇ શકે છે. માત્ર ૧ % નો ફેર હોય છે, કદાચ વધારે પણ.
પિતા અને માતાની શક્તિમાંથી તમારો જન્મ થયો છે. પછી તમે માત્ર પુરુષ કે સ્ત્રી કઇ રીતે હોઇ શકો છો ?
ઈચ્છા એક પ્રેરકશક્તિ
પેલા માણસ પૂછ્યું 'તો અત્યાર સુધી એક પણ મળી નથી ?'
વૃદ્ધે કહ્યું – મારે જેવી સ્ત્રી જોઈતી હતી તેવી એક મળી હતી પણ તે પણ કંઈ જામ્યું નહીં.
પેલા માણસે પુછ્યું – કેમ ?
વૃદ્ધ માણસે કહ્યું – 'તે સંપૂર્ણ પુરુષની શોધમાં હતી "
જ્યારે આપણે નક્કી કરેલા વિચારો અનુસાર સાથી શોધીએ છીએ તો આમ જ થાય છે. પરંતુ ઘણા સમય પછી આપણી માનસિક છબી અનુસારનું લાગતું એવું કોઇ અચાનક મળી જાય છે. આ સ્થિતિમાં આપણે પ્રેમમાં પડીએ છીએ. પ્રેમમાં પડવા પાછળનું આ જ વિજ્ઞાન છે. એ નોંધ્યું છે કે પ્રેમમાં પડીએ છીએ પ્રેમમાં ઉઠતા નથી ! આપણી જરૂરિયાતો અને અપેક્ષાઓને કારણે આપણે જેવું જોવા ઇચ્છીએ છીએ તેવું જ જોઇએ છીએ. જ્યાં સુધી આ અંતર જાળવવામાં આવે છે ત્યાં સુધી બધું સરળતાથી ચાલે છે. આપણી કલ્પનાઓને આપણે એકબીજા પર ઠોકી બેસાડીએ છીએ. પણ જેવા આપણે વ્યક્તિના વધુ નજીક આવીએ છીએ, કલ્પના અને વાસ્તવિકતા તદ્દન ભિન્ન છે એમ જણાય છે.
આપણે એ સમજવું જરૂરી છે કે કોઇ પણ વ્યક્તિ આપણી કલ્પના અનુસારની હોતી નથી કારણ કે કલ્પના વાસ્તવિકતાના આધારે બનેલી હોતી નથી ! કોઇ પણ કલ્પના વાસ્તવિકતા સાથે મેળ ખાતી નથી, કારણ કે અંતે તો એ માત્ર કલ્પના છે !
સર્વોત્ક્રષ્ટ કીમિયો
કીમિયો એટલે શું ? તાંબુ કે લોખંડ જેવી હલકી કક્ષાની ધાતૂને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સોનામાં રૂપાંતરિત કરવી તે કીમિયાગરી. એ જ પ્રમાણે જ્યારે આપણે પરિપકવ થઇએ છે ત્યારે મોહની મૂળ લાગણી પ્રેમમાં પરિણમે છે તે ઉચ્ચતમ લાગણી છે.
એ પ્રમાણે તમારી અંદરની કલ્પનાની અશુદ્ધિઓ દૂર કરો, સંબંધોમાં મિત્રતાની શુદ્ધતા ઉમેરો અને તમારી ધીરજ સાથે તેની પ્રક્રિયા થવા દો. શરૂઆતમાં તમારામાં આવેલો બદલાવ સમજી નહીં શકાય. તમારી માન્યતાઓ અને વિશ્વાસથી આગળ વધો. તમારી શક્તિ અને સામર્થ્ય તમારી આસપાસના લોકોને હકારાત્મક રીતે સ્પર્શી જશે.
પ્રેમમાં મિત્રતા ઉમેરો. અત્યાર સુધી બીજી પર પોતાનો હક્ક જમાવવાનો આપણો મોહ એક પ્રકારની ઉડે રહેલી હિંસા જ છે. સંબંધમાં મિત્રતા લાવો. તમારા સાથીને તે જેવા છે તેવા આવકારો માત્ર એટલું જ નહીં પણ તેમનાં મન, શરીર અને પ્રાણ જેવા છે તેવા આવકારો. પછી જોશો કે મોહ પ્રેમમાં પરિણમે છે અને તમે એક નિત્ય આનંદ અનૃભવશો.
પ્રેમથી માણસને જીવન મળે છે, ચેતના મળે છે ! પ્રેમ વિના માણસ માત્ર એક તુચ્છ વસ્તુ બની જાય છે ! પ્રેમ વિના જ જો તમે કોઇ સુંદર સ્ત્રી કે પુરુષ તરફ જોશો અને તેમની પાસેથી તમે શું મેળવી શકશો એવી યોજના કરશો તો તે તે તમારા માટે માત્ર એક વસ્તુ છે જો તેના તરફ પ્રેમથી જોશો તો જ તે વ્યક્તિ જીવંત છે, ચેતન છે.
બ્રહ્મચર્ય એ બીજુ કંઇ નથી પરંતુ તમારી અંદર દબાયેલ તમારા સાથીની ઝંખના ન કરવી તે છે. જો તમે પુર્ચ્ષ છો તો અનુભવશો કે તમારી અંદર રહેલ સ્ત્રીસાથી વગર તમે હવે વધુ સમય રહી શકતા નથી. તમે પરણેલા હો કે ના હો પણ જો આ પરિપૂર્ણતા થઇ જાય છે તો તમે શાંત થઇ જાવ છો. પછી તમારા વૈવાહિક જીવનમાં પણ તમે બ્રહ્મચારી છો ! અને આ જ સાચું બ્રહ્મચર્ય છે.
દુઃખહરણના ધ્યાન
કુલ સમય ૩૦ મિનીટ
ધ્યાનની આ પદ્ધતિ તમારી અંદર દબાયેલી બધી લાગણીઓને બહાર લાવશે.
શ્વાસોચ્છવાસ આપણા મગજ સાથે સંકળાયેલ છે. તમારા વિચારો શાંત હશે તો શ્વાસોચ્છવાસ હળવા હશે. તમારા વિચારો ક્રોધયુક્ત હશે તો શ્વાસોચ્છવાસ પણ એ પ્રમાણે હશે. ખાલી પેટે, સવારે આ પદ્ધતિનો અભ્યાસ તમે કરી શકો છો. દ્રઃખહરણના ૨૧ દિવસો તમારા આખા વ્યક્તિત્વને બદલી નાખશે અને તમારા ચહેરા અને શરીરમાં એક પ્રકારની ચમક આવશે.
પ્રથમ સોપાન : ૧૦ મિનીટ
તમારી આંખો બંધ રાખી ઊભા રહો. ધ્યાનની પદ્ધતિના પહેલા સોપાનમાં તમારી માનસિક પદ્ધતિને ઊંડા શ્વાસો દ્વારા સંપૂર્ણપણે જાગ્રત કરવામાં આવે છે. આ શક્તિ તમારી બધી જ દબાએલ લાગણીઓને બરફની જેમ ઓગાળી દે છે. તમારું મોં બંધ કરીને નાક દ્વારા ઉડા શ્વાસ લો. તમારા હાથ હલાવો, તમારા ઘૂંટણ
વાળો, નીચા વળો અને પછી ઉભા થાવ. શ્વાસ લેતાં લેતાં તમારા ઘૂંટણથી વળો, ઉભા થાવ, હાથ ઉપર–નીચે કરો અને એક પક્ષીની જેમ ઉડો.
હલનચલનની આ પ્રક્રિયા ધીમે ધીમે કરો અનેઉભા થતી વખતે શ્વાસ લો અને નીચા વળતી વખતે શ્વાસ બહાર કાઢો.
બીજૂ સોપાન : ૧૦ મિનીટ
તમારી આંખો બંધ કરો અને શરીરના પ્રત્યેક અંગને ખેંચો પછી હળવા કરો. એક અંગને ખેંચો, હળવો કરો પછી બીજા અંગ પર જાવ. પગના પંજાથી શરૂ કરી પગ, જાંઘ, થાપા, પેટ, કમર, છાતી, ડોક. હાથ, આંગળી થી ખભા સુધી, ગળું અને ખભા, મોં અને અંતે માથા સુધી શરીરના બીજાં અંગો સુધી જાવ એ પહેલાં આગલાં અંગોને સંપૂર્ણપણે હળવા કરો. આ દસ મિનીટ પૂરી થતાં તમે ભીતરથી સંપૂર્ણ હળવા થઇ ગયા હશો, સંપૂર્ણ શાંત અને સ્વસ્ન્થ થઇ ગયા હશો.
ત્રીજું સોપાન : ૧૦ મિનીટ
તમારી આંખો બંધ કરી 'હું' કારનો જ્રાપ કરો. જોરથી જાપ કરવાની જરૂર નથી. માત્ર હળવાશથી તેનો જાપ કરો. જાપ કરો ત્યારે તમારી ભીતર અને બહાર શું થાય છે તેને અનુભવો.
દ યા ન ની અા પદ્ધતિનાં પહેલાં સોપાન ત્રીજા સોપાનની તૈયારી માટે છે. ત્રીજૂં સોપાન જ સાચું ધ્યાન છે. તમે જ્યારે ત્રીન્ન ભાગમાં આવશો ત્યારે તમારું મન જાતે જ કોઇ પ્રયત્ન વિના શાંત થઇ ગયું હશે. મૌન તમારામાં બળજબરીથી લવાતું નથી તે તેની જાતે જ થાય છે.
હળવાશની આ સ્થિતિમાં સ્મિતભર્યા ચહેરા અને આનંદની લાગણી સાથે રહો. આ સમય દરમ્યાન તમને
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
એટલી જ બૃદ્ધિ હતી માટે તમે એ પ્રમાણે વર્તન કર્યું. હવે તમારી પાસે સક્ભ બુદ્ધિ છે.
તમારી આજની બૃદ્ધિથી ભૂતકાળનું મૂલ્યાંકન કરવું નિરર્થક છે.
ભતકાળની નિરર્થકતા
જે ગયું છે તે ગયું છે જે થઇ ગયું છે તે થઇ ગયું છે. તમે તેને બદલી શકતા નથી. પણ જો તમે ભૂતકાળ વિશે સતત વિચારતા રહો અને અપરાધ ભાવ અનુભવો તો તમે તમારા વર્તમાન અને ભવિષ્ય બંન્નેનો નાશ કરી રહ્યા છો. જે ગયું છે તેના વિશે કશું થઇ શકતું નથી. તેથી અપરાધ ભાવ નકામો છે. તમે શૂં કરી શકો છો ? એ બધું પુનઃ ન થાય એ જ તમે કરી શકો છો. તે સમયે તમારી પાસે જેટલી અને જેવી બૃદ્ધિ હતી એ પ્રમાણે તમે કર્યું હતું બસ.
આપણો ભૂતકાળ હંમેશા વીતી ગયો છે, તે મૃત છે. તેથી જ તે ભૂત કહેવાય છે. છતાં પણ આપણે તેની અસર થવા દઇએ છીએ. આપણે કેમ આમ કરવા દઇએ છીએ ? બે રીત :
અપરાધભાવ શં છે ?
ઇચ્છાઓની જેમ જ તમારામાં અપરાધભાવ પણ હોય છે. અપરાધભાવ ઇચ્છાનો વિરોધી છે. ઘણીવાર કંઇક ઇચ્છા કરીને તમને એવો અપરાધભાવ થાય છે કે આની ઇચ્છા કરવી બરાબર નથી. તમારી ઇચ્છાઓ પૂરી થાય ત્યારે તમને અપરાધભાવ થાય છે. કારણ કે તમને એમ લાગે છે કે તમે જે પ્રાપ્ત કર્યું છે તેના માટે તમે લાયક નથી. તમારી ઇચ્છાઓ પૂરી ના થાય તો પણ તમને અપરાધભાવ થાય છે કેમ કે તમને એમ લાગે છે કે તમને જે મળવું જોઇતું હતું તે મળ્યું નથી. ઇચ્છાઓ એકધારી રીતે આપણને અપરાધભાવ તરફ લઇ જાય છે.
અપરાધભાવ એ બીજુ કંઇ નથી પણ તમારી સક્ભ બુદ્ધિ દ્વારા તમારા ભૂતકાળના નિર્ણયો અને કામોનું થતું અવલોકન છે.
દા.ત. તમે જ્યારે શાળામાં હશો ત્યારે તમે કેટલાક ખરાબ શબ્દો બોલ્યા હશો અને તેના કારણે મિત્રતા તૂટી હશે. હવે આટલા વર્ષો પછી અત્યારે તમારી પાસે જે બુદ્ધિ છે તેના દ્વારા તે ઘટનાનું મૂલ્યાંકન કરી અપરાધનો ભાવ કરવો યોગ્ય છે ? ના. એ સમયે તમારી પાસે
માતા–પિતા કહેશે કે તમારે તેમની ઇચ્છાઓનું માન રાખવું જોઇએ. તેમને દ્વ:ખી કરીને તમને પણ દ્રુ:ખ થશે. આ પ્રમાણે સૌ પહેલાં તો કુટુંબ જ તમારામાં અપરાધભાવ રોપે છે. તમે તે અપરાધભાવ તમારા બાળકોને આપો છો. માથાના મુકટની જેમ પેઢીથી પેઢી સુધી આ અપરાધભાવ પહોંચે છે.
કોઇ ચોક્કસ રીતે કામો કેમ થાય છે તે સમજાવવાની બુદ્ધિ તમારામાં નથી માટે તમે તેને નિયમમાં બદલીને તમારા બાળકો પર તેનું આરોપણ કરો છો અને તે દ્વારા એક અપરાધભાવનું જ નિર્માણ કરો છો. દા.ત. બાળકોને ગોળ ગોળ ફરવાનું ગમે છે. તેઓને આમતેમ આળોટવાનું ગમે છે. તેમની શક્તિને આ પ્રમાણે કેન્દ્રિત કરવાની આ સ્વાભાવિક પ્રક્રિયા છે પણ આપણે શું કરીએ છીએ? આપણે તેમને રોકીએ છીએ અને તેઓ પડી જશે એવા ભયનું તેમનામાં સર્જન કરીએ છીએ જ્યાં સુધી બાળક આપણી જેમ સખત, થીજેલું અને નિરસ ના થઇ જાય ત્યાં સૂધી આપણે પ્રયત્નો કરીએ છીએ !
બાળક બહાર જઇને તાપમાં રમવા, ફલો એકઠાં કરવા કે ખુલ્લી હવામાં ઉછળકૂદ કરવા ઇચ્છે છે. પણ તેની માતા 'ના' કહેશે, કે તું તાપમાં રહીશ તો માંદો થઇ જઇશ. જો ઉડાણથી જોશો તો જાણશો કે આમ ના કહીને તેને બાળકોને મર્યાદામાં બાંધ્યાનો, પોતે સત્તા વાપર્યાનો અનુભવ થાય છે. તે સૂર્યના તાપનું બહાનું કરશે પણ હકીકતમાં તે સમજવું મુશ્કેલ છે. માતાના કહેવાની બાળક પર ઘેરી અસર થાય છે. બાળકમાં અપરાધભાવ પેદા થાય છે. હવે બાળક બળજબરીથી ઘરમાં જ રહેશે અથવા માતાની નજર ચૂકવીને બહાર નીકળી જશે. ગમે તે રીતે પણ તેની સષુપ્ત શક્તિ દબાઇ રહી છે. જો તે બળજબરીથી ઘરમાં જ રહેશે, તો એની શક્તિ કુઠિંત રહેશે, એ જો બહાર નીકળી જશે તો કોઇ
- જો તમે તમારી વર્તમાન બુદ્ધિ દ્વારા તમારા (૧) ભૂતકાળના નિર્ણયો અને કામોનું મૃલ્યાંકન કરો છો તો તમે તમારી અંદર અપરાધભાવ જગાડો દગે.
- (૨) જો તમે અત્યારના નિર્ણયો તમારા ભૂતકાળના અનુભવો પરથી કરો છો તો ત ત ભૂતકાળને પુનરાવર્તિત કરી રહ્યા છો, કદ્દાચ થોડી અદ્યતન સક્ભ શૈલીથી !
તમે એવી ને એવી ભૂલો કદાચ ના કરો તો પણ તમે એ જ અનુભવોની એ જ સપાટીની આસપાસ ફરો છો. આપણું મન હંમેશા ભૂતકાળના એ જ ચીલાચાલુ માર્ગ પર ચાલવા આપણને દબાણ કરે છે. તેથી આપણે એની એ જ ભૂલો પણ કરીએ છીએ.
ત્રણ પ્રકારના અપરાધભાવ
- ત્રણ પ્રકારના આપરાધભાવ આપણામાં મૂળિયાં નાંખે છે અને આપણી ચેતનાને મારી નાંખે છે.
- ૧. કુટુંબ દ્વારા નિર્માણ પામેલ
- ૨. સામાજિક નિયમો દ્વારા નિર્માણ પામેલ
- ૩. આપણા પોતાના દ્વારા નિર્માણ પામેલ
આપણા કુટુંદુંબ દ્વારા નિર્માણ થચેલ અપરાધભાવ
સાત વર્ષની વય પહેલાં તમારા પોતાના કુટુંબ દ્વારા કોઇ અપરાધ કર્યો હોય. તમે જો તમારા માતા–પિાતાની ઇચ્છાને અનૂસરો નહીં તો તેઓ તમારામાં અપરાધભાવ રોપે છે. તેઓ કહેશે કે તમે જે કરો છો તેને ભગવાન સ્વીકારશે નહીં. બિચારા ભગવાનને તો લોકો જે કંઇ તેમના વિશે કહે તે સ્વીકારવું પડે છે ! નહીં તો તમારા
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
પોતાને જોઇ લેશે એવી અપરાધ ભાવ જન્મશે. કશાય કારણ વિના આપણો અપરાધ ભાવ શા માટે ? બસ કેવળ સૂંચના તાપમાં રમવા જવા માટે ? !
બાળક મોટું થાય તેમ અપરાધભાવ તેની અંદર સ્થાયી થઇ જાય છે. તે મોટો થઇને પણ જ્યારે તાપમાં ઘાસમાં બેઠો હશે ત્યારે બાળપણની આ યાદો તેને સતાવશે. કારણ વગર જ તે દ્ર:ખી થશે અને બેચેની અનુભવશે. તાપમાં બેસવાથી બેચેની નથી થઇ પરંતુ જૂની યાદો જાગૃત થઇ છે.
આ રીતે આપરાધભાવ ઉત્પન્ન થાય છે. આવી નાની નાની ઘટનાઓ ભેગી થઇ તમારી સ્વાભાવિક જીવનની પ્રક્રિયામાં અપરાધભાવ ઉત્પન્ન કરે છે.
અપરાધભાવ અને સુખ
બાળક કુદરતી રીતે જે આનંદ અને સુખથી જીવે છે. તેને આપણે કેમ માણી શકતા નથી કે પ્રોત્સાહિત કરી શકતા નથી ?
જો તમે ઉંડાણથી જોશો તો જણાશે કે ખુશી પોતે જ અપરાધભાવ સાથે જોડાયેલ છે. એક નાનું બાળક અપરાધભાવ અંગે કંઇ જ જાણતું નથી – તે તો તોફાની અને સ્વભાવિક હોય છે. એટલે જ નાના બાળકને જોવું એ જ આકર્ષક હોય છે. તે જે કંઇ કરે છે તેમાં જ મસ્ત હોય છે. સભ્યતાના મહોરાંથી તે અન્નાણ હોય છે. તે હજુ પણ પ્રાકૃત અને નિદોર્ષ છે. તેથી જ તેનામાં ઘણી બધી શક્તિ છે. તે આનંદ અને આશ્ચર્યથી ઉભરાય છે, અને તેની ભીતર ઉદ્દભવતી શક્તિથી તે અનુકંપિત થાય છે.
બાળક બધું જ માણવા ઇચ્છે છે. પરંતુ માતા–પિતા સમાજની-અપરાધભાવ, ગંભીરતા અને દંભ જેવી શરતોને આધીન હોય છે. બાળકને બૂમો પાડવી છે. કૂદાકૂદ કરવી છે. નાચવું છે. કેમકે આ તેની સ્વભાવિક અભિવ્યક્તિ છે. પરંતુ વડીલો તેમને રોકે છે. 'બુમો ના પાડો આ ખોટી ટેવ છે – સભ્યતાથી રહો અમારી જેમ સારું વર્તન કરો.' આમ મુક્ત અને ખુશ્રા હોવાનું આપોઆપ જ અપરાધભાવની સાથે જોડાઇ જાય છે.
સમાજ દ્વારા નિર્માણ કરાતી અપરાધભાવના
સાત થી ચૌદ વર્ષની અંદર સમાજ તેના નક્કી કરેલા નિયમો દ્વારા તમારી અંદર અપરાધભાવનું નિર્માણ કરે છે. ભય પર આધારિત અપરાધભાવ સામાજિક નિયમોથી જ બને છે. ચૌદ વર્ષની ઉંમર સુધી કૃટુંબ અને સમાજ તમારામાં અપરાધભાવ નિર્માણ કરે છે. અને આ ઉંમરમાં મહત્ત્વનો છે. સંભોગનો અપરાધભાવ. માતા– પિતા કે ફટુંબ ક્યારેય સંભોગ વિશે મૃક્તપણે ચર્ચા કરતા નથી જ્યારે તમારામાં રાસાયણિક પરિવર્તન થાય છે ત્યારે તમને લાગે છે કે તમારું શરીર નવું છે. ઘણા બધા પ્રશ્નો ઉદ્દભવે છે અને સ્પષ્ટતા જરૂરી છે. પણ કોઇપણ તે કરવા માટે તૈયાર નથી.
આથી વિશેષ તમારી મૂંઝવણો અને ઇચ્છાઓમાં પ્રસાર માધ્યમ દ્વારા સતત પરિવર્તનની આ કુમળી વયમાં કલ્પનાઓનો મારો કરવામાં આવે છે. વધારેમાં સમાજ તમે પૂર્ણ નથી એવી ભાવનાનું આરોપણ કરે છે. તમે શું છો અને શું કરો છો એ અંગે તમારામાં દોષની ભાવના કેળવે છે. એકવાર જો તમે પાપી છો એમ માની લો તો તમે સમાજની પકડમાં આવી જાવ છો અને પછી તમે જીવનનો આનંદ ક્યારેય માણી શકતા નથી.
મારા માટે અપરાધ એ સૌથી મોટું પાપ છે. બીજા બધા પાપ તો તમારા મૃત્યુ પછી પણ તમને દંડી શકે છે. પરંતુ અપરાધ તો તમને જીવતા જ દંડે છે. એક ટિબેટન
'ગુરૂજ પુછે છે' : તમે લોકો માટે શું કરો છો. ? જનરલે કહ્યું હું જનરલ છે.
'ગુરૂજી હસ્યા : ક્ર્યા મુર્ખાએ તને જનરલ બનવાનું ક્રીધું તું તો કસાઇ લાગે છે !
જનરલ ગુસ્સે થઇને તેનીં તલવાર કાઢીંને કહે છે. હં તમારા ટુક્રડે ટ્રુકડા કરીં નાં ખોશ.
ગુરૂજી હાથ ઊંચો કરીં ને કહે છે. આજ નર્કના દરવાજા છે. જનરલને તેનીં મૂર્ખામીં સમજાય છે અને માફ્રીં માંગતા ગુરૂજીના પગે પડે છે.
ગુરુજીકહે છે. આજ સ્વર્ગના દરવાજા છે.
એટલું સ્પષ્ટ સમજી લો કે સ્વર્ગ અને નર્ક એ કોઇક ભૌગોલિક સ્થળ નથી તે તો માત્ર તમારી માનસિક સ્થિતિ છે. કોઇ એક ક્ષણે તમારૂં મન નર્ક માં હોઇ શકે છે અને બીજી ક્ષણે સ્વર્ગમાં કોઇપણ, સમયે વારાફરતી સ્વર્ગ અને નર્કના દ્વાર ખૂલે છે અને બંધ થાય છે.
તમારા દ્વારા નિર્માણ કરાચેલો અપરાધભાવ
એકવીસ વર્ષની ઉંમર સુધી ફટુંબ અને સમાજ દ્વારા મળેલા જ્ઞાનથી તમારામાં અપરાધ નિર્માણ થાય છે. અને તમારી ભીતર ઊંડે સુધી તેના મૂળ વધતાં જાય છે. પછી તમે કોઇપણ કારણ વગર તમારી અંદર જાતે જ અપરાધ ભાવનું નિર્માણ કરો છો હવે અપરાધભાવ તમારો કાયમી મહેમાન !
કુટુંબ દ્વારા અને સમાજદ્વારા નિર્માણ કરાયેલો અપરાધભાવ આરોપીત છે, એક પેઢીથી બીજી પીઢી
અપરાધ એ સૌથી મોટું પાપ છે. અપરાધ તો સંત કવિ મીલારેપા તમને જીવતા જ દંડશે. ગાય છે. 'કોઇ પણ દિલગીરી વગર જીવવ્
અને મરવું એ જ મારો ધર્મ છે.'
સમાજ દ્વારા જ તમને સંત અથવા પાપી કહેવામાં આવે છે. જ્યાં સુધી સમાજે સંતની છાપ મારી છે ત્યાં સુધી તમે સંત છો – જે ક્ષણે, સમાજ તમને પાપીની છાપ મારશે એ ક્ષણે તમે પાપી છો. તમે સમાજમાં કોઇને મારી નાંખો તો તમે ખૂની છો અને તમને સજા કરવામાં આવશે પણ જો તમે યુદ્ધ ભૂમિ પર કોઇને મારી નાંખશો તો તમે વીર કહેવાશો, તમને મોટો પુરસ્કાર આપવામાં આવશે ! એટલે શું સાચું છે અને ખોટું છે એ નક્કી કરવાનો કોઇ નિયત માપ નથી. સમાજનો પોતાનો જ તર્ક છે.
સ્વર્ગ અને નર્ક
આજે અપરાધની ભાવના ફેલાવવા માટેનો ખૂબ જ સુક્ષ્મ અને ચાલાક રસ્તો છે. સ્વર્ગ અને નર્કના વિચારો દ્વારા લોકો તમારી અંદર રહેલા ભય અને મોહનું સંવર્ધિન કરે છે. સ્વર્ગ માટો મોહ ઉત્પન્ન કરે છે. અને નર્ક માટે ભય. લોકો સ્વર્ગ અને નર્કના અનેક સિદ્ધાંતો બનાવે છે. અને તમારા સુધી પહોંચાડે છે. તેઓ કહે છે જો તમે આમ કરશો તો તમને સ્વર્ગ મળશે અને તેનાથી ઉદ્યું કરશો તો નર્ક મળશે જ્યારે મોહ અને ભય આધારિત નિયમો તમારી સમક્ષ મૂકવામાં આવે છે. ત્યારે આપોઆપ જ તમારી ભીતર અપરાધનું નિર્માણ કરવાનું શરૂ કરો છો.
વાર્તા : એકવાર એક મિલિટ્રીંના જનરલે દયાનના ગુરૂને પુછ્યું ગુરૂજી 'સ્વર્ગ અને નર્ક શૂં છે. ' ַפּ
તમે એક નદીની માફક વહો છો ત્યાં સુધી તમે અદ્ભુત બુદિવ્રનું
જેમાં ક્યારે પ્રદર્શન કરો છો.
છે.
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
પહેરાવાતા મૂંગટ જેવો છે. પરંતુ તમારા પોતાના દ્વારાજ નિર્માણ કરાયેલો ત્રીજા પ્રકારનો અપરાધ ભાવ સૌથી ખરાબ છે. મોહ અને ભય પર આધારિત અપરાધભાવ ને જ્યારે તમે તમારી અંદર સ્થાન આપો છો ત્યારે તમે નવા પ્રકારના અપરાધભાવનું નિર્માણ કરો છો.
જે ક્ષણે તમે તમારામાં કોઇ વસ્તુ માટે અપરાધની લાગણી અનુભવો છો ત્યારે તમારું શોષણ થઇ શકે છે. તેમાંય જ્યારે તમે પોતાની જાત સાથે જ લડો છો ત્યારે તમારું શોષણ કરવું સહેલું થઇ જાય છે. તમે જો સૂક્ષ્મતાથી તમારા જીવનમાં જોશો તો અનુભવશો કે પ્રત્યેક ક્ષણ તમે કોઇપણ કારણથી તમારી જાત સાથે લડો છો અને તમારી જાતથી અસંતૃષ્ટ છો કશાક દન્દ્ર વિના તમે રહી શકતાં નથી. તમે તમારી જાત માટે કંઈક દ્દ્ર:ખ ઊભૂં કરવા ઇચ્છો છો કેમ કે, સુખ એ પાપ છે એવું તમને શીખવવામાં આવેલું છે.
તમારા મનની નદીમાં અપરાધભાવ રૂપી ખડક-બુદ્ધિના પ્રવાહમાં અવરોધ
મૂક્તપણે પ્રવાહની જેમ વહેવા માટે તમારૂં નિર્માણ થયું છે. અપરાધભાવ એ પાણીના પ્રવાહની વચ્ચે આવતા પથ્થર જેવા છે. સમાજે સુખને પાપ તરીકે સ્થાપિત કર્યું છે. આ એક સમસ્યા છે. અને એટલે જ તમે નોંધ્યુ હશે કે જ્યારે બધું જ સરળતાથી અને ખૂશીથી થાય છે ત્યારે તમારી અંદર અપરાધની એક છૂપી લાગણી હોય છે. સમાજે તમને શીખવાડ્યું છે કે ખુશ થવું અને જીવન માણવું એક રીતે બેજવાબદારી છે અને તેથી તમે અપરાધની લાગણી અનુભવો છો.
પણ જ્યારે તમે દુ:ખી અને નિરાશ છો ત્યારે અપરાધ અનુભવો છો ? ના તમને શીખવવામાં આવ્યું છે કે જીવન યાતનાઓ અને સહનશક્તિની એક સાંકળ ક જ ખુશી આવી જાય છે. તેથી જ તમે જ્યારે કાયમ જ ખૂશ અને હસતા દેખાવ છો ત્યારે લોકોને એ સાચું લાગતું હોય છે. તમારામાં અપરાધનું આરોપણ કરીને તેઓ તમને વાસ્તવિકતામાં પાછા લાવવાનો પૂરો પ્રયત્ન કરે છે. દા.ત. : તમે દરિયા કિનારે ખૂબ મજા કરો છો નાચો છો ત્યારે અચાનક તમારી અંદર એક અપરાધની લાગણીની શરૂઆત થાય છે કે બધાંજ કામો અધુરાં પડ્યાં છે. બધી જ જવાબદારી પૂરી કરવાની છે.
અપરાધને કોઇ આધાર નથી છતાં આ લાગણી તમારા જીવનને નષ્ટ કરી શકે છે તમે કોઇપણ દિલગીરી વગર ખુશી થી પ્રત્યેક ક્ષણને માણી શકો છો અને સાથે સાથે તમારી જવાબદારી પણ પૂરી કરી શકો છો. સમસ્યા એ છે કે તમારું અસ્તિત્ત્વ તમારા નહીં પણ અનેકોના કોલાહલોથી ઘેરાયેલું છે. આ કોલાહલ તમારી માતાનો, પિતાનો, શિક્ષકનો, પડોશીનો કોલાહલ છે. આ બધા અવાજો તમારી ભીતર છે. જો એક જ અવાજ હોય તો કોઇ સમસ્યા નથી. તમારું મન નદીની જેમ વહેશે પરંતુ ઘણા બધા અવાજો તમને ઘણું બધું કહેશે અને તમારામાં અપરાધ ઊભો કરશે.
તમે એક નદીની માફક વહો છો ત્યાં સુધી તમે અદ્રુભૂત બૃદ્ધિનું પ્રદર્શન કરો છો. પ્રત્યેક ક્ષણે ઉભરાતી શક્તિ સાથે તમે જીવો છો. જે ક્ષણે અપરાધભાવને પ્રવેશવા દેશો, જે ક્ષણે તમે મૂક્તપણે વહેતા થંભી જશો તે ક્ષણે તમારી ભીતરની શક્તિમાં અવરોધો આવી જશે.
તમે જ તમારી જાતનો ઉદ્ધાર કરો
એકવાર જ્યારે તમને અપરાધની જાણકારી થશે ત્યારે તેમાંથી બહાર આવવાના પ્રયત્ન કરશો. તમે કોઇ
જીવન મુક્તિ
પરિવર્તન લાવનારી તકોને તમે ટાળો છો. તમે તમારી જૂની રીતો તરફ પાછા વળો છો. તમારી પદ્ધતિ આ બધુ રોકશે, અનેક પ્રકારની તકલીફો ઊભી કરવાનો પ્રયત્ન કરશે અને શક્ય બધી જ દલીલો કરશે. જો તમે વિરોધ પોષશો તો તમે તમે તમારા જ દ્રશ્ મન બની જશો.
''શ્રીમદ્્ભગવતગીતામાં કહે છે કે તમે જ તમારી જાતનો ઉદ્ધાર કરો, એમ નહિ કરો તો તમે તમે તમારા પરમ શત્ર્ર છો'' તમારા ઉત્તમ મિત્ર તરીકે તમને મદદ કરવી કે એક પરમશત્રુ તરીકે દ્રુ:ખ પહોંચાડવું તમારા ઉપર નિર્ભર કરે છે.
તમે નહી ઈચ્છો ત્યાં સુધી તમને કોઇ આઘાત નહી કરી શકે. તમે અનુમતી નહી આપો ત્યાં સુધી તમને કોઇ મદદ નહી કરી શકે. જો તમે અભ્યાસ ભૂલી ગયા છો તો યાદ કરો અને વારંવાર તમારી જાતનો ઉદ્ધાર કરો. હતાશ ના થાઓ, અપરાધભાવ ના અનુભવો અને તમે આ નહીં કરી શકો એવું ના વિચારો.
તમે ભગવાન બદ્ધનું જીવન વાંચશો તો જ્યારે તેઓ તેમના દેહનો ત્યાગ કરી રહ્યા હતા ત્યારે તેમના શિષ્યોએ અંતિમ ઉપદ્દેશ આપવા માટે કહ્યું અને તેમણે જવાબ આપ્યો 'સ્વયં આત્મદીપ બનો.' પોતે જ પોતાના માર્ગદર્શક બનો.
ભીતર જોવું એ જ ઉપાચ
અપરાધભાવ અનુભવવો એ જ પાપ છે. સાચે તો આ જ એક પાપ છે. આપણે જે નરકની વાત કરીએ છીએ તે બીજા કોઇ સમય કે સ્થાનમાં નથી. તે તો આપણી ભીતર જ છે. આપણે જ્યારે અપરાધભાવ અનુભવીએ છીએ ત્યારે આપણી માનસિક સ્થિતિમાં કોઇ પરિવર્તન લાવવા કંઇ કરતા નથી.
તમે નહી ઇચ્છો ત્યાં સુધી તમને કોઇ આઘાત નહી કરી શકે. તમે વ ર-ત્ નાો અનુમતી નહી આપો ત્યાં સુધી અ ભ યે । સ તમને કોઇ મદદ નહી કરી શકે. દુ રવા ની
શરૂઆત કરશો ત્યારે સ્વાભાવિક રીતે તમે તમારો થોડોક સમય ગુમાવશો. જ્યારે તમે અપરાધની લાગણીથી મુક્ત રહીને અભ્યાસ કરશો ત્યારે ભય અને મોહની જૂની પદ્ધતિમાં કદાચ બંધાઈ જશે અચાનક તમને યાદ આવશે કે મેં તો ભય વિનાજ કામ શરૂ કર્યું હતું, મેં તો મોહ વિના જ કામ શરૂ કર્યું હતું. જ્યારે તમે કામ કરવાની શરૂઆત કરશો ત્ત્યારે સ્વાભાવિક જ આ બધું થશે.
વાર્તા : એકવાર એક ભિક્ષુકને મોટી આધ્યાત્મિક સંસ્થા તરફથી એક આદિવાસી વિસ્તારમાં સેવા માટે મોકલવામાં આવે છે. અચાનક જ તે ભિક્ષૂક માટે ઘણીં બધી ફરિયાદો મુખ્ય–કાર્યલય પર પહોંચે છે. બધ્યા પશ્રો વાંચીંને પ્રમુખે કહ્યું કે અમે યોગ્ય જ માણસનીં જ નિમણુંક કરી છે. મંત્રીંએ પૂછ્ર્યું શું કહો છો સાહેબ ? આ વ્યક્તિનીં આપણને કેટલો બધી ફરિયાદો મળે છે. તમે કેવી રોતે કહો છો કે યોગ્ય વ્યક્તિનીં નિમણુંક કરી છે. પ્રમુખે જવાબ આપ્યો : આપણને ફરિયાદો મળોં છે એનો અર્થ એ છે કે તેણે કામ કરવાનું શરૂ કર્યું છે, ત્યાં ક્રંઇક થઇ રહ્યું છે.
તમે જ્યારે કંઇક નવું કરો છો ત્યારે ત્રણ વસ્તુ બને છે. પહેલું વિરોધ કરવામાં આવે છે. બીજી ટાળવામાં આવે છે – ત્રીજૂં છે સ્વીકાર.
એ જ પ્રમાણે જ્યારે તમે તમારી પદ્ધતિની અંદર કંઇક નવું શરૂ કરો છો ત્યારે તમારો વિકાસ થાય છે. પણ આ ત્રણ સ્ન્યિતિ તો રહેજ છે. પહેલી સ્વિતિ વિરોધની છે તમને લાગશે કે આ નવા અભ્યાસથી તમારી હાલની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે આના લીધે આવા
ભૂલ કરતી વખતે તમે જાગુત હશો તો તમે લડાઇ રહેતી નથી. ક્યારેચ ભૂલ નહીં કરો. ભૂતકાળ અને ભવિષ્ય
વચ્ચે જ્યારે મન ખંડિત થાય છે ત્યારે જ તમે ખંડિત વ્યક્તિત્વ બનો છો અને પૂર્ણતા આવતી નથી. વર્તમાન સમયમાં જ તમારું મન સ્થિર હશે તો આપોઆપ જ તમારામાં ઐક્ય આવશે અને પૂર્ણતા આવશે.
વાર્તા : એક વાર એક પૂજારી ભગવાન પાસે જોર જોરથી રડીંને કહે છે – હં પાર્પો છું. ભગવાન મારા પર ક્રપા કરો. ત્યાં બૉજો એક માણસ જે શાંતિર્થો પ્રાર્થના કરતો હતો તે આનાથીં પ્રેરિત થઇને તે પૂજારીંની બાજૂમાં ઘૂંટણેથી વાંકો વળીંને પ્રાર્થના કરવા લાગ્યો. હવે બોજો એક માણસ પણ ઘુંટણીએ પડૉને રડવા લાગ્યો. આ જોઇને પૂજારી પહેલા માણસને પૂછે છે – જો કોણ પોતાને પાપી માને છે.
આપણી માણસાઇ, નૈતિકતા વધતી-ઓછી રીતે બીજા પ્રતિ અને આપણા માટે હોય છે. આપણે માત્ર બહાના કરીએ છીએ કેમ કે આપણે સંપૂર્ણપણે આપણી જ ભીતર પૂર્ણ હોતા નથી, આપણી અંદરનું આપણું ક્યું વ્યક્તિત્વ અધિકૃત છે એ આપણે જાણતા નથી અને તેથી જ ફસાઇ જઇએ છીએ. જો આપણે પૂર્ણ હોઇશું તો આપણા પ્રત્યેક કર્મમાં અધિકૃત હોઇશું અને આપોઆપ જ આપણે નૈતિક બનીશૂં.
જાગુત થાઓ, સહજબનો
ભૂલ કરતી વખતે તમે જાગૃત હશો તો તમે ક્યારેય ભૂલ નહીં કરો. તમે જાગૃત હો છો ત્યારે તમે એક પૂર્ણ વ્યક્તિત્વ છો અને નૈતિક પણ છો, પૂર્ણતાથી તમે વિખૂટા પડી જાવ છો ત્યારે તમે વિભિન્ન ઘણા બધા વ્યક્તિત્વમાં વહેંચાઇને અનૈતિક બનો છો. નૈતિકતાને
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
તમારો અપરાધભાવ, પીડા, બધું જ તમે તમારા મસ્તિષ્કમાં નિર્માણ કરેલી એક કાલ્પનિક ધરી છે. દસ વર્ષ પહેલાં, સાત વર્ષ પહેલાં અને ત્રણ વર્ષ પહેલા તમે કરેલી ભૂલો સ્વતંત્ર છે અને એકબીજા સાથે જોડાયેલ નથી. પણ જો તમે તેને જોડો અને વિચારવાનું શરૂ કરો છો ત્યારે તમે અપરાધભાવના નિર્માણની શરૂઆત કરો છો. તમે એક સતત પાપીની ભાવના અનુભવો છો. આ એક રસ્તો છે.
બીજો પણ એક રસ્તો છે, તમે જ્યારે ભૂલ કરો ત્યારે તમે નિષ્ઠાપૂર્વક જ્રુઓ કે તમે એ ભૂલ કેમ કરી, કેવી રીતે કરી ? એક નિરીક્ષક તરીકે તપાસ કરો કે આ ભૂલ કેમ અને કેવી રીતે પૂનરાવર્તિત થાય છે ? અપરાધભાવની પ્રક્રિયાને વૈજ્ઞાનિક ઢબે જુઓ. આ સભાનતા જ નવો માર્ગ ખોલી આપશે અને તમે ફરીથી એ ભૂલ નહીં કરો.કેમ કે તમે એકવાર કારણ જાણશો એટલે તે અદશ્ય થઇ જશે. કોઇ વસ્તુને સંપૂર્ણપણે જાણવું એટલે તેનાથી મૂક્ત થઇ જવું.
ભાવૈક્ચ
નૈતિકતા તમારી ભાવૈક્યમાંથી નિર્માણ થવી જોઇએ, અપરાધભાવમાંથી નહીં.
ભાવૈક્ય એટલે શું ? વર્તમાન સમયમાં એક વ્યક્તિત્વ બનીને રહેવું તે અનેક રૂપ વ્યક્તિત્વની મુંઝવણમાં નહીં. મનની રમત વિના જ વાસ્તવિકતાને જોવી તે એક વાર મન પ્રવૃત થાય છે એટલે દ્વંદ્વ પ્રવેશે છે. સાંપ્રત સમયથી સંપૂર્ણ સભાનતા કેળવીને જ પૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય છે. પછી તેમાં માત્ર એક જ વ્યક્તિત્વ રહે છે. બે, ત્રણ કે અનેક વ્યક્તિત્વની તમારી અંદર
નૈતિકતા અંગે વિચારો. નૈતિકતા તો માત્ર તમારી ચામડીના સ્તરે રહે છે જ્યારે ચેતના તમારી ભીતરથી આવે છે. તમારી ચેતના તમારી વિવેકબુદ્ધિને તોડવાનો પ્રયત્ન કરે છે. તે સતત તમારી વિવેકબુદ્ધિ સાથે લડે છે. વિવેકબુદ્ધિ સામાજિક છે. જ્યારે ચેતના પ્રાકૃતિક છે. વિવેકબુદ્ધિ તમારી ચેતનાનું સ્થાન લઇ શકતી નથી.
લોકો મને પૂછે છે – 'ગુરૂજી આ શું છે ? તમે તો આખી સમાજવ્યવસ્થાનો જ ધ્વંસ કરી રહ્યા છો ? પછી અમે બધા નૈતિકતાથી કેવી રીતે જીવી શકીશું ? હં તમને કહુ છું– માત્ર બાળકો માટે જ તમારે બળપૂર્વકની નૈતિકતાની જરૂર છે. તેમને તમારે કહેવું જરૂરી છે કે શાંત રહો હું તમને કેન્ડી આપીશ' જો કે અત્યારના છોકરા એમ પણ કહે છે કે હું ખુશ છું મને તમારી કેન્ડી નથી જોઇતી. કોને જરૂર છે ? લોભ કે મોહ દ્વારા નૈતિકતા તેમની પર લાદી શકો છો. પણ તમારે તો વિકસવાનું છે. તમે હવે બાળક નથી. પૂર્ણ ચેતનાથી ઊઠો. ચેતના એટલે તમારી પ્રજ્ઞાશક્તિ.
નિચમો તોડવાનો સ્વભાવ
જ્યારે બળપૂર્વક નિયમો બને છે ત્યારે તેના રસ્તા પણ બને છે. દા.ત. જ્યારે તમે પોલીસ જોતા નથી ત્યારે ઝડપથી ચાલ્યા જાવ છો.
વાર્તા : તૉવ્ર્ર ઝડપને કારણે એકવાર પોલીસ એક કારને રોકે છે. જ્યારે ડ્રાઇવરને લાયસન્સ માટે પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે સાહેબ હં તો માત્ર મારી કાર અને મારીં પાછળ આવતી કાર વચ્ચે સુરક્ષિત અંતર રાખવાનો પ્રયત્ન કરતો હતો.
એક વાર તમે સુસંકલિત થશો કોઇ સામાજિક નિયમો સાથે એટલે જાગૃતતા સંબંધ નથી. તેનો સંબંધ તમારી કેન્દ્રિત થશો. જા ગૃતિ તા સ્વાભાવિકપણે નૈતિક બનવા માટે જાગતતા એ જ એક માર્ગ છે.
જાગૃતતાથી જ તમે સાચી પરિસ્થિતિમાં સાચા સમયમાં અચાનક જ સાચું કાર્ય કરશો. નૈતિકતાનો કોઇ નક્કર આધાર હોતો નથી અને તેથી સાચી પરિસ્થિતિમાં પણ તમે ખોટાં કામ કરશો. તેનો આધાર તેનો પોતાનો નથી, એ સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે. તેથી તમે તેની સાથે સંકળાયેલા છો એમ નહીં લાગે. તમે સંકળાયેલ નથી એમ લાગશે. એટલે તમે આત્મવિશ્વાસથી પણ કામ નહીં કરી શકો. એક વાર તમે સુસંકલિત થશો એટલે જાગતતા કેન્દ્રિત થશો. જો તમે ખંડિત રહેશો તો જાગૃતતા નહીં રહે અને તમે માર્ગદર્શન માટે નૈતિકતા પર આધાર રાખશો.
વિવેકવિરૂદ્ધ ચેતના
જ્યારે તમે સામાજિક નિયમનોને અનુસરવાનું શરૂ કરો છો ત્યારે તમે ઊંડા આધાતો અનુભવો છો. તમે તમારી નૈસર્ગિક બુદ્ધિનો નાશ કરો છો. મારા મત પ્રમાણે બાળકો ચેતનાના માર્ગથી ખસી ના જાય તે માટે શરૂઆતમાં આપણે તેમને કેટલાક નિયમો બતાવી શકીએ છીએ. પરંતુ પછી તરત જ આપણે તેમને જીવનની સાચી સમજ આપવી પડે છે જેથી તેઓ વિવેકબુદ્ધિથી નહીં પણ ભીતરની ચેતનાથી કામ કરી શકે.
તમે આંતરિક ચેતના સાથે જીવશો તો આપોઆપ જ તમે નૈતિક જીવન જીવશો. ચેતનાથી જીવવાની જરૂરીયાત અંગે સમજવાનું શરૂ કરવા માટે તમારી
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
નિયમોનો સાચો અર્થ જ્રાણ્યા વગર તમે આંધળા થઇ નિયમોને અનુસરો છો તો તમે તેને તોડવાના બહાનાઓની રાહ જ્રુઓ છો.
પ્રામાણિકતાથી જવાબ આપો ? – તમે શું કરો છો એને ચકાસવા, નિયંત્રણ કરવા જો કોઇ નિયમો ન હોય તો તમે જે છો તે બની રહેશો ? તમે અત્યારની જેમ જ બધું કરશો ? જો ના, તો એટલું સમજો કે નિયમ તમારી વિવેકબુદ્ધિમાંથી આવ્યો છે. ચેતનામાંથી નહી. નિયમને તમે આત્મસાત કર્યો નથી અને તમે નિયમ સાથે સહમત નથી. તેથી જ તમે સહજપણે કોઇ કામ કરતા નથી.
'ના' નો રોમાંચ
તમે જોશો કે જ્યારે બાળકને કશું કરવા માટે ના કહેવામાં આવે ત્યારે તેઓ તે કરવા વધુ આગ્રહી બનશે. તે કામ કરવું કે ન કરવું એમ કંઇ જ નહીં જણાવો તો તેમને તે અંગે કશી પડેલી હોતી નથી. પણ જેવા તમે આ નથી કરવાનું એમ કહેશો તો તરત જ તેઓ તે કરવાની જીદ કરશે.
વાર્તા : એક માણસ કહે છે – કોઇ પણ કામ કરવાના ગ્રણ રસ્તા મેં શોધી કાઢચા છે. તેનાં મિશ્રે પૂછ્યું – ક્યા શ્રણ રસ્તા ? તે માણસે કહ્યું – પહેલૂં, તમે જાતે તે કરો. બીજું તે કરવા બૌજા કોઇને રોકો. ગ્રીંજું, તમારા બાળકોને તે કામ કરવા ના કહો. બસ કામ થઇ જશે !
તમારે નહીં કરવાનાં કામ કરવામાં એક રોમાંચ, એક સ્વાદ આવે છે. રોમાંચ થાય છે. કોઇ કામ ન કરવાનું કહેવામાં આવે ત્યારે મોટે ભાગે તે કરવા માટેની એક તાત્કાલીક જરૂરિયાત તમે ઉભી કરો છો. તે કરીને એક આનંદ અને સંતોષની લાગણી તમે અનુભવો છો. પ્રત્યેક
તમારે નહીં કરવાનાં કામ મનુષ્યની આ કરવામાં એક રોમાંચ થાય છે. મનોવૃત્તિ હોય છે.
વાર્તા : એક વાર એક દુકાનવાળો તેના વેચાણને વધારવાનો ખૂબ પ્રયત્ન કરે છે. તેના માટે ડિસ્ક્રાઉન્ટ, આકર્ષક જાહેરાત, સૂંદર ગ્રાહકસેવા જેવા વિવિધ વિકલ્પો અજમાવે છે. કશું કામ લાગતું નથી. પછીં એક દિવસ દુકાનનીં બારીં પર તે એક કાળો પડદો લગાડે છે અને તેમાં એક કાણું પાડે છે. અને કાણાનીં નીચે એક બોર્ડ લગાવે છે – ડોક્રિયું કરવા પર સખત પ્રતિબંધ છે.
તે દિવસર્થી તેની દુકાન પાસે લોકોનાં ટોળાં જમા થાય છે અને અંદર શું છે તે જોવા ડોક્રિયાં કરવા બધા જ આતુર હતાં. હવે તેની દુકાનની અંદરના કરિયાણાનીં વિવિદ્યતા બદ્યા જુએ છે અને આપોઆપ વેચાણ વધે છે.
જ્યારે કર્શું ન કરવાનું કહેવામાં આવે ત્યારે તે કરવું જ એવી મનૃષ્યની મનોવૃત્તિ છે.
તરુણવયમાં તમે તમારા માતા–પિતાને 'ના' કહી તમે સ્વતંત્ર છો એમ અનુભવો છો. જ્યારે તમે 'ના' કહો છો ત્યારે તમને એમ લાગે છે તે તમે કંઇક ખાસ છો, કંઈક ભિન્ન છો એમ સાબિત કર્યું છે. 'હા' કહીને તમે બાળક છો એમ તમે અનુભવો છો 'ના' કહેવાની શરૂઆત કરો છો ત્યારે તમે મોટા થઇ ગયા છો એમ અનુભવો છે.
તમારા પિતાને 'ના' કહો તો જ તમે માણસ છો એમ તમને લાગે છે. ત્યાં સુધી તમે બાળક છો એમ લાગે છે. તમે માણસ છો એમ સાબિત કરવા જ તમે પિતાને 'ના' કહેવાનું શરૂ કરો છો. આ માનસિકતા છે 'ના' કહો છો ત્યારે તમે કંઇક છો એમ લાગે છે, ત્યાં
જીવન મુક્તિ
જ્યારે તમને સૂઝ કે સમજ ન હોય ત્યારે તે તમારા જીવન માટે મૃત નિયમો બની જાય છે.
પણ જો તમને નિયમની સાચી સમજ હશે તો તે સુખી જીવન જીવવા માટેની એક પ્રયુક્તિ બની જશે. હકીકતમાં તો નિયમો અને રિવાજો તમારા અંતરાત્માના જ્ઞાનની પ્રયુક્તિ છે. દિવ્યાનુભૂતિ એટલે પરમસુખમય જીવન. બધી જ સ્પષ્ટતાઓ સાથેનું આવું જીવન તમને દિવ્યાનુભૂતિનાં પરમ સ્તર સુધી લઇ જ શે.
વાર્તા : એક વાર રેલ્વે ઓફ્રિસર, ટ્રેનમાં ખૂન થયું છે. તેનો રિપોર્ટ આ પ્રમાણે આપે છે. 'હત્યારો ટ્રેનનાં ડબામાં પ્રવેશે છે અને કોઇને ચપ્પૂના વારંવાર ઘા કરે છે. પછીં તે રેલ્વેના નિયમોનો ભંગ કરી પાટા ફૂદીં ભાગો જાય છે. '
તમને જ્યારે સાચી સમજ નથી હોતી ત્યારે તમે કંઇક જાણ્યા વગર મૂર્ખની જેમ વર્તન કરો છો. સાચી સમજ કેળવાયા પછી તમે સમજૂશો કે કોઇ પણ નિયમ તમારા અને બીજા બધાના સુખમય જીવન માટે જ બનાવવામાં આવ્યો છે.
નિયમનો સાચો હેતુ સમજાય પછી તેને અનૂસરવામાં તકલીફ નથી પડતી. પછી તમારા કાર્યમાં એક પ્રકારની પરમાનંદપૂર્ણ જવાબદારી છે. પણ જો નિયમનું સત્ત્વ ચૂકો છો તો બધું જ ચૂકી જ્રાવ છો. જીવન ઉદ્દાસ અને મૃત લાગશે.
ધ્યાનનું જ ઉદ્દાહરણ લો. બાહ્ય વિશ્વ ધોંધાટ અને પરિસ્થિતિઓથી દ્રર તમારી ભીતરના વિશ્વમાં જવ્યું એ જ ધ્યાન છે. મેં જોયું છે કે ધ્યાનની શરૂઆત કરતાં પહેલાં કેટલાક લોકો બહારના પરિવેશમાંથી ધોંધાટ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. બધાંને શાંત રહેવાનું કહે છે.
સુધી તમે કંઇજ નથી. એટલે તમે તમારા તર્રુણ પુત્રને કંઇ પણ કહેશો તે 'ના' કહેશે કેમ કે તે કંઇક છે એમ તેને સાબિત કરવું છે.
જડ નિચમોની સામે સક્રિચ બુદ્ધિ
સમયની સાથે ઘણાં નિયંત્રણો, જે ક્યારેક અર્થપૂર્ણ હતા તે હવે નિરર્થક નિયમો બની જાય છે.
વિદ્યુતની શોધ પહેલાં ભારતમાં દરજી હાથ અને સોય વડે ફાનસના અજવાળામાં સીવતો હતો. એટલે સાંજ થયા પછી કપડાં સીવવામાં આવતાં ન હતાં. કારણ કે મીણબત્તી કે ફાનસના ઓછા અજવાળામાં સીવવાથી દરજીની આંખોને તકલીફ થતી હતી. એટલે આ કામ માત્ર દિવસે જ થતું.
પણ અત્યારે પણ વડીલો એમ કહે છે કે સાંજના સમયે સીવવું ના જોઇએ. રાત્રે ન સીવવાનું કારણ હવે રહ્યું જ નથી ! હવે લાઇટ છે. પરંતુ હવે મૂળ હેતુ સાથે કોઇ સંપર્ક વિના જ આ માત્ર રૂઢિ બની ગઇ છે.
વાર્તા : એક વાર વૈજ્ઞાનિક છત્ર્ગોથી ઉડનારા માણસનો ટૌ.થી. પર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. ઇન્ટરવ્યુ લેનારે કૌંધું કે તમારું જીવન ખરેખર સાહસ પૂર્ણ હોવ્યું જોઇએ નાહિ ! તે માણસે કહ્યું – હા મારા જીવનમાં સનસનાટી જનક્ર ક્ષણો ઘણી છે. ઇન્ટરવ્યુ લેનારે પૂછુયું – તમારા જીવનનો સૌથી આશ્ચર્યકારક અનુભવ કર્યો હતો ?
તે માણસે કહ્યું, જ્યારે હું 'લોન થી દ્વર રહો, એવી નિશાની વાળી ઘરની લોન પર ઉતરાણ કરતો હતો ત્યારે…..
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
તેઓ પોતે ધ્યાન કરવાના છે એટલે બીજાને પણ નિષ્ડ્રિય બનાવી દે છે.
જ્યારે સાચું સત્ત્વ ચૂકી જવાય છે ત્યારે જ બધું મૃત રિવાજ બની જાય છે. તમે ગુમાવો છો અને ધ્વંસ કરો છો !
બધા જ નિયમો અને નિયંત્રણો સુમેળ જીવન જીવવા જ બનાવાયા હોય છે. ત્યાં એક સમજ કેળવાય છે કે હં તને નહીં મારું, તું મને નહી મારે અને આપણે બન્ને ખુશીથી જીવન જીવીશું, આજ પાયાની સમજ છે. જો કે સમય જતાં આ નિયમ બની ગયા. પણ જો તમે સમજણ વિનાજ નિયમોને આત્મસાત કરો છો ત્યારે તમે અપરાધભાવનું નિર્માણ કરો છો.
નિયમથી છટકવા તમે શૂં કરો છો ? તમે નિયમની શબ્દાવલીને પકડી લો છો અને તેના સત્ત્વને છોડી દો છો. પછી તમે શબ્દો તમે શબ્દો જ કામ કરો છો અને નિયમથી છટકી જાવ છો. તમે માત્ર નિયમને આધીન વિવેક વિનાના સંકુચિત માનસવાળા બની જાવ છો. સાચો હેતુ ભૂલી જાવ છો. તમે સત્ત્વને પારખો છો તો જ બદ્ધિશાળી છો અને અપરાધભાવરહિત બનો છો.
ઉપયોગી અપરાધભાવ
ચોક્કસ પ્રકારનો અપરાધભાવ તમને ઉપયોગી પણ થઇ શકે છે. જ્રો બુદ્ધિપૂર્વક આપણે અપરાધભાવને અનુસરીએ તો તે જીવનમાં આપણને ઉન્નતિ તરફ લઇ જઇ શકે છે. દા.ત. તમને એમ લાગે કે કંઇક કરવાનું સામર્થ્ય તમારામાં છે. તમને એમ લાગે કે તમારા સામર્થ્યનો તમે કોઇ ઉપયોગ જ કરતા નથી, ત્યારે તમારામાં અપરાધભાવ જ્રગે છે. આ જ અપરાધભાવ તમને કામ કરવા પ્રેરશે અને તમારા સામર્થ્યને જાગૃત કરશે.
ઘણી વાર આપણે મનમાં સમજીએ છીએ કે આપણી આસપાસની પરિસ્થિતિનું આપણે પરિવર્તન કરી શકીએ છીએ. પણ આળસને કારણે, સામનો કરવાના ભયને કારણે કે જવાબદારીના ભયને કારણે આપણે શાંત રહીને જોયા કરીએ છીએ. આ નોંધપાત્ર અપરાધભાવ છે. પરિસ્થિતિ સુધારવા શું કરવું જોઇએ એમ વિચારી એ દિશામાં આપણે પગલાં લઇએ તો અપરાધભાવ અદશ્ય થઇ જશે અને આપણે પ્રગતિ કરીશં.
આ પ્રકારના અપરાધભાવમાં આવશ્યક કામ કરવા માટે પ્રેરવાની શક્તિ છે. આવા અપરાધભાવનું લક્ષણ જ છે કે એ ટકે નહિ અને પગલૂં લેવા પ્રેરેજ. અને તેના માટે આવશ્યક કાર્ય કરવું એ જ એક માર્ગ છે. આમ થતાં જ અપરાધભાવ અદશ્ય થઇ જાય છે.
કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં તમારો અહમ્ પ્રવૃત્ત થતાં તભમે અસહાયતા અનુભવો છો ત્યારે અપરાધભાવ અનુભવાય છે. તમને અહંકાર વિશે જાણ થાય છે પણ તમે તેનું નિયંત્રણ કરી શકતા નથી ત્યારે પણ અપરાધભાવ થાય છે, આ અપરાધભાવ પણ સારો છે. કારણ કે તમારા જ અહંકાર વિશે તમે જાગૃત છો, તમારા અહંકારનાં વિલીનીકરણમાં આ અપરાધભાવ સહાયભૂત થાય છે.
અપરાધભાવ શારીરિક રોગમાં પરિણમે છે.
અપરાધભાવ બુદ્ધિને નિશ્ચિત મારનારું તત્ત્વ છે. મારા મતે અપરાધભાવ બુદ્ધિને મારનારું સૌથી ખરાબ તત્ત્વ છે. તે તમને જીવન જીવવા દેતું જ નથી.
અમારી એક ભક્ત બહેનને તેની કરોડરજજુ નીચે એક ગાંઠ થઇ હતી. ૨૦ વર્ષથી તે આ ગાંઠથી પીડાતી
જતી રહી ! તે પાછી પણ ના થઇ. ઘણીવાર આપણી માનસિક તકલીફોને કારણે જ પીડા થાય છે. અપરાધભાવ તેમાં મુખ્ય કામ કરે છે.
ઘણી વાર અપરાધભાવને કારણે આપણી શક્તિનો પ્રવાહ અવરોધાય છે. તમે જ્યારે કંઇ કરી શકતા નથી, નિર્ણયો લઇ શકતા નથી તમને ભય છે ત્યારે ક્યાંક તમારામાં અપરાધભાવ હશે જ.
સ્વીકુતિ - સૂંદર ઉપાચ
ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની ખેંચતાણમાંથી મુક્તિ માટે સ્વીકૃતિ જ સુંદર સાધન છે. સ્વીકૃતિ કરતાં તમે વર્તમાનમાં આવી જાવ છો. બાહ્ય અને આંતર્વિશ્વમાં થતી બધી જ ઘટનાઓનો સ્વીકાર કરવો એ પહેલું પગથિયું છે. બાહ્ય અને આંતર જગતની સમસ્યાઓને તેની પૂર્ણતાથી સ્વીકારો. તમે સમસ્યાઓ અનુભવી છે તેને સંપૂર્ણતાથી સ્વીકારો.
તમામ અપરાધભાવ, ભુલો અને નિષ્ફળતાઓને સ્વીકારો. તમે નથી સ્વીકારી શકતા એ પણ સ્વીકારો. પછીથી તમે હળવા થઇ જશો અને તમારામાંથી અપરાધભાવ જતો રહેશે.
આ પ્રયોગ અજ/માવી જૂઓ :
બધું જ સ્વીકારી ત્રણ દિવસ માટે હળવા થાવ. તમારી અંદર અને બહારના વિશ્વની ખેંચતાણ વિના જો તમે ત્રણ દિવસ હળવા થાવ છો તો શૂં સંપત્તિ ગુમાવો છો ? ચોક્કસ ના. કોઇ સમસ્યા છે જ નહીં. ત્રણ દિવસમાં તમે કશું ગુમાવતા નથી. એક પ્રયત્ન કરો. બધુ જ ૧૦૦% સ્વીકારીને ત્રણ દિવસ માટે ગંભીરપણે આ પ્રયત્ન કરો. તમે ૧૦૦% સ્વીકાર કરી નથી શકતા તો
હતી. એકવાર તે ફરિયાદ લઇને મારી પાસે આવી અને કહેવા લાગી કુપા કરી મને મદદ કરો. મને સાજી કરી દો, ઘણાં વર્ષોથી આ ગાંઠથી હું હેરાન થઉં છું, ઓપરેશન પછી પણ આ ફરીથી થઇ છે.
સમસ્યાનું મૂળ શોધવા ધીમે ધીમે મેં તેની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. મે તેને ઘણાં પ્રશ્નો પૂછ્યા અને અંતે તે મુક્તમને રડવા લાગી. મેં તેને પુછ્યું તને તારી કામશક્તિ સંબંધિત કોઇ સમસ્યા છે ? તે ધીમે ધીમે કહેવા લાગી. તેણે કીધું કે તે જ્યારે યુવાન હતી ત્યારે તેની શારીરિક છેડતી થઇ હતી. તેના જ એક સંબંધી દ્વારા અનેક વર્ષો સુધી તેની શારીરિક છેડતી થતી હતી. તે અપરાધભાવ તેનામાં રહ્યો હતો. મને મારા શરીરના એ ભાગથી નફરત થવા લાગી હતી. મને એમ થતું કે મારા શરીરનો એ ભાગ મારી અંદર ના હોવો જોઇએ. એમ મને લાગતું કે તે ભાગ મારો છે જ નહીં, એ વ્યક્તિ પ્રત્યેની નફરત મારા શરીરની નફરતમાં પરિણમી છે.
તેનો આ ધિક્કાર ખૂબ જ ઉંડો હતો. મેં વાતો ચાલુ રાખી. ધીમે ધીમે તે વધુ ને વધુ મુક્તમને બધું કહેવા લાગી. તેનો અપરાધભાવ બહાર આવતાં તે પોતે તેમાંથી મુક્ત થઇ ગઇ. મનોવિજ્ઞાનની દષ્ટિએ રીતે તે સાજી થઇ ગઇ.
મેં તેને તેના શરીરના તે ભાગ પર ધ્યાન કરવા એક ધ્યાનની યુક્તિ શીખવી. મેં તેને કીધું – તે વ્યક્તિ માટેનો બધો ગુસ્સો વ્યક્ત કરો. રડો, બૂમો પાડો, મારો, બારણું બંધ કરો, એક તકિયાને એ વ્યક્તિ સમજી બધો ક્રોધ વ્યક્ત કરો. પછી શાંતિથી બેસીને શરીરના તે ભાગને તમારો છે એમ અનુભવો. શરીરના એ ભાગ માટે પ્રેમ અનૃભવો.
તમને આશ્ચર્ય થશે કે માત્ર દસ દિવસમાં એ ગાંઠ
અપરાધભાવ એ જ મૂળભૂત પાપ
તમારા માથાને હૃદય સુધી, તમારી છાતી સુધી દબાવીને નીચે લાવો છો એમ અનુભવો. માથા વિનાના થઇ જાવ, હવે તમારું માથું છે જ નહીં. તમે માથા વિનાના છો.
તમે હૃદયથી શ્વાસ લો છો એવું અનુભવો, ત મે હૃદયથી જૂઓ છો, સુંધો છો અને શ્વાસ લો છો એમ અનુભવો, હૃદયથી સાંભળો, હૃદયથી જ્રુઓ અને હૃદયથી અનુભવો.
ઊભા થાવ. હૃદયની ચેતના અનૃભવો અને તમારી તમામ ક્રિયાઓને એકદમ ધીમી કરી દો, ચાલો ના માત્ર તમારા શરીરને હલાવો, તમે હૃદયથી હલો છો એ યાદ રાખો. તમારું કેન્દ્ર હૃદય છે, માથું નથી, વારંવાર માથાને ભૂલી જાવ. હૃદયથી હલનચલન કરો. યાદ રાખો કે તમે માથા વગરના છો.
એક જગ્યાએ ઊભા રહો. હવે ધીમે ધીમે ધીમે ઝડપ વધારો. હૃદયથી હલવાનું યાદ રાખો, માથાથી નહીં, તમારા માથાને ભૂલી જાવ. તમે માથા વગરના છો અને હાલો છો. (થોડી ક્ષણો પછી)
પછી તમે જ્યાં છો ત્યાં બેસી જાવ. માથા વિનાના જ રહો, માત્ર તમારા હૃદય સાથે બેસો, હળવા થાવ. (થોડી ક્ષણો પછી)
ધીમેથી, એકદમ ધીમેથી, તમારી આંખો ખોલો.
તેનો પણ સ્વીકાર કરો. હું બાહ્ય અને આંતર જગતનાં તાણાવાણા સ્વીકારી શકતો/શકતી નથી એમ જો તમે સ્વીકારો તો તમે ભૂતકાળ અને ભવિષ્યની ખેંચતાણથી પણ બચી જશો. 'ઇચ્છાઓ અને ભયની ખેંચતાણથી હં મારી જાતને મુક્ત કરી શકતો નથી, મારી વાસ્તવિકતાને હું સ્વીકારી શકતો નથી' – આવી સમજથી જ બધી પ્રક્રિયા શરૂ થાય છે.
તમારા બાહ્ય અને આંતર જગતથી મુક્ત થઇ તમે વર્તમાનની ક્ષણોમાં આવો છો તો ત્રણ દિવસમાં જીવન શૂં છે તેની ઝાંખી તમને મળી જશે, વર્તમાનમાં જીવવું એટલે શું ? આ જો થશે તો તમે ક્યારેય ન અનુભવેલો પરમાનંદ, અલગ જ અવકાશ અને અલગ જ જીવન અનુભવશો.
છેલ્લાં ત્રીસ વર્ષના તમારા સિદ્ધાંતોના આધારે તમે જીવન જવ્યું પણ આ પ્રયોગથી તમે તમારા જીવનમાં ચમત્કાર સર્જ શકો રાસાયણિક વ્યાપાર થાય છે. તમે જો નિખાલસ ના થઇ શકતા હોવ તો તે પણ સ્વીકારો. તે પૂરતું છે. તમે તમારી ભીતર અલગ વિશ્વ જોઇ શકશો.
મસ્તિષ્કથી હૃદય સૂધી
બેસી જાઓ અને આંખો બંધ કરો, થોડી મિનિટો માટે ધીમે ધીમે ઉંડો શ્વાસ લો. તેની સાથે સાથે તમે
તમે શ્રેષ્ઠ છો-તૃલના શા માટે ?
પાંતિએ જવાબ આપ્યો હં શા માટે સાવચેત કરૂં ? મને કયારેય કોઇએ સાવચેત કર્યો નર્થો.
ઇષ્યા તુલનામાંથી શરૂ થાય છે. આપણે જૂદાં જૂદાં ક્ષેત્રે હંમેશા આપણી બીજા સાથે તૃલના કરીએ છીએ. દેખાવ, સંપત્તિ, જ્ઞાન, નામ યશ અને મિત્રો માટે જય્યારે આપણે આપણી બીન્જા સાથે તૂલના કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આપણા કરતાં અન્ય પાસે વધુ છે અને આપણે ઇષ્યામાં જકડાઇ જઇએ છીએ.
તુલના બીજ છે અને ઇષ્યાં ફળ છે !
તુલના શા માટે ?
આપણે આપણી તુલના અન્ય સાથે કેમ કરીએ છીએ ? આપણે પોતાને જ કયારેય સમજયા નથી તેથી આપણે આપણી તુલના કરીએ છીએ. આપણે શું છીએ અને આપણી પાસે શૂં છે તેનું આપણને જ્ઞાન નથી.
બીજૂં કે બીજાના આધારે પોતાનું મૂલ્યાંકન કરવાનું જન્મથી જ સમાજે આપણને શીખવ્યું છે. બાળપણથી જ તૂલના શરૂ થાય છે. શાળામાં ગ્રેડ પધ્ધતિથી જ બાળકમાં સ્પર્ધા અને તુલનાનો પરિચય થાય છે.
તુલના અને ઇર્ષ્યા
ભય, ઇચ્છા અને અપરાધની લાગણી આત્મલક્ષી હોય છે. આ લાગણીઓના ઉદ્દભવ માટે તમારે બીજી વ્યકિત કે બીજી વસ્તૃની જરૂર નથી. કલ્પના કરો કે તમે ઘોંઘાટશૂન્ય ઓરડામાં છો તમારી આંખો બંધ છે અને ત્યાં સ્નપર્શ કરવા, સ્વાદ કરવા કે સુંધવા માટે કશૂં જ નથી. છતાં તમે ભય અથવા ઇચ્છાની લાગણી અનુભવો છો. પણ બીજા સાથે તમારી તુલના કરવા અથવા ઇષ્યા કરવા તમને બીજાની હાજરીની જરૂર છે. તેથી ઇષ્યાં પરલક્ષી લાગણી છે. તેને ઉત્પન્ન કરવા અન્ય વસ્તુની જરૂર છે.
વાર્તા : એક સાંજે એક માણસ તેની પત્ની સાથે બાગમાં બાંકડા પર બેઠો હતો. તેમને જોયા વિના જ એક યૂવક તેનો મિત્ર સાથે તેમનીં બાજૂમાં બેઠા ખૂબ જ પ્રેમપૂર્વક તે યુવકે તેનો મિશ્ર સાથે વાત કરવાનું શરૂ કરે છે.
આ બધું સાંભળો, પત્ન્રી તેના પતિને કહે છે – મને લાગે છે કે પેલો યુવક યુવતીંને પ્રસ્તાવ મૂકશે. તેમને તમારે સાવચેત કરવા જોઇએ.
તલનાની નિરર્શકતા
ભગવાન બુધ્ધ કહે છે – 'સંબંધો વિના કશાનું અસ્તિત્વ હોતું નથી' ધારો કે એક નવા જ ગ્રહ પર તમે એકલા છો, તો તમે તમારી તુલના કોઇની સાથે કેવી રીતે કરી શકશો ? શૂં તમે પોતાને લાંબા કે ટૂંકા, ખરાબ કે સુંદર, ધનવાન કે ગરીબ, બુધ્ધ્ધશાળી કે ડફોળ કહેશો ? ના, તુલના કરવા કોઇ છે જ નહીં ! બસ, પોતે જ છો.
હજૂ પણ પોતાની બીજા કોઇ સાથે તૃલના કરવા કોઇ માપદંડ નથી. પ્રત્યેક વ્યકિત વિશેષ છે.
શું તમે સિંહ અને ઘોડાની સરખામણી કરી શકો ? શું આપણે આપણી તુલના ફલો, પક્ષીઓ કે પર્વતો સાથે કરી શકીએ ? તો પછી બીજા મનુષ્યો સાથે આપણે આપણી તુલના કેમ કરીએ છીએ !
સુંદર ઝેન (ધ્યાન) વાર્તા : એકવાર એક રાજા પાડોર્શો રાજા કરતાં વધારે શક્તિશાળી બનવા તેના ગુરૂને યુક્રિત પૂછે છે તે ગુરૂ રાજાને ધીરજથી સાંભળે છે. તેઓ તેને એવા બાંગમાં જવાનું ક્રહે છે જયાં ગુલાબના છોડ અને સરૂના છોડ બાજુ બાજુમાં ઊગેલા હોય. તે રાજાને કહે છે –આ છોડ તારા શિક્ષક છે તને જે જરૂર છે તે આ શ્રૉ ખવશે. '
રાજા બાગમાં જાય છે, બંને છોડ જુએ છે પણ તેને શું સમજવાનું છે તે ખબર નર્થો પડતી. તે ગુર પાસે પાછો જાય છે અને પૂછે છે – તમે શું કહો છો ? આ બંને છોડ મને શું શાંખવશે એ મને સમજાતું નર્થો. ગુરૂ છોડ પાસે તેને લઇ ગયા અને સમજાવવા લાગ્યા – આ સરૂનો છોડ આ ગુલાબના છોડ જોડે વર્ષોથી છે. તેને ગુલાબ થવાનીં કર્યારેય ઇચ્છા કરીં નર્થી. એ જ રીતે
સંબંધો વિના કશાનું
અસ્તિત્વ હોતું નથી. બાળક ની ગુણવત્તા ચકાસવા રમતગમતમાં, સંગીતમાં સામર્થ્ય જેવાં ચોક્કસ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. પરંતુ આ રીતે જયારે નિર્ધારિત ધારાધોરણોથી આપણે બાળકની ગુણવત્તાને માપવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે તૂલનાનો એક માપ તરીકે જ ઉપયોગ કરીએ છીએ. શાળામાં ચાલતી ઇનામની પધ્ધતિથી તો ખરેખર આપણે બાળકોને સજા કરીએ છીએ.
બીજાને જોઇને, બીજા સાથે તૂલના કરીને બાળક પોતાને ચકાસવા અને પોતાને જાણવા ટેવાય છે. તે પોતે શૂં છે તેના આધારે તે કયારેય પોતાની જાતને સમજતો નથી. બીજાના આઘારે જ તે પોતાને સમજે છે.
વાર્તા : એકવાર માર્ગ અકસ્માત વિશે કોર્ટમાં એક વ્યક્રિતનીં પૂછપરછ ચાલી રહીં હતીં. અચાનક તે માણસે જોયું કે તે જે કંઇ બોલીં રહ્યો છે તેને કોર્ટ– રિપોર્ટર નોંધી રહ્યો છે. તે માણસ જેટલું ઝડપર્થી બોલતો જતો રીપોર્ટર તેટલું ઝડપથી નોંધતો જતો.
અચાનક પેલા માણસે કોર્ટ –રીપોર્ટરને ક્રીધું કે ઝડપર્થો લખવાન્નું બંધ કરો. હં તમારીં ઝડપે બોલી શકતો નથી.
તમારા માટેના તમે કરેલા પ્રત્યેક અભિપ્રાયો કોઇને કોઇ તુલના પર આધારિત હોય છે. પણ બીજાનો વિચાર તમારામાં કઇ રીતે પ્રવેશે છે ? કેમ કે તમે શું છો તે અંગે તમે કયારેય વિચાર્યું નથી. તમારી ભીતરનો આનંદ અને સામર્થ્યને તમે અનુભવ્યો નથી. તમે શું છો તે અભિવ્યક્ત કરી શકતા નથી અને તેથી અપૂર્ણતા અનુભવો છો. તેથી તમારી ભીતરનું ખાલીપણું અને પૂર્ણતાના અભાવને કારણે તમારામાં લધુતાગ્રંથીનો ઉદ્દ્ભવ થાય છે.
એટલે જચારે તમને કરવાની જરૂર છે. પીડા થાચ ત્યારે સમજી પછી કોઇ તમને દ્રઃખી લો કે તમને ઘા છે. નહીં કરે. તમારી મૌન અનુમતિ વિના કોઇ તમને દ્રઃખી કરી શકતું નથી.
તમારામાં કંઇક ખામી છે એમ તમને લાગે છે એટલે તમે બીન્ન સાથે તમારી તુલના કરો છો. તમારા વિશિષ્ટ સામર્થ્યની તમને જાણ જ નથી ! જો ખબર હોત તો સર્જનાત્મક અને પરિપૂર્ણ જીવન જીવવા તમે તમારાથી બહાર એક સેકન્ડ પણ જ્રોયું ના હોત.
વિશ્વાસ, બુધ્ધિ અને શક્તિ તમારી અંદર જ છે. પૃથ્વી પર ભગવાનની જેમ જીવવાનું સામર્થ્ય તમારામાં છે. તમે જ બનાવેલી મર્યાદિત શક્તિઓમાં વિશ્વાસ ન કરો. ભીતર જુઓ ! તમારા માટે સત્યનો પ્રયોગ કરો, તેને શોધો. પછી બધા જ ગુણો વગર-પ્રયત્ને તમારામાં ઉભરાશે.
નિસરણીની ઉપર અને નીચે
ધારો કે એક મોટી નિસરણી છે અને દ્રુનિયાના બધા જ માણસોને સૌંદર્ય કે બૃધ્ધિની સફળતા પ્રમાણે ચઢતા ક્રમમાંઊભા રહેવાનું કહેવામાં આવે. તમે પોતાને કયાંક વચ્ચે ઊભા રાખશો. તમારી ઉપર ઘણા માણસોહશે પણ તમારી નીચે પણ ઘણા માણસો હશે. તમારી ઉપરના માણસો જોવાથી તમને ઇષ્યા થશે. પણ આગળ ચઢવા માટે તમે સતત તેમનાથી વધુ સારા બનવાનો પ્રયત્ન કરશો.
પરંતુ જીવનમાં કોઇક ક્ષણે તમને અંત વિનાની આ રમતની નિરર્થકતા સમજાશે. પછી નિસરણી પરથી કુદી જવાની ઇચ્છા થશે હવે તમે શું કરશો ? તમારી નીચે
ગુલાબના છોડે ક્રયારેય સરૂનો છોડ થવાનીં ઇચ્છા કરી નથી. જો માણસ સરૂનો છોડ હોત તો તેણે પોતાનીં તુલના ગુલાબના છોડ સાથે કરીં હોત તેની ઇર્ષા કરીં હોતકે તેને લોકો દ્વારા મહત્વ મળે છે. અને જો માણસ ગુલાબના છોડ હોત તો તેણે સરૂના છોડની ઇર્ષા કરી હોત, કે તે કેટલો શાંતિમાં છે અને રોજ રોજ કોઇ તેને તોડતું પણ નર્થો !
બંને છોડ સમૃધ્ધ છે કેમ કે તેમણે પોતાની શક્તિનો વ્યય તુલના કરવામાં ન કરી બધી જ શક્તિને પોતાની જ પ્રગતિમાં વાપરી છે.
જે સમયે તમે તુલના કરવાનું બંધ કરશો તે સમયે ઇર્ષા અદ્રશ્ય થઇ જશે. વળી તમે પોતાનામાં જ પૂર્ણતા અનુભવશો અને તમને લાગશે કે કુદરતે તમને કેટલું બધું આપીને વિશિષ્ટ બનાવ્યા છે.
પણ જો તમે બીજાની ઇર્ષા કરશો તો તમે દ્રુ:ખી થશો. તમે કયાં તો બીન્ન સાથે કે પોતાની સાથે જ સતત લડ્યા કરશો. કોઇ હસશે તો પણ તમને લાગશે કે તે તમારી તરફ હસે છે. કોઇની બીજી વ્યકિત સાથેની મિત્રતાના કારણે તમને એકલું લાગશે અને તમે તેમની ઇર્ષા કરશો.
ખરેખર તો કોઇ તમને આધાત પહોંચાડે તેની તમે રાહ જુઓ છો. તમારી અંદર પ્રવેશેલી ઇર્ષા તાજા જ ખમ જેવી છે. તમને દ્રુ:ખી કરવાના ઇરાદા વિનાની થતી પ્રત્યેક ક્રિયાઓ તમારા જ ખમને સ્પર્શી જાય છે અને તમે દ્ર:ખી થાવ છો.
એટલે જયારે તમને પીડા થાવ ત્યારે સમજી લો તમને ઘા છે. તમારાં દ્વ:ખો માટે બીજાને જવાબદાર ના ઠેરવો. તમારા જખમને તાજા કરવાની અને ઇર્ષા દૂર
દે. જીવનને સાચી રીતે આનંદપૂર્વકનો માર્ગ એટલે તમારા કામને માણો. પછી કરવું, હોવું અને થવું–બધ્યું જ સંકળાશે અને થશે.
તમે વિશિષ્ટ છો
આપણા બધાના વિકાસ માટે પ્રકૃતિ પાસે પોતાનો વિશિષ્ટ માર્ગ છે. ચાઇનીઝ વાંસનો દાખલો લો. તે જયારે ફટે છે ત્યારે પહેલા ચાર વર્ષ તેનો વધુ વિકાસ થતો નથી. પણ પાંચમા વર્ષે છ જ અઠવાડિયામાં તે વાંસ ૯૦ ફટ ઊંચો વધે છે ! એવું નથી કે પહેલા ચાર વર્ષમાં આનો વિકાસ થતો ન હતો. વિકાસ દેખાતો ન હતો પણ તેના મોટા ઝાડ તરીકેના ઝડપી અને સૂરક્ષિત વિકાસ માટે તેના મૂળિયાં મજબૂત બની રહ્યાં હતાં !
વાંસના વિકાસની જેમ જ બીન્નની સાથે તમારી સરખામણી કરવાનો કોઇ માપદંડ નથી. તમે તમારી બધી જ શક્તિ તમારી ભીતર જોવામાં અને પોતાની સાથે જ સ્પર્ધા કરવામાં વાપરશો તો તમે ખૂબ જ વિકાસ કરશો.
પહેલાં એ સમજો કે ભગવાન એક કલાકાર છે, એન્જિનિયર નથી. જો એ એન્જિનિયર હોત, તો તેમણે એક સંપૂર્ણ પૂરૃષ અને એક સંપૂર્ણ સ્ત્રી બનાવ્યા હોત અને પછી તે જ બીબામાંથી કરોડોની સંખ્યામાં કોપી બનાવી હોત ! પણ ના, ભગવાને આપણને પ્રત્યેકને બધી જ રીતે વિશિષ્ટ બનાવ્યાં છે.
તમે ગુલાબ, લીલી કે કોઇ જંગલી ફૂલ છો તેનાથી કોઇ ફેર પડતો નથી. પણ મહત્ત્વની વસ્ત્રુ છે કે જંગલી ફૂલે તેનું સામર્થ્ય સમજવું જોઇએ. જેમ એક ગુલાબનું ફૂલ પોતાની આંતરિક શક્તિને ઓળખે છે એમ તમારા
'કરવું, મેળવવું અને હોવું' એમ ત્રણની આસપાસ જ દ્વાણા માણસો છે. આપણે કાર્ચ કરીએ છીએ. તેનાથી ખુશ થશો અને તમે એટલી નીચલી કક્ષાના નથી એમ વિચારી આશાન્વિત થશો.
અહીં જ લડાઇ શરૂ થાય છે તમે ઉપર જુઓ છો તો તમે દ્રુ:ખી થાવ છો અને નીચે જ્રુઓ છો તો ખુશ થાવ છો. આમ નિસરણી ચઢવામાં તમે જીવન નિરર્શક જ વિતાવ્યું છે એમ સમજ્યા પછી પણ તમે એકલા પડી જવાના ભયથી નિસરણી પરથી કૂદકો મારી શકતા નથી પછી તમારી ઉપર કે નીચે કોઇ નહીં હોય.
કરવું. મેળવવું અને હોવું
'કરવું, મેળવવું અને હોવું' એમ ત્રણ પરિધિની આસપાસ જ આપણે કાર્ય કરીએ છીએ. તમારા હોવાપણાને માણ્યા વગર મેળવવા માટે તમે કંઇક કરો છો એ જ તમારાં દ્ર:ખોનું કારણ છે. કંઇક કરવાને કંઈક મેળવવા સાથે સંબંધ નથી ! હંમેશા એક ઇચ્છા પૂરી કરવા તમે ખૂબ મહેનત કરો છો અને તરત જ તે ઇચ્છા તમારા પરનો કાબૂ ગુમાવે છે.
દિવ્યજ્ઞાની રમણ મહિર્ષ કહે છે – ''મનને પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી રાઇના દાણાને પર્વત બનાવે છે. જેવી તેની પ્રાસિ થાય છે કે મોટો પર્વત પણ રાઇના દાણા જેવો દેખાય છે !''
એક ઇચ્છા પરી થાય કે તરત જ બીજી ઇચ્છા તમને ખેંચે છે. પહેલી ઇચ્છા પૂરી થયાનો આનંદ અને સંતોષ અનુભવવાનો સમય પણ તમારી પાસે નથી. તમે વિચારશો કે મને હજુ વધુ એક વસ્તુ મળી જાય પછી નિરાંતે હું બધું માણીશ. પણ તમારું મન આ થવા નહીં
વિશિષ્ટ સામર્થ્યને અનુભવતા તમારામાંથી ઉદ્દ્ભવતી સુવાસ વિના પ્રયત્ને તમારી આસપાસના પ્રત્યેકને સ્પર્શી જાય છે.
સૌંદર્યથી કે બુધ્ધિથી પણ તમે વિશિષ્ટ છો. બીજાની સાથે તમારી તુલના કરવાનાં કારણે તમે તમારી વિશિષ્ટતાને માન આપતા નથી. સામે વાળી વ્યકિત તમારો પ્રિય સિનેમાસ્ટાર હોય કે મોડેલ હોય તો પણ તેમની પાસેથી પાણીનો ગ્લાસ સ્વીકારશો ? ના, તમે તમારા મિત્ર એવા તમારા શરીરથી જ તેને સ્વીકારીને ખુશ થશો. સ્વીકારો અને આવકારો.
સમકક્ષોનું દબાણ - ઇર્ષ્ચાની લાકડી
આપણાં શાસ્ત્રોમાં એક સુંદર શ્લોકમાં કીધું છે કે આ વિશ્વને ચલાવનાર માયાશક્તિ પોતાનું ધાર્યું તમારી પાસે કરાવવા માટે ઇર્ષાનો ઉપયોગ કરે છે.
ભારતમાં રસ્તા પર માણસો વાંદરા સાથે સરકસ કરતા દેખાય છે. તેમના હાથમાંએક નાની લાકડી હોય છે. લાકડી હાથમાં લેતાં જ વાંદરો તમે કહો તે બધું કરવા માંડે છે. જો તેઓ માત્ર ઇશારો જ કરે તો વાંદરો નહીં સાંભળે, વાંદરો જાણે છે કે માણસ ગમે ત્યારે લાકડી હાથમાં લઇ શકે છે પણ છતાંજો તમે હાથમાં લાકડી નહીં લો તો વાંદરો સાંભળશે નહીં. માણસ વાંદરાને ત્રણ વાર ક્રદવાને કહેશે તો વાંદરો ત્રણ વાર ક્રદર્શે.
સરકસનાં રીંગ માસ્ટરની જેમ માણસ લાકડીનો ઉપયોગ કરશે. એ જ રીતે માયાની શક્તિ દબાણ અને સમકક્ષાનું દબાણ ઇર્ષાનો લાકડી તરીકે ઉપયોગ કરીને તમારી પાસે ધાર્યું કામ કરાવશે. દબાણ એ માત્ર મોટા અહંકારની રમત છે. ખરેખર તો તમારા વિકાસ માટે તેની જરૂર જ નથી. આપણા બધાની મૂળભૂત જરૂરિયાતો
સમકક્ષોનું દબાણ એ માત્ર અહુંકારની મોટી રમત છે. સંતોષવામાટે આ ખરેખર તો તમારા વિકાસ પ્ર અવી પારસે માટે તેની જરૂર જ નથી. અનાજ, નિવાસ, કપડાં અને દવાઓ પુરતા પ્રમાણમાં છે. સ્પર્ધા કરવાની જરૂર જ નથી !
ઇર્ષ્ચાથી કેવી રીતે છૂટવું ?
ક્રોઘ, લોભ, હતાશા જેવી અનેક નકારાત્મક લાગણીઓ સાથે ઇર્ષાને ઘનિષ્ઠ સંબંધ છે. આપણે ઇર્ષાના ચક્રને તોડી નાંખીએ તો આ બધી જ લાગણીઓ જતી રહેશે.
દ્રષ્ટા બનવ્
ઇર્ષાથી દૂર ભાગવાથી કે ઇષ્યાની વસ્તૃનો વિરોધ કરવાથી તમે ઇર્ષાથી પર નથી થઇ શકતા. પણ જયારે ઇર્ષાની ભાવના તમારામાં ઉદ્દભવવાની શરૂ થાય ત્યારે તમે સન્જાગ થઇ જાવ. તમને આશ્ચર્ય થશે કે તે જ ક્ષણે ઇષ્યા દ્રૂર થઇ જશે.
ભગવાન બુધ્ધ કહે છે – તમારી અંદરની તામસિક લાગણીઓનો નાશ કરી શાંતિથી રહો.
તમારા પરમાનંદ સ્વભાવથી તમને લૂંટી લેનાર એવાં ઇષ્યા, સ્પર્ધા, ધિક્કાર અને તુલનાનાં તત્ત્વોથી સજ્જગ થાઓ અને તેમનો નાશ કરો. નકારાત્મક ભાવનાઓનાં કાળા પડછાયાને ઉદ્યાડો પાડવા તમારી સભાનતાના પ્રકાશનો ઉપયોગ કરો. નહીં તો માત્ર ઉદરરની દોડાદોડ જેવી સ્ન્થિતિમાં રહી જશો. હું લોકોને કહું છું કે તમે ઉદરની દોડ જીતી જશો તો પણ તમે ઉદર જ રહેવાના છો !
જીવન મુક્તિ
અનૂભવાત્ત્મક સમજ નથી કેળવાતી ત્યાં સુધી તે તમારો એક ભાગ બનતા નથી.
ઇર્ષાના પદાર્થનો વિરોધ ના કરો. આ પદાર્થે બહારચી લાગણીનો ઉદ્દભવ નથી કર્યો. ઇષ્યાં તો તમારી અંદર થાય છે.
જો તમે સભાનતાથી ઇર્ષાને જોશો તો સમજાશે કે તેના અસ્તિત્વ માટે કોઇ પાયો જ નથી. જયારે આ સમજાશે ત્યારે ઇષ્યા આપોઆપ દૂર થઇ જશે. તમારે તેને દ્વર કરવાની જરૂર નથી.
વાર્તા : એક સ્ત્રી એક ઘંઘાદારી ચિત્રકારને પોતાનાં ચિત્રો બનાવવા કહે છે. ચિત્રકાર ઘણાં ક્રાળજીથી તેનું એક મોટું ચિત્ર્ર બનાવી પ્રસ્તૂત કરે છે અને કહે છે — 'તમને કેવ્યું લાગ્યું ?'
તે સ્ગ્રીંએ કહ્યું – હા બહુ સરસ, પણ શું તમે એમાં થોડું ઉમેરીં શકો છો ? મારે તેમાં ચળકતો હૌરાનો હાર, સોનાનું ઘાડિયાળ અને કડું, લાંબી કાનની કડીઓ અને સૂંદર મોતાંની આંગળીની વીંટીઓ ઉમેરવી છે. ચિત્રકારે આશ્ચર્યથી કહ્યું – મેડમ, ચિંગ્ર તો આમ સાદું જ સારૂં લાગે છે શા માટે તમારે તેમાં દાર્ગોના અને હૌરા ઝવેરાત ઉમેરવાં છે ్లా
તે સ્ગ્રીંએ કહ્યું – હું ઇચ્છું કે મારા અર્મોર પાડોશીઓ આ ચિત્ર જુએ અને જયારે આ દાર્ગોના જુએ તો તેમને એમ લાગે કે મારીં પાસે આ દાર્ગોના ్రద్మి 2
જો તમે તેનું નિયંત્રણ નહીં કરો અને તમારી સભાનતા રૂપી અગ્નિશામકથી તે આગને નહીં ઓલવો તો
ઇર્ષાને દબાવવાથી કે તેનાઅસ્તિત્વને નકારવાથી ઇર્ષા દ્વર નહીં થાય. તેની અભિવ્યકિત અને પ્રોત્સાહન પણ યોગ્ય નથી કેમ કે તમે સભાનપણે ઇર્ષાનો સામનો કરતા નથી.
તમારામાં ઇર્ષા કઇ રીતે ઉદ્દભવી, ઘિક્કારમાં કઇ રીતે પરિણમી તેનાથી અસહિષ્ણુતા અને નિરાશા કઇ રીતે ઉદ્દભવી અને કઇ રીતે તમારી શાંતિ તમે ગુમાવી તે ધ્યાનથી જ્રુઓ.
ઇર્ષાના પદ્દાર્થને કે ઇર્ષાને ધિક્કારવા કરતાં તેનાથી જાગ્રત થાવ. તેની સાથે કંઇ જ લેવાદેવા નથી એમ તેને માત્ર જુઓ. વૈજ્ઞાનિક રીતે તેને જુઓ, વૈજ્ઞાનિક રીતે એટલે શૂં ?
વિજ્ઞાનીનો અભિગમ-પૂર્વગ્રહ નહીં
જયારે કોઇ વિજ્ઞાની પ્રયોગ કરે છે ત્યારે તે કોઇ પણ પ્રકારનાં પૂર્વ નિર્ધારિત તારણો કે નિર્ણયો વિના પ્રયોગ કરે છે. જો તેના મનમાં પહેલેથી તારણો છે તો તે વિજ્ઞાની નથી કેમ કે તેનાં તારણો પ્રયોગને પ્રભાવિત કરશે.
તમારા આંતરિક વિશ્વની પ્રયોગશાળાના તમે વિજ્ઞાની છો. તમે તમારા આંતરિક વિશ્વના વિજ્ઞાની બનો અને તમારા મનને પ્રયોગશાળા બનાવો. કોઇ પણ પૂર્વગ્રહ વિના જૂઓ અને જાગ્રત થાઓ
તમારી લાગણી ખરાબ છે એમ કહી વિરોધ ના કરો. તે હજૂ તમારો અનુભવ બન્યો નથી. જો એ તમારો અનુભવ છે તો ઇર્ષા નકારાત્મક ભાવના છે અને તમે એનો આપોઆપ ત્યાગ કરશો. તે તમારો પોતાનો અનુભવ બનતો નથી. એ તો બીજા પાસેથી લીધેલું છે. ઇર્ષા અને તુલના નકારાત્મક લાગણીઓ છે એવી
ઇર્ષ્યાની અગનજવાળાઓ તમને લપેટી લેશે.
અનંત પ્રેમ
પ્રેમ અને પરમ આનંદ તમારા સાચા સ્વભાવને ઇર્ષા અનુભવવા નહીં દે. જીવનની અને પોતાની આણસમજથી તે ઉદ્દ્ભવે છે. તમે એવું સમજો છો કે તમારી બહારથી તમારે પ્રેમ મેળવવાનો છે. એટલું જ નહીં, તમે એમ પણ માનો છો કે પ્રેમ એ કોઇ જથ્થો છે જે તમારે વહેંચવાનો છે. તેથી તમે ડરો છો કે જો તમે પ્રેમ વહેંચશો તો તે ઓછો થઇ જશે.
પ્રેમ કોઇ મર્યાદિત જથ્થો નથી એ તો તમારી અંદરનો એક ગુણ છે. તમારી ભીતર જ ઉદ્દુભવતું એક અંત વિનાનું ઝરણું છે. એ તમારો પોતાનો સ્વભાવ છે એટલે તમારા સિવાય કોઇ વસ્તુ દ્વારા કે કોઇના દ્વારા તેને અવરોધી શકાતો નથી.
એકવાર પ્રેમ વહેવા માંડશે એટલે ઇર્ષા અને માલિકીપણું ટકશે જ નહીં. તમે જે છો તે જ રીતે તમારી જાતને સ્વીકારશો તો તમે બીજાને પણ તે જેવા છે તેવા સ્વીકારશો.
તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો!
ગંભીરતા અને નિષ્ઠાનો ભેદ
આપણે પોતાના વિશે જે વિચારીએ છીએ ત્યાંથી જ બીજા લોકો સાથે તૂલના કરવાનું શરૂ થાય છે. જયારે આપણે આપણી વિશિષ્ટતા સમજી લઇએ છીએ, ત્યારે ઇર્ષા દ્રર થઇ જાય છે. તો પણ આપણે બીજી સમસ્યા ઊભી કરીએ છીએ. આપણે આપણી જાતને ખૂબ વિશિષ્ટ સમજીએ છીએ અને તેને ખૂબ ગંભીરતાથી લઇએ છીએ.
એ ગંભીરતા શું છે ?
ગંભીરતાએ બીજું કશું નથી, પણ કોઇ એક વસ્તુને વઘારે પડતું મહત્ત્વ આપવું. જીવન એક નાટક છે– એવું આપણે સમજતા નથી માટે ગંભીરતા આવે છે. જીવન પાસેથી વધુ પડતી અપેક્ષાનું પરિણામ એ ગંભીરતા છે.
વાર્તા : દરિયા ક્રિનારા પર બે છોકરાઓ રેતીંના કિલ્લા બનાવતા હોય છે. બંને વચ્ચે અચાનક ઝઘડો થાય છે. એક છોકરો ગુરુસે થઇને લાત મારીંને તેના ક્રિક્રાને તોડીં નાખે છે.
બીજો છોકરો રાજા પાસે જઇને આ ગંભીર
સમસ્યાનીં ફરિયાદ કરે છે. સામાન્ય રેતીંના કિલ્વા માટે આ છોકરો નિરાશ થયો છે, એ જાણીંને રાજા ખૂબ હસે છે.
પરંતુ, રાજાના સલાહકાર એવા એક ગુરૂ રાજા તરફ હસે છે તે કહે છે કે તમે જયારે યૂદધ કરો છો અને પત્થરના ક્રિલ્લા પાછળ ઊંઘ બગાડો છો તો પછી રેતીંના કિલ્વા માટે ઝદ્યડનારા આ છોકરાઓ માટે કેમ હસો છો ?
આપણી બધી જ ગંભીરતા રેતીના કિન્ના માટે છે. નાના બાળકને રેતીના કિન્ના કિંમતી લાગે છે. જયારે આપણને આપણી ઉંમરના પત્થરના કિલ્લા કિલ્લા કિંમતી લાગે છે. કિલ્લો રેતીનો કે પત્થરનો હોય તેની પાછળની ગંભીરતા એક જ છે. વસ્તુ અલગ છે પરંતુ ગંભીરતા સમાન છે. એટલે જયારે બાળકો તેના માટે ઝધડો કરે ત્યારે હસો નહીં.
ગંભીરતા જીવનની સ્વતંત્રતા અને માટેના તમારા મનના દ્વાર બંધ કરી દે છે. તે તમને નિરસ અને મૃત બનાવે છે. તમારા સ્વતંત્ર વિચારોને મારી નાંખે છે અને માત્ર પરિચિત એવી પ્રણાલીઓને હંમેશા વળગી રહે છે.
પરિણામની વધુ પડતી ચિંતા કર્યા વગર ઉત્તમ રીતે કામ કરવું એટલે જ નિષ્ઠા. તમે જયારે ગંભીર થાવ છો ત્યારે તમે ખુશ નથી થતા કે હસતા પણ નથી. તમે ગંભીર હો ત્યારે કેવી રીતે હસી શકો !
સંપર્ણતા
સંપૂર્ણતા હંમેશા તમારા મનમાંથી આવે છે. તે તમારું લક્ષ્ય બની જાય છે. તમે તે લક્ષ્ય માટે ક્રિયાશીલ થાવ છો. તમે તેને લક્ષ્ય સમજી કામ કરો છો ત્યારે તે મૃત અને ભૌતિક બની જાયછે. પરંતુ તમે જયારે સંપૂર્ણ હો છો, તમે હ્રદયમાં સ્ન્થિર થાવ છો ત્યારે તમારા માટે એ એક ગંભીર અનૂભવ બની જાય છે. તેનું પરિણામ સુંદર હોય છે અને તે તમને આનંદ આપે છે પછી તમે જે કંઇ કરો છો તેનો પ્રકૃતિ સાથે સુમેળ હોય છે. જે કંઇ કરો તે આખું કરો, પૂર્ણ કરો. તમારે સંપૂર્ણતા વિશે જરાય ચિંતા કરવાની જરૂર નથી.
સંપૂર્ણતા કયારેય તમને ખુશી આપી શકશે નહીં. તે માત્ર તમારો અહંકાર સંતોષશે. બધી જ પરિપૂર્ણતા થયા પછી તમે અનૂભવશો કે તમારી પરિપૂર્ણતા નથી માત્ર અહંકારની છે. સંપૂર્ણતાનાં વિવિધ પાસાં ચૂકી ગયા છો. કશામાં ઊંડાણથી પ્રવેશો ત્યારે જ સંપૂર્ણતા શકય બને છે. સંપૂર્ણતા કયારેય શકય નથી કારણ કે તે તમારા મનમાં રહે છે અને મન વારંવાર સંપૂર્ણતાની વ્યાખ્યા બદ્રલતું રહે છે.
જીવન તમારા તર્કથી પર છે
અચેતનપણે આપણે બઘાં એવું માનીએ છીએ કે આપણા તર્કથી નિયંત્રણ કરી શકાય એવી ઘટનાઓથી આપણું જીવન ભરેલું છે. પરંતુ વારંવાર જીવન આપણને એક સચ્ચાઇની હંમેશા યાદ કરાવે છે કે જીવન તમારા
પરિણામની વધ્ર પડતી ચિંતા કર્યા વગર ઉત્તમ રીતે કામ વ્યાતા : એક્રવાર કરવું એટલે જ નિષ્ઠા. એક ગુરૂકુળમાં
કોણે સૌથી સારો બર્ગાયો જાળવી રાખ્યો છે, તેના માટે સ્પર્ધા થાય છે. એક શિષ્ય ખૂબ ગંભીર પ્રકૃતિનો છે તે સ્પર્ધાને ગંભારતાથીં લે છે. તે તેના બગાંચાને હંમેશા સ્વચ્છ અને સારીં રોતે વાળોંને રાખે છે. ઘાસ એક સરખું કાપોંને રાખે છે. તેને ખાતરી છે કે પહેલું ઇનામ તેને જ મળશે.
રુપર્ધાના દિવસે ગુરૂજી બધા બાગમાં ફરે છે. પાછા આર્થોને તે બદ્યા બાગને નંબર આપે છે. આ િશિષ્યના બાગને સૌથી છેલ્વો નંબર મળે છે. આ જાણીને તે રહીં નથીં શકતો અને ગુરૂજીને પૂછે છે. ગુરૂજી મારા બાગમાં ખોટું શૂં છે ? તમે મને કેમ છેદ્વો નંબર આપ્યો. ગુરૂજી તેનોં સામે જૂએ છે અને પૂછે છે. સૂકાયેલા બદ્યાં પાંદડાં ક્રયાં છે ? આ રીંતે જાળવેલો બાગ બહુ લાંબો સમય રહેતો નર્થો અને નાશ પામે છે.
ગંભીરતા તમારી ત્વરા અને સર્જનાત્મકતાનો નાશ કરે છે.
વિજ્ઞાને સાબિત કર્યું છે કે જયારે તમે હળવા થઇને કામ કરો છો. ત્યારે તમારા વિચારો અને નિર્ણય લેવાની શક્તિ આપોઆપ વધે છે. આજ કામ જયારે તમે ગંભીરતાપૂર્વક કરો છો ત્યારે તમારું મન નિષ્ક્રિય થઇ જાય છે. જયારે તમે કોઇ કામ વધુ પડતી ગંભીરતાથી કરો છો, જયારે તમે પરિણામ માટે ખૂબ વિચારો છો ત્યારે તમે પોતાની જાતને તેના સંપૂર્ણ સામર્થ્યુર્થી કામ કરવા દેતા નથી.
યોજનાપૂર્વક વિચારીને કામ કરવું જરૂરી છે. પરંત્ તેને નિષ્ઠાથી કરો, ગંભીરતાથી નહીં. નક્કી કરેલા કામને ઉત્સાહપૂર્વક અને પૂર્ણ શક્તિથી કરવું એટલે જ નિષ્ઠા.
જીવનનું સાચું ધ્યેચ લક્ષ્યવિહીન જીવન અહંકારથી નહીં સમજાય.
વિશે સમન્નવે છે. તમને જે અત્યારે યોગ્ય લાગે છે તે ખરેખર સાચું અને યોગ્ય નથી. અહંકારી માણસ લક્ષ્ય સાથે કંઇક શોધે છે અને સત્યને ખોઇ દે છે.
મત્યુથી જ સાબિત થાય છે કે તમે જે મન દ્વારા જીવો છો તેનું સાચું અસ્તિત્વ છે જ નહીં. જીવનની લક્ષ્ય– વિહીનતા જાણ્યા પછી તમારી અંદર એક નવી જ ચેતનાનો પ્રાદ્દર્ભાવ થાય છે. જે ક્ષણે તમને સમજાશે કે જીવનમાં કશૂં પ્રાપ્ત કરવાનું નથી, તમે જેની હીરા તરીકે રક્ષા કરો છો તે હીરા નહીં પણ પત્થર છે. જીવનની બધી જ મહાન વસ્તુઓ માત્ર રમકડાં છે, ત્યારે જીવનની લક્ષ્યવિહીનતા તમને સમજાશે.
જીવનનું સાચું ધ્યેય અહંકારથી નહીં સમજાય. જયારે અહંકારનો ત્યાગ કરશો ત્યારે જ તમને જીવના દિવ્ય ધ્યેયનું જ્ઞાન થશે, ત્યારે જ તમે તેની લીલા અને દિવ્ય નાટકને સમજશો અને તેને માણી શકશો. જો તમે જીવનનું કોઇ ધ્યેય છે એમ વિચારતા રહેશો અને તેને પ્રાપ્ત કરવાની પ્રતીક્ષા કરશો તો તમે જીવનને જ ગુમાવી બેસશો.
જવન પોતે જ માર્ગ અને લક્ષ્ય છે. જો તમારી પાસે લક્ષ્ય છે તો તમે દોડશો. તમારા પગ જમીનને સ્પર્શશે નહીં અને તમે આ પ્રકૃતિના સૌંદર્યને માણી નહીં શકો. તમે લક્ષ્યને છોડી દેશો તો તમે માર્ગને મહત્ત્વ આપશો. તમે જીવનની લક્ષ્યવિહીનતા સમજી જશો એટલે જીવવાનો અર્થ પણ સમજી જશો. ત્યાં સુધી તમે માત્ર 'જીવતા પથારીએ પડેલો બેભાન માણસ અને જેણે સત્ત્વનો અનુભવ નથી કર્યો એવો સામાન્ય માણસ, બંને યોગ્ય ચેતના વિના જ જીવે છે. ગુરૂ તમને આ સચ્ચાઇનું ભાન કરાવે છે. જીવવાનો અર્થ એટલે અસ્તિત્વ.
તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો!
તર્કથી પર છે. જયારે તમારી નજીકનું, તમારો મિત્ર કે કોઇ સંબંધીનું મૃત્યુ થાય કે અચાનક જ કંઇંક અણગગમતું બને ત્યારે આ સત્યની આપણને યાદ અપાવાય છે. જો અચાનક તમે નોકરી ગુમાવો ત્યારે તમને એમ લાગે છે કે જીવન આપણા નિયંત્રણમાં નથી. અચાનક તમને સચ્ચાઇનું ભાન થાય છે. છે. પછી તમે સચ્ચાઇની શોધ આરંભો છો.
તમે જો શહેરમાં રહો છો તો તમારી દિનચર્યા નક્કી હશે. સવારથી તે રાત સુધી તમને ચોક્કસ ખબર છે કે તમારો સમય કેવી રીતે જશે. તમે કયાં જશો, શું કરશો અને કયારે ખાશો. એ તમારા નિયંત્રણ અને તર્ક બહારની કોઇ ધટના બને ત્યારે તમને ખબર છે.
તમારો અહંકાર અને તર્ક તમને એવો અનુભવ કરાવશે કે જીવન તમારા તર્કના કાબૂમાં છે. તેથી જ જયારે તમારા સંપૂર્ણ હલી જાવ છો. તમે તે પરિસ્થિતિને સંભાળી શકતા નથી. શું કરવું એ તમને સમજાતું નથી. કાં તો તમે હતાશામાં સરી જાવ છો કાં પીડાવ છો.
ખૂબ મહત્ત્વનું એક આખરી સત્ય છે, એ તમારે સમજવું જોઇએ. ક્યારેય એવું ન માની લેશો કે તમારા કારણે જ બધું ઠીકઠાક આપો છો. તમારા સિવાય પણ બધું ઠીકઠીક જ હોય છે. આં એક મહત્ત્વનું રહસ્ય છે. જ્યાં સુધી તમે તમારી માન્યતા ધરાવશો, ત્યાં સુધી તમારા અહંને કારણે તમારે જ દ્રઃખી થવું પડશે.
અહંકાર શૂં છે ?
ઉપનિષદ અનૂસાર જયાં સુધી તમે એમ માનો છો કે જવનનું લક્ષ્ય છે ત્યાંસુધી તમે તેની પાછળ દોડો છો. તમે અહંકારી છો. લક્ષ્યવિહીન જીવનની સુંદરતા સમજી લીધા પછી તમે અહંકારનો ત્યાગ કરી દો છો. ગુરૂ તમને
કરો છો તે મોટે ભાગે બીજા દ્વારા કરવામાં આવતી નથી. અજાણતાં તે તમારા દ્વારા જ ઉત્પન્ન થતી હોય છે. તેમાંથી તમે કોઇ ફાયદો લઇ શકતા નથી. પણ તમારા અહંકારને સાબિત કરવા જ તમે તેનું નિર્માણ કરો છો.
વાર્તા : એક સુઝુક્રી નામના ગુરુ જાપાનમાં રહેતા હતા. તેના ગુરૂ મૃત્યુ પામે છે ત્યારે તે ખૂબ રડે છે. એક માણસ તેમને પૂછે છે– તમે તો દિવ્યજ્ઞજ્ઞાનીં છો. તો તમારા ગુરૂના મૃત્યુ પર આટલું બધું કેમ રડો છો ? સૂઝુક્રીએ જવાબ આપ્યો – મારા ગુરૂ આ પૃથ્થી પરના એક અસામાન્ય માણસ હતા. તે વ્યકિત મૂંઝવણ અનુભવીંને પૂછે છે – તેમનામાં એવું અસાધારણ શું હતું ?
સૂઝુક્રીએ ક્રીધું – મેં આવો અસામાન્ય માણસ કયારેય જોયો નર્થો જે પોતે પોતાને સૌથી સામાન્ય ગણતો હતો !
સામાન્ય જીવનમાં પણ પ્રત્યેક સરેરાશ માણસ પણ પોતાને અસાધારણ સમજે છે. તમે જયારે મહત્તમ પીડાઓમાંથી પસાર થાવ છો ત્યારે તમારો અહંકાર એમ સમજીને પોષાય છે કે તમે અઘરા જીવનને પણ કાબૂમાં રાખી શકયા છો. તમારો શત્રુ મોટો છે તો તમે પણ મોટા છો એમ તમને લાગે છે. તમારો શત્રુ નાનો છે તો તમે પણ નાના છે એમ તમને લાગે છે.
એવી જ રીતે તમારી યાતનાઓ મોટી છે તો તમને સારું લાગે છે. તમારો અહંકાર સંતોષાય છે. યાતનાઓના માપદંડથી તમે જીવનને માપો છો. અજાણતાં જ તમે પોતાને અને બીજાને ત્રાસ આપો છો. સૂઝૂકીના ગુરૂ અસાધારણ હતા કારણ કે તે પોતાને સાધારણ સમજતા હતા, જયારે આ દ્રુનિયામાં બીજા બધા જ લોકો પોતાને
તમે જીવનની લક્ષ્યવિહીનતા સમજી જશો એટલે જીવવાનો લક્ષ્યનો ત્યાગ અર્થ પણ સમજી જશો. દુરી જીવનને માણો. આ ઉપદ્દેશ પર વારંવાર ધ્યાન કરો. સત્ય તમારી પાસે પ્રભાત બનીને આવશે. 'THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM' તમારામાં ખીલશે. એક એવી સ્ન્થિતિ જે જીવનનો મર્મ છે.
નકારાત્મકતાની દઢ લાગણી
તમે જોયું હશે કે જયારે તમને કોઇ કંઇક કહે છે ત્યારે મોટે ભાગે તમારી અંદરની પહેલી પ્રક્રિયા 'ના'ની હોય છે. 'ના' જ્યારે તમે ના કહો છો ત્યારે તમારો અહંકાર પામો છો. ભીતરમાં મજબૂત દ્રઢતા અનુભવો છો. તમે જ્યારે હા કહો છો ત્યારે ઢીલા અને મનાવી લેવાય તેવા અનુભવો છો. તમારો અહં તાબે થતો હોય એવું તમને અનુભવો છો તે તમને ગમતું નથી અને તેથી તમે 'ના' કહો છો.
તેથી જ જયારે તમે ઘરમાં શાળામાં કે ઓફિસમાં કે વાહન ચલાવતા કોઇ નિયમ તોડો છો ત્યારે તમને સારૂં લાગે છે.
નિયમો માટે 'ના' કહેતા તમારો અહંકાર સંવર્ધિત થાય છે. નાના બાળકોમાં તમે આ જોઇ શકશો. કોઇ વસ્તુ તેમણે નથી કરવાની એમ કહેતા જ તેઓ તે વસ્તુ માટે જ જીદ કરશે.
સામાન્ય વિરૃદ્ધ અસામાન્ય
જયારે તમે તમારા અહંકાર માટે જીવવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે તમારું અને અન્યનું જીવન પીડાદાયક બનાવો છો. તમારા જીવનમાં જે પીડાનો તમે સામનો
તમારી ચાતનાઓની નરકની જરૂર નથી કેમ સીમાઓ વચ્ચે જ તમારા કે દ્વંદ્ર અને અસંતોષની મનનું અસ્તિત્વ છે. સ્થિતિમાં જ મનનું અસ્તિત્વ છે. સંતોષથી તમે તમારી સીમાઓ ગુમાવી દો છો. પછી તમને આનંદ કે ખૂશીની જરૂર નથી. કયારેય ના વિચારશો કે તમને આનંદ જોઇએ છે. ના ! ખૂશી અને આનંદથી તમે ડરો છો. જયારે પણ તમે શાંતિની અને ચિંતા વિનાની સ્થિતિમાંથી પસાર થાવ છો ત્યારે ધ્યાનથી જુઓ, તમને લાગશે કે તમે કંઇક ગુમાવો છો, પણ ખરેખર એવું વિચારવાનું કંઇ છે જ નહીં ! જયાં સુધી કંઇ દ્રઢ વિચારવાનું તમારી પાસે હોતું નથી ત્યાં સુધી તમારી ભીતરના અવકાશમાંકોઇ સ્પષ્ટ સીમા હોતી નથી.
તમારું મન ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જયારે તે તમારી યાતનાઓને વીધે છે. તમને યાતનાઓ નથી હોતી ત્યાં સુધી તમે તમારી સીમાઓ કે તમારા અસ્તિત્વને ઓળખતા નથી. જો ઊંડાણથી જોશો તો તમે સમજ્જશો કે ઘણી વાર તમને એકલું લાગશે, ચિંતા કરવા જેવું કેપીડા કરવા જેવું કંઇ નથી. તમે પોતાને આ જ રીતે સમજો છો કેમ કે સ્વાભાવિકપણે જ મન માત્ર નકારાત્મક બાબતોને જ નોંધે છે. મન ધણા નવા વિચારોનું સર્જન કરી શકે છે. તે યાતનાઓ અસંતોષને વધુ સ્પષ્ટતાથી ઓળખી શકે છે. આનંદની ગુણવત્તાને સીમા નથી હોતી. તમે જયારે ખૂશ છો ત્યારે તમે તમારી સીમાઓ અનૂભવતા નથી. જયારે પણ તમે તમારી સીમાઓ અનુભવતા નથી ત્યારે તમે આનંદમાં છો, સંતોષમાં છો.
પીડા અહંકાર તરફ લઇ જાચ છે
તમારી પીડા વિના અહંકારનું અસ્તિત્વ નથી. પીડા જ અહંકારનું મૂળ છે. આ અગત્યની વાત સમજી લેવી જરૂરી છે. આપણે હંમેશા વિચારીએ છીએ પીડા દ્વારા
તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો!
અસાધારણ સમજે છે. તમે પોતે સરેરાશ સ્તરનાં છો કે નહીં તે ચકાસવા આ પ્રયોગ કરો. જો તમે પોતાને અસાધારણ સમજો છો તો તમે સરેરાશ છો. જ્રો તમે પોતાને સાધારણ સમજો છો તો તમે અસાધારણ છો !
ચોગ્ચ મહોરું વાપરો
તમારા રોજિંદા જીવનમાં તમે વિભિન્ન ભૂમિકા ભજવો છો અને વિભિન્ન મહોરાંનો ઉપયોગ કરો છો. તમારી માતા સાથે એક મહોરું, પિતા સાથે બીજૂં મહોરું માલિક સાથે ત્રીજૂં અને અનેક જયાં સુધી યોગ્ય વ્યકિત માટે યોગ્ય મહોરાનો ઉપયોગ કરો છો ત્યાં સુધી બધું બરાબર છે. પણ જયારે તમે કોઇની સાથે અયોગ્ય મહોરાનો ઉપયોગ કરો છો ત્યારે સાવચેત રહેજો. હવે અહંકાર પ્રવેશે છે.
યોગ્ય મહોરાં અસરકારકતાથી વાપરો અને ખેલને માણો. પછી તમે એક દ્રષ્ટા છો. તમે આ ત્યારે જ કરી શકો છો જયારે તમે એમ જાણો છો કે તમે મહોરાથી િભન્ન છો. નહીં તો તમે મહોરા દ્વારા જ ખેંચાતા જશો અને જીવનનાં સૌંદર્યને ગુમાવી દેશો. જયારે તમે જાણી લેશો કે તમે મહોરાને માત્ર વાપરો છો ત્યારે ઇચ્છાઓ પણ છુટી જશે.
તમે મોટા થાવ છો અને રમકડાંને છોડી દો છો એ જ રીતે આ મહોરાંને બુધ્ધિપૂર્વક જોશો તો પછી તમને તેના માટે કોઇ ઇચ્છાઓ નહીં રહે અને તમે જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરશો.
અહંકાર અસંતોષમાંથી જન્મે છે
જો તમે દ્રઢ અહંકારી માણસ છો તો તમને અલાયદા
તમારે તમારી જાતને વેચવાની છે. સમાજમાં જયાં તમારે પોતાને બન્જારમાં સ્પર્ધામાં રાખવાની છે ત્યાં આ પાયાની જરૂરિયાત છે.
અહંકાર તમારી ગુરુતાગ્રંથિના આધારે રહેલો છે. 'મમકર' ભીતરની લધુતાગ્રંથિના આધારે રહેલો છે. અહંકારને ભયનો અને ' ' ' ' ' ને લોભનો આધાર છે.
પણ મુખ્ય સત્ય એ છે કે તમે આ બે ઓળખથી પણ કંઇક વધારે છો. જયારે તમે આ બેવડી ઓળખથી છૂટશો ત્યારે સમજાશે કે તમે તેનાથી પર છો, વધુ છો. જયારે આ થશે ત્યાર પછી આ બંને ઓળખ તમને બાંધી નહીં શકે.
નિમ્ન અહંકાર
રમણ મહર્ષિના જીવનનો એક પ્રસંગ :
રમણ મહર્ષિના એક શિષ્યે તે મના એક પુસ્તકનો અન્ય ભાષામાં અનૂવાદ કર્યો. પસ્તકના અંદરના ભાગમાં અનુવાદક તરીકે તેમનું નામ પણ પ્રકાશિત થયું. શિષ્ય આ જોઇ આધાત પામ્યો તે જવાબદાર માણસો પાસે ગયો અને આ ભૂલ માટે તેમને લડવા લાગ્યો. તે ભગવાન રમણ મહિર્ષ પાસે ગયો અને કીધું ભગવાન એ લોકોએ મારું નામ છાપવું ના જોઇએ. મારું નામ લોકોમાં યશ
પામે તે હં નથી ઇચ્છતો. હં એ પ્રકારનો માણસ નથી.' ભગવાને કીધું – નામ હોવું જોઇએ એ અહંકાર અને નામ ન હોવું જોઇએ એ અહંકાર, બને સમાન છે. એટલે ચિંતા ન કર.
નિમ્ન પ્રકારનો અહંકાર જે એક પ્રકારની નમ્રતા વ્યકત કરે છે એ પણ અહંકાર જ છે.
અહંકારને ખલેલ થાય છે. પણ ના પીડાથી તો અહંકાર વધુ સમુધ્ધ થાય છે. તમારી પીડા ઓછી હશે તો અહંકાર પણ ઓછો હશે. પોતાની જાતને તમે ઘણી નાની સમજો છો એટલે તમે તમારી પીડાઓ વધારો છો અને પછી પોતાને કંઇક વિશિષ્ટ સમન્ને છો.
પીડા ઓછી હશે તો અહંકાર નબળો થશે. વધારે પીડાશો તો અહંકાર વધુ દ્રઢ બનશે. તેથી તમે હંમેશા તમારી પીડાને અતિશયતાથી જ્રુઓ છો. થોડા સમય પછી તમે એ ભૂલી જાવ છો કે તમે અતિશયતાથી અહંકારને જૂઓ છો. તમે તે જાળમાંફસાવ છો. તમે સહમત નહીં થાવ અને કહેશો કે – ના તમે મારા જીવનને, મારી પીડાને જાણતા નથી. પણ થોડા સમય પછી તમે પોતે પણ આ જ જાળમાં ફસાવાના છો!
બેવડી ઓળખ
આપણે બધા જ બેવડી ઓળખ ધરાવીએ છીએ.
એક બહારની દ્રુનિયા માટે અને એક ભીતરની દ્રુનિયા માટે. તમારી મનની ભીતરની તમારી જે ઓળખ છે તેને સંસ્કૃતમાં 'ભીતરનો અહંકાર' કહે છે. તમે હકીકતમાં જે છો તેના કરતાં તે ઓળખ ઘણી નાની હોય છે. તમે બધી જ નિષ્ફળતાઓ પાછલી ભૂલો, અપરાધભાવને તમારી સાથે રાખો છો યાદ કરો છો અને સતત તેના પર વિચાર્યા કરો છો.
બહારની દ્રુનિયામાં તમારી જે ઓળખાણ તમે ઊભી કરો છો તે તમારો અહંકાર છે. 'અહંકાર' તમારું વિઝિટીંગ કાર્ડ છે. બીજા તમારા માટે જાણે એ બધું જ તમે તેના પર છપાવો છો. બહારની દ્રનિયાને તમારી કેવી ઓળખાણ આપવા માંગો છો તેના પર તેનો આધાર છે. તે હંમેશાં તમારી પાસે છે તેનાં કરતાં વધુ છે, તમે જે છો તેના કરતાં વધુ છે. તેમાં તમે છો તેના કરતાં વધુ જ છે કેમ કે
તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો!
ગુરુતાગ્રંથિવાળો અહંકાર કે આક્રમક અહંકાર માટે તો સમાજ પણ પાઠ શીખવશે. આ અહંકાર સ્પષ્ટપણે દેખાય છે. પણ નમ્ર અહંકાર તો તમે સમાજથી ભાગો છો. તે વધારે ખતરનાક છે. આ ચાલાક અહંકાર છે, તે પોતાનો સારી રીતે બચાવ કરે છે. તમે ધારણ કરેલા તમારા વ્યકિતત્વની ઓળખ એટલે જ અહંકાર.
સક્રિચ અહંકાર વિરૂધ્ધ નિષ્ક્રિચ અહંકાર
સક્રિય અહંકારને ઓળખવો સહેલો છે. સર્ક્રિય અહંકારવાળા માણસો ખૂબ જ અલંકૃત રીતે વર્તન કરશે અને પોતાની જાતને જ મહત્ત્વ આપશે. તેઓ અહંકારી હશે. આ પ્રકારના અહંકારને સંભાળવાનું ગુરૂ માટે સફળ છે. ગુરૂ માત્ર તેના પર કયારેક કયારેક પ્રહાર કરે છે અને તે તૂટે છે !
વાર્તા : એક વાર એક મનોચિકિત્સક તેના દર્દીને પૂછે છે કે શું તે પોતાનીં જાતને જ મહત્ત્વ આપવાનીં ક્રદપનાઓથી પૌડાય છે ?
તે માણસે જવાબ આપે છે – ના, ખિલકુલ નહીં !
પણ હું તો હકીકતમાં જે છું તેના કરતાં મારી જાતને ઓછો સમજું છું.
સક્રિય અહંકારવાળો માણસ કોઇ પણ કિંમતે તેને છોડવા ઇચ્છતો નથી.
નિષ્ક્રિય અહંકાર ખૂબ જ સૂક્ષ્મ અને ચાલક હોય છે. જે લોકોમાં આ છે તેઓ ખૂબ નમ્ર છે એવો દેખાવ કરશે, લોકોનો સામનો કરવામાં ડરે છે અને શ્રેય લેવામાં શરમાય છે. આની સૌથી ખરાબ બાબત એ છે કે તેઓ એમ વિચારે છે કે તેઓ અહંકારી નથી અને માટે આવા છે. પોતે નમ્ર છે એવું અચેતનપણે વિચારી કશોય આધાત ન પહોચે તે માટે તેઓ પોતાના અહંકારની ખૂબ કાળજીપૂર્વક સુરક્ષા કરે છે.
સક્રિય અહંકારવાળા માણસો સૂકી કડક ડાળી જેવા હોય છે. ખૂબ સહેલાયથી તેને તોડી શકાય છે. પરંતુ નિષ્ક્રિય અહંકારવાળા માણસો તાજી લીલી ડાળી જેવા હોય છે. હંમેશા તેમનો અહંકાર તીવ્ર હોય છે, તેઓ વળે છે પણ તૂટતા નથી ! તેમનો અહંકાર એટલો બધો સુરક્ષિત હોય છે કે તેની સાથે વ્યવહાર થઇ શકાતો નથી. તેને સુરક્ષિત કરવા તેઓ ખુબ મહેનત કરે છે પરંતુ ખૂબ સુંદર અને નિષ્ક્રિય રીતે કરે છે.
'હું' અને 'મારું'
'હું' એ અહંકાર છે, ભયનું મૂળ છે, 'મારું', ' આ મારું ઘર છે', 'આ મારી ગાડી છે', 'આ મારા મિત્રો છે' એ લોભનું મૂળ છે.
'હું' એટલે સતત ક્રિયાશીલપણું, જય્યારે મારૂં એટલે સતત 'હોવાપણું' સતત તમે તમારો વિસ્તાર વધારવા પ્રયત્ન કરો છો. સતત તમે બહારનું બધું પરિવર્તન કરવા પ્રયત્ન કરો છો. તમે 'મારું'નો વિસ્તાર પણ વધારવાનો પ્રયત્ન કરો છો. દા.ત. તમારી પાસે ગાડી છે પણ હવે તમે વધુ સુવિધાવાળી ગાડી ખરીદવા ઇચ્છો છો, તમને વધુ એક ગાડી જોઇએ છે. તમારી પાસે રહેવા માટે ઘર છે પણ તમને મોટું ઘર જોઇએ છે. આ પ્રકારનું વ્યક્તિત્વ મેળવવા તરફના ઝોક પર આધાર રાખે છે. આવા માણસો સતત વધુને વધુ મેળવે તો જ પોતાને ખુશ, સુરક્ષિત માને છે.
અસુરિક્ષતતાની અને ભયની લાગણી વધારે લોભ તરફ ખેંચી જાય છે અને આપણે વધુને વધુ મેળવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. સતત વસ્તુઓનું માલિકીપણુ એ બીજું કંઇ નહીં પણ એક ઊંડી અસૂરક્ષિતની ભાવના જ છે. વધુને વધુ વસ્તુઓ રાખવાનો વિચાર માત્ર ભય અને અસુરક્ષાને કારણે જ હોય છે.
આપણી પાસે વધુ મિત્રો, વધુ સંબંધીઓ અને વધ્યુ વસ્તુઓ હોય તો આપણે વધુ સુરક્ષિતતા અનુભવીએ છીએ. વધારે સુરક્ષિતતાથી આપણે એવું અનુભવીએ છીએ કે હવે આ દુનિયામાંથી આપણને કોઇ દૂર નહીં લઇ જાય.
બે વસ્તુ છે : ગુરૂ અને મન. જો ગુરૂને અનુસરશો તો મનને નહીં અનુસરી શકો. અને એ જ પ્રમાણે મનને અનુસરશો તો ગુરૂને નહીં અનુસરી શકો.
'ન મમ' એવો એક સુંદર શબ્દ છે, તેનો અર્થ છે 'મારું નથી' અથવા 'હું નથી' ગુરુના કે ભગવાનનાં શરણોમાં હું મારા 'હું' અને 'મારું' ને શરણાગત કરી દઉં છે.
૧. ત્રીજા નેત્રથી ધ્યાન
કુલ સમય ૨૫ મિનિટ.
ગુરૂની હાજરીમાં કે તેમની આંખના ચિત્ર સામે તેનો અભ્યાસ કરવામાં આવે તો આ એક ખૂબ જશક્તિશાળી અને અસરકારક યુક્તિ છે.
પ્રથમ પગલું – સમય પાંચ મિનિટ
તમારી આંખો બંધ કરી તમારી બંધ આંખો પાછળની જે કંઇ છબીઓ દેખાય છે તેને જૂઓ.
બીજું પગલું – સમય પાંચ મિનિટ
હવે આંખો ખોલો અને તમારા ત્રીજા નેત્રથી ચિત્રમાં તમારા ગુરૂના ત્રીજા નેત્રમાં ધ્યાનપૂર્વક જુઓ તમારી આંખોની ભીતરથી જુઓ.
અહંકાર વિરુદ્ધ ગુરુ
લોકો મને પૂછે છે– આપણે શા માટે ગુરૂને અનુસરવું જોઇએ ? હું તેમને કહું છું – તમારે ગુરૂને અનુસરવાની જરૂર નથી. પણ જો તમે ગુરૂને નહીં અનુસરો તો તમે તમારા અહંકારને અનુસરશો. બે જ વિકલ્પ છે. કયાં તો ગુરૂને સાંભળો કયાં તો અહંકારને સાંભળો.
ગુરૂએ તો નિત્ય આનંદ પ્રાપ્ત કરી લીધો છે. તમે જો તેને અનુસરો તો તમે પણ એ સ્થિતિને પ્રાપ્ત કરશો. અહંકારથી તમે શું પ્રાપ્ત કર્યું છે અને તે કઇ તરફ વધી રહ્યો છે ! અહંકારના માર્ગ પર જો તમે ખૂશ છો. સંતોષી છો, સુખસગવડવાળા છો અને આનંદમાં છો તો અહંકારને અનુસરો. તેમાં કશું ખોટું નથી. પણ જો આ માર્ગ અનુકુળ નથી તો તમે ગુરૂનો માર્ગ અપનાવી શકો છો.
તમે તે નથી જે હોવાનું તમે વિચારો છો!
ત્રીજું પગલું – સમય પાંચ મિનિટ
આંખો બંધ કરી તમારી આંખોથી બંધ આંખો પાછળ દેખાતી છબીઓને જુઓ.
ચોથું પગલું - સમય પાંચ મિનિટ
હવે તમારી આંખો ખોલો અને ત્રીજા નેત્રથી ચિત્રમાં ગુરૂના ત્રીજા નેત્રથી ધ્યાનથી જુઓ. તમારી આંખોની ભીતરથી જુઓ.
પાંચમું પગલું– સમય પાંચ મિનિટ
આંખો બંધ કરીને બંધ આંખો પાછળ દેખાતી છબીઓને જુઓ.
આ ધ્યાન દરમ્યાન તમને તમારા પ્રિય દેવતાઓ દેખાશે કે તમારા ગુરૂનું સ્થાન પ્રકાશના બિંદ્દુએ લીધું હશે. ઘણીવાર એમનું ચિત્ર છે ત્યાં બધુ સંપૂર્ણ ખાલી દેખાશે. તે સમયે સાવચેત થવાની જરૂર નથી કે તમારી જાગુકતા ગુમાવવાની જરૂર નથી. આ કોઇ હિપનોસીસ નથી ! પણ ખરેખર તો આ એની વિરુધ્ધની પ્રક્રિયા છે. તમારી ચેતના જાગૃત કરવામાં આવી છે. જો તમે પ્રકાશ કે ખાલીપણું જોયું છે તો તમે ખૂબ ગંભીરતાથી ધ્યાન કર્યું છે તેની નિશાની છે. પ્રકૃતિનું આ જ સત્ય છે – આપણે બધા એક શક્તિ છીએ.
આંખોની ભીતરથી જોવા તમે 'હું' ને પ્રાપ્ત કરશો. હમણાં તો તમે પોતાનું જ સત્ય બનાવો છો. પણ જો તમે આંખોની ભીતરથી જોશો તો તમે જાગૃત થઇને સત્યને એના સાચા સ્વરૂપમાં જોશો !
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે!
કૃતજ્ઞતા શું છે ?
આપણે જ્યારે એવું અનુભવીએ છીએ કે આપણે પ્રકૃતિની આખી યોજનાનો જ એક ભાગ છીએ અને પ્રત્યેક ક્ષણે આ જ પ્રકૃતિ આપણી કાળજી લે છે ત્યારે આપણે કૃતજ્ઞ થઇ જઇએ છીએ. આપણે પ્રત્યેક ક્ષણે જે મેળવીએ છીએ તેના માટે આભારી થઇએ છીએ, પછી તે આપણાં અંગો કે ઇન્દ્રિયો જેવી મૂળભૂત વસ્તુ કેમ ના હોય. ?
પ્રકૃતિની પ્રચૂરતાની ઓળખ પ્રત્યેની તમારો પ્રતિભાવ એટલે જ કૃતજ્ઞતા, અને એ જ તમારી અંદરની એક આશ્ચર્યજનક ખીલતી શક્તિ છે.
તમારા જીવનમાં બધી જ વસ્તુનું ધ્યાન રાખનાર જો કોઇ શક્તિ છે તો તે કૃતજ્ઞતાની શક્તિ છે. તમે ઓછી કૃતજ્ઞતા અનુભવો છો એટલે તમને જીવનમાં કંઇક ખૂટે છે એમ લાગે છે.
કૃતજ્ઞતા તો તમારો પ્રાણ બનવો જોઇએ. આ એક પરિવર્તન કરનારી શક્તિ છે. તમારી અંદર અને આસપાસ થતી ઘટનાઓમાં આ શક્તિ પરિવર્તન કરે છે. આ શક્તિ તમારો વિશ્વશક્તિ સાથે સૂમેળ કરી આપીને તમારા માટે પ્રચૂર સંપત્તિ લઇ આવે છે. કૃતજ્ઞતાને કારણે પ્રકૃતિ પોતે જીવંત હોય તેમ તમને પ્રતિભાવ આપે છે. પ્રકૃતિ સાથે સંવાદ માટેનું આ માધ્યમ છે.
કૃતજ્ઞતા થાય છે ત્યારે તે આકર્ષણના નિયમથી સુંદર રીતે કામ કરીને તમારા માટે ઘણી સંપત્તિ લઇ આવે છે. આ કઇ રીતે થાય છે ?
વાર્તા : પ્રાચીન ભારતનો રાજા અકબર અને તેનો સલાહકાર બીરબલ એક દિવસ રસ્તા પર ચાલતા હોય છે. ચંદનના લાકડાં વેચનાર પાસેથી પસાર થતાં અકબર બીરબલને કહે છે કે ખબર નહીં કેમ પણ આ માણસને ફાંસીએ લટકાવવાનું મન થાય છે. એક મહિના પછી બંને જણ ફરી એક વાર તે જ માણસ પાસેથી પસાર થાય છે. આ વખતે અકબર કહે છે આ વિચિત્ર છે પણ કોણ જાણે કેમ આજે આ માણસને કંઇક બોક્ષિસ આપવાનું મન થાય છે. આ કેવી રીતે શક્ય છે ?
બીરબલ કહે છે એક મહિના પહેલા પહેલાં જ્યારે ચંદનનાં લાકડાં વેચનારનો વ્યવસાય બરાબર
અભ્યાસમાં એવાં તારણ પર આવ્યા કે લોકોના કલ્યાણમાં કૃત્તજ્ઞતાનો ઘણો ફાળો છે.
રોજંદી કૃતજ્ઞતાના અભ્યાસથી જાગ્રુકતા, ઉત્સાહ, દ્રઢ નિશ્ચય, હકારાત્મકતા, શક્તિ, ઓછી હતાશા અને ઓછી તાણનું સ્તર ખૂબ ઉપર જાય છે એમ અભ્યાસનાં તારણો છે. વધુમાં તેઓ એવું પણ સૂચિત કરે છે કે તેમના આનંદની ગણતરી કરીને પણ તેઓ કલ્યાણની ભાવના વધારી શકે છે અને હકારાત્મક સામાજિક અસરનું પણ નિર્માણ કરી શકે છે.
તમારા હોવાપણા માટે કૃતજ્ઞતા
હું જ્યારે લોકોને કૃતજ્ઞતાની ભાવનાથી જીવવાનું કહું છું તો તેઓ તરત જ તેનાં કારણો શોધે છે. સાચી કૃતજ્ઞતાનું ક્યારેય કોઇ કારણ હોતું નથી. તે તો કારણ વગર જ તમારામાં ખીલે છે. શું ફૂલ ક્યારેય કોઇ કારણથી ખીલે છે ? ના, તે ખીલે છે કારણ કે તે તેનો સ્વભાવ છે. કૃતજ્ઞતા એ આપણો સાચો સ્વભાવ છે. સમાજની શરતોથી તે ઢંકાઇ ગયો છે.
સમસ્યા એ છે કે સમાજ કૃતજ્ઞતાની ભાષા જાણતો નથી. તે તો માત્ર ઉપયોગીતાની ભાષા જાણે છે. તે તો તમારામાં સીધો જ લોભ અને ભય નાંખે છે અને તમે તેને જરૂરી પરિણામ આપો છો. સમાજ એ જાણતો નથી કે કૃતજ્ઞતાનો પણ એક માર્ગ છે જે ભય અને લોભના માર્ગ કરતાં વધારે સારૂં પરિણામ આપી શકે છે.
કૃતજ્ઞતા અનુભવવા અનંત કારણો છે. આપણને મળેલું આ જીવન પણ એક ભેટ છે. આપણામાંના કોઇપણ તેના માટે કામ કરે છે અને તેને સ્વીકારે છે ? ના, માણસની ચેતના સાથે જન્મ લેવો એ જ એક આશિર્વાદ છે. ત્યાંથી જ આપણી કૃતજ્ઞતા શરૂ થવી
કૃતજ્ઞતાને કારણે પ્રકૃતિ સાથે તમારો સંવાદ થાય છે અને તેનાથી તમે એક સુંદર ચાલતો ન હતો માણસમાં પરિવર્તન પામો છો. અને તમને અહીંથી પસાર થતાં જોઇને તેણે મનોમન વિચાર્યું કે જો રાજા મૃત્યુ પામે તો દરબારોંઓ તેમના અંતિમ સંસ્કાર માટે ચંદનનાં લાકડાં લેવા આવશે.
તેની આ નકારાત્મક ભાવનાને કારણે જ તમારામાં તેના પ્રતિ ધિક્કારની ભાવના ઊભી થઇ. તેથી પહેલાં વગર કારણે તેને ફાંસી આપી દેવાનો તમને વિચાર આવ્યો. તરત જ મેં આપણા માટે ખુરશી ટેબલ બનાવવા તેની પાસેથી ઘણાં લાકડાં લીધાં. તેનાથી તે ખુશ થઇ ગયો. આજે તે તમારા પ્રત્યે કૃતજ્ઞ છે. હવે તેની હકારાત્મક ભાવનાનો તમને સ્પર્શ થતાં તમને તેને બક્ષિસ આપવાનો વિચાર આવ્યો !
આકર્ષણના નિયમ અનુસાર સમાન શક્તિઓ એકબીજાને આકર્ષે છે. જો તમે બધી જ વસ્તુ પ્રતિ કૃતજ્ઞતા અનુભવો છો તો તમે સંપૂર્ણતા અને આનંદ અનુભવો છો. તેથી જ્યારે તમે કૃતજ્ઞતા અનુભવો છો ત્યારે સંપૂર્ણતાની શક્તિ સંપૂર્ણતાને આકર્ષે છે અને તે સારા સંબંધો, સારા સ્વાસ્થ્ય સ્વરૂપે પાછું પ્રાપ્ત થાય છે. આ રીતે આ ક્રિયાશીલ થાય છે.
મુખ્ય વસ્તુ એ છે કે કૃતજ્ઞતાને કારણે પ્રકૃતિ સાથે તમારો સંવાદ થાય છે અને તેનાથી ત મે એક સુંદર માણસમાં પરિવર્તન પામો છો.
મનોચિકિત્સકોએ લોકો પર કૃતજ્ઞતાની થતી અસરનો અભ્યાસ કર્યો છે. ટેક્સાસના ડેલાસની સધર્ન મેથોડીસ્ટ યુનિવર્સિટીના ડૉ.મિકેલ મેકકોલાધ અને કેલિફોર્નિયાના ડેવિસની કેલિફોર્નિયા યૂનિવર્સિટીના ડૉ.રોર્બટ ઇમોન નામના બે સંશોધકો તેમના પ્રથમ
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
જોઇએ. આપણે છીએ તેના માટે આપણે કૃતજ્ઞ થવું જોઇએ.
એક યુવાન છોકરી જમવાના ટેબલ પર બેઠી હોય છે. તેની મમ્મી અચાનક તેને રોકે છે તે ખાવાનું શરૂ કરે છે તે વખતે પૂછે છે શું તેં જમતાં પહેલાં આભાર વ્યક્ત કર્યો ?
છોકરીએ કહ્યું – આ થાળીમાં એવી એક પણ વસ્તુ નર્થો જેના માટે મેં ભગવાનનો એકવાર આભાર ના માન્યો હોય.
જો તમે એમ અનુભવો કે જીવન નિષ્ક્રિય છે અને જોઇએ એટલું રસપ્રદ નથી તો સમજજો કે હજુ સુધી તમારામાં કૃતજ્ઞતા નથી. કૃતજ્ઞતા એક શક્તિ છે જેનાથી તમારું જીવન ઉત્કટ અને ઉદ્દીપ્ત થાય છે. જીવનનું આ મૂળ રહસ્ય છે.
બધું જ ભેટ છે
કૃતજ્ઞતા અનુભવવાનું તમે ચૂકી જાવ છો કેમ કે જીવનમાં તમે બધી જ વસ્તુને ખાતરીપૂર્વક લો છો. લોકો તમારા માટે જે કંઇ કરે છે તેને તમે તમારો જન્મ-સિધ્ધ અધિકાર માનો છો. પણ એટલું સમજજો કે તમારા માટે કંઇ કરવા કરતાં તેઓ બીજું પણ કામ કરી શકે છે. એટલે ખરેખર તો એ તેમના તરફથી તમારા માટે ભેટ છે. તમારે તેમનો આભાર માનવો જોઇએ.
જીવનમાં પ્રત્યેક નાની વસ્તુને ભેટ તરીકે સ્વીકારો. તમે જ્યારે જમવા બેસો છો ત્યારે તમારી આંગળીઓનો ક્યારેય આભાર માન્યો છે ? કેટલાક લોકોને ખાવા માટે આંગળી પણ હોતી નથી ! આપણે ક્યારેય તે અંગે
કૃતજ્ઞતા અનુભવવાનું
વિચાર્યું છે ? ના. આપણે તમે ચૂકી જાવ છો કેમ કે માત્ર એ લોકો માટે જુ જીવનમાં તમે બધી જ વસ્તુને એમજ મળેલી વિચારીએ છે જેમની આંગળીઓમાં હીરાની માનો છો. વીંટી હોય છે. જેમને આંગળીઓ જ નથી તેમના માટે આપણે ક્યારેય વિચારતા જ નથી.
આપણે જ્યારે નાની નાની વસ્તુઓ માટે કૃતજ્ઞ બનીએ છીએ ત્યારે આપણી સંપૂર્ણ ચેતના વૃદ્ધિ પામે છે. આપણે વધુ નિર્મળ બનીએ છીએ.
વાર્તા : એક માણસ તેના મિત્રને કહેતો હતો કે એકવાર તે કેવી રીતે રણમાં ખોવાઇ ગયો. તેણે મિત્રને કહ્યું કે હતાશ થઇને ઘૂંટણ પડીને તેણે પ્રાર્થના કરી કે આ રણમાંથી બહાર નીકળવા તેને માર્ગદર્શન આપો.
વાતથી ભયભીત થઇને તેનો મિત્ર તેને પૂછે છે – શું ભગવાને તારી પ્રાર્થનાનો જવાબ આપ્યો ?
તે માણસે જવાબ આપ્યો – ના, એ પહેલાં જ એક માણસ કયાંકથી આવ્યો અને તેણે મને રસ્તો બતાવ્યો.
આપણે જીવનમાં કેટલા અસંવેદનશીલ છીએ ! આપણે બધી જ વસ્તુને ખાતરીથી લઇએ છીએ. જો આપણે બધી વસ્તુને કૃતજ્ઞતાથી લઇએ તો આપણે બધુ ખાતરીથી નહીં લઇએ – આપણી આંગળીઓ, આપણું સ્વાસ્થ્ય અને પ્રકૃતિની સમયસર ભેટ પણ જ્યારે સંવેદનશીલતા આવે છે ત્યારે પ્રત્યેક ક્ષણ પ્રકૃતિની ઘટનાઓના ઊંડા રહસ્યમાંથી પસાર થાય છે.
જઇને ચેકના પૈસા ઊપાડી લાવે છે, ઈલેક્ટ્રોસિટી અને ફોન બીલ ભરે છે પછી તે બજાર જઇ કરિયાણું લાવે છે, કપડાં કાઢી સૂકવે છે, બાળકોને શાળાથી પાછા લાવે છે, તેમની બધી સમસ્યાઓ પતાવે છે, તેમનો શાળામાંથી આપેલાં ગૃહકાર્યમાં મદદ કરે છે, ટી.વી. જુએ છે, જોતાં જોતાં કપડાં ઇસ્ત્રી કરે છે, પછી તે સાંજની રસોઇ બનાવી બાળકોને જમાડે છે, સુવડાવે છે, પોતે જમે છે અને પછી સૂઇ જાય છે.
બીજી સવારે તે ફરીથી ભગવાનને પ્રાર્થના કરે છે હે ભગવાન મને લાગતું નથી કે હું કાલે આ બધું કામ કરી શકીશ. હું ભીખ માંગું છું કે મહેરબાની કરીને હવે ફરીથી મને પુરૂષ બનાવ્યો દો.
ભગવાન કહે છે ચોક્કસ હું તને તું જે હતો તે બનાવ્યો દઇશ પણ તારે ૯ મહિના રાહ જોવી પડશે કેમ કે હવે તારા પેટમાં બાળક છે !
પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સમાન ભૂમિકા ભજવે છે. આ પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિ માટે થોડી કૃતજ્ઞતા હોવી જોઇએ. હું લોકોને એવું પણ કહું છું કે કોઇ કારણોસર તમારે તમારી પત્નીથી અલગ પણ થવું પડે તો કૃતજ્ઞતાથી થાવ.
સમસ્યા એ છે કે આપણને એમ લાગે છે કેટલાક લોકો આપણને દુઃખી કરવા કયાંક રાહ જૂએ છે, પણ એવું નથી એ તો આપણી જ અસુરક્ષાની ભાવના છે, જે આપણે બીજા પરઆરોપિત કરીએ છીએ.
એટલે ઘણા લોકો માતા–પિતા પ્રત્યે કે સમાજ પ્રત્યે તેમને એક ઢાંચામાં રાખવા બદલ કૃતજ્ઞ થતા નથી. અત્યારની તમારી બુદ્ધિ શક્તિને કારણે તમને એમ
બીજાને કૃતજ્ઞતાપૂર્વક આદર આપો
એક વાત આપણે સમજી લેવી જોઇએ કે કોઇએ આપણી સેવા કરવા માટે જન્મ લીધો નથી. આપણી જેમ જ બીજા લોકો પણ જીવન જીવે છે. આપણા પ્રત્યેના પ્રેમને કારણે જ તેઓ આપણા માટે બધું કરે છે.
પતિ-પત્ની વચ્ચે ઘણી બધી વસ્તુ ખાતરીથી જ લેવામાં આવે છે. આપણાં સમાજમાં આ વિચારે ઘણાં ઊંડે સુધી મૂળિયા નાંખ્યા છે. તેના કારણે ઘણા લગ્નોનો આજે વિચ્છેદ થાય છે. કોઇની સાથેના શારીરિક સંબંધમાં પણ બીજાના શરીર માટે ઊંડી કૃતજ્ઞતા હોય છે. તેનાથી જ તે માત્ર શારિરીક સુખ ન રહેતાં એક દિવ્ય અનુભવ બની જાય છે. જો તમને બીજા દ્વારા આટલું બધું સુખ મળતું હોય તો તેના પ્રતિ કૃતજ્ઞતા કેમ અનુભવતા નથી ? જો શરૂઆતથી જ બીજા માટે માન હોય તો ઘણાં લગનો બચી શકે છે.
વાર્તા : એક માણસ ભગવાનને પ્રાર્થના કરે છે. હે ભગવાન મારા પર કૃપા કરો. મારી પત્ની ઘરે હોય છે ત્યારે હું ખૂબ મહેનત કરું છું. તે ઘરે રહે છે ત્યારે મજા કરે છે જ્યારે આખો દિવસ હું મજુરી કરૂં છું. મને એવું વરદાન આપો જેથી હું તેન્નો પત્ની બનો જાઉ અને તે મારો પતિ. હું તેને પાઠ શાખવવા માંગું છું કે પુરૂષનું જીવન કેટલું અઘરું છે.
ભગવાન તેન્ડી ઇચ્છા પૂરી કરે છે.
બીજી સવારે, તે સ્ત્રી જે પહેલાં પુરૂષ હતો તે વહેલો ઊઠો બાળકો માટે જમવાનું બનાવી ડબામાં ભરીને, સવારનો નાસ્તો બનાવે છે, બાળકોને તૈયાર કરીને શાળા મૂકવા જાય છે તે પાછી આર્થો વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાંખે છે, બેંક
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
લાગે છે કે આ પહેલાં તમને સાચી માનસિક સંયોજના મળી ન હતી. જેમણે આપણને આ શરીર અને મન આપ્યું છે તેઓનો આપણને કોઇપણ રીતે દુઃખી કરવાનો ઇરાદો હોતો નથી. તેમની દૃષ્ટિએ જે ઉત્તમ હતું તે તેમણે આપ્યું પણ આપણે હવે વધુ બુધ્ધિશાળી થઇ ગયા છીએ એટલે તેનાથી આગળ નીકળી ગયા છીએ. માત્ર તેમનાં આભારી થાવ, એટલું પૂરતું છે.
બીજી એક વાત; તમે જ્યારે સાચે જ કોઇના પ્રતિ કૃતજ્ઞ થાવ છો ત્યારે તમે તે વ્યક્તિની માલિકી નથી રાખતા તમે તે વ્યક્તિને એક સુંદર વ્યક્તિત્વ તરીકે નીરખો છો અને મૂક્ત કરો છો. તમે જ્યારે કોઇને સ્વતંત્ર વ્યક્તિ નહીં પણ એક પદાર્થ તરીકે જૂઓ છો ત્યારે જ માલિકીપણું આવે છે. તે વ્યક્તિને તમારા પાસે સ્થાન બનાવવા માટે કૃતજ્ઞતાથી આવકારો.
એવું નક્કી કરો કે ગમે તે પરિસ્થિતિ હોય તો પણ આવનારા થોડા દિવસ તમે પ્રેમની અને કૃતજ્ઞતાની પ્રતિક્રિયા કરશો. આપોઆપ જ તમે પ્રત્યેક માણસને પ્રકૃતિનું વિશિષ્ટ સર્જન કે દિવ્ય પ્રતિબિંબ તરીકે જોવાનું શરૂ કરશો.
એટલું જ નહીં, તમારી આસપાસની બધી જ વસ્તુઓ માટે તમારામાં પ્રચૂર દયાભાવ હશે. તમે જો બહુ ગુસ્સાવાળા માણસ હશો તો જોશો કે ધીમે ધીમે ગુસ્સો અદ્રશ્ય થઇ રહ્યો છે. વિકસિત થઇ રહેલી કૃતજ્ઞતાની ભાવનાથી અન્ય નકારાત્ લાગણીઓમાં વપરાઇ રહેલી શક્તિ હવે મુક્ત થઇ રહી છે તમે હવે એક દયામય, શાંત અને પ્રેમાળ માણસ છો.
તમારા શરીરનો આભાર માનો
વાર્તા : મધ્યમ ઉંમરની એક સ્ત્રીને હૃદયનો હમલો થાય છે અને તે દવાખાનામાં લઇ જવામાં આવે છે. ઓપરેશનના ટેબલ પર જ તેને મૃત્યુની નજીક જવાનો અનુભવ થાય છે. આ અનુભવ દરમ્યાન તે ભગવાનને જૂએ છે. શું આ તેના જીવનો અંત છે ? એમ તે ભગવાનને પૂછે છે.
તમે જયારે સાચે જ તમારા કોઈ સંબંધી પ્રતિ કૃતજ્ઞ થાવ છો થાય છે જે માલિકીભાવ નથી રાખતા.
ભગવાન તેને જવાબ માપે છે કે હજુ જીવવા માટે તમારી પાસે ૩૦ થી ૪૦ વર્ષ છે. તે સાજી થઇ જાય છે. પછી તે હોસ્પિટલમાં જ રહીને ચહેરો, જડબા, નાકને વધુ સારા બનાવવા અને ચરબી દૂર કરવાનું નક્કી કરે છે. તે તેના વાળને રંગે છે. વિચારે છે કે તે વધુ ત્રીસ વર્ષ જીવવાની છે એટલે નવા દેખાવર્થો શરૂઆત કરવા ઇચ્છે છે.
બધી શસ્ત્રાન્નિયાઓ કરાવી તે હોસ્પિટલની બહાર નીકળે છે ત્યાં જ એક એમ્બ્યુલન્સ તેના પર ઘસી આવે છે અને તે મૃત્યુ પામે છે તે ભગવાન પાસે આવીને પૂછે છે – ભગવાન હું વધુ ત્રીસ વર્ષ જીવીશ એવું તમે કહ્યું હતું.
ભગવાને કહ્યું – હું તને ઓળખી ના શક્યો.
પ્રત્યેક વ્યક્તિ ભગવાન દ્વારા નિર્માણ પામેલ વિશેષ વ્યક્તિ છે. તેથી બે શરીર સરખાં લાગતાં નથી. તે એક કલાકાર છે માટે આપણે બધા જુદા જુદા છીએ. જો તે એન્જીનિયર હોત તો પ્રોડકશન લાઇનમાં હોય તેમ તેણે આપણને બધાંને બીબાઢાળ એકસરખા જ બનાવ્યાં હોત. આપણને પ્રત્યેકને તેણે વિશેષ બનાવ્યા છે પણ આપણે સુંદર છીએ એવું આપણે ક્યારેય અનુભવતા
બીજા દિવસે શિકાર પર જવા માટે તેણે મિત્રને આમંત્રણ આપ્યું અને ક્રૂતરાને પણ લઇ ગયો. જયારે બગલાનું ટોળું પાસે આવે છે ત્યારે તે નિશાન બનાવે છે, બંદૂક ફોડે છે અને શાંતિથી જુએ છે. ક્રૂતરો પાણીં પર ચાલીને પક્ષ્મીઓને શોધી લાવે છે. મિત્રની પ્રતિક્રિયા જોવા તે તેની સામે જુએ છે પણ તે મૌન રહે છે.
તેણે તેને પૂછ્યું – મારા ક્રૂતરામાં તે કંઇ ખાસ જોયું ?
મિત્રએ કહ્યું – હા, તારો ક્રૂતરો તરીં નથીં શકતો.
આપણી આંખો સમક્ષ અનેક ચમત્કારો સતત થાય છે પણ આપણે તેને સતત ચૂકી જઇએ છીએ ! આપણે તે ચૂકી જઇએ છે એટલે જ જીવન નિરસ બની જાય છે. જયારે આપણે તેને જોવાનું ચાલુ કરીએ છીએ તો જીવન પોતે એક ચમત્કાર બની જાય છે. સત્ય એ છે કે જીવનમાં આપણી આસપાસ અનેક ચમત્કારો બને છે.
પ્રકૃતિને તેનાં વિવિધ પાસાંઓ અને વિરોધાભાસ સાથે સ્વીકારો અને ઉજવો કોઇ નિર્ણય ના લો, શું ચાલી રહ્યું છે તેને સતત ચકાસો. તમને લાગશે કે આ થવું જોઇતું હતું અને આ થવું જોઇતું ન હતું, આ રીતે થવું જોઇતું હતું અને આ રીતે થવું જોઇતું ન હતું.
આ પૃથ્વી પર જે કંઇ બને છે પવિત્ર જ છે એમ સમજો. આખા વિશ્વમાં બે પ્રકારના લોકો છે. એક પ્રકારનાં લોકો એમ માને છે કે જે કંઇ પણ થાય છે તે પવિત્ર છે. બીજા પ્રકારના લોકોને એમ થાય છે કે બધું જ તેમની ઇચ્છા વિરુધ્ધ થાય છે અને તેમાં કંઇંક ફેરફાર હોવો જોઇતો હતો. આવા લોકો પોતાના વિચાર અનુસાર બધું ચકાસે છે અને તેને બદલવા તેની સમીક્ષા કરવા નથી. આપણે પોતાને સતત બીજા સાથે સરખાવી તેમના જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણું શરીર સુંદર છે એવું આપણે કયારેય અનુભવતા નથી.
આપણા દ્વારા કરવામાં આવતા વિચારોથી આપણું શરીર પ્રભાવિત થાય છે. આપણા શરીરના પ્રત્યેક કોષ આપણા વિચારો અને લાગણીઓને પ્રતિભાવ આપે છે. જો આપણે આપણા શરીર માટે કૃતજ્ઞતા અનુભવીએ છીએ તો આપણું સ્વાસ્થ્ય સુધારવા માટે આપણું શરીર મદદરૂપ થાય છે. જો આપણે તેને ધિક્કારીએ તો તે રોગ માટે અનુકૂળ થાય છે. સુફી પરંપરામાં ધ્યાન દ્વારા શરીરના પ્રત્યેક અંગ માટે કૃતજ્ઞતા પ્રેમ અને આભારની લાગણી અનુભવાય છે.
બધું જ શુભ છે. જેનો ઉત્સવ માણો
એક વસ્તુ સમજી લેવી ખૂબ જરૂરી છે કે આખી પ્રકૃતિ એક શુભ ઘટના છે. તમે આ પ્રકૃતિના જ અંશ છો, તેથી તમારી આસપાસ બનતી બધી જ ઘટના પણ પવિત્ર છે. પ્રકૃતિનું આ જ સત્ય છે. પ્રકૃતિમાં બનતું કશું જ અપવિત્ર હોતું નથી. બધું જ આશિર્વાદરૂપ હોય છે અને તેના માટે આપણે કૃતજ્ઞતા અનુભવવી જોઇએ.
જો આ સ્પષ્ટપણે સમજાય તો જીવનમાં કોઇ સમસ્યા રહેતી નથી. આ થાય તો તમારા નેત્ર પોતે જ કૃતજ્ઞ નેત્ર બની જાય છે. તે બધી જ વસ્તુને વિશેષ છે એ રીતે જુએ છે. કશું જ ભૌતિક નથી, બધુ રહસ્યમય જણાશે.
વાર્તા : એકવાર એક બગલાનો શિકારી બજારમાં પક્ષ્મીને શોધી લાવનાર કૂતરો ખરીદવા જાય છે. પાણી પર ચાર્લો શકે તેવો ક્રૂતરો તેને મળે છે તે તરત જ તેને ઘરે લઇ આવે છે.
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
જ ગામના લોકોને સાજા કરવાનું શરૂ કરે છે અને તેમની અનેક સમસ્યાઓ દૂર કરે છે.
એક વાર ગામમાં રોગચાળો ફેલાય છે અને ઘણા પક્ષીઓને તેની અસર થાય છે. ગામના લોકો સાધુને આ વિશે જણાવે છે સાધુ કહે છે કે એ દુ:ખની વાત છે કે તમારે આટલાં બધાં પક્ષીઓ ગુમાવવાં પડયાં પણ જો તમને પ્રકૃતિમાં શ્રદ્ધા હોય અને પ્રાર્થના કરશો તો તમારૂં નુકસાન પ્રાપ્તિમાં બદલાઇ જશે.
ગામના લોકો તેમની સાથે સંપૂર્ણપણે સહમત થતા નથી પરંતુ તેમના માન ખાતર તેઓ જતા રહે છે.
બીજા અઠવાડિયે, અચાનક જ ગામના બધા ક્રૂતરા ભાગી જાય છે. ફૂતરાઓ ગામનું લૂંટારાઓથી રક્ષણ કરતા હતા એટલે ગામના લોકો ચિંતિત થઇ જાય છે. તેઓ આ વાત સાધુને કરે છે. ફરીથી તે આ જ વાત કરે છે. જો તમને પ્રકૃતિમાં શ્રદ્ધા હોય અને પ્રાર્થના કરશો તો તમારું નુકસાન પ્રાપ્તિમાં બદલાઇ જશે.
થોડા દિવસો પછી એક વિચિત્ર ઘટના બને છે. એ દિવસોમાં દિવાસળીઓ ન હતી. આગ સળગાવવા લોકો બે પત્થરને ઘસતા હતા અથવા ચૂલામાં કાયમ આગ સળગતી રાખતા. એક દિવસ બધા જ ઘરોમાં આગ બુઝાઇ જાય છે. પત્થરો ઘસીંને તેઓ આગ સળગાવવાનો પ્રયત્ન કરે છે. પણ સફળ થતા નથી. ફરીથી તેઓ સાધુ પાસે જઇને આ વાત કરે છે. સાધુ કહે છે એવ્યું લાગે છે કે કંઇક વિશેષ વસ્તુ બની રહી છે.
પ્રયત્ન કરે છે. બધી વસ્તૂઓને હંમેશા બદલવાનો પ્રયત્ન કરવાથી આવા લોકો કાયમ દુ:ખી થાય છે.
એટલું સમજી લો કે બધી વસ્તુ આપણા માટે કંઇ સંદેશો લઇને આવે છે, મૃત્યુ અને રોગનો પણ. પ્રત્યેક વસ્તુ પાસે આપણને શીખવવા કંઇ ને કંઇ છે. પ્રત્યેક ઘટના આપણી બુધ્ધિ વધારે છે, ચેતનાને વધારે છે.
એક મહત્ત્વની વાત સમજી લેવી જરૂરી છે. તમારામાં અને એક દિવ્ય મનુષ્યમાં કોઇ પ્રકારની ગુણવત્તાનો કે પરિમાણમાં ફેર હોતો નથી, સિવાય કે દિવ્ય મનુષ્ય બાહ્ય અને આંતરિક વિશ્વમાં સંતુષ્ટ રહે છે અને તેવા રહેતા નથી. કંઇક ખૂટે છે એવું તમને સતત થયા કરે છે. જેમ કે, આ પ્રકૃતિ આ માણસને કેમ આ પૃથ્વી પર ઇચ્છે છે, પ્રકૃતિ તમને પણ ઇચ્છે છે. તમે અહીં અકસ્માત નથી પણ એક ઘટના છો. તમે પ્રકૃતિના ચમત્કાર છો. આ જ સીધું અને સરળ સત્ય છે. હકારાત્મક વિચાર છે એવું ના સમજો. ના, આ માત્ર સાદ્દું સત્ય છે, આ સત્યનો તમે વિશ્વાસ કરો તો આપોઆપ જ તમે હકારાત્મક થઇ જશો. બસ એટલું જ .
વાર્તા : ખેતરોથી ઘેરાયેલું છૂટૂં છવાયું એક ગામ હતું. શહેર ખૂબ દૂર હતું એટલે તે ગામ શાંત હતું .
એક સવારે ગામના લોકોએ એક સાધૂને જોયો પહેલાં કયારેય તેને જોયા ન હતા. વડના ઝાડ નીંચે તે બેઠા હતા. તે કચાંથી આવ્યા છે એવ્યું લોકોએ પૂછ્યું. તેણે કહ્યું – હું તમને બધાંને મારા ભાઇ ગણું છું અને તમારા બધાં સાથે રહી થોડા દિવસ પસાર કરવા આવ્યો છં.
ગામના લોકો આ સાંભળી ખુશ થઇ જાય છે અને તેના માટે એક ઝુંપડી બનાવે છે. તે સાધુ તરત
અસ્તિત્વ એ કોઇ અકસ્માત નથી. તે સ્વતંત્ર બુદ્ધિ છે. સૃષ્ટિ એક સ્વતંત્ર બુદ્ધિ છે. તે ક્યારેય ન ઉકેલી શકાય એવું એક રહસ્ય છે. એમ જય્યારે સમજાય છે ત્યારે તમારા જીવનમાં બધું જ તમારી સમક્ષ પ્રત્યક્ષ થઇ જશે અને તેની શીખ સમજાશે.
કેટલાક લોકો મને પૂછે છે કે સ્વામીજી તમારા તરફની કૃતજ્ઞતા અમે કઇ રીતે વ્યક્ત કરીએ ? હું તમને કહું છું કે તેનો એક જ માર્ગ છે કે મેં જે રીતે વર્ણન કર્યું છે તે પ્રમાણે દિવ્યજ્ઞાની બનીને જીવવું. મારા માટે આ જ એક ઉત્તમ કામ તમે કરી શકો છો અને હું પણ તમારા માટે કરી શકું છું.
લોકો મને પૂછે છે કે આપણા મિશન માટે અમે શું સેવા આપી શકીએ ? હું તમને કહું છું કે આ વિશ્વ માટે જો કોઇ કંઇક કરવા ઇચ્છતું હોય તો તે પોતાની અંદરની ચેતનાને ખીલવવાનું છે. આ જો થશે તો આપોઆપ જ જ્યાં જરૂર હશે ત્યાં તમે અહંકારથી કે કંઇક શ્રેય મેળવવાની આશાથી નહીં, પણ તમે પરમાનંદની સ્થિતિમાં છો માટે સેવા કરશો જ. પછી તે સેવા નહીં કહેવાય. એ તો માત્ર સ્વત: સ્કૂરણ હશે. આમ જ સેવા થાય, કંઇક આપવાની રીતે નહીં પણ ત્વરીત નિખાલસતાથી.
કૃતજ્ઞતા તમારા કર્મોને બાળી શકે છે
સુફીવાદ સંપૂર્ણપણે કૃતજ્ઞતા આધારિત ધર્મ છે. જો મારે સુફીવાદને એક શબ્દમાં કહેવો હોય તો તે ''કૃતજ્ઞતા'' છે. સુફી સંપ્રદાયના જલાલુદ્દીન રૂમિ અને અન્ય મહાન ગુરૂનાં કાવ્યોમાં આ જોઇ શકાય છે. તેમના શબ્દોમાં કૃતજ્ઞતાની આ વહેતી શક્તિને જોઇ શકાય છે.
અસ્તિત્વ એ કોઈ અકસ્માત નથી. ગામના લોકો હવે સાધુને તે સ્વતંત્ર બુધ્ધિ છે. શંકાથી જૂએ છે. સાધુ તેમના બધાંથી શ્રેષ્ઠ કેવી રીતે છે અને આર્થો વાતો કેવી રીતે કરીં શકે છે એ વાત પર તેઓને આશ્ચર્ય થાય છે. ગામના કેટલાક લોકો આગ લેવા બોંજા ગામ જવા તૈયાર થાય છે પણ સાધુ તેમને લઢીંને રોકે છે.
બીજે દિવસે સવારે કોઇપણ રીતે બોંજે ગામ જવા કેટલાક લોકો તૈયાર થાય છે. અચાનક દૂરથી તેઓને રેતાંના વંટોળ જેવું કંઇક દેખાય છે. થોડીંક ક્ષણો પછી તેઓને દેખાય છે કે એ તો ઘોડેસવાર સૈનિક્રોનું ટોળું છે. તેઓ ગામની અને તેની આસપાસ ફરે છે. ગામના લોકો ઝાડ પાછળ સંતાઇને તેમને જૂએ છે. ગામથી થોડે દુર સૈનિકો ઉભા રહે છે અને તેમાંથી એક બૂમો પાડીંને કહે છે અમને આ ગામ પર હમલો કરવા દો. બૌજો માણસ કહે છે તેનાથીં કોઇ ફાયદો નથી. અહીં સવારમાં કોઇ પક્ષીઓ અવાજ નર્થો આવતો; કોઇ કૂતરો ભસતો નર્થો,કોઇ ઘરના ચૂલામાંથી આગના ઘૂમાડા નીંકળતા નથી. અહીં કોઇ રહેતું હોય એવું લાગતું નથી.
સૈન્ય પાછું ચાલ્યું જાય છે. છૂપાયેલા ગામના લોકો ગામમાં જઇને બધાંને આ વાત કરે છે. તેઓને સમજાય છે કે સાધુ કેટલા સાચા હતા ! તેઓ આ બધું ક્રહેવા દોડતા સાધુની ઝૂંપડીએ જાય છે પણ ઝુંપડી ખાલી છે. સાધુ જતા રહ્યા હોય છે.
કોઇ જાણતું નથી કે તેઓ ક્યાં ગયા ?
આ સૃષ્ટિની પરોપકારિતાને વધાવવી એ જ પ્રાર્થના છે. આ સૃષ્ટિ પ્રત્યેની કૃતજ્ઞતા છે.
એક સૂફી સંત અને તેમના શિષ્યો આધ્યાત્મિક યાત્રા પર હતા. ત્રણ દિવસ સુધી તેઓ ભોજન વિના રહ્યા. ચોથા દિવસે ગામના લોકોએ તેમને ભોજન દીધું અને તેઓ આખી રાત કબ્રસ્તાનમાં સૂઇ રહ્યા. બીજે દિવસે સવારે સંત ભગવાનનો આભાર માનતો પ્રાર્થના કરવા લાગ્યા. તેમના શિષ્યોને આ ના ગમ્યું, આટલા બધા દિવસ સુર્ધો અન્ન અને આવાસ વિના રહ્યા પછી પણ સંત ભગવાનનો આભાર માને છે. તેમને અનુસરવાનું શિષ્યો ના પાડે છે.
શિષ્યોએ સંતને પૂછ્યું – ત્રણ દિવસ સુધી અન્ન અને આવાસ વિના રહ્યા પછી શા માટે અમે ભગવાનનો આભાર માનીએ ? સંતે કહ્યું – ત્રણ દિવસ સુધી તમને અન્ન અને આવાસ મળ્યો તેના માટે આભાર માનવાનું શું ?
સૃષ્ટિ તરફથી આપણને સતત મળતી સહાયતાની કૃતજ્ઞતા એટલે જ પ્રાર્થના.
અપેક્ષા ગુનેગાર છે - જતી કરો !
બેસીને બે સૂચિ બનાવવાનો પ્રયત્ન કરો. એક જે તમારી પાસે છે તેની અને બીજી જે તમારી પાસે નથી તેની. પહેલી સૂચિમાં તે બધું જ હોવું જોઇએ જે તમારી પાસે છે. તમારી આંખો, કાન, હાથ, પગ, કેમ કે એવા લોકો પણ છે જેમની પાસે આમાંનું કશુંક નથી. ભૌતિક
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
કૃતજ્ઞતા તમને એક વહેતી શક્તિ બનાવે છે. કૃતજ્ઞતા એક આગ છે જે તમારા બધા કર્મોને બાળી નાંખે છે. કર્મ એટલે શું ? તે તમારા દ્વારા કરવામાં આવતા સંપૂર્ણ કાર્યો છે જે તમને પૂર્ણતા લાવવા માટે વારંવાર ખેંચે છે. આવા સંચિત કર્મોને પૂર્ણ કરવા માટે આપણે આ પૃથ્વી પર વારંવાર જન્મ લઇએ છીએ. કૃતજ્ઞતાની શક્તિથી આ કર્મોનો નાશ થાય છે ! કૃતજ્ઞતાનું આ બળ છે.
કૃતજ્ઞતા - ઉત્કૃષ્ટ પ્રાર્થના અને ધર્મ
જયારે તમારી કૃતજ્ઞતા પ્રાર્થના બની જાય છે ત્યારે તમે વધુને વધુ પરોપકારિતાને તમારી તરફ આકર્ષિત કરો છો. કૃતજ્ઞતા અંતિમ પ્રાર્થના છે, જે આપણી કલ્પના કરતાં પણ વધુ આપણને આપે છે. માત્ર પ્રાર્થનાના પુસ્તકો વાંચવા, ભૌતિક વસ્તુઓ ભગવાનને ધરાવવી કે મંદિરમાં દાન આપવામાં જ સાચી પ્રાર્થના નથી પણ એ તો આ સૃષ્ટિ તરફની આપણી ઊંડી અને મૌન કૃતજ્ઞતા છે. આ સૃષ્ટિ જ આપણા સૌની કાળજી લે છે એ નિઃશંક છે.
ઘણા લોકો એમ વિચારે છે કે પ્રાર્થના અને કૃતજ્ઞતા બંધન છે. ના એ, તો ઉત્તમ મૂક્તિદાતા છે. તમારી અંદર ઉભરાતી કૃતજ્ઞતા અને સંપૂર્ણતા એ પ્રાર્થના છે. કેટલાક લોકો પૂછે છે આપણે મંદિર જઇને પ્રાર્થના શા માટે કરીએ છીએ ? આ સૃષ્ટિની પરોપકારિતાને વધાવવી એ જ પ્રાર્થના છે. જો આપણી પ્રાર્થના આ પ્રમાણે હશે તો સૃષ્ટિ પણ પ્રતિભાવ આપશે અને આ પ્રતિભાવ એટલે તમારા તરફ વધુને વધુ પરોપકારિતા પ્રાર્થના અને આર્શિવાદનું આ ગુણવત્તાભર્યું ચક્ર છે.
હું લોકોને હંમેશા એક સૂફી સંતની વાત કહું છું. સુફીવાદનાં મૂળ કૃતજ્ઞતામાં છે. એ બીજું કંઇ નહીં પણ
હોતી. તે પાસેની ઝૂંપડી પાસે જાય છે અને તેમાં રહેતો વૃદધ સ્ત્રીને ચૂલામાંથી દેવતા આપવા કહે છે. તે કહે છે કે ત્રણ દિવસથી તેણે ચૂલો સળગાવ્યો નર્થો અને મંદિરમાંથી મળતા અન્નથી ખોરાકથી તે ચલાવે છે.
તે ઘણી જગ્યાએ જાય છે. અંતે તે ગામના મુખીના ઘરે જાય છે અને ચૂસ્કી સળગાવવા આગ માટે કહે છે. કામ કરતી છોકરીઓમાંથી એકે પૂછયું – તમારી ચુસ્કી સળગાવવા આગ ? તમારી પાસે ફાનસ છે તેનો ઉપયોગ કેમ કરતા નથી ? ચોકીદાર ચમકી ઉઠે છે. ફાનસ લઇને તે કયારનો દિવાસળીની શોધમાં ફરે છે !
આપણી બહારનું જ આપણે શોધીએ છે. આપણે નિત્ય અપેક્ષાઓમાં જ જીવીએ છીએ અને રાતના ચોકીદારની જેમ શોધીએ છીએ ! આ સૃષ્ટિ આપણને જોઇતું બધું જ આપશે એવો વિશ્વાસ કરીશું તો આપણી ભીતર જ આપણને બધું મળી જશે.
તમારા શારીરિક હાવભાવ પણ કર્તવ્યવાથી બદલાય
આપણે જયારે કોઇ અપેક્ષાઓ સાથે કામ કરીએ છીએ ત્યારે આપણી શારીરિક ભાષામાં સૂક્ષ્મ હિંસા હોય છે. પ્રયત્નપૂર્વક નહીં પણ વારસાગત જ હિંસા હોય છે. જો આપણે આપણી શારીરિક ભાષા પ્રત્યે સંવેદનશીલ રહીએ તો તે હિંસાને આપણે પકડી શકીએ.
તમે જયારે કોમ્પ્યુટર પર ટાઇપ કરતા હોવ, ફોન કરતા હો, ફોનનું રિસીવર કઇ રીતે પાછૂં મૂકો છો, કયા જુસ્સાથી તમે ચાલો છો એ બધામાં સૂક્ષ્મ હિંસા તમે જોઇ શકશો.
વસ્તુઓની સૂચિ બનાવતા પહેલાં તમારી શારીરિક અને માનસિક અંગોનો પણ સમાવેશ કરો. તમે ખૂબ જ ધ્યાનપૂર્વક કંઇપણ છૂટી ના જાય તે રીતે સૂચિ બનાવશો તો પહેલી સૂચિ તમે પૂરી નહીં કરી શકો ! એ સાચું છે. તમે જો પહેલી સૂચિ જ પૂરી કરી શકતા નથી તો તેનો અર્થ એ છે કૃતજ્ઞતા તમારી અંદર વ્યાપી ચૂકી છે.
સમસ્યા એ છે કે આખો વખત આપણી અંદર સતત અપેક્ષાઓ થયા કરે છે, તેથી કૃતજ્ઞતા સરળતાથી થતી નથી.
અપેક્ષાઓ સાથે કામ કરવું એટલે બળતામાં ઘી હોમવા જેવું છે. શું તમે આગને ઘી દ્વારા ઓલવી શકો છો ? ના. એ જ રીતે, તમે કયારેય પૂર્ણતા નહીં અનુભવો જો તમારા કર્મોના મૂળ અપેક્ષાઓમાં હશે તો તો તમે માત્ર તમારી ઇન્દ્રિયોને શ્રમ આપો છો.
તમે કાં તો અપેક્ષાઓમાં અગર કૃતજ્ઞતામાં જીવી શકો, બંનેમાં નહીં, અપેક્ષાના કારણે માલિકીપણાની ઇચ્છા થાય છે. તમે માલિક બનો છો. કૃતજ્ઞતાથી તમે માણનારા બનો છો. જો તમે માલિક છો તો તમારી પાસે છે તેટલી જ વસ્તુ તમે માણી શકો છો. પણ તમે જો માત્ર માણનારા છો તો આ સૃષ્ટિની પ્રત્યેક વસ્તુને તમે માણો છો. તમે તમારા તરફ જોશો તો કશું જ પર્યાપ્ત નથી. તમે જયારે માણો છો ત્યારે બધી જ વસ્તુ જરૂર કરતાં વધારે છે ! એ જ અંતર છે.
વાર્તા : એક ગામમાં એક ચોક્રોદાર રાત્રે વ્હીંસલ મારતાં મારતાં ફેરા મારતો હોય છે. તેની પાસે એક માટોની ચૂસ્કી હોય છે તેમાં તે તમાકુ ભરે છે અને દિવેસળી શોધે છે. તેની પાસે એક પણ નથી
કૃતજ્ઞતા જ પર્યાપ્ત છે !
પણ કૃતજ્ઞતાથી તમારી સંપૂર્ણ શારીરિક ભાષા બદલાઇ જશે. તમારી ભીતર જયારે કૃતજ્ઞતા અનુભવવાનું તમે શરૂ કરશો ત્યારે પરિસ્થિતિઓ તરફની તમારી પ્રતિક્રિયામાં પણ પરિવર્તન આવશે. તમે સૃષ્ટિ સાથે સંવાદ કરશો. તમારું શરીર પણ એ સંવાદ સાથે
મેળ કરશે. આ કૃપાદ્રષ્ટિષ્ટમાંથી તમારા બધા કર્મો ઉદ્ભવશે. પછી કોઇ હિંસા નહીં રહે. માત્ર આનંદની ધારા જ વહેશે. પછી તમે જે કંઇ કરશો તેનાથી તમારું જીવન મધુર જ બનતું જશે.
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
તમે મનની ભૂલભૂલામણીમાંથી મૂક્ત થઇ શકો છો
નાખો. જાણે કે તમારા મનમાં અસલમાંથી આબેહૂબ નકલ કરનારું સોફ્ટવેર મૂક્યું હોય તેમ જ તમને જ કોઇપણ વિચારો આવે તેને એ જ રૂપે લખી નાખો. તેમાં કોઇ સૂધારો–વધારો ના કરો કે તેને દબાવો નહીં. આ પ્રયોગ માત્ર તમારા માટે જ છે. તમે શું લખ્યું છે, એ કોઇ જોવાનું નથી. જેવી રીતે ટેપ રેકોર્ડ સાથે નકલ કરનાર સોફ્ટવેર જોડ્યું હોય અને એ બધું આબેહબ નકલ કરે, એવી જ રીતે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તેને શબ્દશઃ લખી નાખો. દસ મિનિટ પછી જુઓ કે તમે શું લખ્યું છે ? તમે આશ્ચર્ય ચકિત થઇ જશો ! તમે જોઇ શકશો કે તમારા મનમાં વિચારો જે રીતે ઉદ્દ્ભવે છે તેમાં કોઇ તર્ક જ નથી !
દા.ત. તમે રસ્તા પર એક કુતરો જુઓ છો છો કે તરત જ તમને તમે નાના હતા ત્યારે જે કૂતરાથી તમે ડરતા હતા તે કૃતરાની યાદ આવે છે અથવા જે કૃતરા સાથે રમતા હતા તેની યાદ આવે છે. પછી વિચારો બાળપણના હશે, પછી તમે તમારા શિક્ષક સાથે જે ઓરડામાં બેસતા હતા તેના, શિક્ષક જે ઘરમાં રહેતા હતા એ ઘરના વિચારો આવશે. હમણાં જ રસ્તા પર જોયેલા કુતરાને અને બાળપણના શિક્ષક વચ્ચે કોઇ તાર્કિક સંબંધ નથી. છતાં પણ તમે રસ્તા પરના અજાણ્યા કૃતરાને જોઇને થોડીજ ક્ષણોમાં
આપણે આપણને દોરનારી કેટલીક પાયાની લાગણીઓ વિષે વિસ્તૃત સમજણ મેળવી. જ્યારે આ લાગણીઓની નકારાત્મક અભિવ્યક્તિ થાય છે ત્યારે આપણી ભીતરની શક્તિનો નાશ કરીએ છીએ અને આપણી જાતને બાહ્ય શક્તિનો સ્વીકાર કરતાં અવરોધીએ છીએ. જો તમે આગળનાં પ્રકરણોના અંતે આપેલ ધ્યાનની વિવિધ ટેકનીકોનો અભ્યાસ કર્યો હશે તો તમે એ પણ સમજ્યા હશો કે નકારાત્મક લાગણીઓ પર કાબુ કેવી રીતે મેળવી શકાય છે અને આપણી જાતને બાહ્ય શક્તિઓને સ્વીકારવા માટે કઇ રીતે ખૂધી કરી શકાય છે.
હવે આપણે કેટલાક એવા બીજા મૂદ્દાઓ જોઇએ, જેને આપણે જો બરાબર સમજી લઇએ તો તેનાથી આપણી જીવન શૈલી બદલી શકાશે. આ સમજૂજણ આપણી અંદર પરિવર્તન લાવશે.
દસ મિનિટનો પ્રયોગ
દસ મિનિટ માટે એક ખૂબજ સહેલો પ્રયોગ કરો. પેન અને કાગળ લો. કોઇ એકાંત જગ્યામાં એકલા બેસી જાવ. તમારા મનમાં જે કંઇ પણ વિચારો આવે તેને લખી
જીવન મુંક્તિ
વિચારો છો તેને આકૃતિમાં JP તરીકે દર્શાવ્યો છે. એવી જ રીતે તમને પીડાના અનુભવ સાથે સંકળાયેલ વિચાર આવ્યો પણ તમે તેને આનંદ દાયક સમજો છો તો તેને આકૃતિમાં PJ તરીકે દર્શાવ્યો છે.
સામાન્ય રીતે તમારા બધાજ વિચારો તમારા ભૂતકાળ અથવા ભવિષ્ય સાથે જોડાયેલ હોય છે. વર્તમાનમાં તમારી પાસે કોઇ વિચાર હોતા જ નથી. વર્તમાન ક્ષણમાં તમારી પાસે માત્ર જાગૃતતા જ હોઇ શકે છે. તમારા વિચારો કાંતો ભૂતકાળમાં થયેલા સુખદ અનુભવ સાથે જોડાયેલા હોય છે, જે અનૂભવો તમે ભવિષ્ય માં પણ ઈચ્છો છો અથવા તો ભૂતકાળના પીડાદાયક અનુભવો સાથે જોડાયેલા હોય છે જેને તમે ફરીથી ઈચ્છતા નથી.
અચાનક કોઇ ગંભીર સમસ્યા ઊભી થઇ હોય ત્યારે પણ, તમને હકારાત્મક વિચાર આવી શકે છે, એવી જ રીતે આનંદની શ્રેષ્ઠ ક્ષણોમાં પણ તમને તેની સાથે સંકળાયેલા હોય તેવો નકારાત્મક વિચાર આવી શકે છે. દરેક વિચાર સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તે પહેલાના વિચારથી તદ્દન સ્વતંત્ર છે. માટેજ દુઃખ ના વિચારોની વચ્ચે પણ તમને ખુશીનો વિચાર આવી શકે છે. અને તેનાથી ઉિલટું પણ બની શકે છે.
સમજી લો કે, કોઈપણ બે વિચારો તાર્કિક રીતે જોડાયેલા હોતા નથી. કોઇ વિચાર બીજા વિચારના સર્જન માટે જવાબદ્યાર નથી. બધા જ વિચારો
બાળપણની એક બાબત પરથી બીજી બાબત તરફ ફંગોળાયા કરો છે. એને 'વિચાર' પણ ના કહી શકાય. આ માત્ર જોડાણો છે. તમે કૂતરાને બાળપણ સાથે અને બાળપણને શિક્ષક સાથે જોડો છો. અને આ રીતે આગળ વધતા જાવ છો.
જો તમે આ માનસિક કસરત માત્ર એક વખત કરશો તો, તેમાંથી કેળવાતી સમજણથી જ તમે તમારી જાત વિશે જે રીતે વિચારો છો એ રીતે વિચારવાની રીત જ બદલાઇ જશે, અને તમે તમે તમારી જાત સાથે અને બીજા લોકો સાથે જે વર્તાવ કરો છો તે બદલાઇ જશે. તમારું આખું જીવન જ પરિવર્તિત થઇ જશે.
આપણું મન કેવી રીતે કામ કરે છે ?
આપણે વિચારોનું સર્જન કરીએ છીએ અને તેને કેવી રીતે અર્થ આપીએ છીએ ? આપણે જીવનને કેવી રીતે અનૂભવીએ છીએ ?
મનનો સ્વભાવ
મનમાં વિચારો કેવી રીતે વહે છે અને આપણે તેને કેવી રીતે જોડીએ છીએ તેને સમજવા માટે હું તમને એક આકૃતિ આપ્ છું.
આપણા મનનો દરેક વિચાર અહીં ચોરસ અથવા લંબચોરસમાં દર્શાવ્યો છે. દરેકનો આકાર, પરિમાણ અને રંગ અલગ અલગ છે. ભિન્ન ભિન્ન વિચારો સતત તમારા મનમાં વહેતા રહે છે. કોઇ એક વિચાર પીડા સાથે અથવા પીડાદાયક અનુભવ સાથે જોડાયેલો હોઇ શકે છે. બીજો કોઇ વિચાર આનંદ સાથે અથવા આનંદ દાયક અનુભવ સાથે જોડાયેલો હોઇ શકે છે. જે વિચાર આનંદ સાથે જોડાયેલ હોય પણ તમે જેને પીડા દાયક છે તેમ
અસ્તવ્યસ્ત રીતે, સ્વતંત્રપણે અને અતાર્કિક પણે ઉદ્દભવે છે.
વિચારોના આ અવ્યવસ્થિત પ્રવાહની પકડમાંથી તમે કઇ રીતે મૂક્ત થશો ? આપણે અહીં વારંવાર 'પકડમુક્ત' શબ્દ વાપરીએ છીએ તેની વ્યાખ્યા સ્પષ્ટ રીતે સમજી લઇએ. આપણે જ્યારે ગાડી ચલાવીએ છીએ ત્યારે આપણે પહેલા ગીયરમાંથી બીજા ગીયરમાં, બીજામાંથી ત્રીજા ગીયરમાં જતી વ ખતે ન્યૂટ્રલ ગીયરમાંથી પસાર થવું પડશે. ને પછીજ પછીના ગીયરમાં જઇ શકાય છે. બરાબર ? આવી જ રીતે આપણાં મનમાં પણ બે વિચારો વચ્ચે ન્યૂટ્રલ અવકાશ હોય છે. બે વિચારો વચ્ચેનો આ ન્યૂટ્રલ અવકાશ એટલે જ મૌન, અને એટલે જ શાંતિ અને દિવ્ય આનંદ. જ્યાં સુધી આપણે વિચારોના અસ્તવ્યસ્ત જોડાણોના વમળમાં અટવાતા નથી. વિચારોને ભૂતકાળ કે ભવિષ્ય સાથે જોડતા નથી. ત્યાં સૂધી આપણે 'પકડ મૂક્ત' છીએ. આપણે વિચારોથી જેટલા 'પકડમૂક્ત' રહીએ છીએ, એટલા જ વિચારો વચ્ચેના ન્યૂટ્રલ અવકાશ પ્રત્યે આપણે વધારે જાગૃત બનીએ છીએ, વિચારોના પ્રવાહથી આપણે મુક્ત રહીએ છીએ ત્યારે આપો આપ જ ન્યૂટ્રલ અવકાશનું સ્થાન વિસ્તાર પામે છે. આથી આપણે એ સ્થાનમાં વધારે ને વધારે લાંબો સમય વધારે ને વધારે શાંતિ અને દિવ્ય આનંદનો અનૂભવ કરીએ છીએ.
સર્વોત્કૃષ્ટ ચાવી
જ્યારે તમે અચાનક જાગૃત થાવ છો, ત્યારે તમારી સામે પ્રવાહીત થતો કોઇપણ વિચાર એ ક્ષણ માટે તમારું જીવન બની જાય છે. એ વખતે તમે એ વિચારને
દરેક વિચાર સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તે પહેલાના અથવા તો તેમાંથી દૂર વિચાર સાથે જોડાયેલ ભાગવા માટે તેના તરફ નથી.
ધ્યાન રાખવાનું શરૂ કરો છો. આ પ્રોજેક્ટરની સામે મૂકેલી સ્લાઇડ જેવું છે. પ્રોજેક્ટરની લાઇટ સામે કોઇપણ સ્લાઇડ મૂકવામાં આવે તો તેમાંનુ દશ્ય પરદા પરદા પર વાસ્તવિકતા જેવું જ દેખાય છે. સમસ્યા એ છે કે તમારા ભીતરી અવકાશમાં પ્રોજેક્ટરની લાઇટ સતત ચાલુ નથી હોતી. એ ચાલુ થાય છે અને બંધ થાય છે. આવે છે અને જાય છે. તમે સંપૂર્ણ પણે સતત સભાન નથી હોતા. જ્યારે હું પ્રોજેક્ટરની લાઇટ કહું છું ત્યારે મારા કહેવાનો અર્થ તમારી જાગૃતતા છે.
પરિપૂર્ણ કરવા માટે
ઘણી વખત તમારી આંખો ખુશ્વી હોય અને તમારું શરીર હલનચલન કરતું હોવા છતાં પણ તમે તમારા અસ્તિત્વ પ્રત્યે જાગૃત હોતા નથી. તમારી રોજીદી જંદગીના એક ઉદ્દાહરણની જેમ જ્યારે તમે તમારી કારમાં બેસો છો અને અર્ધો કલાક કાર ચલાવીને તમારી ઓફિસે પહોંચો છો. ગાડી પાર્ક કરો છો અને બહાર નીકળો છો ત્યારે તમને અચાનક ભાન થાય છે કે ''ઓહ હું આટલી વારમાં ઓફિસે પહોંચી ગયો !'' આનો મતલબ એ છે કે કાર ચલાવતી વખતની એ ક્ષણોમાં મોટા ભાગનો સમય તમારી પ્રોજેક્ટર લાઇટ બંધ હતી.
જે ક્ષણોમાં તમારી પ્રોજેક્ટર લાઇટ, તમારી જાગૃતતા બંધ હોય એ વખતે તેની સામે મૂકેલી કોઇપણ સ્લાઇડ તમારી જંદગીનો ભાગ નથી. તમે તેને યાદ પણ રાખતા નથી. જ્યારે ફરી વખત લાઇટ ચાલુ થાય છે, જ્યારે તમારી જાગૃતતા પાછી આવે છે, ત્યારે જે કોઇપણ વિચાર ઉદ્દભવે છે, એ સમયે એ તમારું જીવન બની જાય છે. સમજ લો કે આ એક ખૂબ જ છૂપું સત્ય છે. જ્યારે તમે અજાગૃત અથવા જાગૃત હો છો એ વખતના બધા વિચારોની સમગ્રતા જ તમારૂં જીવન છે.
જીવન મુક્તિ
તમે જાગૃત નથી પરંતુ તમે સતત એવું જ માનો છો કે તમે જાગૃત છો. આ જ સૌથી પહેલો ભ્રમ છે.
જો તમે સતત જાગૃત રહી શકો તો તમે પહેલી વખત વાસ્તવિકતા સામે ખુલો છો. કદાચ શરૂઆતમાં તમને એનો તીવ્ર અનુભવ થાય કારણ કે અત્યાર સુધી તમે મોટા ભાગનો સમય અન્નગૃતતામાં જ વિતાવ્યો છે. અંતે તો જાગૃતતા તમને ખુશી અને દિવ્ય આનંદના અનુભવ તરફ દોરી જશે.
તમારા સાચા ભૂતકાળ બાબતમાં તમે જાગુત નથી
તમારી સમક્ષ બની રહેતી બધી જ ઘટનાઓ પ્રત્યે તમે જાગૃત નથી. આ પહેલું સત્ય છે. તમે તમારી જીવનકથા જેવી રીતે ગુજરી હોય તેવી જ યાદ રહેતી નથી. તમે તમારી ઇચ્છાનુસાર જ યાદ રાખો છો.
આ એક સાદું ઉદ્યાહરણ લઇએ: તમારી જંદરગી સુખ, દ્રઃખ, દોષભાવના, પીડા અને હતાશા સાથે સંબંધિત બનાવોથી ભરેલી છે. તમે જંદરગી જેવી છે તેવી જ નથી જોતા. સામાન્ય રીતે તમે શું કરો છો ? તમે દ્રુઃખ સાથે સંબંધિત બનાવો ભેગા કરો છો અને એક શાફટ (ધરી) બનાવો છો, આ બધા વિચારોને જોડીને તમે વિચારો છો કે તમારી જંદગી દ્ર:ખ સિવાય બીજૂં કશું જ નથી. તમે વિચારો છો કે તમારૂં જીવન દ્ર:ખ ભરી ઘટમાળ, દ્ર:ખની શાફ્ટ (ધરી) છે.
તમે ખુશીના શાફટ (ધરી) નું ભાગ્યેજ નિર્માણ કરો છો. જવદ્યેજ તમે સુખના બનાવોને ભેગા કરો છો, સુખની ધરી બનાવો છો અને તમને જીંદગી આનંદ દાયક છે એવું લાગે છે. આવું ફક્ત આનંદની ધરી પર નોંધાતા પ્રસંગો સંખ્યાની દૃષ્ઠિએ જ ઓછા હોય છે એમ નથી,
કમનસીબે, ઘણી વખત એવા વિચારો હોય છે, ઘણા અગત્યના નિર્ણયો લેવાતા હોય છે અને જંદગીને બદલી નાખતા બનાવો બનતા હોય છે જ્યારે આપણે જાગૃત નથી હોતા. આ પણ તમારી જંદગીનો હિસ્સો, તમારા જીવન ચરિત્રનો ભાગ હોય છે. તમારી જાણ બહાર જ આવી બાબતોએ તમારી જંદગીમાં મહત્ત્વપૂર્ણ રીતે યોગદ્દાન કર્યું હોય છે.
સ્પષ્ટ રીતે સમજી લો કે, તમારી જંદગીની જે જે ક્ષણોમાં તમે જાગૃત નથી ત્યારે તમે વર્તમાનમાં હાજર નથી અને એ જ તમારું દુ:ખ છે, તમારી પીડા છે. સીધી રીતે અથવા આડકતરી રીતે તમે જ દ્ર:ખદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરો છો. આ એના જેવું છે કે તમે કારની સિગ્નલ લાઇટ ચાલુ તો કરો છો પણ તમને ખબર નથી કે આ ક્યારે ચાલુ થાય છે અથવા ક્યારે બંધ થાય છે. એવી જ રીતે તમારી જાગૃતતા ઝબકે છે. પરંતુ તમારી જાગૃતતાની ખામીને લીધે તમે જાણી શકતા નથી.
એક દિવસ મેં એક જોક વાંચી હતી : એક માણસ ગાડીમાં બેઠો અને ગાડી ચાલુ કરી, તેણે વળાંક દર્શાવતી લાઇટ ચાલુ કરી અને તેના દીકરાને લાઇટ ચાલે છે કે નહીં તે જોવા કહ્યું.
તેના દીકરાએ કહ્યું ''હા એ ચાલુ છે…. ના બંધ છે…. હા… ચાલુ છે… ના બંધ છે… હવે ચાલુ થઇ.''
જો તમે માત્ર તમારી સામે પ્રવાહિત થતા વિચારોને જોશો તો અચાનક જ જ તમને ભાન થશે કે ''અરે ભગવાન, મારી અંદર આવી બધી બાબતો ચાલી રહી છે! મને ખબર જ નથી પડતી કે હું ક્યાં જઇ રહ્યો છું! હું જાણતો જ નથી કે મારી અંદર શું બની રહ્યું છે !''
તમને તમારી જીવનકથા જેવી બની હતી તેવી જ અસ્તિત્વ જ યાદ નથી. તમે જેવી ન ધરાવતો ઈચ્છો છો તેવી જ યાદ છે. શાફટ (ધરી)
પીડાનો શાફ્ટ (ધરી) તમારા જીવનમાં પીડાદાચક ઘટનાઓને નોતરે
ભારતના પ્રબુદ્ધ માસ્ટર રમણ મહર્ષિએ સૂંદર દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે : એક કૂતરો સૂકું હાડકું ચાવે છે. તે જેવો હાડકું ચાવે છે ત્યારે હાડકાંની અણીઓ તેના મોંમાં વાગે છે અને તેના મોંમાંથી લોહી નીકળે છે. કૃતરો વિચારે છે કે લોહી હાડકામાંથી આવી રહ્યું છે અને તે લોહીનો સ્વાદ માણે છે. તે લોહીના સ્વાદનો આનંદ માણવા માટે હાડકું ચૂસવાનું ચાલુ રાખે છે ! તેને ભાન થતું જ નથી કે તે લોહી તેના પોતાના મોંમાંથી આવી રહ્યું છે અને હાડકામાંથી આવતું જ નથી.
જો હિંસા તમને રોમાંચિત કરે છે, તો તમે એવા પ્રકારના બનાવો તમારી જંદરગીમાં બને તેની રાહ જુઓ છો. પીડા તમને રોમાંચિત કરે છે તો, જો તમે એવું માનો છો કે જંદરૂગી પીડાનો શાફ્ટ (ધરી) છે, તો તમારી આ માન્યતાને દ્રઢ કરે એવા બનાવોની રાહ જૂઓ છો છો અને તમારી માન્યતા દ્રઢ કરો છો. આ માણસની સામાન્ય માનસિકતા છે. લોકો હિંસાની ધરીને અથવા પીડાની ધરીને તોડી નાંખવા માંગે છે એવો દાવો કરે છે, તેમ છતાં પણ તેઓ અંદરખાને છૂપી રીતે તેને પોષણ આપે છે.
પીડાની ધરી
હું તમને વિશેષ ઊંડાણથી સમજાવું. જે પીડા તમે દસ વરસ પહેલાં, નવ વરસ પહેલાં, સાત
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
ગુણવત્તાની દૃષ્ઠિએ પણ તે વિરલ હોય છે. મોટાભાગના સમયમાં તમે બધી પીડાદાયક સ્મૃતિઓ અને દ્ર:ખદ બનાવો જ ભેગા કરો છો અને એવો ખ્યાલ રચો છો કે જીવન માત્ર પીડા જ છે.
જે ક્ષણે તમે એવું માનવા લાગો છો કે જીંદગી સતત પીડાદાયક ઘટનાઓની ઘટમાળ છે, એ ક્ષણે તમે અન્નાણતાં જ એ માન્યતાને વધારે દ્દઢ કરવાનો પ્રયત્ન કરો છો, અને તેમ છતાં પણ તમે જાણી જોઇને, દ્રુ:ખની ધરીને તોડવાનો પ્રયાસ કરો છો. મહેરબાની કરીને સમજી લો કે, જંદગી પીડા અથવા ખુશીનો શાફટ છે એવી તમારી માન્યતા તમે અજાગૃત છો ત્યાં સુધી જ ટકી રહેશે. તમે જાગૃત થશો ત્યારે નહીં હોય.
તમારી જાગુતતા અને તમારા આંતરિક અવકાશમાં ગોરંભાચેલા વિચારો વચ્ચેનો સંબંધ
જો સામાન્ય રીતે તમે વાસનાયુક્ત વિચારોનો આનંદ માણો છો તો પછી જ્યારે પણ વાસના પૂર્ણ વિચારો તમારી સિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે તમે જાગૃતતામાં આવો છો, એટલે કે 'હું' અસ્તિત્ત્વ ધરાવું છું એમ અનુભવો છો. જો સામાન્ય રીતે તમે હિંસાત્મક વિચારોનો આનંદ માણો છો, અને જ્યારે હિંસાત્મક વિચારો તમારી સિસ્ટમમાં આવે છે, ત્યારે તમે જાણો છો કે 'તમે' અસ્તિત્વ ધરાવો છો. તમને લાગે છે કે 'મારૂં' અસ્તિત્વ છે. આ બાબતને હું વિષચક્ર કહું છું : તમે વારંવાર નકારાત્મકતા અને નકારાત્મકતાને અધિકાર સંપન્ન કરો છો અને તમારી જીદગીમાં પાછી લાવો છો : તમે નકારાત્મકતા વધારે ને વધારે શક્તિશાળી બનાવીને જંદગીમાં પ્રવેશ કરાવો છો અને એક પ્રકારની રોમાંચકતા પ્રગટ કરો છો.
અનુમાન કરો છો, અને ઘણી બધી નવી સંભાવનાઓને જતી કરો છો.
આનંદની ધરી
તમે દસ વરસ પહેલાં જે આનંદનો અનુભવ કર્યો હતો, નવ વરસ પહેલાં જે આનંદનો અનુભવ કર્યો હતો, ત્રણ વરસ પહેલાં જે આનંદનો અનુભવ કર્યો હતો, એક વરસ પહેલાં જે આનંદનો અનુભવ કર્યો હતો, આ બધા જ અનૂભવો સ્વતંત્ર, વ્યક્તિગત અને છૂટા હોય છે; કાલ્પનિક ધરીઓ છે. વર્તમાનમાં તમે આ બધી જ ધરીઓને જોડીને આનંદની એક મોટી ધરીનું નિર્માણ કરો છો..
રજાઓ ગાળવા માટેના કોઇ આરામગૃહની જેમ તમે કોઇ વસ્તુ, શોક, આનંદ, કોઇ વ્યક્તિ કે સ્થળની સાથે સાંકળીને તમારી ખુશીને ઓળખાવો છો. હવે તમે વારંવાર તમારી જંદગીમાં એ બધું યાદ કરો છો. એજ વ્યક્તિ, એજ વસ્તુ, એજ જગ્યા, એજ બનાવ ! ભલે તમે ગમે તેટલો પ્રયત્ન કરો, તો પણ ફરીથી એવો જ આનંદદાયક અનુભવ નહીં કરી શકો. આ બાબત તમને ફરીથી પીડામાં ધકેલે છે !
પીડાની ધરી અથવા આનંદની ધરી-બન્ને દૃઃખ તરફ દોરી જાય છે
જંદરગીમાં, આપણે સતત કાંતો પીડા અથવા આનંદની ધરીઓનું નિર્માણ કરતા રહીએ છીએ. એક વખત જો તમે પીડાની ધરી બનાવી તો તમે તેને તોડવાનો પ્રયત્ન કરો છો. જો તમે આનંદની ધરીનું નિર્માણ કરો છો તો તેને તમે વધારેને વધારે લંબાવવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તમે જાણતાં નથી કે આનંદની ધરીને લંબાવી શકતા નથી કે પીડાની ધરીને તોડી શકતા નથી કારણ કે ધરીનું
વરસ પહેલાં, અને ગઇકાલે અનુભવી હોય તો, આ બધી પીડા એક બીજાથી જોડાયેલ નથી, આ બધી જ પીડાઓ સ્વતંત્ર, વ્યક્તિગત બનાવો છે. પરંતુ તમે આ બધી પીડાઓને એક બીજા સાથે જોડવાનું શરૂ કરી દો છો અને પીડાની ધરીનું સર્જન કરો છો. તમે આ કાલ્પનિક ધરીઓને જોડી દો છો અને એક મોટી ધરી બનાવો છો. તમે એવું વિચારવાનું અને માનવાનું શરૂ કરો છો કે ''મારી આખી જંદરગી પીડા છે'' શું આ સાચું છે ? ના ! વચ્ચે વચ્ચે વચ્ચે તમારી જીંદગીમાં અનુભવેલ સુખદ બનાવોનું શું થયું ? તે બસ ભૂલાઇ ગયા છે. તેને પકડીને ક્યારેય ધરી બનાવી નથી, માટે ધરી, કોઇપણ ધરી ક્યારેય સાચી હોતી નથી, કારણ કે તમારી સંપૂર્ણ જંદરગીના માત્ર થોડાક અંશો ઊપર કેન્દ્રિત થયેલ હોય છે.
પહેલાં તો તમે પીડાદાયક સ્મૃતિઓને તેના ઊપયોગના હેતુથી સાચવી રાખો છો. તમે બધીજ પીડાની નોંધ રાખો છો. મોટે ભાગે મેડિકલ હિસ્ટ્રી માટે અથવા તમારા ડોક્ટરને કહેવા માટે આવી રીતે તમે એવું માનવાનું શરૂ કરી દો છો કે તમારી જંદગીમાં બનેલી બધીજ પીડાઓ એકબીજા સાથે જોડાયેલી છે. તમે નક્કી કરી નાખો છો કે તમારી જંદગી પીડા જ છે; તમારી જંદરગી દ્રુ:ખોથી ભરેલી છે. જે ક્ષણે તમે એવા નિર્ણય પર આવો છો કે જંદરગી દ્ર:ખદાયક છે અથવા પીડાદાયક છે, એ ક્ષણે તમે તમારી જાત માટે નર્કનું સર્જન કરી દો છો.
દા.ત. ગઇકાલ સુધી તમે ફક્ત ચાલતા હતા, તમે ઉડી શકવા માટે શક્તિમાન નહોતા. તમે જાણો છો કે ભૂતકાળમાં તમે ક્યારેય ઉડ્યા જ નથી. તમારે માત્ર ચાલ્યા જ છો. શં તમે માની શકો કે આવતીકાલથી તમે ઉડવાનું શરૂ કરી શકશો ? તમે નહીં કરી શકો. તમે જાણો છો કે આવતી કાલે પણ તમે માત્ર ચાલતા જ હશો. તમે યાદ રાખેલા ભૂતકાળના અનુભવોના આધારે ભવિષ્યનું
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
પોતાનું કોઇ અસ્તિત નથી. તે માત્ર પસંદ કરેલી યાદો જ છે. ધરી માત્ર તમારી કલ્પના જ છે.
વિચારો માછલીની ટાંકી(એક્વેરિયમ )માં ઉઠતા પરપોટા જેવા છે
આપણામાં ઉઠતા એક પછી એક વિચારો વચ્ચે કશીય સંકલનના નથી હોતી. વિચારો વચ્ચે માત્ર એક જ સંબંધ છે તે એક જ સ્ત્રોતમાંથી આવે છે. પરંતુ આપણે એક વિચારને પછીના વિચાર સાથે સતત સળંગ જોડતા રહીએ છીએ.
જેવી રીતે માછલીની ટાંકીમાં તળીયેથી પરપોટા ઉઠે છે તેવી જ રીતે આપણા વિચારો પણ ઉદ્દભવે છે; એક પરપોટો તળીયેથી સપાટીને ઉપર આવે છે અને પછી બીજો પરપોટો શરૂ થાય છે, પછી ત્રીજો પરપોટો શરૂ થાય છે. પરપોટા ખૂબજ ઝડપથી નીકળતા હોવાને લીધે તે એક સતત પ્રવાહ જેવા દેખાય છે ! હકીકતમાં બે પરપોટા વચ્ચે અવકાશ હંમેશા હોય જ છે.
વિચારો વચ્ચે માત્ર એક પરપોટાઓની જેમ જ સંબંધ છે કે તે એક જ જ આપણે પણ બે સ્ત્રોતમાંથી આવે છે. વિચારોની વચ્ચે તટરસ્થ (ન્યુટ્રલ) અવકાશનો અનુભવ કરીએ છીએ. જ્યાં સુધી બે વિચારો વચ્ચેનો અવકાશ અથવા તટરન્થ (ન્યુટ્રલ) અવસ્થા ટૂંકી હોય છે, ત્યાં સુધી આપણે વિચારીએ છીએ કે વિચારો જોડાયેલા છે અને ધરીનું સ્વરૂપ બનાવે છે. પરંતુ બે વિચારો વચ્ચે હંમેશા અવકાશ તો હોય જ છે.
હું તમને એક બનેલો બનાવ કહ્યું છું :
એક મધ્યમ વયનો આદમી મારી પાસે આવ્યો અને મને કહ્યું, 'હં મારા પત્નીને છૂટાછેડા આપવાનો છૂં કૃપા કરીને મને આશીર્વાદ આપો.' એક પિસ્તાળીસેક વર્ષ ની ઉંમરનાં સદ્ગૃહસ્થે મને કહ્યું : 'સ્વામીજી, હું મારી પત્નીને છૂટાછેડા આપવાનો છું, કૃપા કરીને મને આશીર્વાદ આપો.' મેં તેને કહ્યું: હું લોકોને માત્ર લગ્નના આશીર્વાદ આપું છું. તમે છૂટાછેડા લેવા માટે મારી પાસે આશીર્વાદ શા માટે માંગો છો ?'' તેણે જવાબ આપ્યો,'' નહીં, તમારે મને આશીર્વાદ આપવા જ પડશે. કારણ કે મેં ખૂબજ સહન કર્યું છે. ''મેં તેને કહ્યું :'' હું વ્યક્તિને માત્ર લગ્ન માટે જ આશીર્વાદ આપ્યું છું. એવું શું થયું કે તમે મારી પાસે આવીને છુટાછેડા માટે આશીર્વાદ માંગો છો ?'', તેણે જવાબ આપ્યો;'' નહીં નહીં, સ્વામીજી તમારે મને આશીર્વાદ આપવા જ પડશે. કારણ કે મેં હદ બહાર સહન કર્યું છે. ''
મે કહયું; ''સહન કરવાનું હમેંશા અરસ–પરસ હોય છે. એમા માત્ર લેવાનું જ હોતું નથી. તમે પણ તમારી પત્નીને પૂરો ત્રાસ આપ્યો જ હશે. માટે મહેરબાની કરીને જે બન્યું હોય તે સાચું કહો અને પછી આપણે પરિસ્થિતિનું પૃથ્થકરણ કરીશું.''
જીવન મુક્તિ
કંઈપણ કરે તરત જ આ માણસ ફાઇલોમાં જુએ છે.
પછી તેણે મને છૂટાછેડા માટેનું તાજું કારણ કહ્યું. તેણે કહ્યું; ''તેણે મારા કપડાં પર કોફી રેડી! મેં તેને કહ્યું, ''તમારા કપડાં પર કોફી રેડી એ કંઇ છૂટાછેડા માટેનું કારણ ના કહેવાય!''
તેણે કહ્યું; ''ના, તમે જાણતા નથી. આજે તેણે કોફી રેડી; કાલે તે મારા પર એસિડ રેડી શકે છે!'' તેણે ખરેખર આવું કહ્યું. હું કોફી અને એસિડ વચ્ચેનો સંબંધ સમજી શક્યો નહીં. મેં તેને પૂછ્યું તમે કોફી અને એસિડને કેવી રીતે જોડી શકો. ફરીથી તેણે કહ્યું; ''નહીં, નહીં સ્વામીજી તમે જાણતા નથી.''
એ કદાચ વધારે પડતી વાત કરે છે એમ સમજીને તમને કદાચ હસવું આવશે. પરંતુ તમે ગહનતાથી તમારી જીંદગીમાં નજર કરો. તમે પણ આમજ કરી રહ્યા છો. સતત અતાર્કિક જોડાણો પેદા કરી રહ્યા છો. તમે બનેલા બનાવો એકબીજાથી સ્વતંત્ર છે એ ભૂલી જાવ છો. તમે વિચારો સ્વતંત્ર છે એ જોવાનું ભૂલી જાવ દગે..
જો તમે માત્ર 'પકડ–મુક્ત' રહેવાની સરળ ટેકનીક શીખી જાવ તો તમે તમારી સિસ્ટમમાં, તમારી હસ્તીમાં શક્તિનો નોંધપાત્ર જથ્થો જાળવી રાખી શકો છો. પરિણામે, તમે વિશેષ ઉત્પાદક અને સર્જનાત્મક બનશો. તમારા સંબંધો વધારે લાગણી ભર્યા બનશે. કારણ કે તમે એકબીજાને સંબંધિત નહીં હોય એવા બનાવોને જોડશો નહીં. તમે લોકોથી અથવા તમારા તરફની તેમની અપેક્ષાઓથી ગુંગળામણ અનુભવશો નહીં. તમારી ભીતરમાં તમારી જરૂરીયાતો અને સાથે સાથે બીજા લોકોની જરૂરીયાતો પરિપૂર્ણ કરવા માટે પ્રચંડ અવકાશ હશે. તમારી અંદર બીજા લોકો શા માટે
તેણે જવાબ આપ્યો. ''હું કેવી રીતે નક્કી કરું કે કયો બનાવ તમને કહેવો અને કયો છોડી દેવો ? ઘણા બધા બનાવો છે. લગ્નના પહેલા દિવસથી જ તેણે મને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. તમે જાણતા નથી મેં કેવો ત્રાસ સહન કર્યો છે ! પછી તેણે તેના લગ્નના દિવસનો એક બનાવ કહ્યો.
હિન્દુ ગામડાંઓમાં જ્યારે લગ્ન થાય છે, ત્યારે નવ પરિણીત યુગલો લગ્ન સમારંભ પૂરો થાય પછી અમુક રમતો રમે છે. એમાંથી એક રમતમાં, પાણીથી ભરેલા વાસણમાં એક વીંટી નાંખવામાં આવે છે. પતિ-પત્ની બન્ને પાણીમાં હાથ નાખે છે અને વીંટી પહેલાં કોણ શોધી કાઢે તેની હરિફાઇ કરે છે. આવી નાની રમતો મુખ્યત્વે નવ પરિણીતો વચ્ચેનું અજ્ઞાણપણું દૂર કરવા માટે રમાડાય છે કારણ કે ગોઠવાયેલ લગ્નોમાં વરકન્યા લગ્ન વિધિ વખતે પહેલી વખત જ મળતાં હોય છે આવી નાની રમતો તેમની વચ્ચેનું અંતર ઓછું કરે છે કારણકે તેઓ એકબીજા માટે નવાં હોય છે.
આ માણસે કહ્યું; ''વીંટી શોધવાની રમત વખતે તેણે મારા હાથ પર ઉઝરડો પાડયો હતો. તેના નખથી મારા હાથ પર ઉઝરડો કર્યો હતો !'' અને પછી તેણે એ દિવસ પછી જે કંઈ બન્યું હતું તેના વિષે મોટી વાર્તા કહેવાનું કરી દીધું ! તેણે સહેતૂક પોલિસ રિપોર્ટની જેમ પોતાના લગ્નના પહેલા દિવસથી આજ સુધીની ફાઇલ બનાવી રાખી હતી.
બે ત્રણ બનાવોના વર્ણન પછી મેં તેને કહ્યું; મહેરબાની કરીને હવે અટકો ! જો આવું જ હોય તો છૂટાછેડા લેવા માટે તે તમારા કરતાં વધારે ખૂશ હોવી જોઇએ. જે વ્યક્તિ પોતાના મગજમાં આટલી મોટી અને વિગતવાર ફાઇલ રાખતી હોય તેની સાથે રહેવું ખૂબજ મુશ્કેલ ભર્યું કામ છે!'' પેલી કોઇપણ વખતે
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
દ્રુ:ખ સહન કરી રહ્યા છે તે જાણવાની ભરપૂર કરૂણા હશે. ફ્ક્ત, બીજા લોકો શા માટે દ્દઃખી છે તે તમે જાણતા ના હો ત્યારે જ તમે તેમના તરફ નિષ્ઠર બની શકો છો. જ્યારે તમે પકડ–મૂક્ત હો છો ત્યારે તમે તમારા ભીતરી અવકાશમાં એ વ્યક્તિને સ્થાન આપી શકો છો. તમે આપોઆપ કર્ણુણામય બની જાવ છો. તમારી સમગ્ર જંદરગી અલગ ગુણવત્તાવાળી હોય છે અને તમે દ્વુનિયામાં અલગ વ્યક્તિ બની જાવ છો.
એ ક્યારેય 'એક સરખું' હોતું નથી.
આપણી જંદરૂગીમાં બનતી દરેકે દરેક ઘટના અલગ અલગ હોય છે. આપણી રોજીદી પ્રવૃત્તિઓ જેવી કે ખાવું– પીવું પણ, એક સરખી નથી હોતી. દરેકે દરેક અનૂભવ તેની પોતાની રીતે સ્વતંત્ર હોય છે. ગઇકાલે પાણી પીવાની ઘટના અને આજે પાણી પીવાની ઘટના બન્ને સંપૂર્ણ અલગ અલગ ઘટનાઓ છે. ગઇકાલે તમે જે ખાઘું હતું એ અને આજે તમે જે ખાવ છો એ, જો ભૌતિક રીતે એક સરખું દેખાતું હોય તો પણ અલગ છે ! પરંત્ તમારું મન આ બે ઘટનાઓ વચ્ચે ધરી બનાવે છે અને કહે છે : ''હં દરરોજ એક સરખો ખોરાક ખાઉં છું.''
મહેરબાની કરીને ખૂબજ સ્પષ્ટ બની જાવ, તમે દરરોજ એક જ ખોરાક ખાતા નથી. તમે ખાવાના બન્ને અનુભવો માટે 'ખાવું' શબ્દ વાપરો છો પરંત્ તે અનુભવો એક સરખા હોતા નથી. તમે વાપરેલા શબ્દોથી છેતરાવ નહીં. ગઇકાલનું ખાવાનું, આજનું ખાવાનું અને આવતી કાલનું ખાવાનું અલગ અલગ બનાવો છે, અલગ અલગ અનુભવો છે. તે સંપૂર્ણપણે સ્વતંત્ર અને બિન ન્નેડાયેલ છે.
મધ્ય ભારત ના એક પ્રબુદ્ધ પુર્ણુષના જીવનનો એક સંદર પ્રસંગ :
તેમના જીવનના છેલ્વા દસ વરસો દરમ્યાન, ડોક્ટરોએ તેમને એક ખાસ પ્રકારનું જ ભોજન લેવાનું કૌધું હતું. તેમને બીંજું કશું જ ખાવાનીં છૂટ નહોતી. તેમણે દરરોજ દિવસમાં ગ્રણેય વખતે એકજ પ્રકારનો ખોરાક લેવાનો હતો.
બે વરસ પછી જે માણસ તેમના માટે રસોઇ બનાવતો હતો તે તેમનીં પાસે આવ્યો અને ફ્રેરિયાદના સ્વરમાં કહ્યું; 'સ્વામીંજી, હું એક પ્રકારની રસોઇ બનાવીને કંટાળી ગયો છું, તમે એકનો એક ખોરાક દરરોજ કેવીં રીતે ખાઇ શકો છો છે ? ? ?
સ્વામીંજી બસ માગ્ર હસ્યા અને કહ્યું, "હું દરરોજ એક જ ખોરાક ખાતો નર્થો. હું દરરોજ એક જ ખોરાક કેવી રીતે ખાઇ શક્રું ? હું માગ્ર આ ખોરાક આજે જ ખાઇ શકું. આવતો કાલનો ખોરાક સંપૂર્ણ પણે અલગ છે ! '''
જંદગી દરેક ક્ષણે નવી હોય છે. મન જ તેને પૂનરાવર્તિત થતી હોય તેવી, કંટાળાજનક અને ભૌતિક બનાવે છે.
બસ માત્ર જતું કરો…. અને તમે ઉડી શકશો !
મેં મારા આધ્યાત્મિક ભ્રમણના દિવસોમાં જોયું હતું કે ઉત્તર ભારત ના જંગલોમાં શિકારીઓ પક્ષીઓને પકડવા માટે ફાંસલાનો ઊપયોગ કરતા હતા. તેઓ બે વૃક્ષો વચ્ચે એક દોરડું બાંધે છે. દોરડાંની મધ્યમાં તેઓ નાની લાકડી ગોઠવે છે. દોરડું લાકડીના મધ્ય બિંદ્રૂએ બાંધેલું હોય છે. હકીકતમાં પક્ષીઓ માટે શિકારીઓનો ફાંસલો હોય છે.
તમે કદાચ વિચારશો, નાની લાકડીથી ૫ક્ષી ૫ક્ષીને
પોતાની સ્વતંત્રતા જ નથી ગુમાવતું, તે પોતાની જંદગીપણ ગુમાવી દે છે, કારણકે અંતે શિકારી તેને ફસાવીને પકડી લે છે. પક્ષીની જેમ જ, તમને ભાન થતું નથી કે જો તમે બસ તમારા મનને છોડી દો તો એ ક્ષણેજ તમે પરમહંસ બની શકો છો. એ ક્ષણે જ તમે મુક્ત થઇ જાઓ છો. તમે બસ ઉડવાનું શરૂ કરી દો છો.
લાકડી સાથે વળગેલા પક્ષીમાં જે ભય હોય છે એ જ ભય અત્યારે તમારામાં છે. તમારો ભય અને પક્ષીનો ભય એક સરખા જ છે. પક્ષી માને છે કે તે છોડી નહિ શકે, જો
તેમ કરશે તો તે મરી જશે. આવી જ રીતે તમે તમારા મનને પકડી રાખો છો અને તમને લાગે છે કે, 'હું જતું નહીં કરી શકું. જો હું વિશ્વાસ રાખવાનું શરૂ કરું કે હું િબન-જોડાયેલ, પકડ-મુક્ત, સ્વતંત્ર રીતે અતાર્કિક વિચારો છું. તો કદાચ હું મારી જાતને ગુમાવી દઇશ. '
શિકારી ચાર અથવા પાંચ કલાક પછી આરામથી આવે છે. પક્ષીને પકડે છે, પાંજરામાં પૂરે છે અને ચાલતો થાય છે. હવે ૫ક્ષી ૫ાસે નથી ઉડવાની સ્વતંત્રતા કે નથી સંતુલન જાળવવા લાકડી. મૂર્ખ પક્ષી જાણતું નથી કે જો તેણે બસ લાકડીને જતી કરી હોત તો તે સરળતાથી ઉડી જઇ શક્યું હોત !
જીંદગી દરેક ક્ષણે નવી હોચ છે. મન જ તેને પુનરાવર્તિત થતી કેવી રીતે હોચ તેવી, કંટાળાજનક અને ફ સા વી ભૌતિક બનાવે છે. શકાય ? આ
કેવી રીતે શક્ય બને ? હકીકતમાં તેઓ દોરડાનો ઉપયોગ કરીને બે વૃક્ષોની વચ્ચે લાકડીને લટકાવી દે છે. બસ આટલું જ. જ્યારે પક્ષી આવીને લાકડી પર બેસે છે, ત્યારે પક્ષીનું પોતાનું વજ્જન આખી લાકડીને ઉપર નીચે ઘુમાવે છે; તે લાકડીને ઉલટ–સુલટ ઘૂમાવે છે. હવે પક્ષી લાકડીએ લટકીને ઊપર નીચે થાય છે.
જે ક્ષણે તે ઊપર નીચે ઘૂમે છે અને પોતાના સંતુલનનું ભાન ગુમાવી દે છે ત્યારે તે સંપૂર્ણપણે ધ્રાસ્કો અનુભવે છે અને લાકડા પરની પકડ અતિશય મજબૂત બનાવી દે છે. તે બસ લાકડીને એવી રીતે વળગી જાય છે જાણે કે તેનાં જીવનમરણનો આધાર આ લાકડી જ હોય. કારણ કે ઊપર નીચે લટકવાથી તે વિચારે છે કે, 'જો હું લાકડાની પકડમાંથી મુક્ત થઇશ તો શું થશે ? હું નીચે પડી જઇશ અને મરી જાઇશા.'
ઇતિહાસમાં એવી કોઇ નોંધ નથી કે પક્ષી નીચે પડી ગયું હોય અને તેનું માથું ફટી ગયું હોય ! પરંતુ આ સમજવા માટે પક્ષીમાં ડહાપણ હોતું નથી. તે લાકડી ઉપર લટકી રહે છે. તેને છોડતું નથી. તેથી તે માત્ર
તમારે માત્ર ભરોસો રાખવાનો
ક્યારેય પડશો છે કે તમે પકડ-મૂક્ત છો. નહીં અને મરશો જો તમે ભરોસો નહીં રાખો નહીં. તમે માત્ર્ તો પણ આ સત્ય જ છે ! 'પરમહંસ' બની જશો!
આ ક્ષણે તમારી જાત પર ભરોંસો કરો. તમારી ઓળખ ખોવાઇ જશે તેના વિષે ચિંતા ના કરો. માત્ર તમારી જાત પર ભરોસો રાખો અને તમારી ઓળખને જતી કરો. તમે તરત જ 'પરમહંસ' બની જશો અને મુક્ત થઇ જશો. તમારે માત્ર આટલૂં જ કરવાનું છે, ભરોસો રાખવાનો છે કે તમે પકડ–મુક્ત છો. જો તમે ભરોસો નહીં રાખો તો પણ આ સત્ત્ય જ છે !
સંધની સલામતી રક્ષક જાળી
જ્યારે તમે પકડ–મુક્ત થાવ છો, ત્યારે તમારી જંદગીમાં, તમારી રોજંદી વિચાર સરણીમાં, તમારા નિર્ણયો લેવામાં, અને તમારી રોંજીદી ઘરેડમાં–તમારી જીવનશૈલીમાં અમૂક ક્રાંતિકારી બદલાવો આવે છે. હિંમતપૂર્વક આ ક્રાંતિમાંથી પસાર થવું, તમારી અંદર થતા પરિવર્તનમાંથી પસાર થવું, એને જહું તપસ્યા કહું છું.
મારા પરિભ્રમણ દરમ્યાન ભાગ્યેજ કોઇ પ્રસંગે મેં એક પક્ષીને લાકડી પર વળગેલું જોયું છે. બીજું પક્ષી જે એક વખત ફાંસલામાં ફસાઇ ગયું હતું, પરંતુ તેનામાં જતું કરવાની હિંમત હતી અને તે ઉડી ગયું અને પાછું આવ્યું અને તેણે પેલા વળગી રહેલા પક્ષીને ગોદા માર્યા અને કહ્યું, ''હેય! જતું કર ! રિલેક્સ થઇ જા! હું તારા જેવું જ હતું. મારે પણ આવી જ સમસ્યા હતી. જ્યારે જ્યારે હું રિલેક્સ થયું ત્યારે મેં ઉડવાનું શરૂ કર્યું. સંતુલન મેળવવામાં માત્ર બે થી ત્રણ સેકન્ડ જ લાગે છે. જ્યારે મેં પકડ છોડી દીધી ત્યારે હું ક્યારેય પડ્યું નહીં અને મારું
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
આવી જ રીતે તમે જેને તમારી ઓળખ અથવા સલામતી છે એમ વિચારો છો તેને પકડી રાખો છો, જેમ
કે તમારું શિક્ષણ, તમારું મન, તમારી જંદગી, તમારા સંબંધો, અથવા તમારું બેંક બેલેન્સ અંતે યમ, મૃત્યુના દેવ લાકડી ખસેડવા આવે છે. જે તમારી ઓળખ છે. પછી તમે નથી પરમહંસ, નથી મુક્ત આત્મા, અને નથી તમે તમારી ઓળખને પકડી રાખવા શક્તિમાન હોતા. નથી તમારી પાસે સ્વતંત્રતા હોતી, કે નથી હોતી તમારી પાસે ઓળખની લાકડી જેને તમે વળગી રહ્યા હતા, કારણ લાકડી પોતે જ એક ભ્રમ છે.
મને કહેવા દો, જો પક્ષીએ લાકડી જતી કરી હોત અને રીલેક્સ થઇ ગયું હોત તો તેને સંતુલન મેળવવા માટે એકાદ-બે ક્ષણ જ તરફડવું પડત. પોતાની જાતે જ સંતુલન મેળવી લેવા માટે એક બે ક્ષણ જ લાગે છે તે ક્યારેય પડીને મરી ગયું ના હોત. જ્યારે લાકડીને જતી કરે છે છોડી દે છે ત્યારે કદાચ થોડી સેકન્ડ માટે તે પડી જશે એવું લાગે પરંતૃ તરત જ તે પોતાની જાતે જ સંતૃલન મેળવી લેત અને ઉડવાનું શરૂ કરી દેત.
ખૂબજ સ્પષ્ટતાથી સમજી લો. જતું કરો અને તમે
મીઠાઇને મુઠ્ઠીમાં પકડી રાખે છે. ત્યાં સુધી તે તેનો હાથ પેટીના કાણાંમાંથી બહાર કાઢી શકતો નથી, કારણ કે તેની મુઠ્ઠી કાણાં કરતાં મોટી હોય છે !
જો વાંદરો મીઠાઇને જતી કરે અને મૂઠ્ઠી ખોલી નાંખે તો તે તેનો હાથ તરત જ બહાર ખેંચી શકે છે. પરંતુ વાંદરો એટલો સમજદાર નથી કે તેને આ બાબતનો ખ્યાલ આવે. તે મીઠાઈને પકડી રાખે છે. અને માત્ર રાખવાથી જ તે તેનો હાથ બહાર કાઢી શકતો નથી. જો તે ફક્ત મીઠાઇને જતી કરે તો તેનો હાથ બહાર કાઢી શકે અને મુક્ત બની શકે. જો તમે આ વાર્તાનો મર્મ તમારી અંદર ઉતરવા દો તો તમે તરતજ તમારી ધરીમાંથી પકડ–મુક્ત થઇ જશો અને એ ક્ષણે જ તમે મૂક્ત હશો.
તમારા મૂળભૂત સ્વભાવથી તમે દરેક ક્ષણે જતું કરતા હો છો
સદ્દભાગ્યે, તમારા મૂળભૂત સ્વભાવથી તમારામાં એક સમયે ફક્ત એક જ વિચાર હોય છે. જે ક્ષણે તમારી સિસ્ટમમાં નવો વિચાર આવે છે, તેનો મતલબ એ છે કે જૂના વિચારે તમારા પરથી તેની શક્તિ અથવા પ્રભાવ ગુમાવી દીધો છે. જો નવો વિચાર દાખલ થઇ ગયો, તેનો અર્થ છે જૂનો વિચાર છૂટી ગયો કારણ કે તમારામાં એક જ સમયે બે વિચાર હોઇ શકે નહીં. તમારામાં એક સમયે એક જ વિચાર હોઇ શકે છે. જો તમે કહો કે જૂનો વિચાર પણ છે જ, તેનો અર્થ માત્ર એ થાય કે નવો વિચાર છુટી ગયો છે !
રામકૃષ્ણ પરમહંસે એક સુંદર વાર્તા કહી છે.
માથું પણ ભાંગ્યું નહી અને હું મરી પણ ન ગયું. હં ફક્ત મુક્ત બની ગયું. હું ફક્ત મુક્ત પક્ષી બની ગયું. ચાલ, કમ ઓન…જતું કર !'' પરંતુ વળગી રહેલું પક્ષી આ વાત માનશે નહીં.
સમજી લો કે મુક્ત પક્ષીની એ જવાબદારી છે કે તે બીજા પક્ષીઓને મુક્ત કરે. મુક્ત પક્ષીની એ જવાબદારી છે કે ફસાઇ ગયેલા પક્ષીઓ પાસે જાય અને તેને ગોદા મારે અને કહે કે, ''તમારી જાતને મુક્ત કરો.'' હું એ મૂક્ત પક્ષી છૂં અને મેં તમારા માટે સલામતી રક્ષક જાળી તૈયાર કરી છે. કદાચ જો તમે પડી જશો તોપણ તમારી જાતને ઇજા નહીં થાય. રિલેક્સ ! જતું કરો, તમે માત્ર ઉડતા જ હશો ! જુઓ, 'સંધ' માસ્ટરની સમાજસુરક્ષા જાળી છે. જો તમે પડી જશો, તોપણ તમારી જાતને ઇજા નહીં થાય.
સૌથી પહેલાં તો તમે ૫ડશો જ નહીં. પરંતુ તમને સલામતીની ગહન ખાત્રી આપવા માટે સંધ-આધ્યાત્મિક સમાજનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું તમને બધાંને આમંત્રણ આપું છું કે આવો અને સંધનો અનુભવ કરો.
સમજી લો કે મુક્ત પક્ષીની એ જવાબદારી છે કે તે ફાંસલામાં ફસાયેલા બધાંજ પક્ષીઓને મુક્ત કરે, તેમને મદદ કરે, તેમની જાતને મુક્ત કરવા માટે પ્રેરણા આપે.
વાંદરાની વાર્તા
પક્ષીઓની જેમ જ શિકારીઓ પાસે વાંદરાઓને પકડવા માટેનો ફાંસલો હોય છે. તેઓ વાંદરાને પકડવા માટે નાની પેટીના ફાંસલાનો ઊપયોગ કરે છે. તેઓ નાના કાણા વાળી પેટીમાં મીઠાઇ મુકે છે. વાંદરો કાણાંમાંથી હાથ નાંખીને મીઠાઇ પકડી લે છે. જ્યાં સુધી વાંદરો
દરેક ક્ષણે તમારી ભીતરનો કોઇપણ વિચાર જે અવકાશ જૂના વિચારથી અંદર આવે છે અને મુક્ત થયા કરે છે. તે જ્રના વિચારને બહાર ધકેલી દે છે તેથી નવો વિચાર જૂના વિચાર કરતાં વધારે શક્તિશાળી છે. આનો અર્થ એ થયો કે જે વિચાર અંદર આવે છે તેનું મૂળ વર્તમાન ક્ષણમાં છે. ત્યજી દેવાયેલ વિચાર કરતાં તેનામાં વધારે
શક્તિ છે. પછી તે વિચાર ગમે તે બાબત વિષેનો હોય.
રાજાના સલાહકારે કહ્યું, ''ચિંતા ના કરો રાજા. માત્ર એક જ દરવાજો ખોલો.''
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
એક વખત વિશાળ કિલ્લામાં રહેતા રાજા પર બે લાખ
સૈનિકોનું શક્તિશાળી સૈન્ય આક્રમણ કરે છે. રાજાની
આસપાસ માત્ર બે–ત્રણ માણસો જ હોય છે. તે ખૂબજ ભયભીત થઇ જાય છે. તેણે તેના સલાહકારને કહ્યું કે;
''આ બે લાખ સૈનિકો છે અને હું એકલો છું એ લોકો મને
મારી નાંખશે !''
એક સમયે એક દરવાજામાંથી એક જ માણસ અંદર પ્રવેશી શકશે. જેવો તે અંદર આવે કે, તમે દરવાજાની બાજૂમાં ઊભા રહીને તેને મારી નાંખજો. આ રીતે એક પછી એકને મારતા જજો. વાત પૂરી ! આખા ટોળા સામે લડવાનો પ્રયત્ન ના કરો.''
જો તમે વિચારો કે તમારા બધા જ દુશ્ મનો એક સાથે ભેગા થઇ ગયા છે તો તમારામાં બિનજરૂરી ભય પેદા થવાનું શરૂ થઇ જાય છે. તમારામાં બે વિચાર એક સમયે હોઇ શકે જ નહીં. તમારામાં એક સમયે એક જ વિચાર હોઇ શકે છે. આનો મતલબ એ થયો કે દરેક વિચાર પછીના વિચારની જગ્યા લઇ લે છે.
હું ફરી કહીશ: પહેલી બાબત એ છે કે તમારામાં એક સમયે માત્ર એક જ વિચાર હોય છે.
બીજી બાબત એ છે કે જ્યાં સુધી પહેલો વિચાર ધકેલાઇના જાય ત્યાં સુધી બીન્નો વિચાર આવી શકતો નથી.
ત્રીજી બાબત એ છે કે જો કોઇ વ્યક્તિ આવીને મને ધકેલીને મારી જગ્યામાં બેસી જાય તો એનો મતલબ એ થયો કે એ વ્યક્તિ મારા કરતાં વધારે શક્તિ શાળી છે !
તમારા મૂળભૂત સ્વભાવથી તમે ત્યાગ કરી રહ્યા છો! તમારે ત્યાગ કરવાનું શીખવાની જરૂર નથી. મારો અહીં 'ત્યાગ' શબ્દ વાપરવાનો અર્થ છે કે તમે દરેક ક્ષણે એક પછી એક વિચારને જતો કરી રહ્યા છો. પછી જ તમારી સિસ્ટમમાં બીન્ને વિચાર પ્રવેશ કરી શકે છે. દરેક ક્ષણે તમારી ભીતરનો અવકાશ જૂના વિચારથી મુક્ત થયા કરે છે.
વિચારો પોતાની જાતે સતત ત્યજ્ઞઇ રહ્યા હોય છે. માત્ર ચર્ચાનો મુદ્દો એ છે કે તમે તમારા વિચારો જોડાયેલા છે એ માન્યતા પેદા કરો છો, તમારી સમસ્યા દ્ર:ખોની સાંકળની ધરીની છે. તમે એમ માનો છો કે તમારે સમસ્યા છે, એ જ એક માત્ર તમારી સમસ્યા છે.
દરેક ક્ષણે તમારી ભીતરના અવકાશનું નવા આવતા વિચાર દ્વારા શુદ્ધિકરણ થતું રહે છે. જ્રો તમે આ પ્રક્રિયાને સતત ચાલવા દો તો આપોઆપ ચાલ્યા કરશે અને જાતે જ સ્વચ્છ પણ કરતી જશે. તમારે તમારા મનને સાફ કરવાની જરૂર નથી. તમારે એટલું જ કરવાની જરૂર છે કે બસ બહાર જતા રહો. બસ તમારી સિસ્ટમમાંથી બહાર નીકળી જ્રવ, જેથી સિસ્ટમ પોતાની રીતે તેનું કામ ચાલુ રાખી શકે.
એક મહત્ત્વનું સત્ય તમારે જાણી લેવું જોઇએ કે જો તમે ઈચ્છો તો પણ, જાગૃતપણે પ્રયત્ન કરો તોપણ, તમે દ્રુ:ખને લાંબો સમય સુધી પકડી રાખી શકતા નથી.
એકવાર પણ પહેલા વિચાર પર પાછા ફરવાની જગ્યાએ નવા વિચારને સ્થાન આપો છો તો તમારામાં આત્મવિશ્વાસ આવી જશે, ''મેં તેની જળ્યાએ એક વખત બીજા વિચારને આવવા દીધો છે, હં આ ફરી વખત કરી શકું છું.'' પછી તમે તમારી જાતને કહી શકો છો, ''જો જૂનો વિચાર દસ વખત પાછો આવે છે, તો તેની જગ્યા હું દસ વખત નવા વિચારને લાવી શકું છું.'' બસ, આટલું જ. તમે તરતજ જોઇ શકશો કે જૂનો વિચાર આવતો બંધ થઇ જશે.
બુદ્ધની જંદરગીનો એક ખૂબ જ સુંદર બનાવ છે :
બુદ્ધ કહે છે, ''ધ્યાનમાં મેં જ્યારે પણ એમ કહ્યું, હું થોડા કલાકો પછી જાગી જઇશ, હું કયારેય પ્રબુદ્ધ બની શક્યો નહીં. એક વખત મેં સંકલ્પ કર્યો કે, 'જ્રો હું પ્રબદ્ધ નહીં થાઉં, તો હું આ બેઠક પરથી ઊભો નહી થાઉં, ભલે આ જગ્યાએ જ આ શરીર સુકાઇ જાય. જ્યાં સુધી હું પ્રબુદ્ધ નહીં થાઉં, ત્યાં સુધી હું અહીંથી ખસીશ નહીં.' બુદ્ધ કહે છે કે, જે ક્ષણે મેં મજબૂત સ્પષ્ટતા પેદા કરી, દ્દઢ સંકલ્પ કર્યો, પછીની ક્ષણે જ તે પ્રબુદ્ધ થઇ ગયા, તેમને આત્મસાક્ષાત્કાર થઇ ગયો !
જ્યારે તમે તમારા દ્દઃખને દૂર કરવા બેસી જાવ છો અને વિચારો છો. ''આજે હું તેને દસ વખત દૂર કરીશ. જો તે અગિયારમી વખત પાછું આવશે, તો હું આવતી કાલે ફરીથી પ્રયત્ન કરી શકીશ, તો પછી કશું જ બનશે નહીં. તમારામાં કોઇ પરિવર્તન નહીં આવે. ખૂબ જ સ્પષ્ટ સંકલ્પ કરો.'' જ્યાં સુધી તે આવતું બંધ નહીં થાય ત્યાં સુધી હું નકારાત્મક વિચારોને દૂર કરતો રહીશ. આને જ હં હિંમત કહં છું.
જો તમે તેને પકડી રાખવાનો પ્રયત્ન કરો છો, તો પણ તમારા દ્રઃખને પકડી રાખી શકતા નથી કારણ કે જે વિચાર દ્રઃખ પેદા કરે છે તેને પણ બીન્ન નવા વિચારો સતત ખસેડતા રહે છે ! હકીકતમાં, દ્ર:ખને પકડી રાખવા માટે તમારા પક્ષે ઘણા બધા પ્રયાસોની જરૂર પડે છે કારણ કે વિચારો સતત વહેતા રહે છે.
તમારા વિચારોને એકબીજાનું સ્થાન લેતા રહેવા દો
તદ્દન સ્પષ્ટ બની જાવ, નવો વિચાર લાવવાની તમારી શક્તિ પોતે જ સાબિત કરે છે કે તમારામાં જૂનો છોડી દેવાની શક્તિ છે જ. સમસ્યા એ છે કે, તમે તમારામાં વહેતા નવા વિચારનું નિરીક્ષણ કરવાને બદલે તમે તમારી સિસ્ટમમાં જૂના વિચારને પાછો લાવવાનો પ્રયત્ન કરો છો. આ નિરર્થક ડીલીટ કરી દીધેલા ઇ-મેઇલોને ઇનબોક્સમાં પાછા લાવવા જેવું છે. શું નિરર્થક ગણેલા ઇમેઇલને પાછો લાવવાની કોઇ જરૂર છે ? ના ! જો તમે સતત જૂના વિચારોને પાછા લાવીને જોયા કરશો તો, તમે માત્ર દ્ર:ખી જ થશો.
સમજી લો કે જો તમે એ તથ્યની પુષ્ટિ આપો કે કોઇપણ દ્દ:ખને તાજા વિચારોના પ્રવાહથી દુર કરી શકાય છે, તો પછી એ તમારા માટે વાસ્તવિકતા બની જાય છે. અને ત્યાં દ્ર:ખ છે જ નહીં. જો તમે એ વિચારને પોષણ આપો છો, 'ના, હું ગમે તેટલી વખત બદલી નાખું છતાં દ્દ્રઃખ પાછું આવે છે.' તો તમે તેને વાસ્તવિકતા બનાવશો. જો તમે દ્રઃખ પાછું આવશે એ વિચારને મા બનીને પોષણ આપો છો તો તે પાછું આવશે જ. જો તમે મા બનીને વિચારને કહેશો કે તે દૂર જઇ રહ્યો છે તો તે દૂર જતો રહેશે.
તમારે જે કંઇ સમજવાની જરૂર છે તે એ છે કે જો તમે
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
શારીરિક માનસિક અને ભાવનાત્મક લાગણીના પ્રશ્નો માટેના ઉકેલો
જ્યારે આપણે પકડ–મુક્ત બનીએ છીએ, ત્યારે આપણી સાથે પહેલી બાબત જે બને છે, તે ભીતરની ઉપચારક અસર રૂપે ગહન મૌન અને શાંતિ અનુભવાય છે.
બીજું એ ભીતરની ઉપચારક અસર શારીરિક સ્વસ્થતા રૂપે વિકિરણીત થવા લાગે છે, જે આપણી તંદ્રરસ્તી છે, આપણું સ્વાસ્થ્ય છે.
ત્રીજું, સ્વાભાવિક જ આ બાબત આપણા સંબંધોમાં પણ વિકિરણીત થવા લાગશે.
ચોથું, આ ત્રણે બાબત સુંદર રીતે ચાલવાથી આપણે સર્જનશીલ અને કર્મશીલ બની જઈશું!
અસાધ્ય બિમારી માટેનો ઉકેલ
લોકો મારી પાસે આવીને કહે છે, ''સ્વામીજી, છેવ્ચાં વીસ વર્ષથી મને ઘૂંટણમાં પીડા થાય છે ના આવૃં બની શકે જ નહીં! મહેરબાની કરીને સમજી લો કે વાસ્તવિકમાં આવું ખરેખર બની શકે જ નહીં. હું તમારું અપમાન નથી કરી રહ્યો અથવા બધી જ સમસ્યાઓ તમારા મનમાં જ હોય છે છે એવું કહીને તમારા દુ:ખમાં ઉમેરો નથી કરી રહ્યો. હું માત્ર સત્ય જ કહી રહ્યો છું : તમારી બધી જ સમસ્યાઓ તમારા મગજ'માં જ હોય છે ! હું માત્ર સત્ય રજુ કરી રહ્યો છું.
બે વરસ પહેલાં તમે ઘૂંટણની જે પીડાનો અનૂભવ કર્યો હતો, એક વરસ પહેલાં તમે ઘુંટણની જે પીડા અનુભવી હતી, બે મહિના પહેલા તમે ઘૂંટણની પીડા અનૂભવી હતી આ બધા જ સ્વતંત્ર અનુભવો છે. માત્ર તમે આ બધાને એક સાથે જોડો છો તેથી જ તમે એવા તારણ પર આવો છો કે તમને વીસ વરસથી ઘૂંટણની પીડા થાય છે. એ ખરેખર સાચું છે કે ત મને વીસ વરસ સુધી સતત ઘુંટણની પીડા થઇ છે ? તો પછી ઘુંટણની પીડા ના થઇ હોય તેવા વચ્ચેના સમય ગાળાનું શું ? મહત્ત્વની એ બાબત સમજી લેવાની જરૂર છે કે તમે આ બધા બનાવોને એકબીજા સાથે જોડીને જૂઓ છો અને સતત બને છે એવું અનુભવો છો એટલે તમે સ્વ-ઉપચારની શક્યતાને અવરોધો છો.
હતાશા માટેનો ઉકેલ
એક મહીના પહેલાં અનુભવેલી હતાશા, એક વરસ પહેલાં અનુભવેલી હતાશા, અને ત્રણ વરસ પહેલાં અનુભવેલી હતાશા સ્વતંત્ર, વ્યક્તિગત, બિનજોડાયેલ અને પકડ–મુક્ત છે. આમાં સમસ્યા શારીરિક પીડા જેવી જ છે. તમે તેમને જોડવાનું શરૂ કરો છો અને પછી તારણ પર આવો છો કે તમને સતત હતાશાનો અનુભવ થાય છે. તમે એક ખ્યાલનું સર્જન કરો છો કે તમારી જંદગી એક હતાશા છે. પછી તમે તેની સાથે લડવાનું શરૂ કરો છો. આ બાબત માત્ર હતાશાના વિચારોને જ ઉછેર્યા કરો છો.
જ્યારે તમે દઢપણે માનો છો કે તમારી જંદગીનાં દસ વરસ દ્વુઃખ અને હતાશાથી ભરેલાં હતાં, ત્યારે તમે તેની આસપાસ મજબૂત મનોલક્ષણનું નિર્માણ કરો છો. સ્વાભાવિકપણે જ તમે એવું વિચારવાનું શરૂ કરો છો કે તમારૂં ભવિષ્ય પણ પીડાદાયક અને હતાશાથી ભરેલું જ હશે.
ધારો કે તમારી સામે બેઠેલી વ્યક્તિ તમારી દ્રુશ્મન છે એવું તમે વિચારો છો. એકાએક તમારા ધ્યાનમાં આવે કે
તમારી હતાશાનો ત્યાગ કરવાનો પ્રયત્ન ના કરો, કારણ કે તે તમારા મૂળભૂત સ્વભાવથી જ તેનો ત્યાગ થતો હોય છે અને તમારાથી દૂર વહી જાય છે. તમારા મૂળભૂત સ્વભાવ પ્રમાણે જ તમારા મનમાંથી જેમ આનંદ અદ્દશ્ય થઇ જાય છે તેવી જ રીતે તમારા મનમાંથી હતાશા પણ અદ્દશ્ય થઇ જાય છે. જે ક્ષણે તમે હતાશાને દૂર કરવાનો પ્રયત્ન કરો છો. તમે તેને વિસ્તારશો અને તેને વધારે જીવન આપશો.
જુઓ, જો તમે ગંભીર હતાશામાં હો તો તમે ઓફિસ જવાનું છોડી દેશો ? ના ! તમે કદાચ હતાશાને તમારા મનમાં સાથે લઇ જશો પરંતુ તમારું શરીર હલન ચલન કર્યા કરશે. તમે કામ કરશો. તમે કદાચ એટલા ઉત્પાદક અથવા પૂરતા કાર્યક્ષમ નહીં હો. પરંતુ તમારૂં શરીર હજુ પણ કામ કરતું જ રહેશે.
'હતાશાને જીવવા'ને બદલે હું કહું છું 'પકડ–મુક્ત' જીવો.
જ્યારે આપણે હતાશામાં જીવીએ છીએ ત્યારે આપણને ''જો હું હતાશ હોઉં તો મારૂં શરીર કામ કેવી રીતે કરી શકે ?'' જેવા પ્રશ્નો થતા નથી. હતાશા આપણા જીવનનો ભાગ બની જાય છે. શરૂઆતમાં કદાચ ''હું પકડ-મુક્ત રહીને કેવી રીતે જીવી શકીશ ?'', હું મારું શરીર પણ કેવી રીતે હલાવીશ ?'' જેવા પ્રશ્નો ઊભા થશે. સમજી લો કે પકડ-મુક્તિ સ્થિતિની સતત યાદ થી તમારા મન અથવા શરીરમાં કોઈ દ્રખલ થતી નથી. તે માત્ર હતાશા દૂર કરે છે, કારણ કે તે હતાશાના વિચારોને ઉદ્દ્ભવવા દે છે અને તેમાં પકડાયા વગર જ તેને છોડી દે છે.
'હતાશાને જીવવા' ને બદલે હું કહું છું 'પકડ-મુક્ત' જીવો. તેનું માથું અલગ છે, તેના પગ અલગ છે અને તેના હાથ અલગ છે, તો શં તેના પ્રત્યે તમને પહેલાંની જેવી લડવાની લાગણી થશે ? ના ! તેના સાથે લડવાનો કોઇ મતલબ જ નથી! તેનું કોઈ સઘન અસ્તિત્વ જ નથી, જેવું તમે પહેલાં કલ્પ્યું હતું. તેથી લડવા માટે શું રહે છે ?
આવી જ રીતે, માત્ર જ્યારે તમે કલ્પના કરો છો કે તમારી સામે ઢગલાબંધ સમસ્યાઓ છે. પેલી તમારી સામેની મોટી વ્યક્તિની જેમ, ત્યારે તમે તેની સામે લડવાનું શરૂ કરો છો અને વધારે મુશ્કેલીમાં ફસાવ છો. તમારી હતાશા તમે વિચારો છે એટલી વિશાળ દ્રશ્મન નથી. એ બિનજોડાયેલા શરીરનાં અંગો જેવી છે. એ તમે જ છો, જે એ અંગોને જોડે છે અને તેને જીવન આપે છે. હતાશા સામેની તમારી લડાઇ જ તમારી હતાશાનું મૂળભૂત કારણ છે.
રામાયણમાં એક સુંદર વાર્તા છે.
વાનરરાજ વાલી સામે જે કોઈ માણસ ઊભો રહે અને તેની સાથે લડાઇ કરે ત્યારે એ માણસની અર્ધી શક્તિ ઓછી થઇ જાય અને તે શક્તિ વાલીમાં આવી જાય. આવી જ રીતે જે કોઇ વિચારોના શાફ્ટ સામે ઊભૂં રહે છે અને શાફ્ટ સાથે લડવાનું શરૂ કરે છે. એજ વ ખતે તેની અર્ધીશક્તિ પેલા શાફટ (ધરી) પાસે જતી રહે છે.
જે ક્ષણે તમે શાફટમાંથી પકડ-મુક્ત થાવ છો, તમને ન્યુટ્રલ અવકાશનો અનુભવ થાય છે, અને આંતરીક ઊપચાર શરૂ થઇ જાય છે. જે ક્ષણે આંતરિક ઉપચાર થઇ જાય છે, એ ક્ષણથી શારીરિક રીતે પણ તમે સ્વસ્થ થઇ જાવ છો.
વ્યસનમાંથી છૂટવાનો ઉકેલ
અલગ હોય છે. પછીથી એ રોમાંચ ઓછો થતો જાય છે.
લોકો આવીને મને પૂછે છે : ''હું મારી આદતો કેવી રીતે છોડી શકું ?'' જુઓ આદત (Habit) સંદર શબ્દ છે. જો તેમાંથી 'H' કાઢી નાંખોતો, 'a bit' બાકી રહેશે. જો તેમાંથી તમે 'b' કાઢી નાંખશો તો 'it' રહેશે. ફક્ત તમે જ્યારે 'I' કાઢી નાંખો છો, તરત જ શાફ્ટ 'it' મરી જશે. ફરી તમે જ્યારે 'I' ને દૂર ફેંકી દો છો, 'it' સંપૂર્ણ પણે મરી જાય છે.
સ્પષ્ટતાથી સમજી લો, બે દિવસ પહેલાંનું ધ્યુમ્રપાન, ૧૦ વરસ પહેલાનું ધ્રુમ્રપાન, અને ૨૦ વરસ પહેલાં તમે કરેલું ધૂમ્રપાન- આ બધી જ ઘટનાઓ સંપૂર્ણ પણે સ્વતંત્ર છે. તે એકબીજા સાથે જોડાયેલી નથી. જ્યારે તમે તેને માનસિક રીતે જોડવાનું શરૂ કરો છો, જ્યારે તમે એવું માનવાનું શરૂ કરો છો કે તમને ધૂમ્રપાન કરવાની આદત છે અને તમે તેના વ્યસની છો, ત્યારે આ માન્યતા (ધરી)શાફ્ટનું નિર્માણ કરે છે. ૫છી તમે તેની સાથે લડવાનું શરૂ કરો છો. મારા કહેવાનો મતલબ આ જ છે, હું જ્યારે કહું છું કે 'i' ને છોડી દેવો પડે. આ તમારી માન્યતા જ તેને વ્યસન બનાવે છે. જો તમે માન્યતા છોડી દો તો આદત છૂટી જાય છે.
જો તમે માનશો કે એ આનંદદાયક અનુભવ છે, તો તમે વધારે ને વધારે ધૂમ્રપાન કરવાનું ચાલુ રાખશો. જો તમે માનશો કે એ પીડાદાયક અનુભવ છે તો તમે શાફ્ટ સાથે લડવાનું શરૂ કરી દેશો. બેમાંથી એક પણ રીતે તમે જતશો નહીં. જો તમે ધૂમ્રપાન આનંદદાયક છે એવું માનતા હો તોપણ, કોઇપણ જાતના બંધન વગર ધ્રમ્રપાન કરવાનો પ્રયત્ન કરો અને તમારી જાત માટે જ જુઓ કે તમને કેવું લાગે છે. તમે જ્યારે ધૂમ્રપાનનો કશ અંદર ખેંચો છો, ત્યારેય આનંદદાયક અનુભવ હોઇ શકે જ નહીં. એ ખરેખર ક્યારેય આનંદ દાયક હોતું નથી.
વ્યસન શૂં છે ? એ એક વર્તન અથવા ક્રિયા છે જે તમે જો ના કરો તો તમે તલપ અનુભવશો; તમને એવું લાગશે કે તમે કંઇક ઊણપ અનુભવો છો. પરંતુ, તમે જો તે કરશો તો તમને આનંદનો કોઇ અનુભવ થશે નહીં, તે માત્ર યાંત્રિક ક્રિયા જ હશે. વ્યસનનો મતલબ છે કે અમુક વસ્તુ, વ્યક્તિ, સ્થિતિને લીધે આનંદ અથવા ઉન્માદ અનૂભવાય છે એવું માનવું.
સમજી લો કે વ્યસનની વ્યાખ્યા આ છે : આનંદના શાફ્ટનું ફરી વખત સર્જન કરીને તેને પ્રલંબિત કરવાનો પ્રયત્ન કરવો. તમે જાણતા હોવા છતાં કે એ જ આનંદ ફરી વખત નથી માણી શકવાનો, તો પણ તમે એ જ વ્યક્તિઓ પરીસ્થિતિઓ, બનાવો અથવા ઘટનાઓ વારંવાર તમારી જંદગીમાં લાવો છો. અમૂક લોકો પાર્ટીઓના આદી બની ગયા હોય છે, અમુક ધૂમ્રપાનના અને અમૂક દારૂ પીવાના– ઘણાં બધા વ્યસનો છે.
યાદ રાખો કે કોઇપણ બાબતને તમે તમારી જીંદગીમાં વારંવાર લાવશો તો એ તમને એણે પહેલી વખત જે રોમાંચ આપ્યો હશે એવો જ રોમાંચ ફરી વખત નહીં આપી શકે. તે માત્ર તમને વ્યસન તરફ દોરી જાય છે, સુખ તરફ નહીં. તમે પહેલી વખત મીઠાઇ ચાખો છો એ અદ્દભૂત અનુભવ હોય છે. તેનો રોમાંચ સમગ્રપણે અલગ હોય છે. પરંતુ જો તમે એ જ મીઠાઇને વધારે ને વધારે ખાવાનું ચાલુ રાખો છો તે પહેલા જેવો જ અનુભવ વધારે વખત નહીં થાય. છેવટે જો તમે પૂરતી મીઠાઇ ખાઇ લેશો તો પછી તમને તેની સામે જોવાનું પણ નહીં ગમે. તમે તેની સાથે જોઇને કહેશો, ''ઓહ! હવે વધારે મીઠાઇ નહીં જોઇએ. એનાથી મને હવે ત્રાસ થશે.'' આવી જ રીતે, વ્યક્તિને પહેલી વખતે મળતી વખતે જે રોમાંચનો અનુભવ થાય છે એ સમગ્રપણે
Part 4: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM) - Abridged Edition_Gujarati_part_4.md
આંતરીક અવકાશમાં ઉમેરાઇ જશે. ધ્રમ્રપાનથી તમે વધુમાં વધુ તમારા આ જન્મના શરીરને પાયમાલ કરશો. પરંતુ ભય અથવા લાલચ સાથે તમે તમારા સમગ્ર 'સ્વ'ને આવનારી જીંદગી અને પછીની જીંદગીઓને બરબાદ કરશો. હવે પછીના શરીરમાં તમે ભય અને લાલસા સાથે લઇ જશો. ધૂમ્રપાનની આદત કદાચ તમારા બીજા શરીરમાં સાથે નહીં જાય પરંતુ ભય અને લાલચની લાગણીઓ તમારા હવે પછીના શરીરમાં સાથે જ આવશે. માટે તમને વ્યસન છે એ ખ્યાલને છોડી દેવો એ જ શ્રેષ્ઠ રસ્તો છે, અને વ્યસન છુટી જશે.
પકડ મુક્ત થાવ, કુશળતાથી, નહિ કે ભારે મહેનતથી કામ કરો
જે ક્ષણે તમે સાંભળશો કે તમે પકડ–મુક્ત થઇ ગયા છો, તમારી અંદર પહેલો ભય ઉદ્દભવશે, ''જો હું મારા વિચારોને જોડ્યા વગર જીવવાનું શરૂ કરી દઇશ તો મારા િબિલો કોણ ચૂકવશે ? હું મારી બધી જ સંપત્તિ ગુમાવી દઇશ. મેં મારા બધા પૈસા ક્યાં મૂક્યા છે તે ભૂલી જઇશ. હું મારી ચીન્નેની કાળજી કેવી રીતે રાખી શકીશ ? કંઇ પણ કર્યા વગર જ આરામથી પડ્યો ના રહું ? મારે ઓફિસે શા માટે જવું જોઇએ ?''
હું પૂછું છું, 'તમે તમારી ઓફિસે શા માટે ના જઇ શકો?' જે ક્ષણે તમે આ પૂછો છો તેનો અર્થ એ છે કે સ્વાભાવિક રીતે જ તમને ઓફિસના કામ પ્રત્યે થોડો તિરસ્કાર છે અથવા થોડી વેર વૃત્તિ છે ! આટલા માટે જ જે ક્ષણે તમને કોઇ બહાનું મળે છે કે તરત જ તમે તમારા કામમાંથી છટકી જવા ઈચ્છો છો. આ પ્રશ્ન પૂછીને તમે માત્ર તમારો ગુસ્સો, તમારી રોજીદી ઘટમાળ તરફની તમારી હિંસા વ્યક્ત કરો છો બીજું કશું જ નહીં ! આ પ્રશ્નને તમારી પકડ–મુક્તિ સાથે કંઇ લેવા દેવા નથી.
વ્યસન છે એ ખ્યાલને છોડી દેવો એ જ શ્રેષ્ઠ જ્યારે તમે ધ્રૂમ્રપાન રસ્તો છે, અને વ્યસન કરો છો, એ ક્ષણે બસ છુટી જશે. તમારા અંદદ ર ના
અવકાશમાં શૂં બની રહ્યું છે તેને માત્ર જ્રુઓ. તમને તેમાં કોઇ મજ્ઞ નથી આવી રહી. તમે બસ કોઇક બાબતમાંથી છટકવા માંગો છો. તમે કેવળ માનો છો કે ધ્રૂપ્રપાન આનંદદાયક છે. તમે જ્યારે ધ્રૂમ્રપાન કરો છો ત્યારે તમને મજા નહીં આવતી હોય તોપણ તમે તેમાંથી મજા નિચોવવાનો પ્રયત્ન્ન કરો છો.
જો તમે તમારી જંદગીને બારીકીથી તપાસી ને જોશો તો, તમે સમજી જશો કે, ધૂમ્રપાન હોય, સેક્સ હોય, અથવા પૈસા હોય, અથવા કોઇ બીજા આનંદ હોય, જો તમે પહેલી વખત તેમાંથી જે આનંદ માણ્યો હતો તેવો આનંદ ફરી વખત નહીં માણી શકો તો પણ તમે તેમાંથી આનંદ નીચોવવાનો પ્રયત્ન કરો છો. તમે તમારી જાતને સાંત્વના આપવાનો પ્રયત્ન કરો છો. ''ના, આજ આનંદ છે. આનંદ બીજો શું હોઇ શકે ?'' તમે એ આનંદ જ છે, એવું માનીને તમારી અંદરની નિરાશાને ઢાંકવાની કોશિશ કરો છો. એ આનંદ છે એવું માનવાનું તમે ઈચ્છો છો.
કોઇ આદત છોડવા માટે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરો. તમે ક્યારેય સફળ થશો નહીં. જો તમે તેને છોડી પણ દો છો તો તમે તેને કોઇ ભય અથવા લાલચને વશ થઇને છોડી દો છો, જે આદત કરતાં વધારે મોટી બાબત છે. જો તમે કોઇ ભય અથવા લાલચમાં આવીને ધૂમ્રપાન છોડી દો છો, તો તમે જાગૃતતા માટે, તમારા ભીતરી અવકાશ માટે કંઇ પણ સારું કરતા નથી. તમે માત્ર તમારી જાતને વધારે નુકસાન કરો છે.
તમે કદ્યાચ ધૂમ્રપાન છોડી દીધું હશે, પરંતુ તમે જે ભય અથવા લાલચને કારણે છોડ્યું હશે તે તમારા
પકડ–મુક્ત થઇ જાવ. પેલી તમારી ૩૩% આળસ તરત જ બહાર ફેંકાઇ જશે. તમારી સિસ્ટમમાંથી એ થોડા દિવસમાં જ અદ્દશ્ય થઇ જશે. પછી તમે આપોઆપ તમારા તમારા જન્ન્મસિદ્ધ ડહાપણમાંથી કામ કરવાનું શરૂ કરી દેશો. તમારી રોજીદી જંદરગી જીવવા માટે તમારે ભય અને લાલચથી દોરવાવાની જરૂર નથી.
હં એમ નથી કહેતો કે તમારે સંપર્ણપણે વિચારવાનું બંધ કરી દેવાનું છે. હું માત્ર એટલું જ કહું છું કે જ્યારે તમે પકડમૂક્ત બની જાવ છો, ત્યારે જે કંઇ પણ વિચારો આવવાના હશે તે આપોઆપ જ આવશે. શરૂઆતમાં જયારે તમે પકડ–મુક્ત થાવ છો ત્યારે તમને લાગશે કે વિચારો આવતા નથી. પાછળથી તમે સમજશો કે, પકડ–મુક્ત થયા પછી પણ, જ્યારે પણ વિચારવાનું જરૂરી હશે ત્યારે મન પકડમાં હશે જ. જ્યારે પણ વિચારવું જરૂરી નહીં હોય, ત્યારે મન પકડ–મુક્ત હશે. તમારા મનનો ઉપયોગ એક સાધન તરીકે થતો હશે. માલિકની જેમ નહીં.
આપણે શુદ્ધ પ્રેરણામાંથી જીવી શકીએ છીએ. પરંતુ સમસ્યા એ છે કે આપણને ક્યારેય આવો વિશ્વાસ આપવામાં આવ્યો નથી. આપણને ક્યારેય એવી હિંમત આપવામાં આવી જ નથી કે આપણે સહજતાથી આત્મસ્ફરણાથી જીવી શકીએ. ઘણી વખત તમે જોઇ શકો છો કે તમે કોઇપણ કારણ વગર જ ઉત્તેજના વિકિરણીત કરતા હો છો; અમૂક વખતે કારણ વિના જ ડહાપણ વિકિરણીત કરતા હો છો. હું આને જ પ્રેરણા– આંતઃસ્ફરણા કહું છું. એ માત્ર થોડી સેકંડો માટે જ ટકે છે, પરંતુ તમને એ ભાન થવાની જરૂર છે કે પેલી થોડી ક્ષણો તમારા માટે તમારી જીવવાની રીત બની શકે છે. આપણે પકડ–મુક્ત રહીએ, તો પછી આપણી જંદગીમાં સતત અંત:સ્ફરણા થયા કરશે.
તમે મનની ભૂલભૂલામણીમાંથી મૂક્ત થઇ શકો છો
જો તમને આવા પ્રશ્નો ઉદ્દ્ભવતા હોય તો, બસ પકડ– મુક્ત બની જાવ અને ૧૦ દિવસ માટે આરામથી ઊંઘી જાવ. આમાં કર્શું જ ખોટું નથી. દશ દિવસનું વેકેશન લઇ લો. નક્કી કરો કે, 'હું બન્ને ઓળખમાંથી પકડ–મુક્ત થવા જઇ રહ્યો છું.' તમને શું લાગે છે ? તમે કેટલા દિવસ સુધી ઊંઘી રહેશો ? તમે શૂં વિચારો છો પ્રવૃત્તિની આ નિષ્ક્રિયતા તમારામાં કેટલા દિવસ સતત રહેશે ? માત્ર તમારી અંદરની તમસ શક્તિ બહાર નીકળી જાય ત્યાં સુધી જ રહેશે. આના પછી તમે તરત જ કંઇક કરવાનું શરૂ કરી દેશો.
માટે, જો તમને એમ લાગતું હોય કે તમારામાં જવાબદારીની ઉણપ છે અથવા ખામીભર્યું વર્તન છે. તો થોડા દિવસ માટે પકડ–મુક્ત થઇ જાવ. પછી તમે સમજુશો અને અનૂભવશો કે જ્યારે તમે પકડ–મુક્ત હો છો ત્યારે તમારામાં આળસ અથવા નિષ્ક્રિયતાનો અભિગમ નથી. માનસિક રીતે તમે શાંત હશો. પરંતુ શારીરિક રીતે તમે સક્રિય અને જીવંત બની જશો.
જ્યારે તમે બિનજવાબદાર અથવા ખામીયુક્ત અભિગમમાં હો છો, ત્યારે તમે માનસિક રીતે ખૂબ જ સક્રિય હો છો, પરંતુ શારીરિક રીતે ખૂબ જ થાકેલા હો છો. જ્યારે તમે પકડ-મુક્ત હો છો, ત્યારે તમે શારીરિક રીતે સક્રિય અને જીવંત હો છો. પરંતૃ માનસિક રીતે શાંત હો છો.
તમે સમજો, શરીરના ૩૩% 'સત્ત્વ' હોય છે. શુદ્ધ શાંતિ. શરીરના ૩૩% 'રજસ' હોય છે, અશાંતિ હોય છે અને બાકીના ૩૩% 'તમસ' ગહન ઊંઘ, આળસુપણુ હોય છે. અત્યારે સૌથી પહેલાં તમારી અંદર એ ભય હોય છે કે જો તમે પકડ–મુક્ત થઇ જાવ તો તમે 'તામસિક', આળસુ વ્યક્તિ બની જશો.
જાવ છો ત્યાં સૂધી, તમે તમારામાં સતત ઉશ્કેરાટ લઇને ફરો છો, તમે ભડકવા માટેના કારણની બસ રાહ જુઓ છો. માત્ર એક નાનો સ્પર્શ જ પૂરતો છે. અને તમે બીજી વ્યક્તિ પર કૂદી પડવા તૈયાર છો. તેને કોઇ ભૂલ કરવાની પણ જરૂર નથી; તમને ભડકવા માટે બસ તેને તમારી સામે આવવાનું જ પૂરતું છે! આવું તમારી જંદગીને ભય અને લાલચથી ચલાવવાની તાણને કારણે બને છે.
જો તમે બસ રિલેક્સ થઇ જાવ, તો અસ્તિત્વનું સ્વયું સંચાલિત ડહાપણ તમારા માટે, તમારી જંદગીને સંદર રીતે ચલાવશે. તમારી ક્રિયાઓ અસ્તિત્વની શક્તિથી આપોઆ૫૫ સંચાલિત થશે.
પ્રયુક્તિ - 'હું કર્તા નથી'
અષ્ઠાવક્ર કહે છે.
તમને જેને અહમુ 'હું કર્તા છું' ના મહાન કાળા સાપે દંશ દીધો છે. 'હું કર્તા નથી' એવું શ્રદ્ધાનું અમૃત પીને સુખી થાવ.
અષ્ઠાવક્ર આ પ્રયૂક્તિ જિજ્ઞાસ્ રાજા જન્નકને આપે છે. મહેરબાની કરીને સમજી લો કે માત્ર 'હું કર્તા નથી' એવું વિચારવાથી અથવા 'હં કર્તા નથી' એવી શ્રદ્ધાથી તમે સીધા જ મૂક્ત થઇ જવાના નથી. આ પ્રયૂક્તિ પોતે જ તમને મૂક્ત નહીં કરે. તે તમને માત્ર થકવી નાંખશે ! તમે કર્તા નથી એવું સહેજ પણ અટક્યા વગર સતત યાદ રાખી શકવા માટે તમે સક્ષમ નથી. જે ક્ષણે તમે બધાજ સમયે હું કર્તા નથી એ યાદ રાખી શકતો નથી એવું સમજશો, એ ક્ષણે તમે સંપૂર્ણપણે નાસીપાસ થઇ જશો અને તમારા મનને છોડી દેશો. જે ક્ષણે તમે તમારા મનને છોડી દેશો, એ જ દ્રાણે તમે કર્તા નથી એ સત્ય સરળતાથી વાસ્તવિકતા બની જશે ! અહીં 'આ' યુક્તિની ભલામણ કરવામાં આવી છે.
તમે ભચ અને લાલસાથી દોરવાચેલા હશો, તો પકડ–મુક્તિ સીધીજ તમે તમારી સાથે સતત આપણા 'સ્વ'ની ઉશ્કેરાટ લઇને ફરો છો. શક્તિને પ્રજવલિત કરે છે. આ શક્તિ પ્રેરણાની શક્તિ છે. ૫કડ –મુક્તિની શક્તિ છે.
શું તમારી જીંદગી ચલાવવા 'તમારી' જરૂર છે ?
એક મહત્વની વાત સમજી લો. આપણી પાસે એક સ્વયં સંચાલિત ડહાપણ છે. જે આપણી જંદરગીને ચલાવી શકે છે, તે આપણી રોજંદી જવાબદારીઓની સંભાળ રાખી શકે છે. તે ફક્ત આપણી જીદગી ચલાવી જ નથી શકતું, તે તેને સંભાળી શકે છે, વિસ્તારી શકે છે, અને લંબાવી પણ શકે છે.
પરંતુ સમાજ તમને બચપણથી એક ઢાંચામાં ઢાળી દે છે. તમને શીખવી દીધું છે, તમે આયોજન વગર ચાલી શકો નહીં, ભય અથવા લાલસા વગર જીવી શકો નહીં. તમારી પાસેથી તમારૂં આત્મસન્માન છીનવી લેવામાં આવ્યું છે તમે ભય અથવા લાલચ વગર તમામ જંદદગી અંત:સ્ફરણાથી દ્વોરી શકો છો, એવા વિશ્વાસને ગુમાવી દેવડાવવામાં આવ્યો છે. આથી જ તમે સતત તમારી જાતમાં લાલચ અથવા ભયને પ્રેરવાનો પ્રયત્ન કરો છો. તમે તમારી જંદગીને ચલાવવા માટે ભય અને લાલસાનો ઉપયોગ ઇંધણ તરીકે કરવાનો પ્રયત્ન કરો છો. તમારી જંદગીને જીવંત રાખવા માટે કરો છો.
તદ્દન સ્પષ્ટ બની જાવ, તમે તમારી જંદરુગીને ભય અને લાલસાના પાયા પર ચલાવી શકો નહીં. જો તમે ભય અને લાલસાથી દોરવાયેલા હો, તો તમે તમારી સાથે સતત ઉશ્કેરાટ લઇને ફરો છો. સવારથી રાત સુધી, જે ક્ષણથી તમે ઊંઘમાંથી જાગો છો ત્યાંથી લઇને જે ક્ષણે તમે ઊંઘી
તમે મનની ભૂલભૂલામણીમાંથી મુક્ત થઇ શકો છો
પકડ મૃક્તિ - સ્વ શૃદ્ધિકારક અને ઉત્ક્રાંતિ પામતી ટેકનીક
આ પકડ–મુક્તિની ખૂબજ સરળ સમજ્જણ છે. તમારે ફક્ત આટલું જ કરવાની જરૂર છે. જ્યારે પણ તમારા જૂના વિચારોને અર્થ આપવાનું શરૂ કરો અથવા જ્યારે પણ તમે તમારા જુના વિચારોને જોડીને તેને તમને ચિંતિત કરવા દો, એ વખતે તમારે ૫કડ–મુક્ત થઇ જવાનું યાદ રાખવાનું છે.
કોઇ પણ વિચારને પેદા ના કરો, તેની સંભાળ ના રાખો અથવા તેનો નાશ ના કરો તો જો તમે આ ત્રણમાંથી એક પણ બાબત કરતા નથી, તમે જ સર્વોચ્ચ 'સ્વ' છો, પરબ્રહ્મદ્ધ છો.
પકડ–મુક્તિ સ્વ–શુદ્ધિકરણની પ્રક્રિયા જેવી છે. સ્વ– શુદ્ધિકરણની અને મુક્તિ માટેની કોઇપણ યુક્તિ માટે, જે ક્ષણે તમે સૂક્ષ્મ બની જાવ છો. એ ક્ષણે યુક્તિ પોતે જ સૂક્ષ્મ બની જાય છે. પકડ–મુક્તિ એક આવી જ પ્રયુક્તિ છે.
જે પ્રયુક્તિ પોતે જ સૂક્ષ્મ નથી બની જતી એ સ્થ્રૂળ સ્તરમાં રહે છે. તે પોતે પોતાની જાતને મારી શકતી નથી, જો પ્રયૂક્તિ આત્મહત્યા કરવા શક્તિમાન નહીં હોય તો તે તે તમને મારી નાંખશે! પકડ–મુક્તિની સુંદરતા એમાં છે કે જેવા તમે વધારે સૂક્ષ્મ થતા જાવ છો તેવી તે પોતે પોતાની જાતે જ વધારે ને વધારે સૂક્ષ્મ થતી જાય છે. અંતે તે ઓગળી જશે.
પકડ-મૂક્તિ-કોઇપણ સમયે કોઇપણ સ્થળે
જ્યારે તમે બેસો છો, ત્યારે સ્વાભાવિક રીતે જ અમુક વિચારો આવશે જ. જે ક્ષણે તમે જુઓ કે વિચાર આવી રહ્યો છે, તેને અર્થ આપો નહીં. તમે તેને તો જ અર્થ આપો છો જો તમે તેને ભૂતકાળ સાથે જોડો છો. તેને અર્થ આપ્યા વગર જ માત્ર પકડ–મુક્ત થવાનું છે, માટે તેને કોઇ અર્થ આપવો નથી એવું યાદ કરશો એટલે ત્યાં થોડી સેકંડો માટે નાનો શાંત અવકાશ હશે. જે ક્ષણે તમે અહીં શાંત અવકાશ છે એ બાબતે જાગૃત થઇ જાવ છો, તે બીજો વધારાનો વિચાર બની જાય છે. પછી એ વિચારમાંથી પણ પકડ–મુક્તિ થઇ જાવ. પછી, ફરીથી થોડી સેકંડોનો અવકાશ હશે. પછી એક વધારે વિચાર આવશે, 'હું શાંતિમાં છું' અથવા 'હું પકડ–મુક્ત થઇ રહ્યો છું.' આ વિચારમાંથી પણ પકડ–મુક્ત થઇ જાવ. માત્ર અવકાશ અથવા શાંતિ વધારે ને વધારે લાંબી થતી જવી જોઇએ. આજ સમગ્ર ખ્યાલ છે.
સ્વાભાવિક રીતે જ થોડી મિનિટો પછી ક્યાંક ભટકવું એ મનનો સ્વભાવ છે. જે ક્ષણે તમે યાદ કરો છો અથવા જાગૃત થઇ જાવ છો કે મન ભટકે છે. પકડ–મુક્ત થઇ જાવ. મન ભટકી ગયું છે એ માટે કોઈપણ દોષભાવના અનુભવવાની કે વ્યાકુળ થવાની બિલકુલ જરૂર નથી. જેવા તમે યાદ કરો છો કે પકડ–મુક્ત, આટલામાં બધું જ આવી ગયું.
શરૂઆતના સ્તરે આ ખૂબ જ સ્થૂળ–અશિષ્ટ, એક સખત લડાઇ જેવું લાગશે. તમારે કદાચ પકડ–મુક્ત
જીવન મુક્તિ
શબ્દ એક મંત્રની જેમ વારંવાર ગણ ગણવો પડશે, પરંતુ માત્ર થોડી જ ક્ષણોમાં, તમે જોઇ શકશો કે એ એક સૂક્ષ્મ પ્રક્રિયા બની જશે.
પકડ–મુક્તિ સાથે
દરેક ક્ષણ નવી હશે. દરેક ક્ષણ પરમાનંદ હશે. દરેક ક્ષણ આનંદિત હશે. દરેક ક્ષણ રોમાંચ હશે.
પકડ–મુક્તિ અનંત રોમાંચ–'નિત્યાનંદ સ્કૂરણા'નો સ્ત્રોત છે.
કર્મચક્રને તોડી શકાય છે
જો આપણે આપણા મનને એ સમજ સાથે ખરેખર કાર્યરત કરી શકીએ કે એ મન જ જે જે જે વિચારોના પ્રવાહને દુ:ખ અને સુખની અનુભૂતિઓથી સાંકળીને શાફ્ટ બનાવે છે, અને જો આપણે પકડ–મુક્ત રહીએ, તો જેને બુદ્ધ મનોપરિપક્વતા કહે છે તેમાં રહી શકીએ. આપણે જાગૃતતામાં અને વર્તમાન ક્ષણમાં રહી શકીએ. એ આપણી વૈચારિક પ્રક્રિયા છે જે આપણને સતત ભૂતથી ભવિષ્ય ભણી દોરી જાય છે. અને ત્યાંથી પાછા લાવે છે. અને વર્તમાન ક્ષણમાં આરામથી રહેવા દેતી નથી.
આ વાત બરાબર સ્પષ્ટતાથી સમજો, જ્યારે આપણે વર્તમાન ક્ષણમાં હોઇએ છીએ છીએ ત્યારે આપણે ભય કે ઝંખના વિના આપત્તિઓથી મુક્ત રહી શકીએ છીએ. ભય કે કામના વગર આપણે કાર્યરત થઇ શકીએ છીએ. તમે પૂછી શકો કે જો મને કશું કરવાની ઈચ્છા જ ન હોય તો હું કંઇ પણ કાર્ય કરવા કેવી રીતે પ્રેરાઉં ? પ્રોત્સાહનની કોઇ જરૂરત જ નથી. તમે શું એમ માનો છો કે કોઇ પ્રકારની પ્રેરણા તમારી પાસે શ્વાસ લેવરાવે છે ? અથવા તમે અન્ન જે ખાઓ છો એને પચાવે છે ? આ આપણી અંદર રહેલી આંતરિક ઊર્જાની સહજસ્ફુરણા છે. જે આપણા માટે જીવવાનું અને વૃદ્ધિ પામવાનું શકય બનાવે છે. આપણે જીવિત છીએ તે આપણા પોતાથી નહી પણ
આપણા સિવાયના પરિબળોથી જીવીએ છીએ. કોઇ પણ પ્રકારના લગાવ વિના આપણે કર્મ કરીએ છીએ ત્યારે આપણી ક્રિયાઓના કોઇ પરિણામો હોતાં નથી. અને આપણી ક્રિયાઓમાંથી કોઇ 'કર્મ' પેદા થતું નથી.
કર્મ એટલે શું ?
ઇશાવાસ્ય ઉપનિષદ્દ્રમાં સુંદર પંક્તિઓ છે :
ओम पूर्णमदः पूर्णमिदम्. पूर्णात पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय, पुर्णमेवावसिस्यते ॥
પૂર્ણમાંથી જ પૂર્ણ આવ્યું છે, જો તમે પૂર્ણમાંથી કશુંય બાદ કરી દો તોય માત્ર પૂર્ણ જ રહે છે. આપણા મૂળભૂત સ્વભાવથી આપણે પૂર્ણતા શોધીએ છીએ. આપણા મૂળભૂત સ્વભાવથી આપણે જે કંઇ પણ કરીએ તેમાં પરિપૂર્ણતા શોધીએ છીએ.
પછી તે ખાવું, પીવું, નાચવું, કૂદવું, વાંચવું, વાતચીત કરવી, સૂઇ રહેવું કે ધ્યાનસ્થ થવું હોય – જે કંઇ આપણે કરીએ છીએ એ પ્રવૃત્તિમાં આપણું પૂર્ણ અસ્તિત્વ ઓતપ્રોત થઇ જવાનું ઇચ્છે છે અને સંપૂર્ણ
જીવન મોહિત
શક્તિઓ, બધું ધ્યાન, બધી ચેતના સંલગ્ન કરી શક્યા નથી અને એ આપણી અંદર 'કર્મ' તરીકે રહે છે.
તેમ છતાં અમૂક કર્મ આપણે સાથે લઇ જઇએ છીએ, મૂળભૂત રીતે સંપૂર્ણ સમગ્રતા છીએ. આપણે માટે જે અપરિપૂર્ણ કર્મ છે એ આપણી અંદર લાંબા સમય સુધી બંધિયાર નથી રહી શકતું. એ પોતાને પરિપૂર્ણ કરવા પૂરતો પ્રયત્ન કરશે. આપણને ફરી ફરીને એ પ્રવૃત્તિ કરવા પ્રેરિત કરશે, જેથી એ પરિપૂર્ણ થઇ શકે. કોઇ પણ કામના, કોઇ પણ અનુભૂતિ જે આપણી અંદર રહીને પૂર્ણ નથી થઇ, એ કર્મ રૂપે રહેશે અને જ્યાં સુધી એ પરિપૂર્ણતા ન પામે ત્યાં સુધી ફરીફરી આપણને એ પ્રવૃત્તિ કરવા પ્રેરિત કરશે, ત્યાં સુધી કરશે જ્યાં સુધી એ પરિપૂર્ણ ન થાય.
આપણે આંતરસ્પષ્ટતા પ્રાપ્ત કર્યા વિના જ વિચારીએ છીએ, બોલીએ છીએ અને કાર્ય કરીએ છીએ. એ બધું પૂર્ણતા પામ્યા વિના કરીએ છીએ; ગહન અજ્ઞાનાવસ્થામાં કરીએ છીએ. આપણા આ બધા વિચારો, શબ્દો અને પ્રવૃત્તિઓ એકસાથે મળીને જે કર્મિક ભાર આપણા ઉપર છે એમાં ઉમેરો કરવા પ્રતિ જ યોગદાન આપે છે. કારણકે એમાનું કોઇ પણ એની પોતાની ક્ષમતા પર આપણી અંદર પૂર્ણતા લાવી શકતું નથી. જ્યારે સંગઠિત રૂપે પણ પૂર્ણતા પ્રાપ્ત નથી થતી, ત્યારે આપણું કર્મ આપણને કોઇ પણ ભોગે એ પરિપૂર્ણતા મેળવવા દબાણ કરતું રહે છે.
આપણા પોતાના વિચારો, શબ્દો અને પ્રવૃત્તિઓ આપણું કર્મ બનીને આપણને કોઇ પણ રીતે પરિપૂર્ણતા હાંસલ કરવા પ્રતિ આગળ ધકેલે છે.
અનુભવ ઈચ્છે છે. જે કાર્યમાં આપણે આપણી જાતને વ્યસ્ત કરી દઇએ છીએ, શું એ દરેક કાર્ય વિશે આપણે સંપૂર્ણ પણે જાગૃત હોઇએ છીએ ? શું આપણા જીવનની પ્રત્યેક પળ બાબતે આપણે સજાગ છીએ ?
એક નાનીં કથા : એક માણસ ગાડીમાં એરપોર્ટ જઇ રહ્યો હતો. ગાડીંનો ડ્રાઇવર ગાર્ડી પૂર ઝડપે ચલાવતો હતો. જ્યાં માર્ગમાં આવતા ખૂણાઓ અને તૌવ્ર વળાંક હોય ત્યાં પણ એનીં ઝડપ ઓછીં ન્હોતોં થતી. એનીં ઝડપ જોઇને અંદર બેઠેલ યાત્રી ભયાનક ગ્રાસ અનુભવતો હતો. અંતે, ગાડીંના ડ્રાઇવરે ભયર્થો ફફર્ડો રહેલા યાત્રી સામે જોયું અને કહ્યું "જ્યારે હું વળાંક પાર કરું છું ત્યારે જે હું કરું છું એ તમે કેમ નર્થો કરતા ? બસ તમારી આંખો બંધ કરી લો ! "
તમે જ્યારે કોઇ પ્રવૃત્તિમાં વ્યસ્ત હો અને એ બાબત પ્રત્યે સંપૂર્ણ જાગતતા હો, ત્યારે તમારું અસ્તિત્વ એની અનુભૂતિથી અપરિપૂર્ણ રહે છે. એ અપૂર્ણ અનુભૂતિ તમારી અંદર જ રહે છે અને તમને એ પ્રવૃત્તિ પૂર્ણ કરવા એક વધુ પ્રુબળ ઇચ્છા જાગે છે. બસ, આ જ કર્મ છે.
આપણી અંદર રહેલ અપૂર્ણ અનુભૂતિઓનો સંગ્રહ જે 'કર્મ' છે. એ આપણને અપૂર્ણતા પરિપૂર્ણ કરવા સદા પ્રેરિત કરતું રહે છે.
જે કંઇ આપણે પ્રબળતાથી અને ગહનતાથી કરીએ છીએ એ હમેશાં આપણી સિસ્ટમને છોડી દે છે. એ આપણને મુક્ત કરશે. જેને કારણે આપણે પૂર્ણત્વ પામતા નથી, જેના લીધે આપણને પૂર્ણ હોવાનો અહેસાસ થયો નથી, જેમાં આપણે આપણે બધી
વર્તમાન એ ભૂતકાળના નિર્ણયોની સમગ્રતા છે
સ્પષ્ઠતાથી સમજી લો કે અત્યારે તમે આ પૂસ્તક વાંચી રહ્યો છો, એનું કારણ ભૂતકાળના તમારા બધા નિર્ણયો છે. આ પ્રકાશિત પુસ્તક પ્રતિ ધ્યાન દેવાનો તમે નિર્ણય લીધો. એને ખરીદવાનું તમે નક્કી કર્યું. તમે ઘેર જઇને બેસીને વાંચવાનું નક્કી કર્યું. આ બધા નિર્ણયોની સમગ્રતા તમને અહીં બેસીને વાંચવા પ્રેરે છે.
ભૂતકાળના બધા નિર્ણયોનો સરવાળો એ તમારી વર્તમાન ઘડી છે. એ જ તર્કના આધારે, તમારા વર્તમાન નિર્ણયોની સમગ્રતા તમારૂં ભવિષ્ય બનશે.
કર્મના સિદ્ધાંતનું આ મૂળ તત્ત્વ છે. તમારા ભૂતકાળની સમગ્રતા એ તમારો વર્તમાન છે. અને તમારા વર્તમાનની સમગ્રતા એ તમારું ભવિષ્ય છે.
સમસ્યા એ છે કે મોટા ભાગના આપણા નિર્ણયો આપણે અન્નગૃતતામાં લેતા હોઇએ છીએ. હજારો નિર્ણય આવી અન્નગૃતતામાં લેવાય છે. આ કારણસર આપણે નિમિત્ત અને પરિણામને એકબીજા સાથે સાંકળી નથી શકતા.
વધુ જાગૃતતા પ્રવાહિત કરો, તમારી વિચારધારામાં વધુ ડહાપણનો ઉપયોગ કરો. તમારી નિર્ણયાત્મકતામાં વધુ સચેતતા લાવો.
કોઇ પણ પળે ભવિષ્ય તો પૂર્વનિર્ધારિત છે જ, પરંતુ, શરતોને આધીન. એ સમય સુધીમાં ઘટેલી ઘટનાઓના પૂર્ણ નિચોડ રૂપે જે સ્થિતિ ઉત્પન્ન થઇ હોય એના આધાર પર એક નિશ્ચિત ભવિષ્યનું ઘડતર થશે. આ જ આપણું પૂર્વનિર્ધારિત ભવિષ્ય હોય છે.
ભૂતકાળના બધા નિર્ણયોનો એમાં પરિવર્તન સરવાળો એ તમારી વર્તમાન લાવી શકે એવું ઘડી છે. એક સબળ તત્ત્વ પણ છે. અને એ છે તમારી સચેતતા, તમારી સંકલ્પ શક્તિ.
એક નાની વાર્તા :
એક વખત બે ભાઇંઓ એક એવા સંતને મળ્યા જેના વિશે કહેવાતું હતું કે એ ભાવિષ્ય જોઇ શકે છે. ભાઇઓએ સંતને પ્રણામ કર્યા અને પૂછ્યું કે શું મહારાજશ્રી આપ અમો બે ભાઇઓના ભવિષ્ય બાબત બતાવી શકશો. સંતે એમને સલાહ આપી, "તમારા માટે તમારા ભવિષ્ય બાબત જાણવું ઠીંક નાંહિ રહે. ઉપરાંત, હું તમને અત્યારે તમારા ભાવિષ્ય બાબત જે કંઇ પણ કહું એ આગળ ઉપર બદલાઇ શકે છે. "
પણ, ભાઇઓને એમનું ભવિષ્ય જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. સંતે મોટા ભાઇ સામે જોયું અને કહયું : "એક વર્ષમાં તું રાજવી બની જશે. " પછોં, નાના ભાઇ ભણાં જોયું અને કહ્યું, "એક વર્ષમાં તારું એક ખૂનીંના હાથે ખૂન થશે." બંને ભાઇઓ ઘેર પાછા ગયા. મોટો ભાઇ બેહદ ખુશ હતો, જ્યારે નાનો ભાઇ પુષ્કળ નિરાશ હતો.
એ દિવસર્થો મોટો ભાઇ રાજા બનવાનાં સ્વપ્ન જોતો થઇ ગયો. નાના ભાઇને તો જીવવા માટે માંડ એક વર્ષનો સમય હતો. એ પોતાનો બચેલો સમય હવે ધાર્મિક ક્રિયાઓ, પૂજાપાઠ વગેરેમાં ગાળવા લાગ્યો. એ હવે જરૂરતમંદ લોકોનીં સેવા કરવા લાગ્યો અને તરતજ પોતાની હતાશામાંથી બહાર આવ્યો ગયો.
શું કરે ? મોટો હવે આ બધીજ સંપત્તિનો માલિક થઇ ગયો એટલે રજવાડી ઠાઠથી જીવવા લાગ્યો.
એક વર્ષ પસાર થયું. ન તો કોઇ તાજ દેખાણો, ન કોઇ રાજ. નાનો ભાઇ પણ પૂર્ણ સ્વસ્થતાપૂર્વક જીવન જીવી રહ્યો હતો. એમણે નક્કી કર્યું કે પેલા સંતને એક વાર ફરીં મળવું જોઇએ. બેઉ ભાઇ સંતને મળ્યા અને પૂછ્યું : "મહાત્મા, તમારું ભાખેલું ભવિષ્ય તો ખોટું ઠર્યું. " સંતને પણ એ જાણીને આશ્ચર્ય થયું. અને એમણે ફરીં ચિંતન કર્યું. પછીં સંતે ખૂલાસો આપ્યો, " મેં તમને કહ્યું હતું ને કે તમારું ભવિષ્ય બદલાઇ શકે છે. "
સંતે મોટા ભાઇ તરફ જોયું અને કહ્યું, "છેલ્લા કેટલાક માહિનામાં તમારા બિનજવાબદાર વર્તનને કારણે તમારું ભવિષ્ય બદલાયું છે. જે તાજ તમને મળવાનો હતો એ સોનાના ચૂઝ્રમાં પરિવર્તિત થઇ ગયો.
નાના ભાઇ તરફ ફરીંને સંતે કહ્યું, " આધ્યાત્મિક જીવન, જનસેવા અને ઇશ્વરીય ઇચ્છાને આધીન થવું આ કારણોસર તમારું ભવિષ્ય બદલાણું. જે ખૂનીંના હાથે તમારીં હત્યા થવાનીં હતો એના હાથે તમને માત્ર થોડીં ઇજા જ થઇ. "
સમજી લો. ભવિષ્ય એ કોઇ પથ્થરમાં કોતરાએલો મદ્રાલેખ નથી. જંદગી તમારી સામે જે પરિસ્થિતિઓ ઊભી કરે એનો મુકાબલો તમે કઇ રીતે કરો છો એના આધાર પર તમારૂં ભવિષ્ય રચાય છે. જો તમે તમારા કર્તવ્ય પ્રતિ પૂરેપૂરા જાગરૂક હશો, તો તમારામાં એ બૌદ્ધિક ક્ષમતા અને સાહસ પેદા થશે જેને લઇને તમે તમારા જીવન પ્રવાહને નવી દિશા ભણી વાળી શકશો.
વધુ જાગૃતતા પ્રવાહિત કરો, તમારી વિચારધારામાં વધુ ડહાપણનો ઉપયોગ કરો. તમારી નિર્ણયાત્મકતામાં સચેતતા લાવો.
એક દિવસ મોટા ભાઇએ નાના ભાઇને પોતાને ત્યાં આમંત્રણ આપ્યો. મોટો ભાઇ હવે બહુ જલ્દી રાજા બનવાનો હતો એટલે જ્યાં એક વિશાળ મહેલ બાંધી શકાય એવી જમીનની તલાશમાં હતો. ખૂબ દૂર સુધી ફેલાએલી ખુલ્લી જમીન પર એ બંને ચાલતા હતા અને ત્યારે જમીન નીચે અર્ધા દાટેલા એક ચૂઝને નાનાભાઇની ઠોકર લાગી. બંને ભાઇઓએ મળીંને ચૂનો બહાર ખોદી કાઢયો. ચરૂ સોનાના સિક્કાઓથી છલોછલ ભરેલો હતો.
મોટા ભાઇના આનંદનો પાર નહોતો અને એ ઊંચે સાદે બૂમો પાડવા લાગ્યો : " આ ધન તો મારા માટે જ છે. હું મારો મહેલ બાંધી શકું અને મારું રાજ સ્થાપિત કરીં શકું એ માટે આ ધન છે." બરાબર એ જ સમયે ઝાડવામાંથી એક ડાકુ બહાર આવ્યો. એણે મોટા ભાઇના માથા પર ઘા ઝીંક્યો અને ચરૂ ઝૂંટર્થો લેવાનો પ્રયાસ કર્યો. નાનો ભાઈ મોટા ભાઇની મદદ માટે ફૂદ્યો. પણ ડાકુએ એના પર કુહાડીથી હમલો કર્યો. આ ઝપાઝપી દરમ્યાન ડાકુના હાથમાંથી ચરૂ પડીં ગયો અને એ ત્યાંથી ભાગો છૂટર્યો.
મોટાભાઇ એન્ડૉ મદદે આવવા માટે નાનાનો ખૂબજ આભારીં હતો. એણે હવે ચૂરના સિક્કા બંને વચ્ચે અર્દ્યોઅર્ધ વહેંચી લેવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ નાનાએ નમ્રતાપૂર્વક એમ કહીંને ઇન્કાર કર્યો કે એ હવે લાંબુ જીવવાનો ન્હોતો.
કર્મ અને (Tps) - દર સેંકડે આવતા વિચારોની સંખ્યા
જો તમે તમારા ભૂતકાળને સંપૂર્ણપણે જાણતા નહીં હો તો તમે ભવિષ્યમાં પણ એ જ બાબતો વારંવાર કરશો. જો તમારા પળેપળના વિચારો તમારી સમક્ષ આવી શકે અને તમે તમારા ભૂતકાળને જે પ્રમાણે એ ઘટિત થયો એ પ્રમાણે જોઇ શકો, તો ભવિષ્યમાં તમે એ નહિ કરો જે પહેલાં કર્યું હતું. ત્યારે તમે કર્મમુક્ત થઇ જશો. કર્મના પ્રભાવથી સ્વતંત્ર. (કર્મ મુક્તિ એટલે જે કંઇ વ્યક્તિ કરે એ કોઇ પણ જાતના બંધન કે લગાવ વિના કરે.) અત્યાર સુધી તમે કર્મબદ્ધ છો. કર્મ સાથે જકડાએલા છો. કારણ કે તમે તમારા ભૂતકાળને પૂર્ણત: જીવી ચૂક્યા નથી.
ઉદાહરણ રૂપે, તમારો બાલ્યકાળ સદા સુખદ જણાયો છે. એક સુખદ ભૂતકાળ. આજે તમને એમ પણ લાગે કે કોલેજના દિવસોનું જીવન કેટલું આનંદદાયક હતું. પણ જ્યારે તમે હકીકતમાં કોલેજમાં હતા, ત્યારે તમને એવું ન્હોતું લાગતું. કેમ ? કારણકે પહેલાંની તુલનામાં આજે તમારો જીવનબોજ ઘણો વધી ગયો છે અને માટે તમને ભૂતકાળ સરખામણીમાં ઘણો સુખદ લાગે છે! તમારા આનંદનું શ્રેય તમે હવે ભૂતકાળને આપો છો. આટલું જ નહિ, જો શક્ય હોય તો તમે એ સમય ફરી જવવા માંગશો. પણ હકીકત એ છે કે જ્યારે તમે એ પળોમાં જીવ્યા ત્યારે શું એવું ખરેખર કરેલું ? જી, ના !
જો તમે હાલની ઘડીઓમાં મનોભારથી રાહત મેળવી શકો, કમ થી કમ ૧૧ ક્ષણો માટે, તો પણ તમે સમયની ધરીને છેદી શકશો. જો તમે ૨૧ ક્ષણ પૂરતા (ક્ષણ એટલે બે વિચાર વચ્ચેનો સમયગાળો) શૂન્ય ટી–પી–એસ પર ટકી રહી શકો, તો સમયની ધરી સહેલાઈથી છેદી શકશો અને ભાવિ બદલી શકશો. આ તમારા હાથની વાત છે.
ધ્યાનની બધી પદ્ધત્તિઓ તમારું ટી–પી–એસ નીચે લાવવાની કાર્યરીતિઓ છે. એથી તમે સમયની ધરીને છેદી શકો.
જિંદગી તમારી સામે જે પરિસ્થિતિઓ ઊભી કરે એનો મુકાબલો તમે કઇ રીતે કરો છો એના આધાર પર તમારૂં ભવિષ્ય રચાય છે.
ક્ષણ
ક્ષણના ખ્યાલને સમજવું અગત્યનું છે. અંગ્રેજી ભાષામાં આ શબ્દનો કોઇ પર્યાય નથી. મને એ સમજાવવા દો કે ક્ષણનો અર્થ શું થાય છે ? ક્ષણ એ સમયનું એક પરિમાણ છે. ઘણા જેમ માને છે તેમ એનો અર્થ એક મિનિટ અથવા એક સેકન્ડ નથી.
બે વિચારો વચ્ચેનો અંતરાળ એ છે એક ક્ષણ. આપણે સમયને એક નિર્ધારિત અર્થમાં જોવાને ટેવાએલા છીએ. પણ ક્ષણ પૂર્ણત: સાપેક્ષ છે. દરેક વ્યક્તિના વિચારો અને જે ગતિથી એ એનામાં આવે છે એનો આધાર પૂર્ણત: એ વ્યક્તિ પર રહે છે. માટે વ્યક્તિ વ્યક્તિમાં ક્ષણ જુદી જુદી રીતે હોય છે.
જો એક માણસ બેચેન હોય અને એક સેકન્ડમાં એને ઘણા વિચાર આવી જતા હોય, તો એની ક્ષણ નાની અથવા ટૂંકી હશે. કારણકે એના બે વિચારો વચ્ચેનું અંતર ઓછું હશે.
ધ્યાનસ્થ યોગીની જેમ જો માણસ શાંત હશે અને ઠંડકપૂર્વક વિચારવાની ક્ષમતા ધરાવતો હશે, તો એક નિર્ધારિત સમયમાં એને ઓછા વિચારો આવશે. એની ક્ષણ લાંબી હશે કારણકે એના બે વિચારો વચ્ચેનો ગાળો લાંબો હશે.
નિર્ણય તમે લઇ શકો છો. તમે શાંત અને સ્વસ્થ રહેવાનો નિર્ણય લઇ શકો છો. ક્રોધિત થવું કે ન થવું એ તમારે નક્કી કરવાનું છે.
પ્રત્યેક મિનિટ તમે કોઇ ને કોઇ નિર્ણય લેતા રહો છો. સતત લેવાતી આ વ્યક્તિગત પસંદર્ગીનું સામુહિક એકત્રીકરણ જ તમારું જીવન ઘડે છે. જો શું કરવું કે ન કરવું એનો નિર્ણય તમે નથી લેતા, પણ ઘટનાઓને એમના પ્રવાહમાં નિર્બાધ વહેવા દો છો તો તમે તમારા જીવનને નિષ્ક્રિય બનાવી મૂકો છો. અત્યારે આપણાં જીવન આવી એક લકવો મારી ગએલી અવસ્થામાંથી ગુજરી રહ્યાં છે. જ્યારે આપણે ખુદ્દ જીવન જીવવાનો કોઇ નિર્ણય લઇએ છીએ, કોઇ પણ બાહ્ય પ્રભાવની અસર તળે આવ્યા વિના, ત્યારે જ આપણે ખરેખર જીવન જીવતા થઇએ છીએ.
જ્યાં સુધી તમે એ સમજતા નથી થતા કે જીવન એ તમારી પસંદ મુજબ ચાલવા નિર્મિત છે, ત્યાં સુધી તમારી જંદગી લકવાગ્રસ્ત રહેશે.
વાસના, સંસ્કાર અને કર્મ
સંસ્કૃતમાં ત્રણ આંતર-સંકળાએલ ખ્યાલો છે : વાસના, સંસ્કાર અને કર્મ.
વાસના : વાસના એ ઇચ્છાઓનું બીજ છે. દાખલા તરીકે તમે ક્યાંક ચાલતા જઇ રહ્યા છો અને તમે કોઇ દ્દકાનના પ્રદર્શન કક્ષમાં એક આકર્ષક રત્નજડિત હાર જુઓ છો. તમારી અંદર એ હાર પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે છે. બસ, આ વાસના છે.
સંસ્કાર : જ્યારે વાસનાનું બીજ ફૂટે છે ત્યારે જે છોડ ધીરેધીરે બહાર આવે છે એ સંસ્કાર છે. એ હાર તમે
કર્મ-સચેત પસંદગીની સમગ્રતા
તમારું જીવન બીજું કશું નથી, પણ તમારી સચેતાવસ્થામાં જે નિર્ણયાત્મક પસંદર્ગીઓ તમે સતત કરતા આવ્યા છો એનો એ સામૂહિક સરવાળો છે. તમે ઇચ્છતા હો કે નહિ, પણ પ્રત્યક્ષ રીતે યા પરોક્ષ રીતે, તમે જ દરેક બાબતની પસંદગી કરતા રહો છો. પસંદગી તમે જ કરો છો, તમારા માટે કોઇ બીજું નથી કરતું.
એક નાની કથા : એક નોકરિયાત એના માલિક પાસે ગયો. "સાહેબ મારી પત્નીં કહે છે કે મારે પગાર વધારો માંગવો જોઇએ ".
માલિકે કહ્યું : "અચ્છા, હું રાગ્રે મારીં પત્ન્વીંને પૂછી જોઇશ કે મારે તને પગાર વધારો આપવો યા નથી. "
વાત સમજ્યા ? હમેશાં શું કરવું એ માત્ર તમારો અને તમારો જ નિર્ણય હોય છે. તમને એમ લાગી શકે કે કોઇ બીજો નક્કી કરે છે. પણ ના, એ માત્ર તમે જ છો, જે નિર્ણય લો છો.
એક નાનું ઉદાહરણ આપું છું જેથી આ વાત વધુ સારી રીતે સમજ'માં આવશે. જો કોઇ તમારા વિશે ખરાબ બોલે છે. જો તમે એથી ક્રોધિત થાઓ છો. એ નિર્ણય તમારો છે. જો કોઇ તમારી પ્રસંશા કરે છે. તમે ગર્વિત થાઓ છો. એ નિર્ણય પણ તમારો હોય છે. આ પ્રકારે ક્રોધિત થવાની કે ગર્વિત થવાની તમને ટેવ પડેલી છે. કે બીજું કોઇ તમારા નિર્ણયો પર અસર કરે છે, તમે ભૂલી ગયા છો કે પસંદગી તમે જ કરો છો.
તમારે ક્યારે શૂં કરવું એ તમારે નક્કી કરવાનું છે. કોઇ તમારા વિશે ખરાબ બોલે ત્યારે અસ્તવ્યસ્ત ન થવાનો
જેટલી વાર ફરીફરીને જોતા રહો છો એટલીવાર એ પ્રાપ્ત કરવાની ઇચ્છા વધુ પ્રબળ થતી જાય છે. હાર પ્રાપ્ત કરવાની ભાવનાથી એને વારંવાર જોવો એ વાસના ના બીજને જળસિંચન દ્વારા ઉછેરવા બરાબર છે.
આને લઇને અંતરાત્મામાં જે વિકાર પેદા થાય છે એને હું સંસ્કાર અથવા સદા માટે અંકિત સ્મૃતિ કહું છું. આ એ સ્મૃતિ છે જે તમારા અંતરતમમાં પોતાનું એક ઊંડુ સ્થાન જ માવી લે છે અને એજ અનુભૂતિઓમાંથી ગૂજરવા તમને વારંવાર પ્રેરતી રહે છે. વિકાર ત ત મને લાલચભરી ઇચ્છાઓ પ્રતિ ફરીફરીને ખેંચી જતા રહે છે, વિકૃત વૈચારિક પ્રવાહો ભણી ઘસડી જાય છે – તમે એમ કરવા ન માંગતા હો તો પણ. સ્મૃતિઓના એ પ્રવાહને હું સંસ્કારો કહું છું.
કોઇ પણ સંસ્કાર જે તમારી અંદર સચેત કે અચેત સ્તર પર કાર્યરત હોય એ તમારા જીવનની પૂર્ણતામાં એક અવરોધ સિવાય બીજું કંઇ નથી. સારા કે ખરાબ સંસ્કાર જેવું કંઇ હોતું નથી. કોઇ સંસ્કાર સારો છે જ નહિ. સંસ્કારોથી ખલબલતો અંતરાત્મા એ એક પ્રકારનું નરકાગાર છે. જ્યાં અંતરાત્મા સંસ્કારોથી મૂક્ત છે, ત્યાં જ સ્વર્ગ છે. માટે અમુક સંસ્કાર સારા અને અમુક ખરાબ એવું વર્ગીકરણ કરવાનો પ્રયાસ ન કરો.
સંસ્કાર એની પ્રકૃતિથી જ મૂળતઃ નિષેધાત્મક છે. એની મૂળભૂત પ્રકૃતિ હતાશામાં લઇ જનાર છે. તમારા અમુક સંસ્કાર છે અને એનાથી બંધાર્ઇને તમે કંઈ કરો છો તો એ તમારા 'સ્વ' ને એ હદે સંકૃચિત બનાવી મૂકશે કે પછી તમારી પાસે એક કષ્ટપ્રદ ખાલીપો રહી જશે. પણ, જે કંઇ તમારા નિર્વિકાર અંતરાત્માના ગહન ઉિંડાણમાંથી ઉદ્દ્ભવે છે, એ સદા તમારા અસ્તિત્વમાં વિશેષ ગરિમા ઉમેરે છે. જે કાંઇ પણ સંસ્કારોથી સંચાલિત થઇને ઘટે છે એ તમને વધ્યુ ને વધુ બંધક બનાવે છે.
આપણી નાની ઉંમરથી જ જાતજાતના સંસ્કાર આપણે પાળતા પોષતા હોઇએ છીએ. આપણે એમને એકત્રિત કરીએ છીએ અને પૂન: ઉત્પાદિત પણ કરીએ છીએ. સંસ્કારો આપણી તરફથી કોઇપણ ક્રિયા ના થાય તો પણ પુનઃઉત્ન્પાદિત થયા કરે છે.
જુદી જુદી રીતે સંસ્કારોની પ્રબળતા વધતી રહે છે. કેટલાક સંસ્કાર એવા છે જે અમલી થાય તો વધે છે. એ માટે તમારે એક જ પ્રકારની પ્રવૃત્તિ પૂન: કરવી પડે. બીજા કેટલાક સંસ્કાર છે જે એમનાથી સંબંધિત માહિતી પ્રાપ્ત થવાથી વિકસે. મતલબ કે, જ્યારે તમે એમને લગતી વિશેષ સામગ્રી વિશ્વભરમાંથી મેળવો ત્યારે. બીજા કેટલાક સંસ્કાર એવા છે જેને ન તો કોઇ પ્રવૃત્તિની કે ન કોઇ જાણકારીની જરૂરત પડે છે. માત્ર એમની યાદ હોય એટલું પર્યાસ છે. એમની પ્રબળતા વધે છે.
આપણે આ વિવિધ સ્તરના સંસ્કાર એકઠા કરતા રહીએ છીએ. એમને સ્મૃતિમાં કંડારી રાખીએ છીએ. આપણી અંદર સંગ્રહિત કરી રાખીએ છીએ અને એમને વિસ્તારતા જઇએ છીએ.
કર્મ
અંતે, જ્યારે તમને તમારી કામના પ્રેરે છે અને તમે એ મુજબ વર્તો છો, ત્યારે એ કર્મ બને છે. આ અદમ્ય ઇચ્છા આખરે તમને પેલો હાર ખરીદવા મજબૂર કરે છે. આ ક્રિયા છે, – અને એ જ કર્મ છે.
કંઇ પણ કાચુંપોર્ચું રહી ગયું હોય તો એ તમારી અંદર એક પ્રકારના સંસ્કાર–એક અપૂર્ણ સ્મૃતિ – અંકિત કરી જાય છે. પૂર્ણ ન થયું હોય એવું જીદગીનું કોઇ પણ કાર્ય
જીવન મેહિત
સંખ્યા વધુ, એટલી ગુણવત્તા ઓછી'. જે ઘડી કોઇ પણ વસ્તુ પ્રતિ આસક્તિનું પ્રમાણ વધે છે, ત્યારચી આપમેળે એ જ માત્રામાં એના સંખ્યાબળનું મહત્ત્વ ઘટતું જાય છે. માટે ગુણવત્તા વધારવી જરૂરી હોય છે.
જીવન, માત્ર થોડા સમય માટે જલનારી મીણબત્તી નથી. એ તો એક જળહળતો પ્રકાશ પૂંજ છે. તમારા જીવનમાં પ્રકાશના આ પૂંજને જેટલા ઝળહળાટપૂર્વક એ જલી શકે એટલો જલવા દો.
અગમ્ય, પ્રારબ્ધ અને સંચિત
સંચિત કર્મ એ એક બેંક સમાન છે. એક આરક્ષિત બેંક. એક વાત સમજો. આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે તમે માનવ શરીર ધારણ કર્યું હોય અને પૃથ્વી પર અવતાર લીધો હોય. તમે આ પહેલાં પણ લાખો અવતારો ધારણ કર્યા હશે. એ લાખો શરીરધારણઅવસ્ન્યા દરમ્યાન જે વિચારો તમને આવ્યા હોય, જે તમે બોલ્યા હો, જે તમે કર્યું હોય એ બધી અપરિપૂર્ણ અનુભૂતિઓ તમારી સદા માટે કંડારેલી સ્મૃતિઓ બની ચૂકી છે. એ સ્મૃતિઓને એકત્રિત કરવાથી એક એવી બેંક ઊભી થાય છે જે તમારા સંચિત કર્મ છે. હં જ્યારે આને બેંક કહં છૂં ત્યારે એનો એર્થ એ નથી કે એ કોઇ પ્રકારની બચત અથવા કોઇ પ્રકારનું ભંડોળ છે. એ તો દેવું છે! એ તમારે બધું જ ચૂકવવાનું છે !
બીજા પ્રકારનું કર્મ છે, પ્રારબ્ધ કર્મ. એનો અર્થ આ પ્રમાણે છે : તમારા કર્મોની બેંકમાં સચિંત સંગ્રહમાંથી તમે અમુક કર્મ લો છો અને એમાંથી તમે તમારી આ કાયાનું ઘડતર કરો છો. પછી, આ કાયા સાથે કર્મોનું જે ભાતુ તમે સાથે લઇને આવ્યા છો એને માણવા અને
કોઇ ભાવનાને તમે ઉત્કટતા પૂર્વક જીવો છો ત્યારે તમે એ ની એ ક તેનાથી મૂક્ત થાવ છો- એ ક્રોધ છાપ તમારા હોય, ભચ હોચ, ભોજનની અસ્તિત્વ પર લાલસા હોય કે કોઇ પણ વસ્તુ છે જે મૂકે કે વ્યક્તિ પ્રતિ આસક્તિ હોય. તમને વારંવાર ડંખતી રહે છે,
અને ફરીથી એ જ રાહ પર ચાલીને અપૂર્ણતા પરિપૂર્ણ કરવા તરફ ખેંચતી હોય છે.
વ્યસનના મૂળમાં પણ સંસ્કાર હોય છે. લાખો લોકોના સંપર્કમાં આવવાના મારા અનુભવ પછી કમ થી કમ થોડા હજાર તો એવા વ્યસનયુક્ત દાખલા છે જેમને ધ્યાન દ્વારા વ્યસન મૃક્ત કરી શકાયા છે. વ્યસની બનીને તમે જીવનને બહુ સંદિગ્ધ રીતે જવતા આવ્યા છો. ન પૂરેપૂરું કે ન તમારામાં રહેલ પૂર્ણત્વ અનુસાર. તમારી અપૂર્ણ કામનાઓ એવા સંસ્કાર ઉત્પન્ન કરે છે જે તમને ફરીફરીને એક જ પ્રકારની અનુભૂતિ દ્વારા અપૂર્ણ રહી ગયેલી ઇચ્છાઓની પરિતૃત્તિ પામવા ભણી ખેંચતી રહે છે.
કોઇ એક ભાવના જેને તમે ઉત્કટતાપૂર્વક જીવનમાં અપનાવી છે એ જ તમને આખરે ભાવનાત્મકતાથી મૃક્તિ અપાવશે. એ ક્રોધ હોય, ભય હોય, ભોજનની લાલસા હોય કે કોઇ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રતિ આસક્તિ હોય. જ્યારે તમે કશું પૂર્ણત: માણી લો છો, ત્યારે તમે તેમાંથી પૂર્ણ મુક્તિ પામો છો. જો એક વ્યક્તિ એક સમસ્યાના ચક્કરમાં વારંવાર અટવાતો રહે, તો એ સ્પષ્ટ થાય છે કે એ વ્યક્તિ એની સમસ્યાને પૂર્ણપણે જીવી નથી.
જ્યારે આપણે જીવિત હોઇએ છીએ, ત્યારે આપણું અર્ધૃં મન તો ક્યાંય બીજે વિચરતું હોય છે. પતંજલિએ આ વાત બહુ ભાવાત્ત્મક શબ્દોમાં કહી છે : 'જેટલી
માહિતગાર પ્રારબ્ધ એ તમારા સંચિત કર્મોનો નથી હોતા. એક નાનો હિસ્સો છે જે તમે પણ, તમે તમારી સાથે આ જીવનમાં લેતા જ્યારે આ આવ્યા છો. પ્રમાણે વર્તો છો ત્યારે એ કર્મ એકત્રિત કરો છો જે શબ્દો પર આધારિત હોય છે.
રોજીદી વ્યાક્રુળતામાંથી છૂટવું-તમારા પ્રારબ્ધ કર્મને જીવી લેવાં
એક જુદા દષ્ટિકોણથી મને કર્મના ત્રણે પ્રકાર સમન્નવવા દ્રો.
જ્યારે તમે એ બધી સંભાવનાઓ જેમના વિશે તમને જાણકારી છે, અથવા જે આ વિશ્વમાં ગમે ત્યારે તમારી સાથે ઘટિત થઇ શકે એમ છે તેને ધ્યાનમાં લો છો , ત્યારે આપણે એમને અગમ્ય કહીએ છીએ. સંભાવનાઓ વિવિધ પ્રકારની છે. તમે એક માછલી રૂપે અવતરી શકો છો અથવા સર્પ રૂપે, તમે માનવી જન્ન્મી શકો અથવા ભગવાન પણ બની શકો છો. આ બધી સંભાવનાઓ છે. આપણે એમને અગમ્ય કહીંએ છીએ.
પણ અન્ય એવી સંભાવનાઓ ય છે જે તમને પ્રાપ્ત થઇ શકે છે. જે પ્રમાણે તમે માછલી, કુતરો, વાંદરો, ગર્દભ કે માનવ જાતને જાણો છો, જે તમારી જાણકારીના પરિઘમાં આવી જાય છે. આ ઉપરાંત બીજી પણ એવી ઘણી સંભાવનાઓ છે જેનાથી તમે અણજાણ છો. એમને આપણે સંચિત કહીએ છીએ. સંચિત સંભાવનાઓ એ છે જેમાં પરિચિત અને અપરિચિત બંને શ્રેણીઓનો સમાવેશ કરે છે.
આ સમસ્ત સંચિત છે અને જે સંભાવનાઓ
છૂટથી વાપરવાનું તમે નિર્ધારિત કરી લો છો. એ રીતે પ્રારબ્ધ એ તમારા સંચિત કર્મોનો એક નાનો હિસ્સો છે જે તમે તમારી સાથે આ જીવનમાં લેતા આવ્યા છો. તમારી આ કાયાના માધ્યમ દ્વારા તમે એ હિસ્સાને માણવાનું અને બહાર ફેંકી દેવાનું આયોજન કર્યું છે.
કર્મનો ત્રીજો પ્રકાર સૌથી હલકો પ્રકાર છે. એ છે અગમ્ય કર્મ. આ એ કર્મ છે જે એકત્રિત કરવાનો આરંભ તમે આ ધરતી પર આવ્યા પછી કરો છો. આ કર્મનો ઉદ્દ્ભવ વિચારો, વાણી અને વર્તનના કારણે થાય છે.
જે કોઇ પૃથ્વી પર અવતરે છે એને એનું પ્રારબ્ધ કર્મ એના મૃત્યુ પહેલા પુરું કરી નાંખવું પડતું હોય છે. દાખલા તરીકે, માની લો કે તમારી પાસે તમારી સંચિત બેંકમાં એક હજાર કર્મ છે. આ હજાર કર્મોમાંથી માનો કે જ્યારે તમે કાયા ધારણ કરો છો ત્યારે તમારા પ્રારબ્ધ કર્મ રૂપે માત્ર દસ કર્મ જ સાથે લો છો. અને એમ કહો છો : ''મને હાલ તો આ દરશ કર્મ પૂરાં કરવા દો.'' પરંતુ, ધરતી પર આવી ગયા પછી તમારાં પ્રારબ્ધ કર્મ પૂર્ણ કરવાને બદલે, તમે બીજાઓને નિહાળવામાં વ્યસ્ત થાઓ છો અને એ કાર્યો કરતા જાઓ છો જે મૂળત: બીજાઓની કામના પર આધારિત છે. વાસ્તવમાં તો તમારા નવાં કર્મ માટેની લાલસા તમે તમારી આસપાસના લોકો પાસેથી ઉદ્યાર લીધી છે. ઉધાર લીધેલી આ ઇચ્છાઓને લીધે તમે અમુક પ્રકારનાં વિચારો, અમુક જાતના શબ્દો અને ક્રિયાઓ પેદા કરો છો.
ઉદાહરણ રૂપે, તમે તમારા કરતાં સુંદર એવી કોઇ વ્યક્તિને જુઓ છો, તો તમારા વિચાર તરત એની સાથે પોતાની તુલના કરવા લાગે છે અને ઇષ્યા પણ જાગે છે. તમે વિચારો પર આધારિત નવા કર્મ પેદા કરો છો. કેટલીક વખત તમે બીન્નરઓ વિશે નિંદા કરો છો અને આ ત્યારે થતું હોય છે જ્યારે તમે હકીકતથી પૂરી તરેહ
અગમ્યમાં છે.
જો આપણી શક્તિ, આપણો ભીતરી અવકાશ પ્રારબ્ધ પર કેન્દ્રિત હોત, તો આપણે આ પ્રકારની વ્યાકુળતાઓનો ભાર ઉપાડતા ન હોત, જે આજે ઉપાડી રહ્યા છીએ. એવું નથી કે આપણે આપણી સંભાવનાઓ કે શક્યતાઓના માધ્યમ પર પ્રગતિ ન કરી શકીએ, કે એમની સાથે સદા સંકળાએલા ન રહી શકીએ. એવું પણ નથી કે આપણે કામ કરતા અટકી જઈએ. આપણે જરૂર સતત કાર્યરત રહી શકીએ છીએ. પણ, એ માટે આપણો પાયો આપણા પ્રારબ્ધમાં હોવો ઘટે.
દરેક વસ્તૂને હંમેશા નકારાત્મક દષ્ઠિએ જોવાની વૃત્તિ કે સદ્દા વ્યથિત રહેવું, એ પણ આપણાં અગમ્ય કર્મોને કારણે ઘટે છે. સંભાવનાઓ જે જે આપણી આસપાસ જોઇએ છીએ એ એમને લઇને ધટે છે. આ પસંદગી કરવી કે તે પસંદગી કરવી એની પાછળ આપણે દોડતા રહીએ છીએ. પણ આપણે ભાપણે ભૂલી જઇએ છીએ કે પ્રારબ્ધ ઘણું પ્રભાવશાળી છે, મેધાવી દે .
સમસ્ત વિશ્વમાં માત્ર બે પ્રકારના લોકો છે. એક એવા જેમના મનોજગતનું કેન્દ્ર છે, પ્રારબ્ધ અને બીજા જેમના મનોજગનું કેન્દ્ર છે અગમ્ય. જે લોકોના મનોજગતનું કેન્દ્ર પ્રારબ્ધ છે એ લોકો એમની જંદરગી શાંતિપૂર્ણ સજ્જાગતામાં જીવે છે.
જે વ્યક્તિની માનસિકતાનું મૂળ અગમ્યમાં છે એનું સંચાલન મહદદ અંશે ભય અથવા લાલચ દ્વારા થતું હશે. જો તમારું મન એ પ્રમાણે સંચાલિત થાય છે, તો જ્યારે તમે જાગૃત અવસ્થામાં આવશો ત્યારે સ્પારે સ્પષ્ટ જોઇ શકશો. તમારી તંદ્રાભરી સ્થિતિમાંથી તમે બહાર ત્યારે
તમારી સામે ઊભી છે એ અગમ્ય છે. જ્યારે તમે શરીર ધારણ કરો છો ત્યારે તમે આ સંભાવનાઓની અમૂક લક્ષ્મણરેખાઓમાં જ ખેલવું નિર્ધારિત કરી લો છો. એને આપણે પ્રારબ્ધ કહીએ છીએ.
અહીં આવ્યા પછી એવી ઘણી સંભાવનાઓ તમે જુઓ છો જે પ્રાપ્ત કરવા, જેનો સંચય કરવા તમે મથો છો. એ સંભાવનાઓને આપણે અગમ્ય કહી શકીએ.
આ પ્રારબ્ધ જે તમે તમારી સાથે લઇ આવ્યા છો એમાં તમારું જીવન ચલાવવાની પ્રજ્ઞા છે જ
એક મોટી મૂશ્કેલી એ છે કે તમે ઘણી મોટી સંખ્યામાં અગમ્ય સંભાવનાઓ જુઓ છો. ઘણી સંભાવનાઓ તમારી સામે ઊભી છે. એના કારણે તમારા પ્રારબ્ધ પર તમારો વિશ્વાસ અથવા અગાઉથી નક્કી કરેલ શક્યતાઓ પરથી તમારી આસ્ન્યા ઓછી થઇ જાય છે. તમને એમ લાગે છે કે આ અગમ્યના કારણે તમારું પ્રારબ્ધ તમારું જીવન સુપેરે ચલાવી શકે એટલૂં શક્તિશાળી નહિ હોય. એ શક્યતાઓ જે તમારી નજરર સામે છે.
હવે મને એ કહેવા દો કે પ્રારબ્ધ પર વિશ્વાસ મૂકવો એ જ શક્તિ છે. તમારા પ્રારબ્ધની પરિપુર્ણતા તમારા જીવનનું એક ખૂબ નકારાત્મક પાસું મીટાવી દેશે. એ પાસું છે, સતત રહેતી વ્યાકૂળતા. સવારથી સાંજ સુધી જળવાતી વ્યાકુળતા અગમ્યની ભેટ છે.
સવારે તમે નીંદરમાંથી ઉઠો કે રાત્રે તમે પથારીમાં સૂઇ જાવ ત્યાં સુધી સતત તમે એક પ્રકારનો ઉશ્રકેરાટ અનૂભવો છો. કોઈક ક્યાંક ગોથું ખાય અને એના પર સવાર થઇ જાઉિં એવી રાહ જુઓ છો. અને માત્ર જે આપણી છત્રછાયામાં છે એને જ આપણા શુભાશિષ મળી રહે! આ પ્રકારની મનોદશાનું મૂળ પણ
તમારી કાચાને ભચ કે લાલસા દ્વારા કાર્ચરત કરવી એને તમે એ દશ રું તમારી જીંદગી અગમ્યના કર્મો સમાપ્ત આધારે જીવાચ છે તેમ કહ્યું છૂં. નથી કર્યા, પણ બીજાં બસો નવા એકઠાં કરી લીધાં છે !
તમે ફરી માનવ શરીર ધારણ કરશો ત્યારે શૂં થશે ? તમારાં સંચિત કર્મોની સંખ્યા અત્યારે એક હજાર છે અને એમાં હવે નવાં અગમ્ય કર્મ, સંખ્યા બસો, જે તમે અહીં આવીને એકત્રિત કર્યા છે એ ઉમેરાશે. તમારા આગલા જન્મમાં જેટલાં કર્મ હતાં એમાં હવે બસો બીજાં વધ્યાં. ફરી તમે આ ભંડોળમાંથી દશ લેશો અને બીજી એક કાયા સાથે આ પુથ્વી પર આવશો. પણ દરેક વખતે તમે નવાં કર્મ એકત્રિત કરો છો અને પાછા જાઓ છો. આ એક દૃષિત ચક્ર છે. જેને આપણે જન્ન્મ-મરણ ચક્ર કહીએ છીએ. એ ફરી ફરીને નવી કાયા ધારણ કરે છે, મરે છે, અને નવો અવતાર લે દે .
એને બદલે, જ્યાં સુધી તમે અહીં જીવિત છો, ત્યાં સૂધીમાં કોઇ તમને જાણકારી આપે કે તમે ફક્ત શરીર કે મન નથી, વાસ્તવમાં એ તમારાં કર્મ છે જે તમારા અસ્તિત્વ પર પ્રભાવ પાડે છે. અને કર્મના પ્રભાવની અસર જન્મ દર જન્મ ઘટતી રહે છે. તો પછી તમે જે
કર્મચક્રને તોડી શકાચ છે
આવશો જ્યારે કોઇ કામના કે કોઇ ભય તમને ઝકઝોરશે. દાખલા તરીકે, તમારી નાની બેબી ભણીગણીને પ્રગતિ કરે એવી ઇચ્છા તમને ઝકઝોરીને જગાડે એટલે તમે એને સ્કૂલે મોકલવા તૈયાર થાઓ છો. અથવા ઓફિસે મોડા પહોંચશો તો નોકરી જતી રહેશે એ ભય તમને તંદ્રામાંથી ઊભા કરી દેશે.
તમારી કાયાને ભય કે લાલસા દ્વારા કાર્યરત કરવી એને હું તમારી જંદર્ગી અગમ્યના આધારે જીવાય છે તેમ કહ્યું છું.
કર્મચક્રમાંથી છૂટકારો
તમારી બધી પ્રવૃત્તિઓ પાછળ કાં તો લાલસા છે, કાં ભય. તેથી જ અંતે તો એ છીછરી પ્રવૃત્તિઓ જ બની રહે છે. જે તમારા અગમ્ય કર્મોમાં ઉમેરો કરે છે.
અને આ રીતે તમે વધુ ને વધુ કર્મ એકત્રિત કરતા રહો છો. જ્યારે તમે અહીંથી પાછા જશો ત્યારે શું થશે ? તમારી 'કર્મ બેંક બેલેન્સ' તમારા અગમ્ય કર્મોની સંખ્યાથી ઘણી વધી ગઇ હશે.
માનો કે તમે દર્શ કર્મ લઇને ધરતી પર આવ્યા અને
ત્યારે ત્યારે પ્રારબ્ધનો તો હ્રાસ થશે, પણ સાથેસાથે નવાં અગમ્ય કર્મો એકઠાં કરવાની સંભાવના પણ ઘણી ઓછી થઇ જશે.
જ્યારે પ્રારબ્ધની અસર તમારા પરથી ઓછી થઇ જાય છે. ત્યારે તમે અગમ્ય ભેગાં કરતાં પણ અટકી જાવ છો. જ્યારે આ દ્વશ પ્રારબ્ધ કર્મોની અસર અટકે છે, ત્યારે અગમ્ય પણ અટકશે કારણકે મૂળત: તો આ દશ સંસ્કાર જ આગળ જઇને નવાં અગમ્ય કર્મ એકત્રિત કરવા માટે જવાબદાર હોય છે
હવે આપણે સંચિત કર્મ પર આવીએ. સમજીલો, સંચિત કર્મોની તમારી જે બેંક ઊભી થઇ છે એમાં તમે સીધે સીધા કશૂં નહિ કરી શકો. સંચિત કર્મના નાશ માટે તો માત્ર ગુરૂકુપા જ કામ કરી શકે.
કેવળ આશર્યનું જ મહત્ત્વ છે
પૌરાણિક ગ્રંથ ભાગવતમાં એક સરસ વાર્તા છે :
શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે યમૂના તીરે પહોંચ્યા. એમને નદી પાર કરવી હતી, પણ જવાનો કોઇ માર્ગ ન્હોતો. ત્યારે કૃષ્ણે કહ્યું ''જો હું સાચો બ્રહ્મચારી રહ્યો હોઉં તો યમૃના અમને માર્ગ આપે અને જવા દે.'' યમુના તરત બે ભાગમાં વહેંચાઇ ગઇ અને વચ્ચેથી જવાનો માર્ગ બની ગયો.
પ્રથમ દષ્ઠિએ એમ દેખાય કે અન્ય આમ આદમીઓની જેમ કૃષ્ણ પણ યુવતીઓની સોબતમાં હતા. પરંતુ શારીરિક કે માનસિક રોમાંચકતાથી કૃષ્ણ પરે હતા. એમની ક્રિયાઓમાં આમ આદમીનો હોય એવો આશય ન્હોતો. માટે દરેક કાર્ય પાછળ કેવો હેતુ રહેલો છે એ મહત્ત્વપૂર્ણ છે. અને નહિંકે કાર્ય પોતે.
પ્રારબ્ધ કર્મ લઇને અવતર્યા છો તેને બહાર ફેંકવાનું શરૂ કરો છો.
માનો કે તમે દશ પ્રારબ્ધ કર્મ લઇને પુથ્વી પર અવતર્યા. માનો કે આ દશ પ્રારબ્ધ કર્મોમાં એ ત્રણ સંસ્કાર રહેલા છે જેમનામાં એ શક્તિ છે કે તમને વિષાદભરી અવસ્થામાં મૂકી શકે છે. જો તમે એ સંસ્કારોને તાબે થઇને વિષાદની ગર્તમાં ધકેલાતા રહો તો પેલા હાનિકારક સંસ્કાર માત્ર ત્રણ જ નહિ રહે, પણ કદાચ દરા થઇ જશે. જે સાત નવાં કર્મ ઉમેરાયાં એ અગમ્ય કર્મ છે. તમારાં પ્રારબ્ધ કર્મ ઘટાડવાને બદલે તમે એમને સાથે રાખ્યાં અને અગમ્યની સંખ્યા વધારી.
બીજી બાજુ, જો આ ત્રણ હાનિકારક સંસ્કાર જ્યારે તમને વિષાદયુક્ત સ્થિતિમાં મૂકે ત્યારે વિષાદમૂકત થવાની કોઇ તકનીક તમે શીખ્યા હો તો આ ત્રણ હાનિકારક સંસ્કારનો પ્રભાવ તમારા પર એમનું વર્ચસ્વ નહિ જમાવી શકે. અને અમુક સમયમાં હાનિકારક તત્ત્વો તમારાથી દૂર ચાલ્યાં જશે. જ્યારે જ્યારે પ્રારબ્ધની અસર તમે તમારા પરથી ઓછી થવા દેશો,
આશય એ સૌથી મોટો કર્મબોજ છે અને નહિ કે કાર્ય પોતે. પણ જો કાર્યના કારણે અમુક પ્રકારનો ઇરાદો પેદા થતો હોય તો એ ભાર બને છે. હેતુ રહિત શુદ્ધ કાર્ય, અલબત કર્મ નથી બનતું.
ગુરૂની હાજરી આશચ પર પ્રભાવ પાડે છે
સમજ્રો, ગુરૂની ઉપસ્થિતિમાં તમે જે કંઇ કરો છો એ ગુરૂ માટે કરો છો. તમે એ પણ જાણો છો કે એને લીધે તમને ન તો કોઇ ખ્યાતિ કે ન કોઇ પ્રતિષ્ઠા મળશે. એટલે એ કાર્ય હેતુરહિત થાય છે. એની પાછળ કોઇ હેતુ નથી હોતો. જે કંઇ હેતુ છે એ ગુર્ દ્વારા નિર્ણીત હેતુ છે. કાર્ય તમારૂં છે. હેતુ તો એ વ્યક્તિના અસ્તિત્વનો છે જેને પોતાનો કોઇ હેતુ નથી !
સંપૂર્ણ સંચિત કર્મ તમારું પણ હોઇ શકે અને મારું પણ. મારૂં કર્મ દૈવી ખેલ છે. જ્યારે તમારૂં કર્મ દ્ર:ખભર્યું છે. જ્યારે તેનો આરંભ થયો, ત્યારે તમારું સંપૂર્ણ સંચિત કર્મ પણ એક દૈવી ખેલ રૂપે હતું. પણ, વધુ ને વધુ અગમ્ય કર્મ જેમજેમ એકત્રિત થતાં ગયાં, તેમ તેમ એ મલિન થઇ ગયું.
કારણ કે મારા ખાતામાં કોઇ કર્મ નથી, માટે ત મે જ્યારે મારી સાથે વહો છો ત્યારે પણ નિષ્કામ કાર્ય કરશો. કોઇ પ્રકારનું ફળ પામવાની કામના વિના કરેલું કાર્ય એ જ જીવન મુક્તિ છે.
આશચ વગરની ક્રિચા એ કર્મ(બંધન)થી મુક્ત છે
જો એક માણસે દ્વશ ખૂન કર્યા હોય, તો એણે કરેલ
કોઇ પ્રકારનું ફળ પામવાની કામના વિના કરેલું કાર્ચ એ
ખૂનોની સંખ્યા જ જીવન મુકિત છે. નહિ નોંધાય. ખૂનીના કાર્યના ઇરાદાની તીવ્રતા નોંધાશે. એની વિષમતા, એ કાર્ય પાછળ રહેલ માનસિકતા, એને લગતા અભિગમ વગેરે પર કાર્મિક ભારનો આધાર રહેલ છે.
અને માટે, ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં ફરી ફરીને કહે છે કે કાર્ય નહિ, એની પાછળ રહેલ આશય વધુ મહત્ત્વપૂર્ણ છે. પૂરી ગીતાનો આ જ સંદેશ છે. તે કહે છે, ''જ્યારે તમે પૂર્ણતઃ કામના રહિત હશો, ત્યારે હું તમારી સારસંભાળ લઇશ.''
તમારા કાર્યની નોંધ લેવાતી નથી. તમારા આશયની નોંધ લેવાય છે.
મહાભારત આપણને ગણિકા અને સાધુની એક સરસ કથા કહે છે.
એક સાધુ હતો જે ગણિકાના મકાનની બરાબર સામે રહેતો હતો. ગણિકાને ત્યાં રોજ કેટલાય માણસો આવતા હતા એની એ ગણતરી રાખતો હતો. અને એના જીવન સંબંધી જાતજાતની કલ્પનાઓ કરતો રહેતો. પાપકર્મોથી ભરેલા પોતાના જીવનથી મુક્તિ પામવા ગણિકા એની ફુરસદની એકેએક પળ કૃષ્ણની પૂજા કરવામાં ગાળતી.
એક વખત એવું બન્યું કે એક જ સમયે એ બંને મૃત્યુ પામ્યાં. બંને યમરાજાના દરબારમાં પહોંચ્યાં. યમે પૃથ્વી પર જીવન દરમ્યાન બેઉની તવારીખ જોઇ અને આદેશ આપ્યો કે સાધુ નર્કમાં જાય અને ગણિકા સ્વર્ગમાં. એ સાંભળી સાધુને જબરદસ્ત આંચકો લાગ્યો અને એણે વિરોધ નોંધાવ્યો. હું તો સાધુ જીવન જીવ્યો છું, જ્યારે આ સ્ત્રી તો દુરાચારી જીવન જીવી છે. તો પછી મને કઇ રીતે નર્ક મળે અને એને સ્વર્ગ ?
યમે ઉત્તર આપ્યો, 'મારા ન્યાય અનુસાર તમારા સાધુત્વનું કોઇ મહત્વ નથી. જે મહત્ત્વ છે એ તમારી અંદર રહેલા આશયનું. તમે સાધુનો વેશ જરૂર પહેર્યો હતો અને બાહ્ય દષ્ટિએ સદાચારી જીવન જીવ્યા હતા. પણ ભીતરમાં તો તમે વાસનાથી ભરેલા હતા. જેથી બાહ્ય જગતમાં તમારી કાયાને સન્માનપૂર્વક અગ્નિદાહ આપવામાં આવે છે, પણ અહીં તમારે નર્કમાં જવું પડશે. ગણિકાનું મન સદા કૃષ્ણની ભક્તિમાં હતું, જો કે પોતાની કાયા એને પૂરૂષોને સોંપવી પડતી હતી. એથી એના મૃત્યુ સમયે એની અંત્યેષ્ટિ માટે ય કોઇ હાજર નહોતું. છતાં એ સ્વર્ગમાં જશે.'
એ ધ્યાનમાં રહે કે આશય અને મનોવૃત્તિનું જ મહત્ત્વ છે.
એક પ્રબુદ્ધ વ્યક્તિ, માનવ શરીરધારી હોઇને ય પરમ તત્ત્વ સાથે એકત્વ ધરાવે છે. પ્રબદ્ધ હસ્તી અસ્તિત્વ સાથે લયમાં રહીને જ કામ કરી શકે છે. જે તે ક્યારેય બે–તાલ થતો જ નથી. તેની ક્રિયાઓ ક્યારેય જાગૃતતા અને કરુણા સિવાયની હોતી જ નથી.
જ્યાં સુધી આપણામાં એ ચેતના કે જાગરુકતા ના આવે ત્યાં સુધી આપણે આપણાં કાર્યો વિશે દાવા સાથે એમ નથી કહી શકતા કે એ બધાં એક પ્રબુદ્ધ વ્યક્તિના કાર્ય સમાન છે. સ્પષ્ટતાથી સમજી લો, બાહ્ય દષ્ટિએ કદાચ કાર્યોમાં સમાનતા જણાય, પણ એમની પાછળ રહેલ આશય, મનોવૃત્તિ, એ તદ્દન જુદાં હોય છે.
એક કથા છે આદ્ય શંકરના જીવનમાંથી : એક વખત જ્યારે શંકર એમના અનુયાયીઓ સાથે ફરવા નીકળ્યા હતા, ત્યારે અચાનક એમને ખૂબ તરસ લાગી. એ આગળ દૂર સુધી ચાલતા ગયા અને અંતે એ એક દુકાન પર પહોંચ્યા. શંકર દુકાનના માલિક પાસે ગયા અને પીવા માટે પાણી માંગ્યું. દુકાનદારે કહ્યું : 'બહ દિલગીર છું, પણ મારી પાસે અત્યારે દારૂ સિવાય બીજું કશું નથી. માત્ર એ જ છે મારી પાસે.'
શંકરે કહ્યું, 'ભલે મને એ આપો'. અને શંકરે દારૂનો એક ગ્લાસ પીધો તથા એ માટે દુકાનદારનો આભાર પણ માન્યો. એમના અનુયાયીઓએ તો ગુરૂને દારૂ પીતા જોઈને અવાક થઇ ગયા હતા. અનુયાયીઓ પણ તરસ્યા હતા અને ગુરૂને અનુસરીને એમણે પણ મન મૂકીને દારૂ પીધો.
જ્યારે ફરી ચાલવું શરૂ કર્યું, ત્યારે શંકર તો રોજાંદી ચાલે ચાલતા રહ્યા. પણ, દારૂની અસર નીચે અનુયાયીઓ લડખડાવા લાગ્યા. થોડે સુધી આગળ ગયા પછી એ સૌ લોઢું ગાળવાની એક ભઠ્ઠી પાસે પહોંચ્યા.
એક માણસ કે જે ઢળાઇ માટેના 'મોલ્ડ'માં પીગાળેલું લોઢું રેડતો હતો એની પાસે જઇને શંકરે એક ગ્લાસ પાણી માંગ્યું. માણસે માફી માંગીને કહ્યું કે મારી પાસે પાણી નથી. શંકરે કહ્યું : 'ભલે મને થોડું પીગાળેલું લોઢું જ આપી દો.'
શંકરના અનુયાયીઓ અને લોઢું ગાળનાર બંને અચંબામાં પડી ગયા. પણ છેવટે શંકરને ગરમ પીગાળેલું લોઢું આપ્યું. અને શંકર એ રીતે પી ગયા જાણે એ પાણી હોય. પછી શંકર પોતાના અનુયાયીઓ તરફ ફર્યા અને કહ્યું, 'હવે તમે પણ પી જુઓ'. અનુયાયીઓ માથું નીચું કરીને ચુપ ઊભા રહ્યા. શંકરે કહ્યું, 'જે હું કરું એનું અનુકરણ ન કરો. પણ જે કરું એને અપનાવો. નહિતર, માત્ર તમારું મન જે કહે એને અનુસરો.'
વાત સમજો. પરમ તત્ત્વ જે સ્તર પર છે એ આમ માનવી જે સ્તર પર જીવે છે એના કરતાં સાવ જુદ્દું છે. એ તત્ત્વો ન તો આપણી સમજ અનૂરૂપ કાર્ય કરે છે કે ન એમને એ પ્રમાણે કરવાની કોઇ જરૂરત છે. અગત્યનું જે છે એ એમની ક્રિયાઓ પાછળ રહેલ હેતુ છે અને એ સામાન્ય તર્ક અનુસાર સમજાવી શકાતો નથી.
પ્રબુદ્ધ વ્યક્તિત્વને કોઇ વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો. કારણકે એમની કોઇ વ્યક્તિગત ઓળખ પણ હોતી નથી. એમની ઓળખ તો સમસ્ત બ્રહ્માંડની ઓળખમાં એકાકાર થઇ ગઇ હોય છે.
હેતુ અને પ્રવૃતિ
જો કોઇ પ્રવૃત્તિ પાછળ રહેલ હેતુ ગહનગંભીર છે, પણ કાર્યવાહી છીછરી છે તો એ વ્યક્તિ આળસુ છે અથવા તામસિક છે. જો હેતુ અને કાર્ય બંને સરખી ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે, તો વ્યક્તિ એની પ્રવૃત્તિમાં અશાંત છે, રાજસિક છે. જો પ્રવૃત્તિ પાછળ વ્યક્તિગત હેતુ જેવું કશું નથી, છતાં વ્યક્તિ કાર્યરત છે, તો એ નિરુદ્દેશ છે, એ સાત્ત્વિક છે.
માટે, કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે : 'અર્જુન તું યુદ્ધ કર' જે કાર્યની નોંધ લેવાશે એ યુદ્ધમાં હિંસાની નહિ, પણ એના મૂળમાં રહેલ હેતુની લેવાશે. હેતુ જે અર્જુનનો છે એ જ કૃષ્ણનો છે, છતાં કૃષ્ણ નિરુદ્દેશ છે કારણ કે એ બ્રહ્માંડ સાથે એકાકાર છે. '
પ્રબુદ્ધ વ્યક્તિત્વને કોઇ જ્યારે તમે વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો. બ્રહ્માંડના સૂર કારણકે એમની કોઇ વ્યક્તિગત સાથે એકરસે ઓળખ પણ હોતી નથી. એ તો થઇને કોઇ સમસ્ત બ્રહ્માંડની ઓળખમાં પ્રવૃત્તિ કરો છો એકાકાર થઇ ગઇ હોય છે. ત્યારે સમસ્ત બ્રહ્માંડની શુભેચ્છાઓ તમારી સાથે હોય છે. તમારી આસપાસ તમે બધાં સકારાત્મક બનાવો આકર્ષિત કરો છો. માટે જ જ્યારે લોકો કોઇ આવા પુર્ણના કામમાં કઇપણ યોગદાન આપે, ત્યારે એમના પર ચારે દિશાએથી આશીર્વાદ વરસે છે.
દૈનિક આશયનો પ્રભાવ
આપણી અંદર ઊર્જાના સાત સ્તર અથવા સાત શરીર સમાવિષ્ટ છે. એ છે : શારીરિક, પ્રાણિક, માનસિક, વાયુમય, કાર્ય-કારણીય, આનંદમય અને નિર્વાણિક. કાર્ય-કારણ સ્તર પર આપણે એકત્રિત કરેલ અગમ્ય કર્મ આપણને પૂર્ણત: ઉપલબ્ધ છે. આ સ્તર પર આપણી કાયા, આપણી માનસિકતા ક્રિકેટ, ગોલ્ફ કે ટેનિસ જેવી રમતો રમવાનું કૌશલ હાંસલ કરી લે છે. પણ માનો કે તમે ઘેરી નિદ્રાથી એક એવી પ્રબળ ઇચ્છા લઇને જાગો છો કે ક્રિકેટ રમવી છે, તો એની મેળે તમારા કાર્ય– કારણ સ્તરથી એ બૌદ્ધિક ઊર્જા પ્રાપ્ત થશે જેને લઇને ક્રિકેટ રમી શકાશે. એની મેળે એ માહોલ, એ વાતાવરણ, એ ક્ષમતા પ્રાપ્ત થઇ જશે. તમે જો રાત્રે ગોલ્ફ રમવાની ઉત્કટ ઇચ્છા લઇને સૂઇ રહો છો અને સવારે જાગો ત્યારે પણ એ ઉત્કટ કામના લઇને જાગો કે ગોલ્ફ રમવું છે, તો તમારામાં ગોલ્ફ રમવાની બૌદ્ધિક ક્ષમતા પેદા થઇ જશે.
કાર્ય-કારણ સ્તર આદ્દાનપ્રદાન માટેનું સ્તર છે. કાર્ય-કારણ સ્તર દ્વારા તમે કોઇ પણ વસ્તુનું આદ્યન-પ્રદાન કરી શકો છો. જ્યારે તમે કાર્યકારણ સ્તર પર વિચારો છો, ત્યારે જો તમારો આશય મજબૂત હોય તો આ જન્મના કર્મોનું પણ આદાનપ્રદાન થઇ શકે છે. એને એ જ સાચી મુક્તિ છે.
મક્કમ ઇરાદામાં એ તાકાત હોય છે કે એ એકત્રિત થયેલ અગમ્ય કર્મને અને આ જન્ન્મમાં આપણે જે લઇને આવ્યા છીએ એ પ્રારબ્ધ કર્મને બદલી શકે. પણ એ સંપૂર્ણ સંચિત કર્મને બદ્દલી નથી શકતો. સંચિત કર્મ માત્ર સદગુરૂની મહેરબાનીથી જ બદલાય છે. જે પોતે કર્મમુક્ત છે.
મિશન કે મશીન
સદગુરુ સુધી પહોંચવું, એમના આદેશ અનુસાર કાર્ય કરવું અને નિષ્કામ ભાવ સાથે કરવું એ જ જીવનનો સંપૂર્ણ ખેલ છે.
હેતુરહિત કાર્ય એક મિશન છે. જો તમે કોઇ આશયથી પ્રેરાઇને કંઇ કાર્ય કરો છો, તો તમારામાં અને મશીનમાં કોઇ ફર્ક નથી.
જો તમે કાર્યરત હોઇને ય આશયરહિત છો, તો તમે પોતે જ એક મિશન છો, એક આદર્શ છો. મશીન બનવું કે મિશન બનવું એ તમારે નક્કી કરવાનું છે. જ્યાં સુધી તમે તમારો હેતુ વચ્ચે લાવ્યા વિના મારા ધ્યેય અનુસાર ચાલતા રહેશો, ત્યાં સુધી હું તમને માર્ગદર્શન આપતો રહીશ. હું જે કહું છું તે કરો અને તમારા આશયમાંથી પ્રેરણા લીધા વિના, તમારી લાલસા અને ભય દ્વારા સંચાલિત થયા વિના. આશય રહિત નિષ્કામ પ્રવૃત્તિ જ પૂર્ણત્વ ભણી લઇ જશે.
એ જ તલવાર તમારા તરફ પણ તાકેલી છે.
કર્મ કોઇ બક્ષિસ નથી અથવા સજાનો સિદ્ધાંત. લોકો જે દુષ્કર્મ કરે છે એ માટે એમને સજા કરવા પરમાત્માએ અખત્યાર કરેલ એ કોઇ રીત નથી. એ તો તમારી માનસિકતાનું પ્રતિબિંબ છે જે તમને 'સ્વર્ગ અને 'નર્ક' નો આભાસ કરાવે છે.
એક કથા છે : ટ્રાફિક નું સંચાલન કરતા પોલીસે એક માણસને ખૂબ ઝડપથી ગાડી ચલાવવા માટે રોક્યો. ટ્રાફિક પોલીસ પેલા ડ્રાઇવરને દંડ ફટકારવાની નોટિસ આપવાનો જ હતો કે, અચાનક પાછલી સીટ પર બેઠેલી એક સ્ત્રી ચીસો પાડવા લાગી : 'મેં કહ્યું હતું કે પોલીસ તમને પકડશે. કોણે તમને આટલી ઝડપથી ગાડી ચલાવવા કહેલું ? જ્યારે જ્યારે મેં તમને ધીમે ચલાવવા કહ્યું, ત્યારે તમે મને ચૂપ રહેવાનો હકમ કર્યો. હવે કેવા પકડાયા !' ટ્રાફિક પોલીસે પૂછ્યું : 'કોણ છે આ ?' પેલાએ ધીમા સ્વરે કહ્યું : 'મારી ઘરવાળી', ટ્રાફિક પોલીસે દંડની નોટિસ ફાડી નાંખી અને ઉમેર્યું : 'જાઓ આગળ જાઓ, મહેરબાન !' પછી પેલી સ્ત્રી જોઈને કહ્યું : 'તમને પૂરતી સજા થઇ ગઇ છે !'
જ્યારે તમે ક્રોધિત થાઓ છો, ત્યારે એનો અર્થ એ નથી કે તમે કોઇ પાપ કરી બેસશો અને એ માટે આવતા જન્મમાં તમને સજા થશે. તમને તમારા ક્રોધની સજા અત્યારે જ થઇ રહી છે. એ ક્રોધ જે તમે કરો છો એ નર્ક છે અને એની યાતના તમે ભોગવો છો. તમે જે માણસ પર ક્રોધ કરો છો એ જેટલી પીડા સહન કરે છે એટલી જ પીડા તમે તમારી અંદર વેઠો છો.
પેલો માણસ આ વાર્તાલાપ સાંભળતો હતો. એને આશ્ચર્ય થયું. એ ગડમથલમાં પડી ગયો કે બુદ્ધ કેમ આ રીતે વર્તતા હતા. એને તો હતું કે બુદ્ધ એના વર્તનથી ક્રોધાયમાન થશે. એ એની અપેક્ષા હતી. એને બદલે અહીં બુદ્ધે જે સંવેદના અને સમજદારી વ્યક્ત કરી એ બાબત એના માટે આઘાત આપનારી બની ગઈ.
બુદ્ધે એની સામે જોઇને કહયું 'જા, ભાઇ ઘેર જા, તૂં થાકી ગયો હોય તેવું છે. તારી જાતને તૂં કાફી સજા કરી ચૂક્યો છે. જે વર્તન તેં મારી સાથે કર્યુ એને ભૂલી જા. એથી મને કોઇ નુકસાન નથી થયું. આમ પણ, મારૂં આ શરીર તો એક દિવસ માટીમાં પાછું મળી જશે. ત્યારે લોકો કોને ખબર શું નહિ કરે. માટે તું ઘેર જા અને શાંત થા. આરામ કર.'
પેલો માણસ તો તદ્દન સ્તબ્ધ થઇ ગયો. એ ઘેર તો ગયો. પણ થોડા સમય પછી પાછો આવ્યો અને બુદ્ધના ચરણોમાં નમી પડ્યો. 'પ્રભૂ મને માફ કરો,' એણે કહ્યું. બુદ્ધે એને શાંતિપૂર્વક સમજાવ્યો : 'હું તારા પર જરા પણ ક્રોધિત નહોતો. તો પછી, હું તને કઇ બાબતે માફ કરું. પણ, તને ક્રોધ મુક્ત અને શાંત થયેલો જોઇને હું ખરેખર ખૂશ છું. માત્ર એટલું યાદ રાખ કે ફરી કદી આ રીતે ન વર્તતો. આમ તું તારા પોતાના માટે જ નર્ક ઊભું કરે છે.'
આપણે આપણો પૂનર્જન્મ કઇ રીતે નક્કી કરીએ છીએ ?
એક વખત શરીરમાંથી પ્રાણ નીકળી જાય, પછી ત્રણ ક્ષણમાં એ પોતાની આગામી કાયા નક્કી કરી લે છે.
કર્મચક્રને તોડી શકાય છે
ક્રોધની જે આગ તમે બહાર ઓકો છો એ જ આગ, એટલા જ પ્રમાણમાં તમારી અંદર જલતી રહે છે. સામેના માણસને એ જલાવે કે ન જલાવે, પણ ક્રોધની આગ તમને તો જરૂર જલાવે છે. જે તલવાર બહાર બીજાને કાપે છે એ તલવાર એ જ તીક્ષ્ણતાથી તમને પણ કાપશે. યાદ રાખો, દરેક તલવાર બેધારી હોય છે.
ભગવાન બુદ્ધના જીવનનાં એક કથા છે : એક માણસ આવીને ગૌતમ બુદ્ધના મોઢા પર થૂંક્યો. બુદ્ધે ચહેરા પરથી થૂંક લૂછી નાંખ્યું અને પૂછ્યું : 'તમારે હજુ વધુ કંઇ કહેવાનું છે કે બસ આટલું જ ?' બુદ્ધના પટ્ટશિષ્ય આનંદ આ જોઇને બહ ક્રોધિત થઇ ઉઠ્યા. એમનો ક્રોધ એ વાત પર હતો કે એક માણસ આવ્યો અને કોઇ પણ કારણ વિના તથાગત બુદ્ધના ચહેરા પર થૂંક્યો. આનંદે બુદ્ધને કહ્યું, ભગવાન, જો આપ કહો તો હું આ માણસને ઠેકાણે લાવી દઉં. બૂદ્ધે જવાબ આપ્યો : 'તમે ભૂલી જાઓ છો કે તમે ભિક્ષુક છો. એક સંન્યાસી છો. પેલો માણસ તો વિચારો એના ક્રોધનો શિકાર છે. એનો ક્રોધાયમાન ચહેરો જુઓ. એનું આખું શરીર ક્રોધથી કાંપે છે. એ મારા પર થૂંક્યો એ પહેલાં એ શું નાચતો–ગાતો હશે ? એ તો એના ક્રોધમાં પાગલ થઇ ગયો છે. અસ્થિર અવસ્થામાં એ આવ્યો અને મારા પર થૂંક્યોં.'
'આવી અવસ્થા હોય એનાથી વધુ મોટી સજા બીજી કઇ હોઇ શકે ? અને એણે મને શું મોટું નુકસાન કર્યું ? મારે મારા ચહેરા પરથી થૂંક લૂછવું પડ્યું એટલું જ ને. એ બાબત જરા ય ઉશ્કેરાવાની જરૂરત નથી. નાહિતર તમે પણ એ જ પ્રકારના ક્રોધનો શિકાર બની જશો. તમે તમારી જાતને શું કરવા સજા કરો છો ? એ મૂર્ખતા છે. ઉલ્ટું, એ બિચારા પ્રતિ સહાનુભૂતિ અનુભવો?'
માસ્ટરની કૃપા દ્દષ્ટિથી જ ઇચ્છે તો વિલીન કરી શકાય છે.
જેમ જેમ આ ત્રણે કર્મોનો પ્રભાવ ઓછો થતો જાય છે તેમતેમ આગામી જન્મ અમુક યોનીમાં જ થાય એને લગતાં નિયંત્રણ પણ ક્રમશ: ક્ષીણ થતાં જાય છે. આ ત્રણે કર્મોમાંથી પ્રત્યેક દ્વારા જીવિતાવસ્થાને લગતો એક એવો અનુકુળ આદેશ આપવામાં આવે છે જે જેથી પુનર્જન્મમાં મળનાર કાયાને એ પ્રકારની જીદંગી જીવવા માટેની સૂવિધાઓ ઉપલબ્ધ થતી રહે એ આવશ્યક બને.
વાત આ રીતની છે. જો હું કહું કે: 'મને એવો માણસ મળવો જોઇએ જે અંગ્રેજી બોલી શકતો હોય.' જો હું અંગ્રેજીનો જ આગ્રહ રાખું તો સ્પેનીશ કે જર્મન જાણનારા કરતાં અંગ્રેજી જાણનાર વધુ મળવાની સંભાવના રહે છે. એ જ પ્રમાણે
તમારા ભંડોળમાં ત્રણે પ્રકારનાં કર્મ હોય તો તમારા આગામી જન્મમાં નિયંત્રણોનું પ્રમાણ પણ વધી જશે. ઉદાહરણ રૂપે, તમારાં ફુલ સંચિત કર્મોના પ્રભાવ તળે માનો કે તમારી કામના એ હોય કે ''હું ખૂબ સુંદર બનું.'' પણ, તમારા આ જન્મના કર્મ-પ્રારબ્ધ-અનુસાર માનો કે તમારી કામના એમ હોય કે 'હું ખૂબ સમૃદ્ધ બનું' અને તમારા એકત્રિત કરેલ કર્મ– અગમ્ય કર્મ– પ્રમાણે કામના એ હોય કે 'હું અમેરિકામાં વસી જઉં.'
હવે, તમારા આગામી જન્મમાં એવી યોની પ્રાપ્ત કરવી કઠિન છે કે જેમાં તમારી ઇચ્છા અનુસાર આ ત્રણે કક્ષા પામી શકો. પરિણામે બને છે એવું કે આ ત્રણે કામનાઓમાંની જે સૌથી પ્રબળ હોય એની પૂર્તિ કરી શકે એવી યોની, એવી કાયા તમને મળે છે. એકત્રિત થએલ કામનાઓ, એ માટેની માનસિકતા જેનો હવે પૂર્વવર્તી
ધ્યાનસ્થ સ્થિતિ પ્રારબ્ધ કર્મનો પ્રભાવ ઘટાડવામાં મૃત્યુ સમયે જીવન સહાચક બને છે દરમ્યાન જે ત્રણ ખૂબ સુખદ અનુભૂતિઓ થઇ હોય એ સ્મૃતિમાં તરી આવે છે. આગામી કાયા જે આપણે ધારણ કરવા જઇ રહ્યા છીએ એનો આધાર આ ત્રણ અનુભૂતિઓ પર રહે છે.
આ ત્રણ વિચારો આપણાં સંચિત, પ્રારબ્ધ અને અગમ્યના આધાર પર હશે. આના એ આધાર પર નવા જન્મ સાથે પ્રારબ્ધ કર્મ અસ્તિત્વમાં આવશે.
જો વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન આધ્યાત્મિક જીવન વિતાવ્યું હશે તો એણે એકત્રિત કરેલ સંચિત કર્મમાં ઘટાડો થશે, કારણકે એ સમજણ તેને જાગતતા સાથે જીવવામાં મદદ કરે છે. ધ્યાનસ્થ સ્થિતિ પ્રારબ્ધ કર્મનો પ્રભાવ ઘટાડવામાં સહાયક બને છે. એનાથી માત્ર માનસિક સચેતાવસ્થા કે શારીરિક સ્તર પરની જાગરૂકતા જ કાર્યરત નથી થતી, પરંતુ એમાં શારીરિક અને માનસિક સ્તર પરની અચેતાવસ્થાને વિશુદ્ધ કરવાની પણ ક્ષમતા છે. તેમ છતાં પણ, કર્મની જે સૌથી મોટી બેંક છે, બધાજ સંચિત કર્મ, એને તો
કર્મ હોય તો તમારા આગામી અનુભવે છે એ જૂની જન્મમાં નિયંત્રણોનું પ્રમાણ પણ વધી જશે. વાસનાઓની
બધી સ્મૃતિઓને વિસારી દે છે. નવા અસ્તિત્વને જૂની વાસનાઓની યાદ નથી રહેતી. આગલા ભવની અપૂર્ણ કામનાઓને પૂર્ણ કરવાને બદલે જીવાત્ત્મા એની નવી કાયામાં નવી કામનાઓ શોધે છે અને વધુ કર્મ એકત્રિત કરે છે.
હવે જો ત્રણે પ્રકારના કર્મમાંથી એક વિલીન થઇ ગયું હોય, તો પસંદગીનું ક્ષેત્ર નાનું થાય અને જીવાત્મા એની પસંદગી બાબત એકાગ્ર થઇ શકે. એકઠાં થયેલા અગમ્ય કર્મ મિટાવાય અને હાલના અવતારના પ્રારબ્ધ કર્મોનો નિવેડો લાવી શકાય. આ ત્યારે થાય જો વ્યક્તિ જીવનને બરાબર સમજે અને આધ્યાત્મિક તાનાને પંથે ચાલે. માસ્ટરની સહાનુભૂતિભરી દ્રષ્ટિ એનાં સંચિત કર્મોની સંખ્યા પણ ઘટાડશે.
એક વખત સંપૂર્ણ સંચિત કર્મ મટી જાય, પછી બીજી કાયા ધારણ કરવાની કોઇ જરૂરત રહેતી નથી. છતાં જો પૂનર્જન્મ થાય, તો એની પાછળ બીજું કોઇ કારણ હોતું નથી પણ માત્ર આનંદ અને આશીર્વાદ હોય છે. આવો જન્મ સન્જાગતાપૂર્વક લેવાય છે, કારણ કે એના પર કોઇ કર્મનો પ્રભાવ નથી હોતો. જે જીવન જીવવામાં આવે એ નવા અવતારની લીલા અથવા ક્રીડા હોય છે જેને નવીન અવતાર માણે છે.
જીવન અને મૃત્યુનું ચક્કર કઈ રીતે શરૂ થાય છે ?
દરેકના માટે આપણાં પૂર્ણ સંચિત કર્મ એ પ્રારંભમાં તો એક દૈવી ક્રીડા હતી. પ્રબુદ્ધ ગુરૂ માટે તો એ આજે પણ ક્રીડા છે. કારણકે તેમને કોઇ બંધનકર્તા કર્મ નથી હોતું. આ ક્રીડા એટલા માટે છે કે તમે દૈવી ક્રીડા કરો છો.
કર્મચક્રને તોડી શકાય છે
કાયાએ ત્યાગ કર્યો છે એ જ અપરિપૂર્ણ રહી ગએલી વાસના છે. આ વાસના ઇચ્છાઓ બીજ છે. જેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ.
આ ત્રણે કામનાઓ આભાસ રૂપે એક વાસના તરીકે નજરે પડશે. વાસના એક ટીવી ચેનલ જેવી હોય છે અને કાયા જે વાસનાને સંઘરે છે એ ટીવી સેટ બરાબર છે, જેમાં આ ચેનલ પ્રદર્શિત થાય છે. વાસના કેટલી ગહુન છે તથા કાયાનો વાસના સાથે કેવો મેળમેળાપ છે એના પર જીવન ઊર્જા કાર્યરત થવાનું અવલંબન રહે છે. જેમ સેટેલાઇટ ચેનલ સાથે સંકળાએલ ટીવી સેટને વિદ્યુત– ચુંબકીય મોજાં મળે છે એમ વાસનાને પણ કાયા આકર્ષે છે.
જીવન ઊર્જા, જીવાત્મા આગલા ભવના શરીરમાંથી નીકળીને નવા શરીરમાં ત્યારે પ્રવેશે છે જ્યારે નવું શરીર માતૃગર્ભમાંથી અવતરવાનું હોય. આ નવા શરીરની પસંદગી પણ જીવાત્મા જ કરે છે. પુરાતન કાયાના અંધકારનો ત્યાગ કરીને એ હવે માતુગર્ભના નવીન બોગદ્દામાં પ્રવેશ કરે છે જે પહેલાં જેટલું જ ગાઢ હોય છે. આ નવીન કાયાનું ઘડતર એના માતાપિતાની ઊર્જા પર થએલું હોય છે એટલે એના જીવનપ્રવાહમાં પણ માતાપિતાની સંયુક્ત ઊર્જાનાં લક્ષણો જોવા મળે છે. આગલા ભવની કામનાઓ, વાસનાઓ, માનસિક વૃત્તિઓ વગેરેની ઝલક પણ મળે છે. એ રીતે મા-બાપ બાળકની પસંદગી નથી કરતાં, નવીન બાળક પોતાનાં માતાપિતાની પસંદર્ગી કરે છે.
એક વિશેષ કાયા પસંદ કર્યા પછી જીવાત્માને બીજી જે બે કામનાઓ એનામાં હતી, પણ જેને અનુરૂપ કાયાની પસંદગી એ કરી નહોતું શક્યો એને સંતોષવાની રહે છે. પરંતુ અંધકારભર્યા આ સંક્રમણ દરમ્યાન નવીન કાયામાં પ્રવેશ કરતાં પહેલાં જે ગહન પીડા જીવાત્મા
શું માણસ એના આગામી જન્મમાં પ્રાણી રૂપે, પક્ષી રૂપે કે જંતુ રૂપે જન્મી શકે કે માત્ર માનવી રૂપે જ ફરી જન્મી શકે ?
આ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર હું સ્પષ્ટ શબ્દોમાં આપવા માંગુ છું. અને કર્મને લઇને આ એક પ્રશ્નની આસપાસ જે તરેહ તરેહની રહસ્યમય કથાઓ ચકરાતી રહે છે એમને હું દૂર કરવા ઇચ્છું છું.
જ્યારે કોઇ માણસ રૂપે એક વખત જન્મ લે છે, ત્યારે એ સામાન્ય રીતે માનવી જીવન પ્રાપ્ત કરતો રહેશે, સિવાય કે એ પોતાની માનસિક ચેતના વિરૂદ્ધ જઇને કોઇ ક્રુકર્મ કરી બેસે અથવા શારીરિક, માનસિક કે શાબ્દિક રૂપે હિંસાત્મક કાર્ય કરે. અસ્તિત્વ તો વિવિધ રૂપે – પિતૃરૂપે, નૈસર્ગિક રૂપે, માનવીય ચેતના રૂપે – અભિવ્યક્ત થાય છે. માણસનાં આવાં કાર્યોની ઘનિષ્ઠતા અસ્તિત્ત્વની કાર્મિક નોંધપોથીમાં નોંધાઇ જાય છે. ક્રિયા પોતે મહત્ત્વપૂર્ણ નથી. પરંતુ એની પાછળ રહેલ ઉત્કટતા વધુ મહત્ત્વ ધરાવે છે.
જ્યારે કોઇ પોતાની પૂરી જંદગી નીચલા સ્તરની મનોવૃત્તિમાં ગુજારે છે ત્યારે એ પ્રાણી રૂપે પૂનર્જન્મ પામી શકે છે. દાખલા તરીકે, જો કોઇ આખી જીદગી માત્ર ખાવામાં અને ઊંઘવામાં ગાળી નાંખે તો એ નવા જન્મમાં પ્રાણી રૂપે જન્મી શકે છે.
જો વ્યક્તિએ અનૂઠી માનવીય અનુભૂતિઓ મેળવી ન હોય – જેવી કે, પ્રેમમાં પડવું, પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવી, વગેરે – જીવનમાં આવી અનુભૂતિઓ એક વાર પણ ન મેળવી હોય, તો એ પૂનર્જન્મમાં પ્રાણી જન્મી શકે. કારણકે માનવશરીર એને મળ્યું હતું, પણ માનવીય અનુભૂતિઓની ચેનલો જાગૃત થઇ નહોતી.
બાળક પોતાનાં માતાપિતાની પસંદગી કરે છે
આપણે જન્મ આપણી પસંદગી અનુસાર લીધો. આપણે પ્રારબ્ધ કર્મ ભૂલી ગયા અને અગમ્ય કર્મ એકત્રિત કરવા લાગ્યા. એ રીતે આપણાં સંચિત કર્મોનું ભંડોળ વધારતા ગયા. પછી એ વધેલા બોજને ઘટાડવા આપણે બીજો જન્મ લેવો પડ્યો. જેમાં આપણે નવી કામનાઓ અને નવાં કર્મ એકઠાં કર્યાં. બસ, આ રીતે જનમ–મરણનું ચક્કર ચાલતું રહે છે.
વાત સમજો. જે અગમ્ય કર્મ તમે એકત્રિત કર્યાં છે એ તમારા માટે બંધન રૂપ છે. કુલ કર્મ સમૂહ અને જન્મ સમયનું કર્મ દૈવી ક્રીડા બની શકે છે. જો જન્મ પછી આપણે કોઇ પણ પ્રકારના સંગ્રહિત કર્મ વિના ક્રીડા કરતા રહીએ તો એ દૈવી ક્રીડાની ધારાવાહિકતા જ હશે. બંધન તો માત્ર એકત્રિત કર્મોના કારણે આવે છે.
જો કોઇ બાબત આપણી માન્યતા પ્રબળ હોય, પણ આ જન્મનું પ્રારબ્ધ એને અપનાવતું ન હોય તો શું આપણે બીજા જન્મ સુધી એ માટે રાહ જોવી ?
ના, તમે તમારૂં પ્રારબ્ધ મક્કમ મન અથવા સંકલ્પથી બદલી શકો છો. સંકલ્પ એવી પ્રબળ શક્તિ છે કે એની મદદથી તમે આ જન્મમાં જ પુનર્જન્મ પેદા કરી શકો છો. જન્મમાં જ આવતો જન્મ ઊભો થઇ શકે છે. દાખલા તરીકે, જેમના પોતાના કુટુંબકબીલા છે એવા અનુયાયીઓ એમ મહસૂસ કરે છે કે અમે તો જીમ્મેદારીઓની માયાજાળમાં અટવાઇ ગયા છીએ. એ મને પૂછે છે 'સ્વામીજી, મને એ આશીર્વાદ આપો કે હું કમ થી કમ મારા આગામી જન્મમાં તો તમારી સાથે રહું.' પરંતુ ત્યાર પછી થોડાક જ મહિનાઓમાં આ અનુયાયીઓ અહીં આશ્રમમાં આવીને વસી ગયા હોવાના ઘણા દાખલા છે. સંકલ્પ માટે જે જોઇએ છે એ છે, મક્કમ મનોબળ.
જીવન-મુક્તિ-પોતાને ઘેર પાછા ફરવું
તમે અસ્તિત્ત્વસાગરમાં એક લહેર સમાન છો. સાગરમાં લહેર આકાશ ભણી ઊંચે તો ઊઠે છે, છતાં એ સાગર સાથે જોડાએલ જ રહે છે. લહેર એમ માની શકે કે મારું સ્વતંત્ર અસ્તિત્વ છે, પણ એ ખોટી માન્યતા છે. એ આકાશ ભણી ઊંચે ઊઠતી હોય કે સાગરમાં પાછી પછડાતી હોય, રહે છે તો એ સાગરનો જ એક હિસ્સો.
એના આનંદના ઉન્માદમાં જ્યારે લહેર પોતાની આગવી હસ્તી ઉપસ્થિત કરે છે, ત્યારે એના પક્ષે કોઇ અગમ્ય કે સંગ્રૃહિત કર્મ હોતાં નથી. પણ અગમ્ય કર્મ જ્યારે એકઠાં થાય છે, ત્યારે જે શુદ્ધ સંચિત કર્મ હતાં એમને પણ એ ભ્રષ્ટ કરી મૂકે છે. આ સંચિત કર્મ તો આગામી જન્મમાં નામશેષ કરી દેવાનાં હોય છે. પણ ભ્રષ્ટ થયેલાં સંચિત કર્મનો સમૂહ જનમ–મરણનું ચક્કર પેદા કરે છે. અને આ રીતે કર્મનું ચક્ર ફરતું રહે છે.
જે નવી કાયા જીવાત્માએ ધારણ કરી છે એને પ્રારબ્ધ કર્મોની કોઇ યાદ હોતી નથી. માટે, તમને તમારી એ ઇચ્છાઓ યાદ નથી હોતી જેમની સાથે તમે તમારી આગલી કાયાનો ત્યાગ કર્યો હતો. જેનાથી તમે ફરી એ ઇચ્છાઓને તાજી કરો અને આ જન્મમાં એમને પરિપૂર્ણ કરો એનું નામ તપસ્યા છે. અને એના દ્વારા તમે પ્રબુદ્ધતા પ્રાપ્ત કરો છો.
તો પછી જન્મ સમયે જ્યારે તમે એ ભૂલી જાઓ છો કે દૈવી ક્રીડાના એક ભાગ રૂપે તમે બહાર આવ્યા છો, ત્યારે શું થાય છે ? જ્યારે કર્મોનો કુલ બોજ અતિશય થઇ જાય છે, ત્યારે તમને ભાન થાય છે, કે 'ક્યાંક કોઇ સમસ્યા ઊભી થઇ છે.' તમે તત્કાળ જાગૃત થઇ જાઓ છો ફરીથી પ્રબુદ્ધ થઇ જાવ છો, આ પુન: પેદા થતી જાગરૂકતા અને મૂળ સ્તર સાથે ફરી એકાકાર થવું એ જ પ્રબુદ્ધતા છે.
ક્યારેક જ્યારે તમને કોઇ ખરાબ સ્વપ્ન આવે છે, ત્યારે પ્રથમ તો એટલો જ વિચાર આવ્યો હશે કે મને સ્વપ્નું આવ્યું. પછી તમે ખરેખર જાગૃત થાવ છો. મને સ્વપ્નું આવ્યું એ ખ્યાલ હવે એક પ્રકારની જાગરૂકતામાં પરિવર્તિત થાય છે. જાગૃત થવું એ પ્રબુદ્ધતા છે. તમે માન્યું કે તમે સ્વપ્ન જુઓ છો પણ આ સમસ્ત જગત એક સ્વપ્ન છે. આ સમજ તમને આ કૃત્રિમ જગતનો પરિત્યાગ કરવા ભણી દોરી જાય છે અને એ વાસ્તવકતાની સમજ એ જ પ્રબદ્ધતા છે. આ જગતમાં એક જ પ્રકારના અનુભવ થતા રહે છે અને અંતે માણસ એનાથી કંટાળી જાય છે. એને કારણે પણ એવી આશંકા પેદા થાય છે કે હું સ્વપ્ન તો નથી જોઇ રહ્યો. ત્યારે તમને
જીવન મુક્તિ
બીજા સ્તર પર આવે છે, લાઇફ બ્લીસ મેડિટેશન કાર્યક્રમ – THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્ન્રૂરણ પ્રોગ્રામ જેનું લક્ષ્ય વ્યક્તિનું કર્મ નામ શેષ કરવું. આ પ્રવૃત્તિ એવી છે કે જાણે કોઇ પ્રબુદ્ધ ગુરૂની છાયામાં સંપૂર્ણ આધ્યાત્મિક સ્નાન ક્રિયા કરતા હોઇએ.
દેવતાઓ અને જીવનમૂક્ત ગુરૂઓ-કર્મનું નિવારણ કરવાના માર્ગ
એક એવો રસ્તો પણ છે જેના દ્વારા આપણે ખુદને ફરીફરી એ યાદ દેવરાવી શકીએ કે નવાં કર્મ એકત્રિત ન કરો તથા જૂનાં સંગ્રાહિત કર્મોના પ્રભાવ તળે આવ્યા વિના જીવી શકાય. પ્રથમ પગલું છે એ સ્પષ્ટ સમજ હોવી કે એક ઉન્નત ચેતનાની ઉપસ્થિતિમાં કર્મ શક્તિહીન થઇ જાય છે.
આમ આદમી અને પ્રબુદ્ધ ગુરૂ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ તફાવત છે. આમ આદમીમાં એ શક્તિ નથી હોતી કે એના પોતાના મનોરથ અનુસાર એની કાયાને જીવંત કરી શકે. એની કાયા યા તો જીવંત હોય છે અથવા મૃત. કાયા પર વ્યક્તિનું સંપૂર્ણ નિયંત્રણ નથી હોતું.
પણ પ્રબુદ્ધ વ્યક્તિના નિયંત્રણમાં એની કાયા હોય છે. એ પોતાની કાયાને જીવંત પણ કરી શકે છે, અથવા વિશ્રામ લઇ શકે છે. અને આ શક્તિના કારણે એ અન્ય કાયાને પણ જીવંત કરી શકે છે. જ્યારે એક પ્રબુદ્ધ વ્યક્તિ એક પશ્થર કે ધાતુને જીવત કરવા ઇચ્છે છે, ત્યારે એ પથ્થર કે ધાતુ એના પોતાના 'સ્વ'ની જ અભિવ્યક્તિ બની જાય છે.
આપણાં પ્રમુખ પારંપારિક મંદિરોમાં જે દેવદેવીઓ છે એમને ઊર્જા પ્રદાન કરી છે પ્રબુદ્ધ આત્માઓએ. થીરુવન્નામલાઇમાંથી અરુણાગીરી યોગીશ્વર,
વૈશ્વિક ગતિવિધિઓ બાબત શંકા થવા લાગે છે અને વિશ્વમાં કાલ સુધી જે આશાસ્પદ લાગતું હતું એમના વિશે પણ સંદેહ થાય છે.
આ એ અખબારી જાહેરાતો જેવી વાત છે જેમાં રમણીય સમુદ્ર તટ બતાવવામાં આવે, તટ પર સહેલાણીઓ માટે સરસ હોટલ હોય જ્યાં સ્વાદિષ્ટ ખાદ્ય વાનગીઓ મળે, અને, બધુ સ્વર્ગ સમાન સુખદાયી લાગે. પણ, તમારા મનમાં થોડી શંકા જરૂર જાગશે કે સો લોકો અહીં આવે તો ઘણાને આ જગ્યા એટલી આનંદદાયક ન લાગે જેટલી તમને લાગે છે. આવી જ વાત જીવનમાં ઘટે છે. તમારું મન સ્વપ્ન તો માણે છે. પણ એકેય સાકાર થતું નથી.
છુટકારો મેળવવા પુનરજીવન
અત્યાર સૂધી આપણે જે કંઇ ચર્ચા–વિચારણા કરી એ કર્મોનો બોજ વધતો કઇ રીતે અટકાવવો એ બાબત હતી. પણ હવે, કર્મથી છૂટકારો મળે એ વિશે હું તમને એક સરળ રીત બતાવીશ. આ પળથી જ તમારા જીવનના બધા અનુભવ યાદ કરવાનો પ્રયત્ન કરો. તમારા ભૂતકાળના દિવસો, છેક બાલ્યકાળના, એ તરફ જાઓ. જે કંઇ યાદ કરી શકો એ બધું જ યાદ કરો.
જે ન કરી શકો એની ચિંતા કરવાની જરૂરત નથી. જે નથી કરી શકતા એ માત્ર અવશેષ છે. એ તમારા જીવનમાં બહુ ઊંડું ઊતર્યું ન્હોતું અને માટે એ તમારી સ્મૃતિમાં ટક્યું નથી. આ રીતનો એક વર્ષ સુધી પ્રયોગ કરતા રહો. વીતી ગએલા જીવનને આ રીતે પુન: જીવવું એ કર્મોની માયાજાળથી છુટકારો પામવાની સરસ પ્રક્રિયા છે.
ઊર્જ્વ બક્ષી છે.
ચિદ્દામ્બરમમાંથી પાતંજલિ, થંજાવૃરમાંથી કરૂરાર, તીરુપતીમાંથી કંગનાવાર અને મદ્રાઇ માંથી મીનાક્ષી જેવા પ્રબુદ્ધ ગુરૂઓએ વિવિધ મંદિરોમાંનાં દેવદેવીઓ ને અને માટે એમ મનાય છે કે દેવદેવીઓ એ પ્રબૂદ્ધ આત્માઓનું પ્રતિરૂપ છે. પ્રબુદ્ધ આત્માઓ ભૌતિક કાયા છોડીને અદ્ગ્રશ્ય થઇ જાય તો પણ અનુયાયીઓ દેવદેવીઓની સેવા કરતા રહે છે. દેવ કે દેવીની કાયા એ ગુરૂની કાયા જ ગણાય છે. એ પ્રમુખ કારણ છે કે જેને લઇને જે ભક્તિ પ્રબુદ્ધ આત્માઓ પ્રતિ વ્યક્ત થાય છે એ જ ભક્તિ દેવદેવી પ્રતિ પણ વ્યક્ત થાય છે.
ઉદાહરણ છે : અરુણાગીરી યોગેશ્વરના અનુયાયીઓ સદીઓથી અરુણાચલ મંદિરમાં પણ ભક્તિભાવપૂર્વક જાય છે. તમે એ પણ જોશો કે જે કંઇ આદરપૂર્વક ગુરૂના ચરણે ધરવામાં આવે છે એ દેવના ચરણે પણ ધરાવાય છે.
કાયાનો ત્યાગ કર્યા પછી પણ જે દેવને એમણે ઊર્જા બક્ષી હોય એના માધ્યમ દ્વારા ગુરૂ નિરંતર અનુયાયીઓ માટે ઉપલબ્ધ હોય છે. દાખલા રૂપે, મારા જીવનકાળ દરમ્યાન મારું ભૌતિક અસ્તિત્વ દરેક વખતે દરેક સ્થળે સંભવિત નથી હોતું. માટે આ દેવદેવીઓ જ્યાં હું ઉપસ્થિત નથી ત્યાં મારું કાર્ય આગળ વધારવા હાજર છે. તેઓ મારું પ્રતિનિધિત્ત્વ કરે છે.
દેવદેવીઓને એમનું પોતાનું સ્વતંત્ર ડહાપણ છે. આ દૈવી તત્ત્વોમાં ઊર્જ ઉત્પન્ન કરવી એ પણ એક મોટી પ્રક્રિયા છે. બાળકને જન્મ આપવા જેવું કઠિન કાર્ય. આ દૈવી તત્ત્વો તમારી પ્રાર્થના પ્રતિ તત્કાળ પ્રતિભાવ આપે છે. જો તમે ખૂલ્લા હશો, તો એ તમારી સાથે સીધા સંપર્કમાં આવશે.
જો તમે અમારી પૂજા જુઓ અને આશ્રમની દિનચર્યા જુઓ, તો તમે જોશો કે સવારે પ્રમુખદેવતાને જગાડવા પ્રભાતિયાં ગવાય છે. પછી, દેવતાના વાળ ઓળવા માટે એક નાની વાડકીમાં તેલ અપાય અને દેવતાના દાંત સાફ કરવા એક નાના કપમાં દંતમંજન પાવડર પણ અપાય. પછી દેવતાને સ્નાન કરાવે અને તાજાં, ઇસ્ત્રી કરેલાં કપડાં પહેરાવે. લગભગ આ પ્રકારની જ સેવા ગુરૂની પણ થતી હોય છે. પછી એમને ભોજન આપે અને સાંજે આરતી ઉતારવામાં આવે. રાત્રે દેવતાને શાંતિપૂર્વક સૂવરાવી દે.
સમજી લો કે, આ ઘટનાક્રમથી ન તો દેવતાના કે ન ગુરૂના મોભામાં કોઇ જાતનો વધારો થય છે. દેવતા સાથે જીવવાની એ એક પ્રથા છે. ભગવાનનું મહત્ત્વ દર્શાવે છે. ગુરૂનું અસ્તિત્વ પૂજા દ્વારા વ્યક્ત થાય છે. દરરોજ પૂજા થાય છે કારણ કે ભગવાનની હાજરીનું દરરોજ સ્મરણ કરવાની એ ટેકનીક છે.
નિત્યમ-ધ્યાનમ-આનંદમ
અગમ્ય કર્મોનો સમૂહ એકત્રિત ન થાય એ માટે જરૂરી છે જીવન સમાધાન. એને હું નિત્યમ (અનંત) કહું છું કારણકે એ માટેની વિધિ તમે દરરોજ કરો છો. આ જન્મનાં કર્મ વિલીન કરવા માટે તમારે ધ્યાન (મેડિટેશન) કરવું જોઇએ, અને તમે જુઓ છો કે આ કારણસર આપણી મોટા ભાગની મેડિટેશનની ક્રિયાઓ મૂળત: શ્વાસોશ્વાસ પર આધારિત છે. શ્વાસની આવનજાવનમાં પરિવર્તન લાવવું, એ ક્રિયાને ઝડપી બનાવવી અથવા ધીમી પાડવી અથવા અમુક સમય સુધી રોકી રાખવી, વગેરે ધ્યાનસ્થ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની આપણી કાર્યપ્રણાલી શ્વાસના આવાગમન પર આધારિત છે. પરંતુ અંતે તો જે એક તત્ત્વ સંપૂર્ણ કર્મોને ઓગાળી નાંખે છે એ ગુરૂની કરુણા અથવા (દિવ્ય આનંદ) છે.
ઝૂલતી રહે છે. આ વાત સેવાને પણ લાગૂ પડે છે. સેવાકીય કાર્ય વખતે તો કમ થી કમ પૈસા કે પ્રતિષ્ઠાનો ખ્યાલ ન કરો. તમારી ઊંચી છાપ વિકસાવવાનો પણ વિચાર ન કરો. તમારું મહત્ત્વ દર્શાવવાનો હેતુ પણ ન રાખો.
એક કાર્ય કરવાનું છે અને એ કરવા માટે કરો. કોઇ યોજના ન બનાવો. સેવા કરવી છે અને એ ક્યાંય પણ કરો. એ જાતની સેવા તમારી અંદર વિપુલ શક્તિ ઉત્પન્ન કરશે. દિવસમાં કમ થી કમ અર્ધો કલાક તો કંઇંક નિષ્કામ કાર્ય કરો. જેમાં તમારી જાત માટે ન તો ફળ કે મળનાર લાભની કોઇ વાત હોય ત્યારે તમને સેવા કર્યાનો ખરો આનંદ પ્રાપ્ત થશે.
ગહન સમજણ, જાગૃતિ અને કમ સે કમ એક ચેતનાની એક ઝાંખી દ્વારા જ કર્મના પ્રભાવને ઓગાળી શકાય.
પ્રશ્ન : જ્યારે કોઇ અકસ્માતથી કે આત્મહત્યા કરીને અકાળ મૃત્યુ પામે છે ત્યારે શું થાય છે ?
અકાળ મૃત્યુ થાય છે ત્યારે આત્માને કુલ જેટલો સમય જીવવાનું હતું એટલો બાકી રહી ગએલો સમય બીજું શરીર ધારણ કરે તે પહેલાં અટકી જવું પડે છે. આત્મહત્યાના મામલામાં, સામાન્ય રીતે થવી જોઇએ એના કરતાં ઘણી વધુ વેદનાદાયક પીડા થતી હોય છે. આ એવી સ્થિતિ છે જ્યારે તમારી સામે ભાતભાતનાં ભોજન ભરેલી થાળી હોય, પણ એ આરોગવા માટે ન તો કાયા હોય કે ન હાથ હોય !
અકસ્માતના દાખલામાં આત્માને શરીરરહિત વિચરવું પડે છે. પણ જે પીડા આત્મહત્યાના દાખલામાં થાય છે છે એવી પીડા નથી હોતી. આત્મા એ ચેતનાવસ્થામાં જીવે છે જે અવસ્થામાં જો એ જીવિત હોય, તો હોત. બીજી કાયા મળે એની એ માત્ર રાહ જુએ છે.
માટે સમજી લો, કર્મ હકીકતમાં તમારા વિચાર વાણી અને કરણીનું પરિણામ છે, જે ગહન અજ્ઞાનમાંથી ઉદ્દ્ભવે છે. એને લઇને તમે વારંવાર એ જ કંટકભર્યા પથ પર ચાલી નીકળો છો. આ ચક્રમાંથી છૂટકારો મેળવવાનો ઉપાય છે ગુરૂના ઉપદેશોનું મનન કરીને જીવન ચેતનાવસ્થાના ઉચ્ચ સ્તર પર જીવવું.
પ્રશ્નઃ પરોપકારી સેવા કરવાથી શું આપણાં કર્મ ઓગાળી શકાય ?
સામાજિક સેવા કરવા પાછળ રહેલ પ્રેરક તત્ત્વ કયું છે એ તમારે જોવું જરૂરી છે. ખરેખર તો તમારું પોતાનું નિષ્પક્ષ નિરીક્ષણ કરો. સેવા કરીને તમે શું પામવા માંગો છો ? જો તમે સારાં કામ નહિ કરો તો તમારે નર્કમાં જવું પડશે એવો ભય તમારું પ્રેરક તત્ત્વ છે ? એક ખ્યાતિ, સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રેરે છે ? કે પછી તમને વ્યસ્ત રાખે એવું કંઇક જોઇએ છે ? મૃત્યુ પછી એક સારો ભવ મળે એની ખેવના કારણ છે ભૂત ? આગામી જન્મ વધુ સારો હોય એ પ્રેરે છે ?
જો ભય અથવા કામના તમને પ્રેરે છે, તો સેવા કરવાનો મનોઆનંદ તમે કદી નહિ મેળવી શકો. તમારું એક અંગ સેવા કરતું હશે , તો બીજું આ સેવામાંથી લાભ શું મળે એની ગડમથલમાં રહેશે. એટલે તમે સેવા કાર્યમાં પૂર્ણત: ઓતપ્રોત નહિ થઇ શકો. અને તમને એનો પૂર્ણ સંતોષ પણ નહિં મળે.
આ ક્રિયા પણ બંધનકર્તા બને છે. બાહ્ય દ્રષ્ટિએ સામાજીક દ્રષ્ટિએ, કાર્ય સારું અને બંધન મુક્ત દેખાશે. પણ તમારા અંતરતમમાં ડોકિયું કરીને તમે જોઇ શકશો કે એવું નથી. માનવજાત પરિણામલક્ષી કાર્યોની આસપાસ ઝૂલતી રહે છે.
પ્રશ્ન : પૂર્વજન્મમાં પુનરાવર્તન સુરક્ષિત અને લાભદાયી હોય ખરા ?
પૂર્વજન્મનાં કાર્યોનું પુનરાવર્તન કોઇ પ્રબુદ્ધ આત્માના માર્ગદર્શન વિના ન થવું જોઇએ. એની અસર એટલી ઘેરી હોય છે કે એ આ જન્મ પર પણ છાપ પાડે છે. દા.ત. કે પૂર્વજન્મમાં તમે એક અંધ વ્યક્તિ હો અને પછી જો એનું પુનરાવર્તન ઘટે તો તમે આ જન્મમાં પણ અંધ બની શકો છો.
પ્રબુદ્ધ આત્મા પણ પુનરાવર્તન પામે તો એ કર્મોની અસર તળે આવશે જે મૂળત: પૂર્વજન્મવાળી કાયાના હતાં. પૂર્વજન્મની છાયાથી મુક્ત થવા માણસે એ સમજવું પડે કે કઇ રીતે બહાર આવી શકાય, પૂર્વજન્મના સંસ્કારો દૂર કરી શકાય અને તેને બંધ કરી શકાય.
પ્રશ્ન : જો ગુરૂ કર્મ મુક્તિ અપાવે, તો પણ આપણે વેદનાભર્યા તબક્કાથી ગુજરવું પડે ?
જો ગુરુ કર્મ દૂર કરે, તો પણ આપણે એને વેદનામય અનુભૂતિ કહીએ છીએ. હકીકતમાં, જે વેદના દૂર થતાં અનેક પૂનર્જન્મ થયા હોત એ ગુરૂ થોડી પળોમાં દૂર કરે છે. એટલે તુલનાત્મક દ્રષ્ટિ એ કોઇ વેદના છે જ નહિ.
શારદા દેવી કહે છે કે ગુરૂ જ્યારે પૂર્વજન્મના સંસ્કાર દૂર કરે છે ત્યારે હાડકું ભાંગ્યાની તીવ્ર પીડા સામે એ તો સહેજ ટાંકણી ઘોંચાઇ હોય એવી અનુભૂતિ છે.
મૃત્યુ એક ઉત્સવ છે
આજે, જો કર્મને લઇને આપણે વધુ ચિંતિત છીએ તો એનું એક કારણ એ છે કે આપણને મૃત્યુનો ડર લાગે છે. એ એક આદિમ ડર છે. જે કંઇક એવી અનુભૂતિનો ડર છે જેનાથી આપણે સાવ અજાણ છીએ. મૃત્યુ પછી આપણે છીએ તેના કરતાં વધુ સારી સ્થિતિમાં હોઇએ એવી ઇચ્છા આપણને આ જીવનમાં વિવિધ કાર્યો કરવા પ્રતિ પ્રેરે છે. અથવા ડર એ વાતનો છે કે મૃત્યુ પછી છીએ તેના કરતાં ખરાબ સ્થિતિમાં ન હોઇએ. શરીર અને મનને છોડવાનો આ ડર સદીઓથી હયાતીમાં છે.
યયાતિની કથા
આપણા મહાકાવ્ય મહાભારતમાં એક કથા છે : યયાતિ નામનો એક રાજા હતો. લગભગ સો વર્ષ સુધી એ બહુ સુખચેનમાં જીવ્યો, રાજપાટ ભોગવ્યું, જંદગીની બધી શારીરિક અને માનસિક સુખ સૂવિધાઓ ભોગવી. સો વર્ષ અંતે યમ રાજા યયાતિને લઇ જવા આવ્યા. યયાતિ માટે હવે પૃથ્વીનો ત્યાગ કરવાનો સમય આવી ગયો હતો. રાજાને તો યમને જોતાં જ ધ્રાસકો પડયો અને એની આંખોમાં આંસુ આવી ગયાં. 'મને લઇ જવા તમે આટલા વહેલા કેમ આવી ગયા? અને તે પણ અચાનક ? કોઇ જાતની જાણ કર્યા વિના? હજ્યુ તો હું મારી પૂરી જંદરગી જીવ્યો જ નથી. મને થોડો વધુ સમય આપો.'
યમે કહ્યું, જીવનને એના નિર્ધારિત સમય કરતાં વધુ જીવવા દેવાની કોઇ જોગવાઇ નથી. પણ યયાતિએ થોડો સમય વધુ જીવવા દેવા માટે આજીજી કરી. છેવટે યમે કહ્યું કે જો યયાતિ માટે એમનો કોઇ પણ પુત્ર પોતાનું જીવન આપવા તૈયાર હોય તો રાજાને એટલો સમય વધુ મળી શકે.
યયાતિએ પોતાના એક પુત્રને બોલાવ્યો ને બધી વાત કહી. પુત્રે કહ્યું, હું આપીશ મારું જીવન. જો મારા પિતાને જીવવા મળતું હોય તો અને પુત્રે પોતાનું જીવન અર્પી દીધું. યમે યયાતિને બીજાં સો વર્ષ જીવવાની મંજૂરી આપી.
યયાતિ ફરીથી જીવન પહેલાંની જેમ આનંદપૂર્વક જીવવા લાગ્યો. બીજાં સો વર્ષ વીતી ગયાં. સો વર્ષને અંતે યમ ફરી આવી પહોંચ્યા. ફરી યમને આજીજી કરી કે હજુ મને થોડું વધુ જીવવા દો.
જીવનમાં આવતો એક આકસ્મિક બદલાવ છે. ગુરૂ છૂઆંગ રહેવાની આપણી તૃષ્ણા આપણને વર્તમાનમાં જીવવા નથી દેતી.
આપણે ડરીએ છીએ કારણ કે આપણે જાણતા નથી કે આપણે કોણ છીએ. એ ઓળખનો આધાર આપણા ધનદોલત, સામાજીક, પ્રતિષ્ઠા વગેરે પર છે. મૃત્યુ આવે છે ત્યારે એક જ ઝપાટે આ બધું મિટાવી દે છે. અને એ સાથે સાથે આપણી ઓળખ માટે પણ આપણે એમ માનીએ છીએ કે જે કંઇ મારું છે એ મૃત્યુ મારી પાસેથી છીનવી લે છે.
મૃત્યુ વિશેની આપણી આ સમજ કે ગેરસમજ, મૃત્યુને એક ડરામણો, ત્રાસદાયક અનુભવ બનાવી દે છે. જે માણસ મૃત્યુનો પ્રતિકાર કરે છે એ જીવિત અવસ્થામાં હોય ત્યારે જ મૃતપ્રાય બની જાય છે. એ પળપળ મરતો રહે છે કારણકે એને મૃત્યુનો ખ્યાલ સતત પજવતો રહે છે. જ્યારે હું 'મૃત્યુ' શબ્દ ઉચ્ચારૂં છૂં, ત્યારે હું માત્ર ભૌતિક મૃત્યુની વાત નથી કરતો. કંઇ પણ ખોવું એ એક પ્રકારનું મૃત્યુ છે. તમારું સુખદમય જીવનચુક્ર ખોવું એ પણ મૃત્યુનો એક પ્રકાર છે. તમારા કોઇ નજદીકના સંબંધીને ખોવો એ પણ એક જાતનું મૃત્યુ છે. એ સમજી લો કે કોઇ પણ જાતની ક્ષતિહાની મૃત્યુ સિવાય બીજું કશું નથી.
બે મુદ્દા છે : એક, મૃત્ત્યુ છે જે આપણો જીવન કાળ સમાપ્ત થયે આવે છે, અને બીજું માનસિક મૃત્યું. સાચું મૃત્યુ તો માત્ર એક વાર જ આવે છે પણ માનસિક મૃત્યુ જેનું એક સ્થાયીપાસું છે મૃત્યુનો ડર, એ પૂરા જીવનકાળ દરમ્યાન વ્યાપ્ત રહે છે. મૃત્યુનો વિચાર અને એનો ડર આપણા સમસ્ત જીવન
આપણી સાહજિક ય યાતિ નો માનસિકતા છે કે આપણે બીજો એક પુત્ર બદલાવનો પ્રતિકાર કરીએ પોતાનું છીએ અને મૃત્યુ આપણા આપવા તૈયાર જીવનમાં આવતો એક થયો. યમે યયાતિને આકસ્મિક બદલાવ છે. બીજી એક તક આપી. યયાતિને બીજાં સો વર્ષ જીવવાની મંજૂરી મળી. એણે બીજાં સો વર્ષ મોજ મજામાં ગાળ્યાં. ફરી યમરાજા આવી પહોંચ્યા. ફરી રાજાએ વધુ સમય માટે આજીજી કરી. આ વખતે યમે ના પાડી દીધી.
બલ્કે, યમે કહ્યું, 'ઓ રાજા! તું શું એમ માને છે કે તેલ રેડીને તું ભભકેલો અગ્નિ ઓલવી શકશે? તારું શું એવું માનવું છે કે જીવન ફરી ફરીને લંબાવવાથી તું તારી બધી કામનાઓ પરિપૂર્ણ કરી શકશે?' અને એ શબ્દો સાથે યમે રાજા યયાતિને સમજાવી દીધું કે મૃત્યુ અનિવાર્ય છે. આખરે યયાતિની સમજમાં આવ્યું કે મૃત્યુ ટાળી ન શકાય. અને આ આ આ અ ખ ખ દ આ દ આ દ મ દિ મ ્ ન મ ્ આત્મા પરમ તત્ત્વના ચરણોમાં વિલીન થઇ ગયો.
ભૌતિક ભોગવિલાસ દ્વારા પૂર્ણતા પ્રાપ્ત નથી થતી. જો તમે જીવન સંપૂર્ણપણે નથી જવ્યા, તો તમે નિખાલસતાપૂર્વક મૃત્યુને સ્વીકારી લેવા પણ તૈયાર નથી હોતા. ભોગવિલાસમાં રાચીને, અને તમારી મનસ્વિતા પ્રમાણે એને મતલબ પૂર્ણપણે જીવવું નથી. પણ, જયારે તમે ખરેખર પૂર્ણપણે જીવન જીવો છો, ત્યારે આપોઆપ મુકિત પામો છો.
આપણને મૃત્યુનો ડર કેમ લાગે છે ?
આપણી સાહજિક માનસિકતા છે કે આપણે બદલાવનો પ્રતિકાર કરીએ છીએ અને મૃત્યુ આપણા
ધડતરનું માળખું નિર્ધારિત કરે છે.
આપણી કાયાનો પ્રત્યેક હિસ્સો કોઇ ને કોઇની સાથે સંકળાએલો તો તો છે જ. એ રીતે આપણું અસ્તિત્વ માત્ર વ્યકિતકેન્દ્રિત નથી, એકાકી નથી. આપણે એકબીજા સાથે સંકળાએલા છીએ. જ્યારે આપણે આપણા કોઇકને અથવા ગુમાવીએ છીએ, ત્યારે તીવ્ર પીડા અનુભવીએ છીએ. દરેક ક્ષતિ જે તમે અનુભવો છો એને હું મૃત્યુ કહું છું. મૃત્યુનો ડર બે સ્તર પર રહે છે. એક, અવિચ્છિન્નતા જાળવી રાખવાનો ડર; બીન્જો, બધા પ્રયાસો છતાં વિચ્છિનતા થપ્પડ મારે એનો ડર. 'માટે હવે શું' ? એ ભય આપણને સતત સતાવે છે.
મૃત્યુના રહસ્ત્યમાં જીવનનો જવાબ રહેલો છે
એક વખત અમેરીકામાં એક મહિલાએ સ્વામી વિવેકાનંદને પૂછયું: 'જીવન શું છે ?' વિવેકાનંદે કહ્યું, મારી સાથે ભારત આવો ત્યાં હં તમને જીવનનો મર્મ સમજાવીશા. મહિલાએ સમજાવશો?' સ્વામીજીનો જવાબ હતો : 'હું તમને એ શીખવીશ કે મૃત્યુને શી રીતે આવકારવું. '
જો તમે મૃત્યુનો ભેદ જાણતા હશો, તો તમારા જીવનની ગુણવત્તા જુદી હશે. દરેક વસ્તુ પ્રતિ તમારું વલણ અને સમજ્જદારી બેઉ બદલાઇ જશે.
મૃત્યુ જીવનનો અંત છે એમ દર્શાવવાનું માધ્યમ નથી. એ જીવન સંબંધી એક ગહનગંભીર સમજદારી આપે છે. જો મૃત્યુને કઇ રીતે સ્વીકારવું એ ત મને સમજાઇ જાય, તો તમે જાણી લેશો કે કેવી રીતે જીવવું. જીવવું તો જીવનને કઈ રીતે જીવવું એ પણ
જન્મ અને મરણના દ્રષિત સમન્જાશે. અને ચક્રથી છૂટકારો મેળવવાનો આ ત્યાગ કરવો એ પ્રાપ્ત કરો. બંને એક જ સિક્કાની બે બાજ્ઞુ છે. એક વાર તમે
મૃત્યુના મર્મને સમજી લેશો, પછી તમારું જીવન પૂરેપુરું બદલાઇ જશે.
મૃત્યુમાં પ્રવેશ
મોટે ભાગે બધી પરંપરાઓએ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા પ્રયાસ કર્યો છે. પણ, એક એવું દળ નીકબ્યું જેમાં ખરેખર કુશળ લોકો હતા, અંતરૂર્જ્ઞાની હતા, અને એ પણ ઘણા સંઘર્ષ પછી એ વાત સમજી શકયા કે આપણે મૃત્યુને સમજવાનો પ્રયત્ન ખોટી દિશામાં કરી રહ્યા હતા. એમણે તદ્દન ઉલ્ટો અભિગમ અપનાવવાનો નિર્ણય લીધો. મૃત્યુને એના સાચા અર્થમાં સમજવા એક જ્રુદી રીત અપનાવી. એમણે ધ્યાનસ્થ અવસ્ત્યાને એક એવી પ્રક્રિયા રૂપે કામમાં લીધી જે રીતે કરવાની બીજા હિંમત કરી ન્હોતા શકયા. આ ગહન સમજદારી હાંસલ કરનારા ઉપનિષદદ યુગના ઋષિ-મુનિઓ હતા, જેમણે કઠોપનિદમાં મૃત્યુ નામક અવસ્થા સંબંધી એમનું બધું સંશોધન સંગ્રૃહિત કર્યું છે.
આ ઋષિઓએ મૃત્યુ પર ગહન સંશોધન કર્યું અને અંતે એ નિષ્કર્ષ પર આવ્યા કે મૃત્યુનો પ્રતિકાર કરવાથી ન તો એની ગહેરાઇ સમજી શકાય છે કે ન એને અટકાવી શકાય છે. મૃત્યુને રોકવાનો પ્રયત્ન કરીને તમે એનાથી પર જઇ નહિ શકો. જન્મ અને મરણના દ્રષિત ચક્રથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય છે : પ્રબદ્ધતા પ્રાપ્ત કરો. મૃત્યુનો ભય ત્યાગીને એના પ્રભાવ–ક્ષેત્રમાં પ્રવેશ કરો.
જીવન મુક્તિ
આપણે નહિ, કોઇ બીજાનો મૃત્યુકાળ આવી પહોંચ્યો છે. મૃત્યુ બાબત બે વાતો નિશ્ચિત છે. એક, દરેકનો સમય આવે એટલે એનું નિધન થવાનું જ છે. અને બીજાં, આ સમય કયારે આવશે તથા મૃત્યૂ કઇ રીતે અને કેવી પરિસ્થિતિમાં થશે એ કોઇ નથી જાણતું. પણ જે અવતરે છે, એ દરેક અવસાન પામે છે. એ જીવનનો સ્વભાવ છે.
ભગવાન બુદ્દના જીવનનો એક પ્રસંગ છે:
એક વખત ગૌતમ બુદ્ધ પાસે એક સ્ત્રીં એના મૃત પુશ્રુનું શબ લઇને આર્થો. એ એનો એક માત્ર પૂત્ર હતો અને તેના નિદ્યનર્થો એ સ્ત્ર્મો બહ દુ:ખીં હતી. એણે બુદ્ધને વિનવર્ણો કરીં : 'પ્રભુ, મને કોઇ એવું એીષદા આપો કે મારો પૂત્ર ફરી જાવિત થઇ જાય." બુદ્દે એને કહ્યું : 'મને એક ખોબો ભરીંને રાઇના દાણા લાવી આપ ર સ્થ્રી તરત ઊભાં થઇ અને બુદ્દે માગ્યા હતા એ પ્રમાણે રાઇના દાણા લઇ આવવા નૌંકળો પડોં. પણ, એ સ્ત્ર્ગો રાઇ રવાના થાય એ પહેલાં બુદ્ધ એક વિશેષ સૂચના આપી હતી કે 'દાણા એવા ધરેથી લાવજે કે જ્યાં કદી કોઇ મર્યું ન હોય – બાળક, પાતિ, પિતા, કોઇ અન્ય સંબંધી-કોઇ કહેતાં કોઇ નાણે. "
પેલી સ્ત્રી રાઇના દાણા મેળવવા ઘરેઘેર ફરી. આ દુ:ખીં મા તરફ સંવેદનાથી પ્રેરાઇને લોકોએ રાઇ તો કાઢી આપૉ, પણ જ્યારે એણે કહ્યું કે બૃદ્ધ મને એવા દ્વેરથી લાવવાનીં સૂચના આપીં છે જ્યાં ક્રદી કોઇ પ્રિયજન મર્ચું ન હોય. એવ્યું તો એક પણ ધર જ્હોતું. સવારથી સાંજ સુધી એ
પૂનઃ શરૂઆત કરવાના નિર્ણચને આપણે મૃત્યુ એ પણ સમજી લો કે કહીએ છીએ. મૃત્યુનો પ્રભાવ તમારા પર છે કારણકે તમારી
એના વિશે એક પૂર્વનિર્ધારિત માન્યતા છે, એક પ્રતીતિ છે. જો થોડો સમય કાઢીને મૃત્યુને લગતા તમારા ભયમાં જરા ડોકિયું કરી જ્રૃઓ, તો તમને સમજાશે કે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકવાની ક્ષમતા એનામાં છે. તમને એ પણ સમજાશે કે મૃત્યુ જીવનવિરોધી નથી, પણ જીવનપૂરક છે.
મૃત્યુ એક પ્રકારનો ગહન વિશ્રામ છે. એ જાૂનાનો ત્યાગ કરીને નવાનો પ્રારંભ કરે છે. જ્યારે તમારો જીવાત્ત્મા જાણી લે છે કે જે આ કાયા દ્વારા તે પ્રાપ્ત કરવા માંગે છે એ કરી નથી શકતો, ત્યારે એ આ જન્મનો અંત આણીને નવી દિશામાં આગળ વધે છે. આ આગળ વધવાની ક્રિયાને આપણે મૃત્યુ કહીંએ દઈીએ.
રહસ્યોનું રહસ્યુ
આપણા મહાગ્રંથ મહાભારતમાં એક સરસ કથા છે
એક વખત યુદ્ધિષ્ઠિરને યક્ષે પૂછચું : "આ પૃથ્વી પર સૌથી વધુ રહસ્યમય શું છે ? ? યુધિષ્ઠિરે કહયું : 'યમના દૂત દરરોજ કેટલીંયે જંદર્ગાઓ અહીંથી લઇ જાય છે.છતાં, જે અહીં ઉપસ્થિત છે એ લોકો તો એ રૌતે વર્તે છે કે તેઓ અમરત્વ પાર્માને આવ્યા હોય.
આપણે સદ્દા એમ માનતા હોઇએ છીએ કે
મૃત્યુ એક ઉત્સવ છે
રજ્રી દ્વરેધેર ફરીં પણ એક ય ધર મૃત્યુની છાયાર્થી મુકત હોય એવું ન મળ્યું. ત્યારે એનીં સમજમાં આવ્યું કે મૃત્યુ તો અનિવાર્ય છે.
એણે એના પુત્રની અંત્યેષ્ટિ કરીં અને એ બુદ્ધ પાસે પાછી આવી. બુદ્ધનાં ચરણોમાં વંદન કરીંને એણે કહ્યું : 'પ્રભો, મને જીવનું સત્ય સમજાવો, શું છે મૃત્યુ ? મૃત્યુ પછીં શું ધટે છે ?'
તે દિવસર્થો એ બૂદ્ધનીં ભિક્ષ્રુર્ણો બનીં ગઇ તથા બાકીંનું જીવન એણે બુદ્ધનું અનુસરણ કર્યું.
એક કહેવત છે : "આપણો આવતાં કાલ કે આપણું આગામીં જીવન, બેમાંથી કર્યું પહેલાં આવશે એ આપણે કદીં નર્થો જાણી શકતા. '
પૃનર્જન્મની વાત લોકપ્રિય નથી કારણકે એ વૈજ્ઞાનિક રીતે પૂરવાર કરી શકાતું નથી. અલબત, આજકાલ 'મૃત્યુના દ્વાર સુધી' જેવા શબ્દ પ્રયોગ સામાન્ય બની ગયા છે. કારણે કે દાકતરો અને મનોવૈજ્ઞાનિકોએ એમની પાસે આવેલા આવા ગંભીર કેસોની નોંધ કરી છે. એ ઘણા દાખલા નોંધાતા હોય છે. એ પ્રકારની અનુભૂતિમાંથી પસાર થનારા એનું વિગતવાર વર્ણન કરતા હોય છે. એવાં પણ ઉદદાહરણ છે જેમાં સમ્મોહન શાસ્ત્ર(હીપ્નોટીઝમ)ના જાણકારો એમના દરદીઓને પાછલા જન્મો માં પાછા લઇ જઇ શકે છે. આ પણ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓએ જે તથ્ય ભાખ્યું હતું, કે 'તમારું મૃત્યુ થાય પછી શું ધટે છે' એનૂં એ વૃતાંત છે એના જેવું આ છે. જે કઠોપનિષદમાં નોંધાએલું છે.
મારી હાજરીમાં મૃત્યું - જીવનમુક્ત થતાં પહેલાં
આ ઘટના, જ્યારે હં આદ્યાત્મિક યાગ્રા પર હતો, પણ પ્રબુદ્ધત્વ હજી પ્રાપ્ત ન્હોતું કર્યું ત્યારની ్రద్ధ
વારાણસી નજદીંક આવેલા ઉત્તર ભારતના ગાંઝિયાબાદ નામક એક ગામ પાસે ઈં હતો. વારાણસી વખત જીવનમાં વારાણસી જવ્યું એ હિંદુ પરંપરા છે. એ શહેરમાં દરરોજ આશરે બે લાખ લોકોનીં અવરજવર રહેતી હોય છે.
આઇસીયૂમાં ભર્તી કરવા પડેલા. વૈદિક પરંપરા અનુસાર યુવા સાધુઓ વૃદ્ધ સાધુઓની સારસંભાળ લેતા હોય છે. એક યુવા સાધુ તરીકે હું પણ એ વૃદ્ધ સાધુનીં સારવારમાં લાગાં ગયો.
એક દિવસ જ્યારે હું એ વૃદ્ધ સાધુની સેવા કરીં રહ્યો હતો, ત્યારે મને અચાનક સમજાણું કે બાજીના બેડમાં જે દરદૌં હતો એ મરવાની અર્ણો પર હતો. એ પોતાનું જીવન બચાવવા તરફાડિયાં મારીં રહ્યો હતો. એન્ડી અંદર શું ઊથલપાથલ થતું હતું એ હું બરાબર જોઇ શકતો હતો. એ અરસામાં મારામાં આંતરિક આધ્યાત્મિકતા જરૂર જાગી હતી, પણ, પ્રબૂદ્ધતાનું સ્તર મેં હજા પ્રાપ્ત ન્હોતું કર્યુ: મારા જીવનનું લક્ષ્ય શું છે, એ જાગરુકતા હજીુ આવી
સ્તર પણ જોયું. એવું લાગતું હતું જાણે આ પીડામાંથી હું જ પસાર થઇ રહ્યો છું; હું ત્યાંથી નાસી જવા ઇચ્છતો હતો, પણ પેલા વૃદ્ધ સાધુ ગભરાઇ ગયા. એમણે મારો હાથ પકડી રાખ્યો અને ત્યાં જ રહેવા આજીજી કરી. હું છેલ્લા બે-ત્રણ મહિનાથી એમની સારવાર કરતો હતો. અને એમની પણ મારી સાથે ધનિષ્ઠતા બંધાઇ ગઇ હતી.
નાનપણથી જ મને સાધુઓની સેવા કરવામાં આનંદ આવ્યો છે. હં મારે ધેરથી ખાધ વાનગીઓ અને વસ્ત્રો લઇ આવતો અને સાધુઓને આધુઓને આપી દેતો. સાધુઓની સેવા કરવી એ સદા મારી ઘૂન રહી છે. હું હંમેશા એમ માનતો આવ્યો છું કે આજે પણ આ સાધુઓના કારણે જ વૈદિક પરંપરા જીવિત છે. એમણે આ વિજ્ઞાન જીવિત રાખ્યું છે.
મારા વિજ્ઞાનમાં સંશોધન કરવા માટે તમારે જાદાં જાદાં ક્ષેત્રોથી સમર્થન મેળવવું જરૂરી બને છે. દાખલા તરીકે, પશ્ચિમમાં બાહ્ય દુનિયાની ગતિવિધિઓમાં ઘણું સંશોધન થાય છે. કારણકે ત્યાં એ માટે સમર્થન આપનાર લોકો અને સંસ્ન્થાઓ છે. જો દવાઓના ક્ષેત્રે સંશોધન કરવાનું છે, તો એને સહાયતા કરનારી ઓષધી ઉત્પાદક કંપનીઓ મળી રહે છે.જો કોઇ અવકાશ સંબંધી કે ખગોળ વિજ્ઞાન સંબંધી કંઇ સંશોધન કરવાનું છે, તો એ દેશની સરકાર એને સમર્થન આપશે.
ભારતમાં પણ એ પ્રમાણે આધ્યાત્મિક વિજ્ઞાન વિશે સંશોધન કરવાનું હોય તો સમસ્ત દેશનું સમર્થન મળી રહે છે. જે સંશોધક અંતરતમ આધ્યાત્ત્મિક જગતમાં કદમ માંડે છે એને વસ્ત્ર, ભોજન અને રહેઠાણ આપવાની જવાબદારી સમસ્ત દેશ ઉપાડી લે છે જેથી એ નિશ્ચિત થઇને આંતર જગતમાં સંશોધન
જ્હોતી. એ પ્રાપ્ત કરવા હં મથી રહ્યો હતો. પ્રબુદ્ધતા પ્રાપ્ત કર્યા પછી મારામાં જે શક્તિ વિસ્ફોટ થવાનો હતો, તેના માટે મારું શરીર તૈયાર થઇ રહ્યું હતું.
વિવિધ દાકતરો પેલા બાજ્રુના બેડવાળા દરદીંને બચાવવા ભરપૂર પ્રયાસ કરીં રહ્યા હતા. પેલો બોમાર માણસ એક શ્વાસ માટે તરફડતો હતો. હં રુપષ્ટ જોઇ શકતો હતો કે મૃત્યુ કઇ રૉતે એને ભરખી જતું હતું. હંતું. હં સ્પષ્ટ પણે જોઇ શકતો હતો કે જીવન કઇ રોતે એની કાયાનો ત્યાગ કરતું જતું હતું.
અત્યાર સુધીમાં મારા જીવનનો આ સૌથી ગંભૉર અનુભવ હતો. મારી અંદર એ દશ્ય જોઇને જે અનુભૂતિ જાગોં એ જ મારા મિશનની ખરી પહેચાન હતી.
જે કંઇ ધટિત થઇ રહ્યું હતું એનું હું જોઇ શકતો હતો. પણ એને સાંખી નહોતો શકતો. એક મહત્ત્વની વાત તમે સમજી લો. તમે જો કોઇને તીવ્ર શારીરિક પીડા અનૃભવતો જ્ઞૃઓ છો, તો એ પીડા તમને માત્ર ૩૦/૪૦ ટકા જ અસર કરે છે. જો એ વ્યકિત સાથે તમારો કોઇ રીતે ઘનિષ્ટ સંબંધ છે, એ વ્યક્તિ હતાશા અનૃભવે છે તો એ તમને ઘણા વધુ, પ્રમાણમાં સ્પર્શી જશે. લગભગ ૬૦ ટકા. વધુમાં, જો એ ભાવનાત્મક પીડા હોય અને જો તમે એ પીડાને સમજી શકો છો, તો એ તમને વધુ સ્પર્શશે લગભગ ૮૦ ટકા. પીડા જેટલી વધુ આંતરિક એટલી જ તમારા પર તેની અસર વધારે થશે.
મેં મરતા માણસની શારીરિક, માનસિક અને ભાવાત્ત્મક પીડા જોઇ; એટલું જ નહિ, એ પીડાનું મૃત્યુ એક ઉત્સવ છે
કાયાનું એક એક અંગ મૃતપ્રાય થતું જતું હતું, હું જોઈ શકતો હતો કે નીચલા અંગમાં હવે વિશેષ હલનચલન ન્હોતું. પણ જયારે ઉપલા અંગ પર દષ્ઠિ ગઇ ત્યારે જોયું કે એ આખું અંગ પીડાનું માર્યું ધ્રૂજતું અને તરફડતું હતું.
ઘીરે ઘીરે જીવાત્ત્મા ભૌતિક કાયાનો ત્યાગ કરતો ગયો. એ સમજી લો કે જયારે શ્વાસ લેવાની ક્રિયા સદંતર બંધ પડી જાય છે ત્યારે એ ૫ળ આવે છે કે જેમાં જવાત્મા ભૌતિક શરીરનો ત્યાગ કરી જાય છે. આમ આપણી અંદર કાયાનાં સાત સ્તર હોય છે. માંસ, અસ્ન્થિ અને રક્તનું બનેલું જે શરીર આપણે જોઈએ છીએ એ ભૌતિક કાયા છે. આપણી અંદર સક્રિય રીતે રહેલ ઊર્જા અથવા પ્રાણ એ પ્રાણિક કાયા છે. આ પ્રાણ અથવા આપણી અંદર થતી વાયુની આવનજાવન પાંચ પ્રકારની હોય છે. વાયુ જે શ્વાસ માર્ગે કાયામાં પ્રવેશે છે; વાયુ જે કાયાની અંદર સંચરણ કરે છે; વાયુ જે સમસ્ત કાયામાં જીવનસત્વ રૂપે પ્રસરી જાય છે; વાયુ જે શરીરમાંથી બહાર આવે છે; અને વાયુ જે મલિનતા સ્વચ્છ કરે છે. આ જ આપણી પ્રાણિક કાયાની સરંચના કરે છે. આ આપણી દ્વિતીય કાયા છે.
આપણી તૃતીય કાયા એ અંતરતમ કાયા છે જેમાં સતત આંતર વાર્તાલાપ થતો રહે છે. આ આંતર વાર્તાલાપ આપણી અંદર સદદા વહેતા રહેતા રહેતા શબ્દો અથવા વિચારોનો અસ્મ્ખલિત પ્રવાહ છે.
ચોથી કાયા મનોભાવોની બનેલી છે. એમાં ભય, ક્રોઘ, લાલસા સમી ભાવનાઓ છે જે સમસ્ત કાયામાં પ્રસરી જાય છે. એમને માટે શબ્દો કે ભાષાનો ઉપયોગ કરવાની જરૂરત નથી પડતી. આંતરિક લાગણી કે મનોભાવનાનો પ્રભાવ તમને કંપાવી શકે છે. આ ભાવનાત્મક સ્તર છે.
- કરી શકે. માટે મેં સાધુસંતોની સેવા કરવી એ મારી જિમ્મેદારી છે. આઇ.સી.યુમાં રહેલા જે વૃદ્ધ સાધુની સારસંભાળ રાખતો હતો એ ન્હોતા ઇચ્છતા કે હું એમને છોડીને જતો રહું. કારણકે તે પોતાની બાજાના ખાટલામાં માણસને મરતો જોઇને ડરી ગયા હતા. એ મરતો માણસ અતિશય પીડા અનૃભવી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે એની છ ફૂટની કાયાના ટુકડે ટુકડા થઇ રહ્યા હતા. જ્યારે તમારી આંગળી પર ચપ્પનો કાપો પડે છે ત્યારે થતી વેદનાની કલ્પના કરો. કલ્પના કરો કે જો તમારી ચામડી તમારા બદન પરથી નિર્મમતાપૂર્વક ઉતરડવામાં આવે તો ! એવી અનુભૂતિ થશે જાણે એક સાથે હજાર વીંછી તમને ડંખ મારતા હોય. હં એ માણસની પીડા બરાબર જોઇ–સમજી શકતો હતો.
એક તરફ એક એવો જીવાત્મા હતો જે ઘણી અપરિપૂર્ણ ઇચ્છાઓ, લાલસા અને અપરાધ સાથે સંકળાએલો હતો અને એની તીવ્ર પીડા અનુભવી રહ્યો હતો. આ જીવાત્મા હજુ કાયામાં રહેવા માંગતો હતો અને પરિપૂર્ણ ન થયેલી ભાવનાઓ પૂર્ણ કરવા માંગતો હતો. પણ, એની કાયા હવે થાકી હતી અને આ જન્ન્મથી વિશ્રામ લેવા માંગતી હતી. આ એક ભૌતિક કાયા અને જીવાત્ત્મા વચ્ચેનો સંઘર્ષ હતો. શરીર હવે આ દ્રુનિયાથી પ્રસ્થાન કરી જવા માંગતું હતું, પણ જીવાત્મા હજુ કાયાને વળગી રહેવા મથતો હતો. જમણો હાથ જતો રહે તો પણ આત્મા ડાબા હાથને વળગી રહેવાના પ્રયાસમાં હતો. જમણો પગ જતો રહે તો જીવાત્મા ડાબાને વળગી રહેવાના પ્રયાસમાં હતો. કાયાના જે કોઇપણ અંગને એ વળગી રહી શકે એને વળગી રહેવાના પ્રયાસમાં જીવાત્ત્મા હતો.
સુખનું નિરૂપણ કરે છે. સ્વર્ગ કોઇ એક સ્થળ કે સ્થાન નથી. એ તો એક અનુભૂતિ છે.
સાતમું સ્તર એ નિર્વાણ સ્તર છે. એ પ્રબુદ્ધતાનું સર્વોચ્ચ સ્તર છે.
મૃત્યુ સમયે વ્યક્તિનો જીવાત્ત્મા અને એની કાયા વચ્ચે એક સંધર્ષ ચાલતો હોય છે. કાયા કહે છે : 'હું હવે થાકી ગઇ છું. હવે વધુ કાર્ય નહિ કરી શકું ' જીવાત્મા કહે છે: 'ના, ન ચાલે, મારે હજુ તારો ઉપયોગ કરવાનો છો.'
જો કાયા જીતે છે તો ભૌતિક શરીર મૃત્યુ પામે છે. અને જીવાત્મા બીજા સ્તર પર જવા ગતિ કરે છે. એ સ્તર છે પ્રાણિક કાયાનું જયારે તમે સામાન્ય રીતે સ્વપ્નસ્થ હો છો, ત્યારે તમારી તર્કાવસ્થા એની ક્ષમતા ખોઇ બેસે છે. અને માત્ર કામનાઓ જીવિત રહે છે. સ્વપ્નની સીધી વ્યાખ્યા જ એ છે કે એક એવી સ્થિતિ જેમાં તર્કની કોઇ ભૂમિકા નથી હોતી અને માત્ર સ્મૃતિઓ તથા કામનાઓ કાર્યરત રહે છે. જયારે તમે અચેતન અવસ્ન્થામાં હો અથવા કોમામાં હો, ત્યારે પણ તર્ક નિષ્ક્રિય થઇ જાય છે.
જયાં સુધી તમે ભૌતિક શરીરમાં વસો છો, ત્યાં સુધી કામનાઓ અને તર્ક એ વિશ્લેષણ કરે છે કે કઈ કામનાઓ જરૂરી છે અને કઈ નથી. તથા એ પણ કે કઇ કામના સર્વ પ્રથમ પરિપૂર્ણ થવી જોઇએ. કામનાઓ પર તમારું નિયંત્રણ રહે છે. એમની વચ્ચે સંતુલન જ્રાળવવાની પણ વ્યવસ્થા હોય છે. કિંતુ, પાછળ જયારે તર્કનું સમર્થન નથી હોતું, ત્યારે એ જ કામનાઓ જીવાત્માને આમથી તેમ ફંગોળતી રહે છે. એક તરફ, એમાં અપરાધ ભાવ હોય છે, તો બીજી તરફ, એ કામનાઓ છે જે જે જીવાત્મા પર વર્ચસ્વ જાળવે છે.
પાંચમું સ્તર એ કાયાનું છે જેની અનુભૂતિ તમને નિદ્રા દરમ્યાન થાય છે. આ એ સ્તર છે જેમાં તમારી બધી સ્મૃતિઓ કંડારાએલી જરૂર રહે છે. પણ આ સ્મૃતિઓ સક્રિય નથી હોતી. એનો અર્થ એ નથી કે એ મૃતપ્રાય છે. એ એક ગહન સમ્મોહક અવસ્થા હોય છે જેમાં તમે જેવી સક્રિય રીતે જીવવા માંગો છો એ પ્રમાણે જવિત નથી હોતા. તો તમે મૃત પણ નથી હોતા. તમે આ અર્ધચેતન અવસ્ન્થામાં ખૂંપી ગએલા રહો છો.
કાર્ય–કારણ આધારિત કાયાથી પરે જીવાત્મા અંતરિક્ષીય કાયામાં આવે છે. છઠ્ઠું સ્તર આ અંતરિક્ષીય કાયાનું છે. એ સ્તર પર તમે પરમાનંદ અનુભવો છે. આ એ સ્તર છે જે તમને સદા એક અન્વેષક રૂપે પ્રેરિત કરે છે. જો તમે અન્વેષક છો તો તમારી અંદર આ છઠ્ઠૂં સ્તર વધુ પ્રબળ હશે. આ સ્તરને જેટલું અપનાવશો એટલું જીવન વધુ આનંદમય બનશે. આ સ્તર હોવા છતાં જો કોઇ સ્ન્મૃતિ રહી ગઇ હશે તો તમે બીજી કાયા ધારણ કરશો અને ફરી અવતરશો.
જો તમે સતત સુખભરી અનુભૂતિઓ પામતા રહો છો, તો તમે સ્વર્ગમાં છો એમ માનવું રહ્યું. જો તમે યાતનાઓ અનુભવતા રહો છો, તો તમે નર્કમાં છો એમ માનવું રહ્યું. જીવન દરમ્યાન તમે કેટલી યાતના અનુભવી એના આધાર પર મૃત્યુ સમયે તમારી કાયા કષ્ટમય અથવા વૈશ્વિક અનુભૂતિ ભોગવશે. કેટલી અનુભૂતિ સુખમય તમે તમારા જીવનકાળ દરમ્યાન ભોગવી એના આઘાર પર મૃત્યુ સમયે તમારી અનુભૂતિ સહજ કે સુખદ અથવા સ્વર્ગીય હશે. નર્ક કે સ્વર્ગ વાસ્તવમાં તો મનની અનુભૂતિઓ છે. કઇ સ્મૃતિઓ તમારી સાથે અંત સૂધી સંકલિત રહે છે એના આધાર પર તમે સ્વર્ગીય કે નારકીય અનુભૂતિ પામો છો. માટે, જુદી જુદી સંસ્કૃતિઓ એમની પોતાની આગવી રીતે સ્વર્ગીય
મૃત્યુ એક ઉત્સવ છે
જયારે મેં મરતો માણસ જોયો, ત્યારે હું જોઇ શકતો હતો કે જીવાત્મા ધીરે ધીરે એક પછી એક સ્તરથી વિમુક્ત થતો જતો હતો. હું એ પણ જોઇ શકતો હતો કે જવાત્ત્મા જયારે અપરિપૂર્ણ કામનાઓના સ્તરથી પસાર થતો હતો ત્યારે તીવ્ર તીવ્ર પીડા અનુભવતો હતો. એની અપરાધ ભાવના એને કોરી ખાતી હતી. એને એમ પણ અભિપ્રેત થતું હતું કે હું જે લક્ષ્ય અને મિશન સાથે આ જગતમાં આવ્યો એ પણુર્ણ નથી કરી શકયો. ખરેખર તો મૃત્યુ સમયે જ તમે કયા લક્ષ્ય સાથે જગતમાં આવ્યા એ તમને બરાબર યાદ આવશે.
જયારે તમે જન્મો છો ત્યારે તમારી કાયા માના ગર્ભાશયથી વિચરે છે અને પ્રસવની જે તીવ્ર પીડામાંથી તમે ગૂજરો છો એને કારણે અચેતનાવસ્થાના ગહન કોમામાં તમે સરી જાઓ છો અને જન્ન્મ પામવા પછીય જે આશય રહેલો છે એ સદંતર ભૂલી જાઓ છો. વાત લગભગ આવી છે : તમે વિમાનમાં સફર કરવાની ટિકિટ ખરીદી અને યોગ્ય સમયે વિમાનમાં બેસી પણ ગયા. પણ વિમાનની ઉડાન દરમ્યાન તમે કોમામાં સરી ગયા અને એટલે જયારે તમે આખરી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તમે એ જગ્યાએ શા માટે આવ્યા હતા એ પૂરેપુર ભૂલી ગયા હતા. જયારે તમે પાછા ફરો છો અને ફરી વિમાનમાં બેસો છો ત્યારે તમને અચાનક યાદ આવે છે કે તમે અહીં કેમ આવ્યા હતા.
એ જ પ્રમાણે જયારે તમે મૃત્યુ પામો છો ત્યારે તમે અપરિપૂર્ણ રહી ગએલ મિશનને લઈને તીવ્ર અપરાધ ભાવ અનુભવો છો અને એને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ.
આ અપરાઘ ભાવમાંથી પસાર થયા પછી બીજા ચરણ રૂપે જીવની બધી વિષમ અનૃભૂતિઓ તમારી સમક્ષ આવી જશે. જેથી મૃત્યુ સમયે તમે પહેલાં
શારીરિક પીડા અનુભવશો, ત્યારે પછી અતૃત્ત્ર કામનાઓની પીડા, પછી અપરાધ ભાવ અને ભાવાત્ત્મક પીડા, અને આખરે આ જન્નમમાં તમે જે સુખ અનુભવ્યાં એની યાદ પણ.
એકંદરે તો જેવો તમારો જીવાત્મા છઠ્ઠા સ્તરમાં પ્રવેશે કે તરત જ તમે ત્યાર પછીની કાયા અપનાવવાની તૈયારી કરી લો છો. મતલબ કે, ત્યાર પછીનો જન્મ જવાત્ત્મા પછીની કાયા સ્વીકારવા તૈયાર થઇ જાય છે. કયારેક,બહુ ભાગ્યે જ, જીવાત્મા છઠ્ઠા સ્તરથી સીઘો નિર્વાણ સ્તરમાં પ્રવેશે છે. તો પછી પૃનર્જન્મનો કે નવી કાયા અપનાવવાનો પ્રશ્ન ઊઠતો નથી.
જયારે તમે આ વિવિધ કાયાઓમાંથી ગૃજરો છો અને અતૃત્ત કામનાઓની અનુભૂતિ પામો છો, એની પીડા એની અપરાધ ભાવના અનુભવો છો, ત્યારે તમે અંતે નિર્ધાર કરો છો કે મને બીજી કાયા, બીજો જન્મ લેવા દો. જયારે એમ થશે ત્યારે હું આ જગતમાં આવવાનું લક્ષ્ય ખચીત નહિ ભૂલું. માયાજાળમાં નહિ અટવાઉં. પહેલેથી જ હં'સત્ય'ના પથને અનૂસરીશ. પણ જયારે તમારો પુનર્જન્ન થાય છે ત્યારે સંભવત: પ્રસવ સમયની તીવ્ર પીડાના કારણે તમે કોમામાં સરી જાઓ છો. અને બધા શપથ વિસરી જાઓ છો.
અંતે, પેલો બાજુના ખાટલામાંનો માણસ મૃત્યુ પામ્યો. પણ એ દશ્ય અને એને મરતો જોવાની અનુભૂતિ મારા મન પર એક ઊંડો ચીરો મૂકતી ગઇ. સદ્દભાગ્યે, પેલા વૃદ્ધ સાધુની તબિયત સુધરતી ગઇ અને થોડા દિવસમાં એમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. થોડા મહિના પછી મૃત્યુને લગતી મારી પોતાની એક વધુ અનુભૂતિ મને પ્રાપ્ત થઇ. એ અનુભૂતિએ મારામાં પ્રબદ્ધતાની પ્રથમ જયોત પ્રગટાવી. મને મારા જીવનનું
છરી પસાર થતી હોય એ રીતે.
પ્રથમ સ્તર એટલે કે ભૌતિક કાયામાં કોઇ પીડા ભાગ્યે જ હતી. પછી તો, મામુલી પીડા પણ જતી રહી અને એ જીવાત્મા પ્રાણિક સ્તર ભણી સરકી ગયો. બહુ દરબારી ચાલથી જીવાત્મા એક સ્તરથી બીજા સ્તરમાં સરકતો ગયો. એનામાંએ સક્ષમતા હતી કે અપરાઘ ભાવના, કામનાઓ અને યાતના એને સ્પર્શી ન્હોતાં શકતાં. કાર્ય–કારણસ્તર તંદ્રામય ન્હોતું. એ શક્તિશાળી હતો અને અંતે અંતે નિર્વાણ સ્તરમાં પ્રવેશ્યો અને જોતન્જોતામાં વિલીન થઇ ગયો. જે પ્રમાણે માખણના પીંડમાંથી છરી પસાર થતી હોય એ રીતે.
મને સમજાયું કે આ વ્યકિત પૂર્ણત: વિકાસશીલ છે. મેં એના સંબંધીઓને પૂછયું કે શું આ માણસ આધ્યાત્મિક હતો કે ધાર્મિક હતો. સંબંધીઓને આશ્ચર્ય થયું અને એમણે કહ્યું કે એના જીવનમાં ઘાર્મિક પણ ન્હોતો અને આધ્યાત્મિક પણ નહિ. એ તો પૂર્ણત: સાંસારિક માણસ હતો.
મેં એ વાત પર ચિંતન કર્યું કે કેમ પહેલું મૃત્યુ જે મેં જોયું એ આટલું યાતનાભર્યું હતું, જયારે બીજું સાવ શાંતિપૂર્ણ હતું. જે હવે હું તમને કહેવા માંગું છું એ પ્રામાણિક સત્ય છે. આ હું તમને એટલા માટે કહું છું કારણ કે હું માનું છું કે એ મારી જવાબદારી છે કે તમારી આગળ સત્ય પ્રસ્તુત કરું. જયારે આ તફાવત સમજવા મેં ચિંતન કર્યું, ત્યારે રહસ્યોદ્દધાટન થયું. તે એ કે બીજા મૃત્યુ સમયે હું એક પ્રબુદ્ધ વ્યકિત હતો. બીજી વ્યકિતનું નિધન એક પ્રબુદ્ધ વ્યકિત સમક્ષ થયું હતું. પ્રથમ મૃત્યુ સમયે હં એ સ્તર પર ન્હોતો કે મારી ઉપસ્થિતિ સહાયક બની શકે. કારણકે ત્યારે હું એ ઊર્જા વિતરીત ન્હોતો કરી શકતો જે પ્રબદ્ધતાના કારણે પેદા થાય. માટે પ્રથમ વ્યકિતને એક ચીલાચાલુ મૃત્યુ મળ્યું. જયારે બીજી
લક્ષ્ય અને મિશન સમજાણું. હકીકતમાં બાર વર્ષની વયથી હું મને પોતાને બંધનમૂક્ત ગણતો થઇ ગયો હતો. અને ત્યારે મારો પોતાનો ગહન આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થયો હતો. પણ મારા મિશનની સ્પષ્ટતા અને મારી કાયાનો કઇ રીતે ઉપયોગ કરું એ સમજ પ્રબુદ્ધતા પ્રાપ્ત કર્યા પછી મળી.
મારી હાજરીમાં થએલ મુત્યુ -પ્રબુદ્ધતા પ્રાપ્તિ પછી
પ્રબુદ્ધતાપ્રાસિ પછી હું દક્ષિણ ભારત પાછો ફર્યો. હું બેંગ્લોરમાં એક અનૃયાયીના ઘરમાં હતો. મારી પાસે જે આવતા અને જેમને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની જરૂરત હતી એમનાં દવાદારૂ કરતો હતો. અને ત્યારે મારા એક અનૂયાયીને આઇ.સી.યૂ.માં દાખલ કરવામાં આવ્યો. મને અનૂરોધ થયો કે હું એને સ્વસ્થ કરું.
ત્યાં પણ એવું બન્યૂં કે જેની સારવાર હં કરતો હતો એની બાજૂના બેડ પરનો જ માણસ મરવાની કટોકટી પર આવી પહોંચ્યો. જયારે મેં જોયું કે એ માણસ મરી રહ્યો છે, ત્યારે મારી પહેલી ઈચ્છા અંતિમ યાતના અનૃભવતા એ માણસથી દ્રર ખસી જવાની હતી. પણ મારો અનુયાયી ભયભીત હતો અને એ મને છોડવા તૈયાર ન્હોતો.
અચાનક મેં જોયું કે આ વ્યકિત જે મૃત્યુના દ્વાર પર હતી એ પેલી આગળવાળી વ્યકિતની જેમ જરા ય આખરી યાતના ન્હોતો અનુભવી રહ્યો. મને આશ્ચર્યભર્યો આંચકો લાગ્યો અને મારામાં જિજ્ઞાસા પણ જાગી. આગળ જે વ્યકિતને મેં જોઇ હતી એનો જીવાત્મા તો એક એક સ્તરથી અસહ્ય પીડા અનુભવતો ગુજર્યો હતો. પણ આ જીવાત્મા સરળતાપૂર્વક સ્તર પછી સ્તરથી ગુજરતો જતો હતો. જે પ્રમાણે માખણના પિંડમાંથી એક
મૃત્યુ એક ઉત્સવ છે
વ્યકિતનું મૃત્યુ હું જે સત્ય પામી શકયો હતો એવી એક પ્રબૃદ્ધ વ્યકિતની ઉપસ્થિતિમાં થયું.
જયારે આ પ્રગટીકરણ આવ્યું, ત્યારે મને એ પણ અનુભૂતિ થઇ કે મારી અંદરથી એક માનવીય સંવેદના ઉદ્દભવિત થઇ. જો હં આ સંવેદના પ્રત્યેક વ્યકિતને વિતરીત કરી શકું, તો મારું મિશન ફળીભૂત થશે. એક શાંતિપૂર્ણ મૃત્યુ એ કોઇને પણ માટે એક સુખદ અનુભવ છે. પણ એ માત્ર એક પ્રબૃદ્ધ જીવાત્મા જ આપી શકે છે. મેં ત્યારથી જ એ ચિંતન શરૂ કરી દીધું કે હું કઈ રીતે આ પુરસ્કાર સૌને આપી શકું. નિર્વિવાદ, હું કંઇ દરેક હોસ્પિટલની આઇ.સી.યૂ.માં હાજર ન રહી શકું અને પ્રત્યેક વ્યકિતનું મત્યુ સુખદ બને એની રાહ ન જોઇ શકું. આ સમસ્ત ગતિવિધિ પાછળ રહેલ શાસ્ત્ર પર ચિંતન કરતો રહ્યો. અને એ સમજયો કે મૃત્યુ સમયે થાય છે શૂં એ હું સમજાવું :
જયાં સુધી તમે તમારા જરીપૂરાણા તર્કોને વળગી રહો છો અને ભૌતિક સ્તર પર જીવો છો, ત્યાં સુધી ગુર તમારા એક માર્ગદર્શક હોય છે. આ ભૌતિક દ્રનિયા વધુ સબળ અને વધુ વાસ્તવિક જણાય છે. પણ જયારે તમે હજુ વધુ ગહન સ્તરો પર જાઓ છો, તેમ તેમ તેમ ગુરૂમાં સત્યની અનુભૂતિ થાય છે અને ભૌતિક વિશ્વ અસ્પષ્ટ અને ધૂંધળું થતું જ્ઞાય છે.
આ એના જેવી વાત છે કે રાત્રિની સ્વપ્નિલ દ્દુનિયામાં સ્વપ્ન જ સાચું દેખાય છે અને જાગૃત વિશ્વ ધુંધળૂં લાગે છે. કિંતુ, જયારે તમે જાગી જાઓ છો ત્યારે તમારામાં વધુ ઉચ્ચ સ્તરીય ચેતનાવસ્થા પ્રસરે છે અને સ્વપ્નિલ દ્દુનિયા માત્ર એક કલ્પના બનીને રહી જાય છે. જયારે જાગૃત દ્રુનિયા સત્ય બની રહે છે. સ્વપ્નિલ દ્દુનિયામાં સ્વપ્ન જે તમે જોયું એ જીવિત લાગે છે. સ્વપ્નમાંથી તમે બહાર આવો છો ત્યારે આ સ્વપ્નની
સમસ્ત દ્રુનિયા અસ્પષ્ટ બની રહે છે.
લગભગ એ જ રીતે, જો તમે જાગતાવસ્થાના એક હજુ ઊંચા સ્તર પર ઊઠો, તો આજનું આ સક્રિય વિશ્વ તમને પોતાને જ શૃષ્ક જણાશે. જયારે એની સામે આધ્યાત્મિક તથ્યો અને ગુરૂ મૂળ સત્ય અને પરમતત્વ જણાશે. જયારે જીવાત્મા શરીરથી જ્રૃદો પડી જાય છે અને જાગૃતિના ઉચ્ચ સ્તર પર ઊઠે છે, ત્યારે ગૂરૂ અને પરાજાગુત જીવાત્મા એક ઠોસ વાસ્તવિકતા બની જશે.
આના પછી આવનારી સ્વિતિ એ છે કે જેને આપણે દ્વિતીય મૃત્યુ કહી શકીએ. એ જયારે ઘટે છે ત્યારે પ્રબુદ્ધાવસ્થા સીધી જ પ્રાણ સાથે એકાત્ત્મ થઇ જાય છે.
એ પણ સમજી લો કે અત્યારે જયારે તમે અહીં બેઠા છો, ત્યારે એવું શૂં છે જે તમને ગુરૂના પ્રબુદ્ધ આત્માના સંપર્કમાં આવતાં અને એની સાથે એકાકાર થઇ જતાં અટકાવે છે ? તમારી તર્કબુદ્ધિ અને વિવેકબુદ્ધિ
તમે અહીં ઉપસ્થિત છો પણ તમારા અચેત મનમાં એવી શંકા વ્યામ છે કે જો હું મારી સંપત્તિનો ત્યાગ કરીને આ મહાત્માના શરણે જતો રહીશ, તો આ મહાત્મા જ બધું લઈ જશે. બીજો હાલનો સવાલ એ છે કે અત્યારે તો મને પૃથ્વી પરની બધી વસ્તુઓ સાચી જ લાગે છે. એ રીતે ગુરૂ પણ એક નશ્વર શરીરધારી સાચા માનવી દે ખાય છે.
મને પણ તમે એ જ ધોરણે જૂઓ છો જે ધોરણે આ ભૌતિક વિશ્વનું બધું બીજું જુઓ છો. દ્વિતીય મૃત્યુની બાબતમાં કહેવું રહ્યું કે આ વિશ્વની બધી બાહ્ય સાધનસામગ્રી વ્યક્તિ માટે એ સમયે અગમ્ય થઇ રહે છે. ન તો એ એની ચેકબૂક પર સહી કરી શકે કે ન એની ગાડી ચલાવી શકે. જેને આ ભૌતિક દ્રુનિયામાં એ વળગી રહ્યો
જોઈતું હતું એ મેં એને આપ્યું. પરિણામ એ આવશે કે ગ્રાસો જશે. અને પછી, આદ્યાત્મિકતા તરફ વળશે. પેલીં ગરીંબ મોહેલાનીં વાત એમ છે કે એને માત્ર એક જ વસ્તુનીં ખેવના હતીં. અને એ હતી મારૂં સાજ્ઞિધ્ય. એ હવે પૂર્ણતઃ મારામાં સમાઇ જશે. ³
મારા સાજ્ઞિધ્યમાં આવતાં આ ગાય માત્ર એને અટકાવતીં હતો. મેં ગાય એટલા માટે લઇ લોધી કે હવે એ પૂર્ણતઃ મારામાં ઓતપ્રોત થઇ શકે.
એ જ પ્રમાણે પેલા બીજા આઇ-સી-યૂમાં જે 'ગાય' હતી એ લઇ લેવાઇ હતી. ભૌતિક સ્તરે એ માણસ એકાકાર ન્હોતો થઇ શક્યો. પણ પ્રાણિક સ્તરે એની સજાગતા એક જુદા જ અંતરિક્ષમાં પ્રવેશ કરી ચૂકી હતી. એ માણસ મને મારા પૂર્ણ પ્રકાશમાં બરાબર જોઇ શકતો હતો. ગુરૂની ઉપસ્થિતિ એક પ્રખર જયોતિ પેદા કરે છે. ખૂબ શક્તિશાળી હોય છે અને આ જયોત આ વૈશ્વિક તરંગ લંબાઇ કરતાં વધારે ઊંચી તરંગ લંબાઇ વાળી હોય છે. કલ્પના કરો તો સમજાશે કે આ વિશ્વ જેમ તમારા સ્વપ્નિલ જગત કરતાં વધુ વાસ્તવિક છે તેમ.
એ માણસને એમ જ્ઞાત થયું કે અહીં કંઇક છે જે અપૂર્વ પ્રકાશમયતાથી અભિપ્રેત છે અને માટે હોસ્વિટલના આઇ-સી-યુમાંનો પેલો માણસ પૂર્ણત: એ તેજ:પૂંજને શરણે જતો રહ્યો. જયારે એ શરણે ગયો ત્યારે એની બધી કંડારાયેલી સ્મૃતિઓ એના પરથી વર્ચસ્વ ગુમાવી બેઠી. આંતરિક ચેતનાવસ્થા વધુ શક્તિશાળી બની. કામનાઓ, અપરાધ ભાવ, યાતના, આનંદાવસ્થા વગેરે બધું વિલીન થઇ ગયું. એ જવાત્માની તેજસ્વિતામાં તત્કાળ વૃધ્ધિ થઇ.
હતો એ આપોઆપ એની પાસેથી છીનવાઇ ગયું. જય્યારે એણે આસપાસ જોયું ત્યારે એક હં, પ્રબૃદ્ધ જીવાત્માના સ્તરે પહોંચેલ માત્ર, ત્યાં હાજર હતો. મારી અંદર પ્રજવલિત જયોતિ એણે જોઈ અને એ મને વળગી રહ્યો. એનું આત્મસમર્પણ સ્વયંભૂ જ આવ્યું હતું. કારણકે એ પળે ત્યાં હં હાજર હતો. આ ઘટનામાં પણ જયારે એ જવિત હતો ત્યારે જો એણે મને જોયો હોત તો આત્મસમર્પણ કરતાં પહેલાં એણે અવઢવ અનૃભવી હોત. અને અંતે એ સમર્પિત થયો હોત. જયારે એનું સર્વસ્વ એની પાસેથી લઈ લેવાયું હતું, ત્યારે મારી સાથે એકાકાર થવામાં એને અડચણરૂપ નડે એવું કશું ન્હોતું રહ્યું.
ભાગવતમાં આ વિષય પર એક સરસ કથા છે જે પ્રબુદ્ધ આત્મા શ્રીકૃષ્ણના જીવનમાંનું એક વૃત્તાંત આપે છે :
એક બહ દાનવાન ભક્ત હતો. એણે કૃષ્ણને પૂછ્યું : 'પ્રત્મો, હું હજુ દાન અને સમૃદ્ધિ વધુ પ્રમાણમાં ઈચ્છુ છું. ' કૃષ્ણે કહ્યું તથાસ્તુ, ત્યારે એક ગરીંબ માહિલા પણ ત્યાં હાજર હતી; એની પાસે એક ગાય અને એક નાનું ઘર હતું. કૃષ્ણ એક વખત એને ઘેર ગયા, ત્યાં ભોજન લૉધું, એને આશિષ આપીને બહાર આવ્યા. એ દિવસે જ એ મહિલાનીં ગાય મરીં ગઇ.
કોઈએ આ બાબત કૃષ્ણને પૂછચું: 'આવ્યું કેમ કે પેલો ધાનિક તો વધુ ઘન મેળવીં રહ્યો છે અને આ ગરીંબ મોહિલા એન્ડી ગાય પણ ખોઇ બેઠીં. એ ગાયના દૂધમાં તો એનોં એક માગ્ર આવક હતી.
કૃષ્ણે સમજાર્ચ્યું : 'પેલો દ્વાનિક સાંસારિક વિશ્વર્નો ભામક આસ્ત્રિતમાં જીવતો હતો. એને જે
તમારામાં શાંતિસર્જક (પીસમેકર) સ્થાપિત કર્યા પછી મારૂં એ વચન છે કે તમે જયાં પણ હશો, મૃત્યુ સમયે જે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિમાં હશો, હું સદા તમારી સાથે હોઇશ અને ધ્યાન રાખીશ કે તમે આનંદપૂર્વક નિર્વાણીય સ્તર પર કાયમ રહો. હું અત્યારે તમને જે કહી રહ્યો છું એની પૂર્ણ જવાબદારી મારી છે. હું આ કાયાનો ત્યાગ કરૂં તો પણ હં જવાબદાર છું. આ મારું વચન છે. જે કોઇ પણ મારા આ શબ્દો અહીં મારા મુખે બોલતાં સાંભળે છે., એ દરેક પ્રતિ મારી આ વચનબદદ્ધતા છે.
જયારે આ તકનીક હું બીજાઓ સાથે વહેંચતો થયો, ત્યારે મને એ પણ સમજાણું કે એ લોકો શાંતિ માત્ર એમના જીવનના અંતકાળે જ ન્હોતા અનુભવતા,પરંતુ એમના જીવનકાળ દરમ્યાન પણ, જયદરે હું એમની સાથે હતો, ત્યારે પણ, એમની અનુભૂતિ ગહન, આનંદદાયક અને હર્ષોલ્લાસ ભરી હતી.
એ સમજી લો કે જયારે તમારી અંદરથી ઊંડી કંડારાએલી સ્મૃતિઓ સદંતર ભૂંસાઇ જાય છે, ત્યારે જીવન અને મૃત્યુ બંને દિવ્ય આનંદદમય બની જાય છે. તમારું સ્વાસ્થ્ય સુધરે છે,તમારી સમૃધ્ધિ વઘે છે, તમારા સંબંધો વધુ ધનિષ્ટ થાય છે અને આ બધું એટલા માટે કે આંતરજાગૃતિનો પ્રભાવ જ જૂદો હોય છે.
તમે તમારી નિર્વાણીક કાયામાં પૂર્ણત: ત્યારે સમાવિષ્ટ થઇ જશો જય્યારે આર્ 'પીસ મેકર' તમારી અંદર સ્થાન ગ્રહણ કરી લેશે. પછી તમારી પાસે ત્યારે એ શારીરિક અને માનસિક મુક્તિ હશે જાગતાવસ્થામાં હોઇને ય હજ્યુ એક વધુ જન્ન્મ લેવા ધારો તો લઇ શકો. અથવા પ્રબુદ્ધતા પૂર્ણત: પ્રાપ્ત કરો અને
તો સમજો, જો દ્રષ્ટા સબળ હોય તો જે દષ્ય છે એનું તમારા પર કોઇ વર્ચસ્વ રહેતું નથી. મૃત્યુનું આ જ વિજ્ઞાન છે.
આઇ–સી–યુમાંનું જે પહેલું મૃત્યુ હતું એમાં જે દષ્ય હતું એ દ્રષ્ટા કરતાં વધુ પ્રબળ હતું. બીજા મૃત્યુમાં દ્રષ્ટા દષ્ય કરતાં વધુ પ્રબળ છે.
આ જ્ઞાન કઇ રીતે જનસામાન્ય સુધી પહોંચાડવું એના પર મેં ઘણું સધન ચિંતન કર્યું. અને એક સુભગ પળમાં અચાનક એક પ્રકાશપૂંજ મારી અંદર પ્રગટ્યો.
સમજી લો કે, આંતરિક ઊર્જાને સમય અથવા અવકાશ અવરોધી શકતા નથી. અવકાશમાં જેમ અનૂગામી પ્રવાહો વહે છે તેમ જ એ છે. એક પ્રબદ્ધ ગુરૂની ઊર્જા સમસ્ત બ્રહ્માંડમાં પ્રસરી રહે છે. મારે એ ઊર્જા લોકોમાં પ્રસરાવવી છે. જેમ માનવ હૃદયની ધરમની બરાબર ચલાવવા માટે 'પેસમેકર' (ગતિ સંચાલક) મૂકાય છે તેવૃંજ એ છે. પણ, હં એને 'પીસમેકર' (શાંતિ સ્થાપક) પણ બનાવવા માંગું છું. એક વખત એ બરાબર સ્થાપિત થઇ જાય, પછી તો જીવાત્મા કાયાની અંતિમ વિદ્દાય લેતી વખતે ય એની સાથે સંકળાએલ રહી શકે છે.
ગુરુ એ વ્યક્તિ છે જે એના પોતાના આંતરિક વિશ્વમાં સંગ્રૃહિત દિવ્ય અનુભૂતિઓને બીજાના આંતરજગતમાં પુનર્જીવિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ પૂનરૂત્પતિને 'લાઇફ બ્લીસ લેવલ–ર' એવું નામ આપવામાં આવ્યું છે. અથવા એને 'THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્ફરણા પ્રોગ્રામ' કહેવામાં આવે છે. આ એ આયોજન છે જે વ્યક્તિમાં 'પીસ મેકર' ની સ્થાપના કરે છે.
જીવનમાં જીવવા માંગું છું. મારી આખરી પળોમાં તો હું ભગવાનને જ યાદ કરતો રહીશ, એના નામનું રટણ કરતો રહીશ, જેથી મને સ્વર્ગ મળે'. આ બાબતમાં સ્પષ્ટ સમજ જરૂરી છે, જે બાબતનું તમે તમારા સમસ્ત જીવન દરમ્યાન સ્મરણ કર્યું હશે એ જ તમારી અંતિમ પળોમાં નજર સમક્ષ તરશે. એ સ્વપ્ને પણ ન ધારતા કે આખરી પળોમાં તમે રમત રમી જઇ શકશો. જી, ના !
હકીકતમાં, જયારે તમે શરીર ત્યાગ કરો છો, ત્યારે બધાં અંગ યાતનાગ્રસ્ત હશે. કારણકે જીવનનાં ૮૦/૯૦ વર્ષ દરમ્યાન જીવન તમે જે જવ્યા એ બહુ ઝડપથી આગળ–પાછળ થતા ચલચિત્રની જેમ ઝડપી ચિત્ર તમારી મનમાં પસાર થશે. એમાંથી જીવનમાં જે તમે ખૂબ ગહન રીતે અનુભવ્યું હશે એ જ માત્ર તમારી સમક્ષ આવશે. તમારી આધ્યાત્મિક અનુભૂતિઓ વિવિધ રંગોમાં ઊભરી આવશે.
'વિચાર શૂન્ય ચેતનાવસ્થા' એ એક એવી અનૂભૂતિ છે, જે જીવનકાળ દરમ્યાન સૌથી પ્રબળ હોય છે. અગર જો એક પળ માટે પણ તમે આ અનુભૂતિ કરી હશે, તો એ પૂરતું છે. સ્વાભાવિક રીતે જ, જયારે તમે શરીર ત્યાગ કરશો ત્યારે એ જ નજર સમક્ષ આવશે. એ તમારા માટે એક દીવાદાંડી બની રહેશે અને ત ત ે ચેતનાવસ્થામાં સરકતા જશો.
મુત્યુનો મારો પોતાનો અનૂભવ
તમને હું મારી પોતાની સચેત મૃત્યુ અનુભૂતિ વર્ણવી બતાવું. એ ધટી હતી વારાણસીમાં.
હું હંમેશા એમ વિચારતો હતો કે મને મૃત્યૂની અનુભૂતિ મળવી જોઈએ. એક વાર હં સીંધેસીંધો મૃત્યુનો મુકાબલો કરું. પણ જાણે કેમ, એ વિચ્ચારને
અંતિમ પળોમાં જેની સ્મૃતિ તમારા પર છવાએલી રહે છે, પછી ફરી કદી તમે પૂનર્જન્મમાં એજ રૂપે પૃનર્જન્મ લેવાની અવતરો છો. જરૂરત રહે જ નહિ.
અંતિમ પળોની સ્મૃતિઓ મહત્ત્વની હોચછે.
ઉર્પાનિષદમાં એક સરસ કથા છે :
જડભરત નામના એક જ્રષિએ એક હરણને િશિકારીથી બચાવ્યું, ગમે તેમ પણ પછીં તે એ હરણમાં જ આસક્રત થતા ગયા. આમ તો, એ એક સન્યાસીંનું જીવન થ્યત્વીત કરીં રહ્યા હતા, પણ આ હરણ પ્રતિ એનોં આસક્તિ વધતીં ગઇ. સવારથી સાંજ સુધી એ હરણની દેખરેખમાં જ સમય વિતાવતા હતા. જયારે એનો મૃત્યુ સમય આવ્યો, ત્યારે પણ તેઓ આ હરણને વિસારે ન પાડીં શક્યા. એમને હરણની સતત ચિંતા થતાં હતો. "ખોહ ! મારીં પછીં હરણની સંભાળ કોણ લેશે ? મારા મૃત્યુ પછીં એનું શું થશે ?"
મૃત્યુ પછીં, એના બૌંજા જન્મમાં એ ખૂદ હરણ જુદ્ધ્યા.
બહ ભાવવાહીં રીતે ઉપનિષદર્નો પંકિતઓ કહે છે કે અંતિમ પળોમાં જેની સ્મૃતિ તમારા પર છવાએલી રહે છે, તમે પુનર્જન્મમાં એજ રૂપે અવતરો છો.
કેટલાક ચતુર લોકો આનું એ રીતે અર્થધટન કરે છે કે 'હું સમસ્ત જીવન કેમ એ રીતે ન વર્તું જે પ્રકારે હું
મૃત્યુ એક ઉત્સવ છે
મૂતદેહોને દરસેજ અગ્નિદાહ અપાય છે. પાવિશ્ર ગંગા નર્દીના તટ પર આ ઘાટ છે. એક એર્વી પરંપરાગત લોક માન્યતા છે કે જે આ ઘાટ પર અન્નિદાહ પામે છે એ સર્વ બંદ્યનોથીં મૂક્તિ પામે છે.
આ એક પારંપારિક માન્યતા જ નથી, પ્રબુદ્ધ ગુરૂ શ્ર્îૉ રામકૃષ્ણ પરમહંસ પોતાના જાત અનુભવર્થી આ માન્યતાનું સમર્થન કરે છે. એ કહે છે : 'મેં બહ સ્પષ્ટ સ્વરૂપે ભગવાન શિથને પ્રત્યેક અન્નિદાહ પામેલ લાશ સમીપ જતા જોયા છે, એમાંથી જીવાત્માને લઇ જતા જોયા છે, અને એને મુક્તિ આપતા જોયા છે.' માટે તમે એમ નાહિ કહીં શકો કે આ માત્ર એક પૌરાણિક માન્યતા છે. આ એક પ્રબુદ્ધ ગુરૂનીં ઠોસ અનુભૂતિ છે.
મને પણ સદભાગ્યે મણિકર્ણિકા પણ ઘાટ જવા મળ્યું. પારંપારિક રીતે, આ માગ્ર માન્યતા જ નથી, પણ છેદ્વાં ૨૦૦૦ વર્ષ થયાં આ સત્ય જીવિત રહ્યું છે. કે જે અગ્નિથીં ચિતાઓ જલતી રહીં છે એ અન્નિ કર્દો બૂઝાયો નથી. વૃષ્ટિ થાય કે પૂર આવે, લાશ ઉપાડૉને મણિકર્ણિકા ઘાટ આવનાર ડાદ્યુઓ કર્દો અન્નિ સાથે લઇને નર્થો આવતા. અગ્નિ અહીં જલતો જ રહે છે; ડાધુઓ તો માત્ર લાશને અન્નિદાહ દે છે. લાશો આવતીં રહે છે, અગ્નિ એમને જલાવતો રહે છે. કેટલીંક વખત મેં એમ પણ જોયું કે બે યા ગ્રણ લાશો એકીંસમયે જલતીં હોય છે.
સંદ્યા સમયે લાશો વધુ આવતી હોય છે. જે સ્થાન પર કોઇનું નિંધન થયું હોય ત્યાંથી લોકો એની ઠાઠડીં ઊંચકીંને મંગ્રોચ્ચાર કરતા આવતા હોય છે. એમનો મંત્ર છે 'રામનામ સત્ય હૈ, રામનામ સત્ય હૈ !' સાંજ સુધીમાં એ મણિક્રર્ણિકા ઘાટ પહોંચાઁ જાય છે.
પ્રાથમિકતા કર્યારેચ ન મળી. કોઈપણ અનુભૂતિ પામવા માટે એનોં સાથે સંબંધિત વિચાર તમારી અંદર પ્રાથમિક મહત્ત્વ પામથો જોઇએ. એ મનના એક ખૂણામાં લપાએલો રહે એનો ક્રોઇ અર્થ નહિ.
સામાન્ય રોતે જે કંઇ કાર્યો આપણે કરવાનાં હોય છે એમાં સફાઇ જાળવવીં, બહાવું-ધોવ્યું, ભાડૂં ચૂક્રવર્યું કે ટેલિફોનનું બૌલ ભરવૂં, અને એ ઉપરાંત સમય મળે તો થોડું આધ્યાત્મિક ચિંતન કરવું. ના, આદર્યાત્મિક પ્રકાશ એ રીતે પ્રાપ્ત ન થાય. જયારે એ જીવનમાં પ્રાથમિકતા મેળવે, જયારે એને માટે લગન જાગે, ત્યારે તમારીં આસપાસ રહેલું બધું જ તમે જે અનુભૂતિ પામવા જઇ રહ્યા છો એને અનુરૂપ થવા લાગશે. આવું ફ્રુકવ આધ્યાત્મિક પ્રબ્દ્ધતા પ્રાપ્ત કરવાની બાબતમાં જ નથી બનતું. દરેક સિદ્ધિની બાબતમાં બને છે.
જો તમે એવી ફરિયાદ કરતા રહેશો કે જે તમે ઇચ્છો છો એ ઘટતું નર્થો, તો એનું કારણ એ છે કે તમારા મનમાં એ પ્રાથમિકતા પ્રાપ્ત કરીં નથીં શકયું નથી. બીજું કોઇ કારણ નથી. એ માટે કોઇને દોષ દેવાર્નો જરૂરત નર્થો. તમે એ પણ જોઇ શકશો કે જે ઘડીથી એ ખ્યાલને પ્રાથમિકતા મળે છે એ ઘડીર્થી જ એક પ્રબળ પ્રવાહ પેદા થશે અને ઘટનાઓ ધટવા માંડશે. ત્યાં સૂધી બધું સૂપ્ત રહેશે. મૃત્યૂની અનુભૂતિ એ મારીં પ્રાથમિકતા ન્હોતી અને માટે જ એ અરુપષ્ટ રહીં હતો.
જે દિવસોમાં હં ભારત ભ્રમણ કરીં રહયો હતો, ત્યારે વારાણસૌ જવાનું થયું. હિંદુઓનું એ પવિશ્ર તીર્થદ્યામ છે. એ શહેરમાં લોકોની દૈનિક અવરજવર 3 લાખ જેટલીં મનાય છે. અને એના મણિક્રાર્ગિકા ઘાટ પર લગભગ ૧૦૦ જેટલા
જીવન મુક્તિ
જલતો રહે છે.
મને વિચાર આવ્યો : 'હું અહીં બેસું તો અને જોઉં ખરો કે પછી શું થાય છે.' હું ઘાટ પર બેઠો. એક કલાકના ગાળામાં મેં અનુભવ્યું કે મૃત્યુ એ કોઇ આશ્ચર્યજનક ધટના નથી. હા, ક્રોઇ સગા–સંબંધી કે મિગ્રને માટે એ કયારેક જ ઘટતીં ઘટના હોઇ શકે. હં ત્યાં બેઠો રહ્યો અને જોતો રહ્યો કે લાશો એક પછી એક આવતો હતો. જીવનનીં કોઇ પણ બીંજી ઘટના જેવી જ આ પણ એક ઘટના હતી. જૂદી જુદી પ્રકૃતિ ઘરાવતા, જુદાં જુદાં જુદાં ઉમરના, જુદાં જુદાં કોમના લોકો આવતા રહેતા હતા. અને લાશોને અન્નિદાહ દેવાતો હતો.
જયારે તમે સતત મૃતદેહ જોતા રહો, એમને જલતા જુઓ, ત્યારે મૃત્યુનો પ્રભાવ ઘટીં જાય છે. ત્યાં સૂધી અલબત્ત, તમારા મન પર મૃત્યૂનો ઘણો ડરામણો પ્રભાવ હતો. અત્યારે એ જ સમસ્યા છે. મૃત્યુ માગ્ર આ જ છે જે વારાણસીંના ઘાટ પર મે જોયું. શ્વાસ જે આપણે ગ્રહણ કરીંએ છીંએ એ ફરીં બહાર નથી આવતો. બસ, આટલૂં જ અને એ બાબતે આપણે કરશું કરીં પણ નર્થો શકતા.
હું આ દશ્ય અનવરત જોઇ રહ્યો હતો અને જેમ જેમ જોતો ગયો તેમ મૃત્યૂનો જે થોડો ડર મને હતો એ પણ દૂર થઇ ગયો. ઘીરે ધીરે મુત્યુ પછીંની િક્રિયાઓ જોવામાં મને રસ પડવા લાગ્યો. હં એમનીં પાસે ગયો જે રુમાશન તથા ચિતાઓ વગેરેનો વહીંથટ સંભાળે છે. હં એમના કામકાજમાં મદદ પણ કરવા લાગ્યો. ત્યારે હં એમ પણ વિચારતો હતો કે એક દિવસ મારું આ શરીર પણ એક િનિષ્પ્રાણ લાશ બનીં જશે. અને આ લાશની જેમ જુલાથો દેવાશે.
ત્યાંનું દશ્ચ, cui ઉપસ્પિ્સ્થિત હોવાની દશ્યાનુભૂતિ હં તમારી આગળ વર્ણવી નથી શકતો. એ અંનુભૂતિ મેળવવા તો તમારે જ ત્યાં હાજર રહેવું પડે.
તમને સત્ય કહું છું કે ત્યાં હાજર રહેવાર્થો જ મારો મૃત્યુનો ડર જાણે કર્યાં વિલ્લીંન થઇ ગયો. પ્રતિદિન તમે ત્યાં કેટલીયે લાશો જલતીં જુઓ છો. તમે અનુભવો છો કે એક દિવસ હં પણ આ રીતે જઇશ. હા, જરૂર કેટલાય માણસો છે જે આ રીતે જઇ રહ્યા છે. જાણે આ એક સફર છે. તમે એકલા જ મરીં રહ્યા છો એવો ભય તમને પજવતો નર્થી.
તમારી જંદર્ગામાં તમે કદાચ એક કે બે લાશોને બળતીં જોશો, માટે મૃત્યૂનો ભય તમને ડરાવે છે. પણ મણિક્રણિકા ઘાટ પર કોઇ અંતિમ વિધિઓ થતાં નથી. એ લોકો લાશ લઇને આવે છે, એને શ્રણ વખત સૌધી જ ગંગામાં ડૂબર્કો ખવરાવે છે, ત્યારે "રામનામ સત્ય હૈ"નો મંગ્ર ત્રણે વખત રટતા રહે. ત્યાં સુધીમાં અગ્નિ પ્રજવલિત થઇ ગયો હોય છે અને લાકડાં ગોઠવાઇ ગયાં હોય છે. ગંગાના પાણીમાંથી બહાર કાઢીને લાશ સૌધી ચિતા પર ગોઠવી દેવાય છે અને અગ્નિદાહ થાય છે.
એક અજવ વાત જે ત્યાં જોવા મળીં તે એ કે મરનારનું કોઇ સંબંધી ત્યાં ઊભૂં નર્થો રહેતું અને કોઇ વિવિધિ નથી થતાં. જેવા લોકો લાશને ગંગાજળમાં ડુબાડે અને ચિતા પર ગોઠવે પછીં લોકો ચાલવા માંડે. પછી ધાટના વાસૌંદા ડાધુઓ બાક્ષેનું બધું સંભાળે. જે લાશ તમે લઇને આવ્યા એને પૂરેપૂરીં જલીં રહેતાં કેટલો સમય લાગ્યો એ પણ તમને જાણવા ન મળે ન મળે ત્યાં લાઇન હોય છે. લાશો તો એક પછીં એક આવતી જ રહે છે અને
ભચની વૃત્તિ પ્રગટે ત્યારે તમે તેનો જાગતતાથી એ આગની ગરમાંથી સામનો ન કરો તો એ ભચનો હમલો બને છે.
અગોળવા લાગ્યો અને વહેવા લાગ્યો.
તમને આવું જુગુપ્સાભર્યું ચિત્ર્ર વર્ણવીં બતાવવા માટે હું દિલગીર છું. પણ જે ગહન અનુભૂતિ મને મળૉ એ દર્શાવવા આ કહેવું પણ જરૂરી છે. હં એ પોંગળતીં ચરબોને વહેતી રુપષ્ટ જોઇ શકતો હતો. એને કારણે માંચિ પણ વધુ ભભૂકતો રહ્યો. એ દશ્ય જોઇને મારા મનમાં ટકોર થઇ. મેં કહ્યું : 'પ્રભો ! આ જ સ્થિતિ મારીં કાયાનીં પણ એક દિવસ થવાની દું ,
આ દશ્વે મારી અંદર ઊંડે ઊંડે મૂત્યૂનો એક ભય પેદા કર્યો. એ ભય સમસ્ત શરીરમાં વ્યાપી ગયો. એ ભય પ્રતિ હં સજાગ હતો. હં એ પણ જોઇ શકતો હતો કે ભય મારીં અંદર ચોતરફ ફેલાઇ રહ્યો હતો. મારી સજાગતાને પણ એ ભયે ભરડામાં લીંદ્યો, એણે મને મૃત્યુની સૌથી ગહન અનુભૂતિ આપી. એ અનુભૂતિમાંથી હં પસાર થયો અને છેવટે બહાર પણ માવ્યો.
સમજી લો કે, જયારે તમારા ભયને પરાણે દબાર્થી દેવામાં આવે ત્યારે એ અંદર ને અંદર જ રહીં જાય છે. જયારે પણ ભયનોં એ વૃત્તિ પ્રગટે ત્યારે તમે તેનો જાગૃતતાથીં મુકાબલો ન કરો તો એ ભચનો હુમલો બને છે. અને તમારું પૂરું શારીરિક– માનસિક તંત્ર્ર એન્ડીં અસર તળે આવી જવાબું છે અને એની પ્રતિકારક શક્તિ ભાંગી પડવાની પણ જયારે ભયનો સજાગતાપૂર્વક મુકાબલો કરવામાં આવે, ત્યારે એ મૃત્યુની અનુભૂતિ આપીં જાય.
મૃત્યુ એક ઉત્સવ છે
જયારે તમે એ ચાદ રાખો કે મૃત્યૂ તમારા જીવનમાં પણ આવવાનું છે, ત્યારે તમારી અંદર રહેલો અહમૂ પણ ઓછો થઇ જાય છે. કારણકે, જયારે તમે એમ વિચારો છો કે અમૂક વસ્તુ પર તમારો દાવો રહેવો જોઇએ, ત્યારે એ બીંજું કંઈ નાહિં, પણ માગ્ર તમારો અહમ હોય છે. જયારે તમે એ નિશ્ચિત રૂપે જાણો છો કે અહીં છે એ બધૂં એક દિવસ ત્યજી દેવાનું છે, ત્યારે તમારીં અંદર રહેલો અહમુ પણ અકલ્પનીય ઝડપર્થી ઘટીં જાય છે. પહેલાં મને અહમ્ પ્રત્યે જે માન હતું; હવે એ એકદમ ઘટોં ગયું.
મેં ત્યારે નક્ક્રી કર્યું કે, 'આમેચ હં મરવાનો તો છૂં જ. પછી, કાં તો મને અત્યારે મૃત્યુની સચેત અનુભૂતિ મળી રહે અને હવે પછી બાકીંનાં મારા વર્ષો મૃત્યુર્થો ભયમૂકત ગુજરે. અથવા હં ખરેખર મરેો જઉં જેથી વાત પતી જાય. મેં નક્કી કર્યું કે એક યા બૉજી રીતે મારા જીવનમાં આવનારા મૃત્યુને મારે નિહાળવ્યું છે.
નજીક્રમાં એક નાનું શિવ મંદિર હતૂં અને એ મંદિર સાથે સંલગ્ન એક મિનારો હતો. હં મીંનારામાં ચર્ડોને એ રીતે બેસીં ગયો કે કોઇ મારા એકાન્તમાં ખલેલ ન પાડૌં શકે. મિનારામાં બેઠો બેઠો હં ઘાટ પર આવતો લાશોને જોતો રહ્યો. એમને જલતી પણ જોતો રહ્યો.
એ દશ્યોએ મારામાં જે જાગૃતિ, જે ગહન સમજ તથા જે તત્કાળ અનુભૂતિ પેદા કરી એ મારીં સ્મૃતિમાં આજે પણ તાજી છે. એક વચોવ્યુદ્ધ મહિલાનીં લાશ જલીં રહીં હતી. એનું પેટ ફ્રલીં ગયું હતું. એણે પહેરેલો પોષાક અધ્રિમાં જલતો હતો. વૃદ્ધ માહિલાના પેટમાં ચરબીંનો જે થર જામ્યો હતો
જીવન મુક્તિ
સાક્ષાત હાજર હતા.
એ સમજો કે હં મૃત્યુને ભેટયો તો વિશ્વનાથ સાક્ષાત ઉપસ્થિત થયા. એના એક દિવસ પહેલાં સુધી હં જીવિત હતો, માટે વિશ્વનાથ પથ્થરની એક મૂર્તિ માત્ર હતા. અને એ મૂર્તિને રુપર્શ કરવાનું મન થતું. એ માટે હજારો લોકો દરસેજ દૂર દૂરથી આવતા હોય છે. કેવીં નાદાનિયત ! મને ત્યારે પણ એમ જ લાગતું હતું કે આ વિશ્વનાથતો પશ્થરની એક મૂર્તિ જ છે. ત્યારે હં જીવિત હતો માટે એમ અનુભવતો હતો. હં મર્યો ત્યારે મેં રુપષ્ટ જોયું કે હવે વિશ્વનાથ જીવિત હતા.
માત્ર એક જ જીવિત હોઇ શકે. કાં વિશ્વનાથ, કાં તમે. જયારે તમે સત્યને જૂઓ છો, ત્યારે એ જીવિત થઇ ઊઠે છે. તમે અત્યારે જે રૌતે માનો છો એ રીતે તમે ત્યારે જીવિત નાષ્ટિ હો. એ પળોમાં મૃત્યુના ભચર્થો હં સદા માટે મુક્ત થઇ ચૂક્યો. હં એમ કહેદાં શકું કે આ મારીં એક મહત્ત્વપૂર્ણ અનુભૂતિ હતીં જેને લોંઘે મારામાં એ પરિવર્તન આવ્યું કે હં હવે પ્રવૃદ્ધતાની અંતિમ અનુભૂતિ પામવા ઉત્સુક થઇ ઊઠ્યો.
મૃત્યુ સમચે શાં થાય છે ?
એક પ્રબૃદ્ધ આત્મા, એક એવી વ્યકિત જે સજાગ અવસ્થામાં મૃત્યૂની અનુભૂતિમાંથી પસાર થઇ છે અને પુન: માનવ સ્વરૂપે આવેલ છે, એ જ બરાબર સમજાવી શકશે કે મૃત્યુ દરમ્યાન શું થાય છે ?
હું હવે મૃત્યુનું રહસ્ય બતાવીશ. આ વાત તમારામાંના ઘણાને આશ્ચર્યચકિત કરી જશે. પણ જે હું કહીશ એ સત્ય છે. તમે માનો કે ન માનો, એને સ્વીકારો
જે ભય પેદા થયો એને હં રુપષ્ટત: જોઇ શકતો હતો. જયારે સચેતાવસ્થામાં હું એનીં સામે આવ્યો, ત્યારે એમાંથી જ મનૈ મારા મૃત્યુર્નો અનુભૂતિ મળો. મારીં કાયા ત્યારે નિષ્પ્રાણ થઇ રહીં હતી; એ હાલતો–ચાલતીં–ચાલતીં ન્હોતી.
લગભગ અઢીં દિવસ સુધી ન તો મેં કોઇ ખોરાક લીદ્યો, ન પાર્ણો, ન હં કંઇ વિચારીં શકતો હતો, ન કોઇ પ્રશ્નો હતા, ન કોઇ આશંકા. માગ્ર શરીર હતું. એ અનુભૂતિમાંથી નીંકળી આવ્યો પછી મેં જાણ્યું કે હં આ મૃત્યુ જેવીં અવસ્થામાં અઢીં દિવસ સુધી હતો. આંખો બંધ કરીંને હં જોઇ શકતો હતો કે કાયા મૂતઃપ્રાય સ્સ્થિતિમાં હતી અને કોઇ હલનચલન જ્હોતું. એકદમ અઢીં દિવસ પછી સજાગતા કરી આવી. મેં કહ્યું : 'પ્રભો ! કાચા મરીં ચૂકી છે, પણ હં હયાત છું. હં હજુ છું.' જયારે સચેત અવસ્થા પાછી આવી ત્યારે જે રૂપષ્ટતા ઉજાગર થઇ એણે મારામાં એક પ્રકારનો ઉલ્લાસ પેદા કરી દીધો. સહા માટે મારી અંદરથી મૃત્યુનો ભય હવે વિલ્તીંન થઇ ગયો હતો.
હું એટલા બધા ઉદ્યાસમાં હતો, એટલા આનંદમાં હતો કે શું કહં! મેં ધીંમે ધીમે મારી આંખ ખોલી અને હવે મારી કાચાને હં હલાવી –ચલાવી શકતો હતો. એક તરફ ઉદ્યાસનો ઉભરો હતો, તો બીજી તરફ ફતફાતાનો. હં ગંગાના ઘાટ પર ગયો. મેં થોડું ગંગાજળ મારા પોતાના પર છાંટર્યું. એક કમંડળમાં ગંગાજળ સાથે લોધું. અન્નિમાંથી થોડી રાખ પણ લોધો અને સીંદ્યો કાર્શો વિશ્વનાથમંદિર ગયો. શિવલિંગ સમીપ પહોંચ્યો. જે રાખ લઇને આવ્યો હતો એ લિંગને સમર્પિત કરી. અને ત્યાં પૂજા કરી. મારી કૃતજીતા ભાવપૂર્ણ રીતે વ્યકત કરી. મને એ અનુભૂતિ થઇ કે ભગવાન વિશ્વનાથ ત્યાં
મૃત્યુ એક ઉત્સવ છે
કે ન સ્વીકારો, જે હું કહું છું એ જ બને છે મૃત્યુ સમયે.
આપણને માત્ર એક જ શરીર નથી મળ્યું. આપણી સાત કાયાઓમાં આ ભૌતિક કાયા એક છે. આ ભૌતિક શરીર જોઇ શકાય છે અને અનુભવી શકાય છે. હકીકતમાં, આપણને કાયાકીય અસ્તિત્વનાં સાત જુદાં જુદાં સ્તર મળ્યાં છે. આ સ્તર બહુ ગૂઢ અસ્તિત્વ ધરાવે છે. માટે સામાન્ય આંખોથી જોઇ નથી શકાતાં કે અનુભવી નથી શકાતાં
નીચે આપેલ આકૃતિમાં સાતે સ્તરનું પ્રતિનિધિત્વ છે :
પ્રત્યેક સ્તરની સાથે કોઇને કોઇ ભાવના સંકળાએલી છે. દાખલા તરીકે, પ્રાણિક કાયા સાથે જીવનની બધી કામનાઓ ગૂંથાએલી છે. જીવન દરમ્યાન અનુભવેલી બધી અપરાધ ભાવનાઓ આપણા સંગ્રાહેલી હોય છે. જે ઇથરીક કાયા છે, એ જીવન કાળ દરમ્યાન અનુભવેલી બધી માનસિક પીડાઓ સંધરી રાખે છે.
જયારે આત્મા કાયાનો ત્યાગ કરે છે ત્યારે એ કાયાનાં સાતે ય સ્તર ઓળંગી જાય છે. ભૌતિક કાયા મૃત્યુ પામે છે. પણ, બીજી છ કાયાઓ પૂર્ણત: મૃત્યુ નથી પામતી. જો તમે તમારા જીવનકાળ દરમ્યાન અનેક કામનાઓ સેવી હોય, તો એ બધી અપૂર્ણ કામનાઓ પ્રાણિક કાયામાં સંધરાએલી રહે છે. ભૌતિક કાયા નાશ પામે છે, પણ પ્રાણિક કાયા નાશ નથી પામતી. જયારે જીવન તત્ત્વ પ્રાણિક કાયાથી છૂટું પડે છે, ત્યારે જીવ અસહ્ય પીડા અનુભવે છે.
તમે જયારે ભૌતિક કાયાનો ત્યાગ કરો છો, ત્યારે તમારી સજાગવસ્થા પણ તમારી કાયાથી છૂટી પડી જાય છે અને તમે તરત કોમા(મૂર્છિતાવસ્થા)માં સરી જાઓ છો. દાકતરોના કહેવા પ્રમાણે કોમા એ મૂર્છિતાવસ્થાવાળી એક એવી સ્થિતિ છે, જેમાં પછી શારીરિક તંત્ર એની મેળે જ એવી કક્ષાએ પહોંચી જ્રાય છે, જયાં પછી વેદના કે પીડાનો કોઇ અનુભવ થતો નથી. આ એક સ્વ-સંચાલિત બેશુદ્ધાવસ્થા છે. જો પીડા અસહ્ય થઇ જાય તો તમે સહન નહિ કરી શકો અને આપોઆપ કોમામાં સરી જશો.
જયારે તમે જીવનના પ્રથમ સ્તરથી બીજા સ્તર તરફ આગળ વધો છો, ત્યારે જીવનની બધી અપૂર્ણ કામનાઓ, તમે જે રીતે જવવા માંગતા હો, પણ જીવી ન શકયા હો, એ બધું હવે ઉજ્જાગર થાય છે. જયારે આ બને છે, ત્યારે એવું લાગે છે કે જાણે એક નાના ઓરડામાં દસ જણ ફટબોલને લાતો મારીને ફંગોળતા હોય. ત્યારે શું થાય ? જેમ ફટબોલને એક ખૂણાથી બીજા ખુણામાં ઉછાળવામાં આવે એ રીતે તમારી સજાગાવસ્થા પણ એક ખૂણાથી બીજા ખણામાં ફંગોળાતી રહેશે છે. દરેક ખૂણામાં કોઇને કોઇ કામના એને લાત મારવા તૈયાર ઊભી હશે. આ એ પળ છે જયારે તમારી સજાગાવસ્થા તમારી કાયાનો ત્યાગ કરવા માંગતી હશે. પણ, તમારી
છો. અપૂર્ણ કામનાઓની સંખ્યા જેટલી ઓછી, એટલો પ્રાણિક કાયા પર ભાર ઓછો. એટલે વિદ્દાય વેળાઓ કાયાનો ત્યાગ કરવો સરળ થઇ જાય છે. એ જ પ્રમાણે જેટલી અપરાધ ભાવના ઓછી, એટલી માનસિક કાયાથી વિદ્યાય લેવી પણ સરળ થાય છે.
એક બીજી વાત. જયારે કામનાઓ, અપરાધ ભાવ અને વેદના ઓછાં હોય, ત્યારે તમારું મૃત્યુ પણ સરળ હશે, એ સમયની પીડા ઓછી હશે, અને તમે વયસ્ક પણ બહ આસાનીથી થશો. આ આસાનીપૂર્વક વયસ્ક થવું એ જ 'વાનપ્રસ્થસંન્યાસ' છે. આ વાનપ્રસ્થસંન્યાસની સૌથી મોટી દેન એ છે છે કે તમે જીવનનાં પાછલાં વર્ષો બહ આરામમાં અને સંતોષપૂર્વક જીવો છો. એ એક ઘણો મોટો આશીર્વાદ છે.
જયારે આપણે માનસિક કાયાથી ગુજરતા હોઇએ છીએ, ત્યારે આપણા જીવનકાળ દરમ્યાન જે અપરાધ ભાવ આપણે એકત્રિત કર્યો હોય એ તમામ આપણી નજર સામે ઉપસ્થિત થાય છે. ત્યાર પછી આપણે ઇથરીક કાયા તરફ આવીએ છીએ અને એનો સંબંધ આપણે સહેલી બધી શારીરિક / માનસિક યાતનાઓ સાથે છે. જીવનકાળ દરમ્યાન જે બધી યાતનાઓથી આપણે ગૃજર્યા હોઇએ એનો સંચય અહીં થયેલો હોય છે.
આ પ્રથમ ચારે કાયાઓ વધતે–ઓછો અંશે ભૌતિક મન-કાયા તંત્ર સાથે સંકળાએલી હોય છે. જીવનકાળ દરમ્યાન અનુભવેલી બધી કામનાઓ, બધા અપરાધ ભાવ, મનોવેદનાઓ વગેરે સાથે અનુભવેલ બધી સ્મૃતિઓ અહીં સંધરાએલી હોય છે. પંચમ સ્તરની અનુભૂતિ શરીર છોડતી વખતે અને ગાઢ નિદ્રા દરમ્યાન થાય છે. કાયાનું છઠ્ઠું સ્તર સુખદ્દ સ્ન્મૃતિઓ સાથે સંકળાયેલું હોય છે. અને સાતમું તથા અંતિમ સ્તર સુખ
આપણે માનસિક કાચાથી ગજરતા હોઇએ છીએ, ત્યારે બધી કામનાઓ જીવનકાળ દરમ્યાન જે અપરાધ તેમને ફરી ભાવ એકત્રિત કર્યો હોય એ કાયામાં પ્રવેશ તમામ આપણી નજર સામે કરવા દબાણ ઉપસ્થિત થાચ છે. કરતી રહેશે. એ એટલા માટે કે
તમે અપૂર્ણ રહી ગયેલી કામનાઓ પ્રૂર્ણ કરી શકો અને માણી શકો.
એક તરફ કામનાઓ તમને ફરી કાયાપ્રવેશ કરવા દબાણ કરશે, તો બીજી તરફ કાયા કહેશે કે હું હવે થાકી છું. હં હવે તમને વધુ નહિ સંધરું, માટે વિદાય થાઓ. મૃત્યુ સમયે કાયા અને કામના વચ્ચે જે ખેંચતાણ ચાલે છે તે આ છે. આ ખેંચતાણ એ કાયા અને કામના વચ્ચે ચાલતો સંધર્ષ છે.
કોઇ પણ રીતે તમે પ્રાણિક કાયાથી દૂર જતા રહો છો, અને પછી મનોકાયામાં પ્રવેશો છો, જયારે તમે મનોકાયામાં પ્રવેશો ત્યારે તમારી બધી અપરાધ ભાવનાઓ જાગે. જે રીતે તમારે જીવવું જોઇતું હતું, પણ જવ્યા નહિ, એ લગતી અપરાધ ભાવના, ભૂલો જે તમે જીવનમાં કરી અને પણ લગતી, અને જીવનના બધા પશ્ચાત્તાતથી બધું નજર સમક્ષ તરી રહે છે.
એ પણ સમજી લો કે કામનાઓ ભવિષ્યલક્ષી હોય છે, જયારે અપરાધભાવના ભૂતકાળ સાથે સંકળાએલી રહે છે. પણ હકીકતમાં બેઉ એક જ મૂળમાંથી પાંગરે છે. જે રીતે આપણે જીવવા માંગીએ છીએ એ કામના છે. જે રીતે આપણે જીવવા માંગતા હતા પણ જીવ્યા નહિ એ અપરાધ ભાવના છે. અપરાધ ભાવ એ આમ તો બીજું કશું નથી, પણ આજની આપણી વિવેક બુધ્ધિ અનુસાર ભૂતકાળના નિર્ણયોનું અવલોકન છે. અને એ પ્રમાણે, કદમ દર કદમ,તમે કાયાનાં જૂદાં જૂદાં સ્તરથી ગુજરો મૃત્યુ એક ઉત્સવ છે
અને દ્દ:ખથી પર હોય છે. એ સચેતાવસ્થાનું ચરમ સ્તર છે.
સમજી લો કે સુખદ સ્મૃતિઓ પ્રતિ વિશેષ લગાવ હોય તો પણ જન્મ અને મૃત્યુના ચક્કરમાં પાછા ફસાવું પડે છે. એ પ્રકારની સુખદાયી અનુભૂતિઓ વારંવાર કરવાની કામના હકીકતમાં આપણને પાછળ ઘસડી જાય છે અને પરિણામે આપણે વધુ જન્મો લેવા પડે છે.
સુખદ અનુભૂતિ એક અલ્પકાલિક લાગણી છે જેને મન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. દિવ્ય આનંદ સાચી વાસ્તવિકતા છે. જે કાયાનું સાતમું સ્તર છે. આ સ્તર કોઇ પણ પ્રકારના કાર્ય–કારણના નિયમથી જકડાઓલું નથી. પણ, તમારા અંતરાત્મામાં ઉદ્દભવિત થતી નૈસર્ગિક ઊર્જા છે જે અસીમ પણ છે અને જેમાં પરમ આનંદ તથા પાવિત્ર્યનો સમાવેશ છે. એ એક એવા ઝરણા સમાન છે જે તમારી અંદર સતત કોઇપણ કારણ વગર જ વહે છે અને વહેતું રહે છે.
તમને પ્રિય એવું કોઇ મિષ્ટાન જો એક પ્રકારની સુખાનુભૂતિ આપે છે, તો એનું કારણ એ છે કે એ તમને એક એવા માહોલમાં લઇ જાય છે, જેને તમે તમે તમારી માનસિકતા અનુસાર પરમ સુખ માનો છો. પણ તમારું આ સૂખ બાહ્ય પદાર્થ–મિષ્ટાનોના કારણે છે એ વાત તમે ભૂલી જાઓ છો. આ ભૌતિક સૂખ થોડીક પળો માટે મળે છે. એ પળો છે જયારે તમે તમારી આંતરિક માન્યતાના સંપર્કમાં આવો છો.
કાયા જેટલી શુધ્ધ હશે, એટલી એ હળવી હશે અને જવનતત્વ એટલી જ આસાનીથી એવી કાયાને ત્યજી પણ દઇ શકશે. પાકેલા ફળ પરથી એનું છોત્ત્રું જોમ ઝડપથી ઊતરી જાય છે,તેમ જીવનત્ત્વ પણ આવી કાયામાંથી સરળતાપૂર્વક બહાર નીકળી જઇ શકે છે.
મૃત્યુ- દરરોજની ઘટના
જયારે તમે નિદ્રામાં સરી જાઓ છો ત્યારે કાયાનાં સાત સ્તરોમાંના પ્રથમ ચાર સ્તર, ભૌતિક, પ્રાણિક, માનસિક અને વાયવીય–કાર્યકારણ સિદ્ધાંત આધારિત કારણ રૂપ શરીરમાં અસ્તિત્વમાં સરી જતાં હોય છે. કારણ રૂપ શરીરનો અંધકાર ગાઢ નિદ્રા સાથે સંકળાએલો છે. જે તમને પ્રતિદિન તરોતાજા બનાવે છે. તમે પાંચમા સ્તરમાં સરી જાઓ ત્યાં સુધી આ મૃતઃપ્રાય સ્થિતિ દરરોજ ઘટે જ છે. તમારી ગાઢ નિદ્રા અવસ્થામાં ઘટિત થતો આ ઘટનાક્રમ છે.
જયારે વિદાય લેતો આત્મા પાંચમા સ્તરને પાર કરીને છઠ્ઠા સ્તર પર પહોંચે છે જે અંતરિક્ષીય સ્તર(આકાશમય) છે, ત્યારે મૃત્યૂની ક્રિયા પૂર્ણ થાય છે.
જો જીવાત્માને એની અપૂર્ણ રહી ગયેલી કામનાઓ પૂર્ણ કરવા અર્થે બીજી કાયા ગ્રહણ કરવાની હોતી નથી, તો એ સાતમા સ્તરમાં નિર્વાણીક શરીરમાં પ્રવેશ કરે છે, જે પ્રબુદ્ધતાનું સ્તર છે. જો જીવાત્માને કામનાઓની પૂર્તિ અર્થે બીજી કોઇ કાયામાં પ્રવેશીને અવતરવાનું હોય તો એ મૃત્યુ છે.
જાગત અને સ્વપ્નાવસ્થાનું જગત
એક વાત હજુ વધારે : જયારે તમે સ્વપ્નિલ અવસ્થામાં પ્રવેશો છો અને સ્વપ્નો જોવા લાગો છો, ત્યારે આ સમસ્ત જગત જેમાં તમે જીવો છો, એ એક બ્લેક એન્ડ વાઇટ હસ્તી બની જાય છે. કારણકે ત્યારે તમે સ્વપ્નોની દુનિયામાં વસો છો. તમે જાગુતાવસ્થા વાળી તમારી આ દ્રનિયાને ભૂલીને સ્વપ્નોની વિવિધ રંગી દ્રનિયામાં સરી જાઓ છો. હવે એ દુનિયા તમારા માટે યથાર્થ બની રહે છે. પણ જયારે તમે સ્વપ્નોની
હવે તો એક માત્ર એમ્બ્યુલન્સ જ તમને કામ આવી શકશે !
જે તમારી સાથે આવશે એ હશે માત્ર તમારી સચેત ઝાંખીઓ, બાકી જે કંઇ તમારી જાત માટે હશે, એ પાયામાંથી બધું હાલીડોલી જશે. અને જયારે પાયો હાલી ઉઠે ત્યારે, સ્વાભાવિક છે કે, એવું કંઇ હશે જ નહિ જેનો સહારો લઇને તમે ટકી રહો.
અત્યારે તો તમને આ સમસ્ત વિશ્વ અનેક આયામી દેખાશે. અને આ આધ્યાત્મિકતા, અંતરાત્માની જાગૃતિ, સચેતાવસ્થા ઇત્યાદિ વાતો 'બડી બડી બાતાં' સમાન લાગતી હશે. માટે જ, જયારે હું લોકોને ધ્યાનસ્થ થવા નિમંત્રિત કરું છું, ત્યારે તેઓ કહે છે : 'હમણાં તો મારી પાસે એ માટે સમય નથી. હું મારું બાકી રહેલું બધું કામ પતાવી લઉં પછી આવીશ. હજી મારી પાસે જિંદગીનાં થોડાં વર્ષો છે એ બધું વિચારવા માટે.'
પણ હા, કોઇ એમ નથી કહેતું કે, 'ના, મારી પાસે ધ્યાન ધરવા માટે સમય નથી.' તમારી જાત સાથે સ્પષ્ટ રહો : 'મને એવું નથી લાગતું કે હાલ મારી જંદગીમાં ધ્યાન ધરવા બેસવું એ બહુ મહત્ત્વનું કાર્ય હોય.' એ, અલબત્ત, એક પ્રામાણિક જવાબ હશે. પણ જો તમે ઉભડક એમ કહી દો કે, 'ના, મને સમય નથી,' તો તમે ખરેખર તમારી પોતાની જાતને છેતરી રહ્યા છો. જે પોતાને કરવાનું છે એ કરવા માટે તો દરેકને એ જ ચોવીસ કલાક મળે છે.એવું પણ નથી કે જે થોડા ઘણા લોકો કામધંધા વિના બેકાર રખડી રહ્યા છે એ લોકો જ ધ્યાન ધરવા બેસે છે. આ તો માત્ર એક પ્રાથમિકતાનો પ્રશ્ન છે; તમે જીવન દરમ્યાન હકીકતમાં શું પામવા માંગો છો. જો આધ્યાત્મિતા કે ધ્યાનસ્થાવસ્થા તમને અત્યારે અવિશ્વસનીય લાગતાં હોય તો તમે તમારી કાર્યશક્તિ એ
દુનિયામાંથી બહાર આવો છો, ત્યારે આ દુનિયા તમને ચાર પરિમાણીય દેખાશે.
જયારે તમે ભૌતિક કાયા ધારણ કરેલી હોય છે અને તમે જાગૃતાવસ્થામાં છો, ત્યારે આ સમસ્ત વિશ્વ ચાર પરિમાણીય જણાશે. જય્યારે તમે સ્વપ્નોની દુનિયામાં રાચો છો, ત્યારે તમે એ દુનિયાને ચાર પરિમાણોમાં અનૂભવો છો. જ્યારે તમે આ દુનિયામાં હો છો ત્યારે સ્વપ્નની દુનિયા બ્લેક એન્ડ વાઇટ હોય છે. અને ત્યારે સ્વપ્નમાં હોં છો, ત્યારે આ દુનિયા બ્લેક એન્ડ વાઇટ બની જાય છે અને તમને સ્વપ્નોની દુનિયા અનેક રંગી દેખાશે.
એ જ રીતે જયારે તમે મૃત્યુ વેળા ભૌતિક કાયામાંથી પ્રાણિક કાયામાં સરો છો, ત્યારે આ સમસ્ત ભૌતિક વિશ્વ અવાસ્તવિક બની જાય છે. તમારી બધી સિદ્ધિઓ, તમારો અહમુ, તમારાં દર્દ-દુઃખ, તમારાં સુખચેન કશાનો કોઇ અર્થ નથી રહેતો. તમને આશ્ચર્ય થશે : ' આ બધું મેં શાના માટે ઊભું કર્યું ? મેં એમ કેમ માન્યું કે આ બધું મારા જીવનના પાયા રૂપ છે ?'
આમ કેમ બને છે, હું સમજાવું. જયારે તમે જીવિત હો છો, ત્યારે તમારી બધી શક્તિ તમારા વ્યક્તિત્વના વિકાસ પાછળ ખર્ચાય છે. ઘન, પ્રતિષ્ઠા, કીર્તિ, પરસ્પર સંબંધો, અને એવો અહમ કે તમારી પાછળ મોટું સામાજિક પીઠબળ છે. તમે આ બધાના આધારે તમારું વ્યક્તિત્વ ઘડચું હોય છે.
જયારે તમે ભૌતિક શરીરનો ત્યાગ કરો છો, ત્યારે આ બધા સ્થંભ હચમચી જાય છે. તમે એટલા કમન્જોર બની જાઓ છો કે ચેક પર સહી પણ નથી કરી શકતા. તમારી સહી બેંક સ્વીકારતી નથી. બેંકમાંના તમારા પૈસા હવે તમારા નથી. તમારી મોટર તમે નથી વાપરી શકતા.
મૃત્યુ એક ઉત્સવ છે
તરફ નહિંવાળો– બસ એટલું જ
અત્યારે હવે આપણે બે આયામી જીવન જીવી રહ્યા છીએ. એક ભૌતિક; અને બીજું, આધ્યાત્મિક. હાલ જે થઇ રહ્યું છે તે એ કે ગમે તેટલા મજબૂત સ્થંભો પર આપણે આપણું જીવન અને આપણું વ્યકતિત્વ ઘડીએ, પણ એ બધા સ્થંભ ઊભા તો થયા છે આ ભૌતિક જગતની ભૂમિ ૫૨. એક પણ સ્થંભ એવો નથી જે આપણી આંતરચેતનાના પાયા પર ઊભો હોય. આપણું સમસ્ત વ્યકિતત્વ આપણા બાહ્ય અસ્તિત્વ પર ઊભૂં છે–આપણું નામ, આપણી પ્રતિષ્ઠા, સમાજ આપણા વિશે શું કહે છે, ઇત્યાદિ. જો બધાનો અભિપ્રાય એ છે કે તમે મહાન છો, તો તમે પણ એમ માનો છો કે તમે મહાન છો. જો બધા એમ કહેતા હોય કે તમે 'નકામા' માણસ છો, તો તમે હતાશ થઇ જાઓ છો.
આવું એટલા માટે બને છે કે આપણા અસ્તિત્વનો એક પણ સ્થંભ, આપણું અંતરતમ અથવા આપણી હસ્તી, એમાં કયાંય આધ્યાત્મનો અંશ નથી. આપણું પૂરું માળખું બાહ્ય જગત પર ઊભું છે. આ એક કારણ છે કે જયારે આ સ્થંભોને કોઇ હલાવે છે, ત્યારે આપણે ભીષણ પીડા અનુભવીએ છીએ. જો આપણા અસ્તિત્વનો એક પણ સ્થંભ આંતરચેતના પર ઊભો હોય, તો આપણે એના સહકારે કોઇ પણ પ્રકારની પીડા કે વેદ્દના અનૂભવ્યા વિના ટટાર ઊભા રહી શકીએ છીએ. જો આપણે આપણી કમથી કમ આંતરચેતનાના એક સ્થંભ પર મંડાણ કરીએ, તો મૃત્યુ સમયે એ સ્થંભ ઝળહળી ઊઠશે અને આ કાયાનો મોભાભેર ત્યાગ કરવામાં સહાયક થશે.
મૃત્યુ પામવાની કળા
એક સરસ ઝેન ઉક્તિ છે : ' મરવાની કળા શીખી
લેવી એ જ સાચું અને સર્વોચ્ચ જ્ઞાન છે. જે આપણે આપણી જંદરગીમાં શીખી શકીએ છીએ.'
એક ઝેન કથા :
એક દિવસ એક પ્રબુદ્ધ ગુરૂએ અચાનક જાહેર કર્યું કે બીંજે દિવસે સવારે છ વાગ્યાનીં આસપાસ હું આ દુનિયાનો ત્યાગ કરી જઇશ. અલબત્ત પ્રવૃદ્ધ ગુરૂઓને સદા એમના અવસાનનીં અગાઉથી આગાહીં મળતી જ હોય છે અને એ ક્રયારે આ દુનિયા છોડી જશે એની અગાઉથી જાહેરાત કરીં શકતા હોય છે. ગુરૂએ એમ જાહેર કરીં દીધું કે સવારે છ વાગ્યા આસપાસ એમનું નિધન થશે.
એમના અનુચાર્યોએ કહ્યું : "ના, ના, ગુરૂજી કુપા કરીંજે બે-ત્રણ કલાક લંબાવી દો. સવારે એટલા વહેલા ખૂબ ઠંડક હોય છે. થોડુંક તમે કેમ લંબાવી ન શક્રો કે અમે અંતિમ સંસ્કારની તૈયારીંઓ કરીં શક્રીએ'. ગુરૂજીએ વાત સ્વીકારી લોધી અને અનુયાયોંઓને કહ્યું, 'કે ઠીક છે; હ લગભગ બાર વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લઇશ'. બરાબર બાર વાગે ગુરૂજીએ સૌને આર્શીર્વચન કહ્યા અને દેહત્યાગ કર્યો.
મંગલ મૃત્યુ
એક સત્ય ધટના
૧૯૨૦માં ભારતથી એક પ્રબુદ્ધ ગુરૂ પરમહંસ યોગાનંદ, અમેરિકા ગએલા અને પછી ત્યાં જ સ્થાયી થઇ ગયા. એમણે દેહત્યાગ શી રીતે કર્યો એ વાત જાણવા જેવી છે. છેફ્લી ઘડી સુધી તેઓ પ્રવચનો આપવાનું તથા
જયારે તમને એમ લાગે છે કે તમે જ દષ્ટિ છો, ત્યારે તમે અહમ્માં જકડાઇ ચૂકયા છો. તમારા સ્વપ્નામાં જયાં સુધી તમારું ધ્યાન કોઇ એક વિષય કે વસ્તુ પર કેન્દ્રિત હશે, ત્યાં સૂધી તમે સ્વપ્નિલ દ્રનિયામાં વિચરતા રહેશો. પણ જયારે તમારું ધ્યાન તમારા પોતાના પર કેન્દ્રિત થવા લાગશે, મતલબ કે દશ્યથી દ્રષ્ટા પર થશો, ત્યારે તમને ભાન થશે કે આ દુનિયા પણ તમારા સ્વપ્નની જેમ જ બનાવેલી છે.
જે ઘડીએ તમે એમ અનૂભવ કરશો કે તમે માત્ર ભૌતિક દષ્ટિ કરતાં કંઇક વિશેષ છો, ત્યારે તમારું ધ્યાન તમારામાં રહેલ દ્રષ્ટા પર કેન્દ્રિત થશે. અને ત્યારે તમને એ અનૂભૂતિ પણ થશે કે આ જળત એ જ સામગ્રીનું બનેલ છે જેનું તમારું સ્વપ્ન બનેલ છે.
જયાં સુધી તમે એમ માનો છો કે તમે જુઓ છો, ત્યાં સુધી તમારું સંપૂર્ણ ધ્યાન દશ્ય પર હોય છે. એને હં અહમ કહું છું. એક ડગલું પાછળ ખસીને તમે એમ અનુભવ કરો છો કે તમે જે જૂઓ છો એ તો આંખો દ્વારા, ત્યારે એની મેળે પૂર્ ધ્યાન દ્રષ્ટા પર કેન્દ્રિત થાય. એને હં વિરકિત કહં છું. આ વિરકિતનો સ્પષ્ટ અર્થ એ છે કે જે કંઇ તમે આ બાહ્ય, ભૌતિક જગતમાં જુઓ છો એ બધું એ સામગ્રીમાંથી બન્યું છે, જેમાંથી તમારાં સ્વપ્ન સર્જિત થાય છે.
એક પછી એક કદમ આ પ્રમાણે છે : સર્વ પ્રથમ એ ખ્યાલ આવવો કે જે તમે જુઓ છો એ સ્વપ્ન છે. ત્યાર પછી, એ શક્તિ, એ ઊર્જા પેદા થવી જે સ્વપ્નને બદલી શકે. ત્યારે પછીનું પગથિયું છે, બુધ્ધિ એ પ્રજ્ઞા જેના દ્વારા સંપૂર્ણ ખાત્રીપૂર્વક સમજાઇ જાય કે આ ભૌતિક જગત એક સ્વપ્ન જ છે. એ બાબત ઠોસ પ્રજ્ઞા આવી ગયા પછી કંઇ બદલવાની જરૂરત જ રહેતી નથી.
બીજા કાર્યક્રમો સંચાલિત કરવાનું પોતાનું નિત્ય કર્મ કરતા રહ્યા હતા. એમના દેહ વિસર્જનના દિવસે એ એક સમારંભમાં ઉપસ્થિત હતા.
એ સમારંભ અમેરિકામાં પધારેલ અતિથિ હિન્દુ રાજદૂત, બિનય રંજન સેનના સન્માનમાં લોસ એન્જેલીસ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. ત્યાં એમણે પોતાનું વક્તવ્ય સમાસ કર્યું. થોડો વિશ્રામ કર્યો. અને મૃત્યુ પામ્યા.
ત્યાર પછી આશરે વીસ દિવસ સુધી એમની કાયામાં કોઇ પણ જાતની વિકૃતિ પેદા ન થઇ. એમના મૃત શરીરમાંથી કયારેય કોઇ દુર્ગંધ પણ ન આવી. એમની આત્મકથાના એક પરિશિષ્ટમાં એમણે પોતાના આવનારા મૃત્યુ વિશે સરસ વર્ણન આપ્યું છે. એ એક સુખદ અનુભવ હતો. એમના માટે મૃત્યુ પણ એક શુભ ઘડી હતી.
વાસ્તવિકતા એક સ્વપ્ન છે
તમે આંખો નથી. આંખો એક સાધનમાત્ર છે. આપણે ઘણી વખત એક દશ્ય સામે ઊભા હોઇએ છીએ, આપણી આંખો ખુલ્લી હોય છે, પણ આપણે કંઇ જોતા નથી. જે આપણે જોઇ રહ્યા છીએ એ મન પર અંકિત નથી થતું.
તમે આંખો દ્વારા જુઓ છો. તમને એકાએક એમ લાગે છે કે તમે બધું જોઇ રહ્યા છો. તમે આંખો નામનાં બે બાકોરાં જ નથી. એ આંખોથી તો તમે ફક્ત જોવાની ક્રિયા કરો છો.
મૃત્યુ એક ઉત્સવ છે
વાચ્ર અને પ્રાણ
આ શક્તિશાળી અને જીવન પરિવર્તિત કરનારું તથ્ય સમજવા-સ્વીકારવા માટે, આપણું સ્વપ્નિલ જગત, આ વિશ્વ જે સામગ્રીઓનું બનેલ છે એમને સમજવી રહી.આપણે આપણી અંદર રહેલ પ્રાણ, આપણી જીવન ઊર્જા જે આપણને ટકાવી રાખે છે એને પણ પૂરી રીતે સમજ્જવી રહી.
એ સમજી લો કે જે આપણે શ્વાસ લઇએ છીએ એ માત્ર એક વાહન છે જેના પર સવાર થઇને પ્રાણ આપણી અંદર આવે છે અને બહાર જાય છે. પ્રાણ જ જીવન સત્વ છે, આપણી ઊર્જા. આ ઉદાહરણ સમજો. જો એક ટ્રક મકાનના પ્રાંગણમાં પ્રવેશે છે અને કંઇક મૂકીને જતી રહે છે, તો એ ટ્રુક શ્વાસ સમાન છે. અને એ જે મૂકીને જાય છે એ પ્રાણ છે.
જીવન હોય કે મૃત્યુ, એનો આધાર છે પ્રાણની ગતિ
એક વાત વધુ : જયાં સુધી આગંતુક શ્વાસ આપણી અંદર વધુને વધુ પ્રાણ રેડે છે અને પછી એક ખાલી થયેલા વાહનની જેમ બહાર નીકળી જાય છે, ત્યાં સૂધી તમારું જીવન સુચાર્ જળવાઇ રહેશે.
જો એથી ઊંધું બનવું શરૂ થઇ જાય, એટલે કે શ્વાસ દ્વારા વાયુ ઓછું પ્રાણ તત્વ લઇને પ્રવેશે અને વધુ પ્રાણ તત્વ લઇ બહાર નીકળે, તો એમ સમજી લેવું રહ્યું કે મૃત્યુ નજદીક આવી રહ્યું છે. અથવા જીવન તત્ત્વ હવે મૃત્યુ ભણી ધસડાઇ રહ્યું છે. મૃત્યુ જયારે નજદીક આવે
જે ઘડીએ તમે જાગૃતિ પ્રાપ્ત કરશો. એ ઘડીથી છે ત્યારે માત્ર તમે તમારા જીવન અને ખાલી હવા મૃત્યુ પર નિચંત્રણ મેળવશો. શરીરમાં પ્રવેશે છે. પણુ એ જયારે બહાર નીકળે છે ત્યારે પ્રાણ સાથે લઇને નીકળે છે.
આયુર્વેદમાં એક સરસ અવધારણા છે. એને 'ચરમવય' (પીક એજ) કહે છે એનો પૂર્ણ આધાર, આ પ્રાણનું વિજ્ઞાન છે. એક નિર્ધારિત વય સુધી વ્યકિતમાં આગંતુક શ્વાસ દ્વારા વધુ પ્રાણ તત્ત્વ મળતું રહે છે. અને બહાર જતા શ્વાસમાં ઓછું પ્રાણ તત્ત્વ જાય છે. પરંતુ, જે ઘડીથી બહાર જતો શ્વાસ વધુ પ્રાણ તત્ત્વ લઇને નીકળવા લાગે કે નિષ્ણાત આયુર્વેદાચાર્યો જાણી લે કે આ વ્યકિત હવે એના અંત ભણી જઇ રહી છે.
સચેતાવસ્થા દ્વારા જીવન નિચંત્રણ
જીવન તો સતત સરકતું રહે છે અને મૃત્યુની પરિધમાં પ્રવેશતું રહે છે. સજીવાવસ્થામાં મૃત્યુ ભણી સરકતા રહેવું એને જ આપણે જીવન કહીએ છીએ. હકીકતમાં આપણે જીવતા નથી. આપણે તો માત્ર મૃત્યુના આગમનની રાહ જોઇએ છીએ. સાધારણ માણસ જાત જીવતી નથી. એનું જીવન મૃત્યુની ગર્તમાં સરકતું જાય છે; એક દિવસ વિલીન થઇ જાય. આજ એક કારણ છે કે તમે જીવો ગમે તેટલાં વર્ષ, પણ મન ભરાતું નથી. તમને એમ લાગતું નથી કે તમે જીવન જીવ્યા. કારણકે જીવન એટલે શું એ તમે જાણતા નથી.
જયારે તમે જીવન વિશે જાગૃત થાઓ છો, જીવન વિશે વિચારતા થાઓ છો, ચિંતન કરતા થાઓ છો, તમારા જવનમાં જયારે જાગૃતાવસ્થા લાવે છો, ત્યારે તમે તમારા અસ્તિત્વ પરત્વે એક નવું કેન્દ્ર સ્થાપિત કરો
એ સ્વપ્ન છે. જો તમે કંઇ જોઇ શકતા હો, કંઇક મહસૂસ કરી શકતા હો, કંઇક પ્રતીત કરી શકતા હો, કોઇ પ્રકારની ગતિશીલતા અનુભવતા હો, તો એ સ્વપ્ન છે. જ્રો તમે કંઇ પણ જોઇ શકતા ન હો, કંઇ પણ પ્રતીત ન કરતા હો, કોઇ ગતિ અનુભવતા ન હો,તો એ ગાઢ નિદ્રા છે.
જાગૃતાવસ્થામાં જયારે તમે જોઇ શકતા હતા અથવા જેને મનોવિજ્ઞાન સચેતાવસ્થા કહે છે એમાં હતા, ત્યારે એ જીવન હતું. જો તમે જાગૃત નથી તો એ મૃત્યુ છે. જયારે જવનમાં તમે વધુ જાગૃતિ લાવો છો, ત્યારે તમે તમારૂં જીવન સંચાલન કરો છો. એ જ રીતે જો સ્વપ્નમાં પણ તમે વધુ જાગૃતિ લાવતા થશો, તો તમે તમે તમારા સ્વપ્નનું અને નિદ્રાનું પણ સંચાલન કરતા થશો.
જવન અને મૃત્યુ તથા સ્વપ્ન અને ગાઢ નિદ્રા, બંને માટે એક મહત્ત્વપૂર્ણ સ્થિતિનું હોવું જરૂરી છે. જાગૃતાવસ્થા જીવન અને મૃત્યુ, સ્વપ્ન અને ગહન નિદ્રા, આ બધાંને નિયંત્રિત કરવા માટેની પ્રમૃખ જરૂરિયાત છે, જાગૃતાવસ્થા. તમારાં સ્વપ્નોમાં જો તમે જાગૃતિવાળી સ્થિતિ લાવી શકો તો એનો લાભ માત્ર તમારા સ્વપ્ન અને નિદ્રાને જ મળે એવું નથી, પણ એનું નિયંત્રણ જીવન અને મૃત્યુને પણ મદદદકર્તા થશે.
નિદ્રામાં અને સ્વપ્નમાં પ્રાણની ગતિ
જે ઘડીથી તમે સ્વપ્ન અવસ્થા ભણી સરકતા થાઓ છો, એ ધડીથી જ પ્રાણ ગળામાં સ્થિત વિશુદ્ધિ કેન્દ્ર તરફ જવા માંડે છે. જેમ તમે ગાઢ નિદ્રા ભણી વધુ જતા જાઓ તેમ પ્રાણ હ્રદયના અનાહત કેન્દ્ર ભણી જવા માંડે છે. જીવન અને મૃત્યુની બાબતમાં પણ એ જ પ્રમાણે છે. તમે જેટલા વધુ જીવંત અને સક્રિય, પ્રાણ એ પ્રમાણમાં સંચિત થશે અને ભાલ પ્રદેશમાં કેન્દ્રિત થશે.
સ્વપ્ન અને નિદ્રા, જીવન અને મુત્યુ, આ બધુ સંચાલિત કરવાની છો. આ એક સરળ ચાવી છે, આ એક જીવન અને તંત્ર છે. એને પ્રાણ કહે છે. મુત્યુ વચ્ચે જયારે તમે નવીન ચેતનાવસ્થા લાવો છો, ત્યારે એક નવું કેન્દ્ર ઊભું કરો છો. એને જ તો હું સચેતાવસ્થા કહ્ છું.
જ્યારે પણ તમે સચેતાવસ્થામાં હશો, તમે તમારી જંદગી વિષે નિર્ણયો લેવાનું શરૂ કરશો. દાખલા તરીકે તમે જેટલા વધુ જાણકાર થશો, એટલા જ એ બધું અધ્યયન કરતા અને નક્કી કરતા થઇ જશો કે તમારે કઇ ગાડી પસંદ કરવી, કેવા પ્રકારના ઘરમાં રહેવું, કેવું જીવન જીવવું. દરેક બાબતમાં તમે એક સ્પષ્ટ નિર્ણય લેતા થઇ જશો. દરેક વિષય સંબંધી તમારામાં એક જાગૃતિ પેદા થશે. કઇ રીતે બોલવું, કઇ રીતે વિચારવું, કઇ રીતે વર્તવું. નાનામાં નાની બાબતમાં તમે જાગૃત થઇ જશો.
જે ઘડીએ તમે જાગૃતિ પ્રાપ્ત કરશો, એ ઘડીથી તમે નિર્ણય લેતા થઇ જશો. તમારા જીવન પર નિયંત્રણ જાળવતા થઇ જશો. જય્યારે તમે પૂર્ણત: જાગૃત થશો ત્યારે મૃત્યુ પર પણ નિયંત્રણ જ્રાળવતા થઇ જશો.
જીવન અને મૃત્યુની આ બેઉ ઘટનાઓ ત્યાર પછી એક જાગૃત સ્તર પર ઘટવાની. જો તમે જાગૃતાવસ્થામાં ચિંતન કરતા હશો, તો એ જીવન છે. જો તમે અંતરતમથી ચિંતન નહિંકરી શકતા હો, તો એ મૃત્યુ છે.
જાગતાવસ્થા-નિચંત્રિત સ્વપ્ન અને ગાઢ નિદ્રા, જીવન અને મૃત્યુ
અજાગૃતાવસ્થામાં બે ઘટનાઓ ધટે :સ્વપ્ન અને ગાઢ નિદ્રા. અજાગૃત સ્તર પર જો તમે જોઇ શકતા હો તો
મૃત્યુ એક ઉત્સવ છે
બાબત બરાબર સમજ ધરાવે છે એ સ્વપ્ન નથી જોતો. એ સ્વપ્ન જોતો અટકી જાય છે. જે વ્યક્તિ જીવન સંબંધી જાગૃત હશે એ જીવન-મરણનું ચક્કર અટકાવી દેશે. એ પછી બીજું શરીર ધારણ નહિ કરે.
એ પણ સમજી લો ે જયારે હું મૃત્યું' શબ્દનો ઉદ્વેખ કરું છૂં ત્યારે એનો અર્થ આત્મહત્યા નથી હોતો. હં એમ કહં છું કે તમે જયારે જીવન બાબત જાગુત થાઓ છો, ત્યારે તમે મૃત્યુની પરિધમાં પ્રવેશ કરો છો. એનો અર્થ એ નથી થતો કે તમે આત્મહત્યા કરી લો છો. માત્ર તમે તમારી સામાન્ય જીંદગી જીવશો નહીં! તમે તમારી ઓળખ સાથે જીવવાનું બંધ કરી દેશો. તમે ઓળખને મહત્ત્વ નહીં આપો. એક રીતે તમારો પુનર્જન્ન્મ થશે.
જો તમને જાણકારી હોય કે પ્રતિદિન કયારે પ્રાણ હૃદયના કેન્દ્રસ્થાને પહોંચે છે, તો તમે તમે તમારાં સ્વપ્ન અને તમારી ગાઢ નિદ્રાના પ્રવાહને અટકાવી શકશો, એમની દિશા બદલી શકશો અને તમારાં સ્વપ્ન તથા નિદ્રાને સૂચારૂ રીતે સંચાલિત કરી શકશો. જો તમે એ બાબત જાણકારી ધરાવતા હો કે દરેક વખત જયારે તમે નિદ્રાધીન થાઓ છો, ત્યારે પ્રાણ આજ્ઞાચક્રથી અનાહત ચક્રમાં સરી જાય છે, તો એનો અર્થ એ થાય છે કે જીવનના અંતે તમે તમારા જીવન અને મૃત્યુમાં પરિવર્તન લાવી શકશો. જો તમે ઇચ્છતા હશો, તો પરિવર્તન થોડું જલ્દી પણ લાવી શકશો. જો તમે એને અમૂક સમય રોકી રાખવા ઇચ્છતા હશો, તો એમ પણ થઇ શકશે. જે રીતે તમે ઇચ્છતા હશો, એ પ્રમાણે થશે.
ધ્યાનની પ્રચુક્તિ
આ પ્રયુક્તિના બે ભાગ છે : એક જયારે ત મે નિદ્રાધીન અવસ્થામાં હો, જયારે તમે પલંગ પર સૂઇ રહેલા હો ત્યારે કરવાની છે, અને બીજૂં, ત્યારે જયારે તમને દિવસ દરમ્યાન યાદ આવે ત્યારે, કોઇ પણ ઘડીએ કરવાની છે.
પ્રથમ સ્તર પર જે રીત છે એ બીજી રીત કરતાં ધ્યાન ઘરવા માટે વધુ ઊર્જ્ઞ શક્તિ પેદા કરશે. અને એ જ પ્રમાણે વિપરીત સ્તર પર પણ થશે. આ બેઉ સ્તર એકબીજાના સંપૂરક છે.
પ્રથમ સોપાન : જયારે તમે લાંબા થઇને સૂઇ રહો છો, ત્યારે સુપ્ત અવસ્થામાં સરી જતાં પહેલાં આજ્ઞા ચક્ર (બે આંખોની ભ્રૂકૂટિ વચ્ચેનું સ્થાન, પર ધ્યાન કેન્દ્રિત કરો. એ સ્થાનને ત્રીજૂં નેત્ર પણ કહે છે. ભાલપ્રદેશનું એ કેન્દ્ર સ્થાન છે, એના પર ધ્યાન સંપૂર્ણપણે કેન્દ્રિત ન કરશો. જો તમે પરાણે માનસિક એકાગ્રતા લાવવાનો પ્રયત્ન કરશો, તો તમારી નિદ્રામાં ખલેલ પહોંચશે અને માથું પણ દ્દુખવા આવશે. માત્ર સહજ ભાવે એ સ્થાનને યાદ કરો. જેમ સહજ ભાવે બગીચામાં કોઇ ફૂલ ભણી જોતા હો તેમ ધીરે ધીરે તમને પોતાને લાગશે કે તમે આરામ અનુભવી રહ્યા છો. તમે ધીરે ધીરે એ સ્તર ભણી સરી રહ્યા છો જે ગાઢ નિદ્રાનું સ્તર છે.
ગાઢ નિદ્રા ભણી લઇ જતી આ ગતિ બાબત સજાગ રહો, એટલું પૂરતું છે. પ્રથમ દિવસે તમને એમ લાગશે કે તમે નિદ્રા ભણી જરા પણ નથી ઢળી રહ્યા અને તમારી નિયમિત નીંદર પણ દસ–પંદર મિનિટ મોડી થઇ રહી છે. એની ચિંતા ન કરશો. માત્ર આજ્ઞાચક્રમાં પ્રાણની ગતિ બાબત સન્નગ રહે.
તમને એ ખ્યાલ આવશે કે તમે સ્વપ્ન જોઇ રહ્યા છો. જો તમે સ્વપ્ન જોવું ઇચ્છતા હશો તો જોતા રહેશો. જો તમે નહિ ઇચ્છતા હો, તો નહિ જૂઓ. પણ સ્વપ્ન પાછળ કોઇ પ્રકારની ઉત્ત્કટતા નહિ હોય.
બીજા ભાગમાં, તમને સ્વપ્ન રહિત નિદ્રા આવવી શરૂ થશે. એ નીંદરનું ગાઢ સ્તર હોય છે. એક વખત તમને સ્વપ્ન રહિત નીંદર આવવી શરૂ થઇ જાય પછી તમારા દિવસ પણ દિવાસ્વપ્ન વિના ગુજરશે. દિવાસ્વપ્ન વિનાનો દિવસ, એનો અર્થ એ કે તમારી આંતરિક ઊર્જા દિવસે સ્વપ્નો જોવામાં વેડફાઇ નહિ જાય અને જળવાઇ રહેશે.
જયારે આગન્તુક શ્વાસ વધુ પ્રાણ લઇને આવે છે અને બહાર જતો શ્વાસ ખાલી જતો હોય છે, ત્યારે તમારો પ્રાણ ભાલપ્રદેશમાં કેન્દ્રિત થાય છે. જો આગન્તુક શ્વાસ ઓછા પ્રમાણમાં પ્રાણ પ્રાપ્ત કરે અને બહાર જતો શ્વાસ વધુ પ્રાણ બહાર કાઢે, તો ધીરેધીરે પ્રાણ વિશુધ્ધચક્રમાં સરકી જશે જે ગળામાં કેન્દ્રિત છે. જો આગન્તુક શ્વાસ પ્રાણ લીધા વિના જ આવે છે અને માત્ર બહાર નીકળતો શ્વાસ પ્રાણને બહાર કાઢે છે, તો તમે પૂર્ણત: હૃદયના વિસ્તારમાં લપસી જશો.
હકીકતમાં, જીવનમાંથી મૃત્યુમાં સરકવું, જાગૃતાવસ્થામાંથી ગાઢ નિદ્રાધીન અવસ્ત્ર્થામાં સરકવું, આ બંને સ્થિતિઓ પ્રાણના આવન-જાવન સાથે સંકળાએલી છે. જો શ્વાસ અંદર લેવાની અને બહાર કાઢવાની ગતિ યોગ્ય રીતે સંચાલિત કરવામાં આવે, તો તમે જીવન અને મૃત્યુ તથા સ્વપ્ન અને નિદ્રાવસ્થા બધાને યોગ્ય રીતે સંચાલનમાં રાખી શકશો. સ્વપ્ન અને નિદ્રા, જીવન અને મૃત્યુ, આ બધુ સંચાલિત કરવાની આ એક સરળ ચાવી છે, આ એક તંતુ છે. એને પ્રાણ કહે છે.
જીવન મુત્યુના ચક્કરને થોભાવવું
કયારે તમે સ્વપ્નિલ સ્થિતિમાં સરકી રહ્યા છો એની જો તમને સમજ હોય, કયારે તમારી ચેતના ક્ષીણ થઇ રહી છે, કયારે તમે નિદ્રાધીન થઇ રહ્યા છો એની સૂઝ હોય, તો તમે સ્વપ્નને પણ બદલી શકા છો.
જો તમે સ્વપ્નને બદલી શકશો તો એ સમજી લો કે સૌથી પહેલું કામ તમે એ કરશો કે સ્વપ્ન જોવાં બંધ કરશો. તમે એ વાત સમજૂશો કે આ સ્વપ્ન જોવાં અર્થહીન છે. તમે એ સમજશો કે તમે સ્વપ્નોમાં સમય અને કાર્યશક્તિ બંને બગાડી રહ્યા છો. જે માણસ સ્વપ્ન જોવે છે એ એની કાર્યશક્તિ વેડફે છે. એથી ઊલટું, જે માણસ મૃત્યુને વશ થઇ જાય છે, એ તો જાણે આનંદિત જ થઇ જાય છે.
જો તમે પ્રાણ બાબત સજાગ હશો, તો એટલું પૂરતું છે. એ આપોઆપ જ વધુ ઊર્જ્ઞ ઉત્પન્ન કરશે અને પ્રાણનો પ્રવાહ તમારી દરેક પ્રકારની શારીરિક બીમારી સાથે સંકળાએલો હોવાના કારણે તમારી કાયા એની મેળે જ તંદુરસ્તી અનુભવશે. તદ્દપરાંત, જયારે તમે તમારા સ્વપ્નને બદલી શકવાને સક્ષમ હશો, તમે તમારા સ્વપ્નને સંચાલિત કરી શકશો, ત્યારે તમે એ ઉત્કૃષ્ટ શક્તિ અને ઊર્જ્ઞ પ્રાપ્ત કરશો જેના દ્વારા તમારા જીવનની ઘટનાઓને પણ સંચાલિત કરી શકશો.
(પરમાનંદ પ્રોગ્રામ કક્ષા-૨) The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam સ્કૂરણા પ્રોગ્રામ (Lbp લેવલ ૨ -Nsp)
દ્વિતીય સ્તર પરનો આપણો ધ્યાનસ્થાવસ્થા કાર્યક્રમ, એલબીપી લેવલ ૨ એનએસપી, તમને તમારા જીવન પથ પર એ રીતે સફર કરાવે છે કે એના દ્વારા એકીસમયે જ મૃત્યુનાં સર્વ રહસ્ય પ્રગટ થઇ જાય. એનાથી તમારા અંતરતમની લાગણીઓનો ભાર જે એક પછી એક એ તમારાં ઊર્જા સ્તર કાર્યરત કરી આપે છે. તમારી વેદનાઓ, તમારાં સુખચેન, તમારી કામનાઓ અને તમારો અપરાધ ભાવ બધુ જ ખૂલતું જાય. એક વખત એ બધું સ્પષ્ટ નીરખી શકાય અને એમને સુધારી શકાય તો પછી તમે તમારી અંદર જ ઇશ્વરીય તત્ત્વની ઝાંખી અનુભવી શકશો.
ઉપાડીને તમે સતત કફરતા રહો છો એ સાફ અને સ્વચ્છ થઇ જાય છે. એ તમને શાંતિપૂર્વક અને આનંદપૂર્વક જવતાં શીખવે છે. એ મૃત્યુને એના સાચા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે જેથી જવન તમારું અર્થપૂર્ણ અને આનંદિત બની રહે.
તમે જ પ્રજ્ઞા છો
'બુદ્ધિશાળી' લોકો પર પ્રચલિત એક વ્યંગ્ય મને યાદ આવે છે : એક ખાનગી વિમાનમાં એક વખત ચાર જણ સફર કરી રહ્યા હતા. અચાનક વિમાનની પૂંછડીમાં આગ લાગવાના કારણે સંકટભરી સ્ન્થિતિ પેદા થઇ ગઇ. કમનસીબે, આ ચાર યાત્રીઓ વચ્ચે ત્રણ જ હવાઇ છત્રીઓ (પેરેશૂટ) હતી. જે સૌથી આગળ હતો, એણે ગભરાટભરી સ્થિતિમાં એક પેરેશૂટ ઉપાડ્યું અને કહ્યું : ''હં તાજેતરમાં પરણ્યો છું. મારી પત્ની મારા આવવાની રાહ જોઇ રહી છે.'' અને એ પેરેશૂટ લઇને કૃદી પડયો. બીન્ન મુસાફરે કહ્યું : ''હું આ વિશ્વની સૌથી બદ્ધિશાળી વ્યક્તિ છું. દુનિયાને મારી સમજદારીની જરૂરત છે.'' અને એ પણ પેરેશૂટ લઇને ફૂદી પડયો. હવે બાકી રહેલ બે યાત્રીઓમાં એક વૃદ્ધ હતો. એણે બીજાને કહ્યું : ''જો ભાઇ, હં તો વૃદ્ધ છું. પણ તારી સામે આખી જંદગી પડી છે.તું આ પેરેશૂટ લે અને કૂદી જા.''
પેલી ચોથી જુવાન વ્યક્તિએ કહ્યું : ''તમે પણ આવી શકશો, સાહેબ. આપણે બંને કૂદી શકીશું, પેલો બીજો માણસ જે પોતાને દ્રનિયાનો સૌથી બુદ્ધિમાન માણસ કહેતો હતો, એ પેરેશૂટને બદલે મારો પીઠથેલો લઇને કૃદીપડયો છે. એટલે આપણે બંને કુદી શકીશૂં.''
મૃત્યુના ભયથી મુક્ત થવું, જે ખરેખર તો આપણી વિશિષ્ટ ઓળખ ખોવાના ભયથી મુક્ત થવું. એ માટે એ બરાબર સમજવું રહ્યું કે આપણે આ શરીર અને મન ઉપરાંત પણ કંઇંક વધુ છીએ. આ વાત સમજવા માટે આપણને પ્રજ્ઞાની જરૂરત પડે છે. અને ત્યારે આપણી સામે કેટલાક સવાલ ઉઠે છે :
પ્રજ્ઞા ખરેખર શું છે ?
શું આપણામાંથી કેટલાક બીજાઓ કરતાં વધ્યુ પ્રજ્ઞાવાન હોય છે ?
શું આપણે આપણી પ્રજ્ઞાનું ક્ષમતાનું સ્તર વધારી શકીએ ?
કુદરતી પ્રજ્ઞા
પ્રજ્ઞા એવી વસ્તુ નથી જે પ્રાપ્ત કરી શકાય; દરેક વ્યકિતને એના જન્મ સાથે એક સ્થાયી નિધિ રૂપે પ્રજ્ઞા મળે જ છે. આપણા દરેકમાં પ્રજ્ઞા છે જ. જીવનની એ એક જન્મજાત, અંતરનિહિત વિશેષતા છે, જે રીતે અગ્નિ ગરમ હોય છે અને હિમ શીતળ.
છીએ કે આપણું કૌશલ સીમિત છે, કંઇ પણ વાત પર 'ના, આપણે આ નહિં કરી શકીએ…' વાળૂં વલણ અખત્યાર કરીએ છીએ, અને માટે જ આપણી શક્તિઓનો ઉપયોગ કઇ રીતે કરવો એ આપણે ભૂલી ગયા છીએ. આપણે એ રીતે ટેવાએલા નથી કે આપણામાં રહેલ શક્તિઓનો વધુમાં વધુ ઉપયોગ કરીએ.
બાળકો જન્મજાત બૂદ્ધિશાળી હોય છે
એક કથા છે : એક છોકરો શાળાએથી આવ્યો એને એણે એનીં માને કહ્યું : "મા, તેં તો કહ્યું હતું કે સ્ક્રૂલનો જે દંત્રાચિક્રિત્સિક છે એ પૌડારાષ્ટિત છે, પણ એવું જ્હોતું." એન્ડીં માએ ચિંતિત સ્વરે પૂછ્યું : "કેમ દીંકરા, એણે તને કોઇ પૉડા કરાવો ? "ના, મા, "છોકરાએ કહ્યું : "પણ મેં એન્શો આંગળી પર બટક્રું ભર્યું તો એ ચીંસ પાડીં ઊઠ્યો. "
બાળકો જન્મથી જ બુધ્ધિશાળી હોય છે. એ ઉત્સાહી અને હાજરજવાબી હોય છે. પણ તર્ક, ભૂતકાળની યાદો અને ચીલાચાલુ ધોરણો અપનાવનારી રૂઢિચૂસ્ત શિક્ષણ સંસ્ન્થાઓ બાળકના કુદરતી વિકાસનો, એની સાહજિક પ્રજ્ઞાનો નાશ કરે છે. શિક્ષા પ્રાપ્ત કરવા માટે એને જે કીમત ચૂકવવી પડે છે એ ઘણી મોટી હોય છે. બાળક એની અનોખી અમૂલ્ય સર્જનશક્તિ ગૃમાવે છે અને એને પોતાને એ વાતની જાણ પણ હોતી નથી.
થોડા દિવસ પહેલાં મેં એક તર્ર્ણ યુવકના ટી–શર્ટ પર લખાણ વાંચ્યું : ''હું પ્રજ્ઞાવાન હતો, પણ શિક્ષણે મારી બરબાદી કરી નાંખી.''
તમારી અંદર રહેલા પૂર્ણ 'સ્વ' ને એની પોતાની રીતે અભિવ્યકત આપણામાંથી થવા દો. હં એને જ એક સૂત્રિત ઘણા પોતાની જે અને પરિપૂર્ણ થવું કહ્યું છું. કુદરત દત્ત પ્રજ્ઞા છે એની સાથેનો
સંપર્ક ખોઇ બેઠા છે: અને માટે આપણે જીવનને એની સંપૂર્ણતામાં જીવી નથી શકતા. જે જ્ઞાન અથવા જાણકારી આપણે બાહ્ય જગતમાંથી મેળવી છે એને આપણે પ્રજ્ઞા માની બેઠા છીએ. આપણે હવાઇ સફર કરનારા એ માણસ જેવા છીએ જે પીઠથેલાને પેરેશૂટ માની બેઠો હતો અને એ લઇને કુદી પડ્યો હતો.
કુદરતે દરેક વ્યકિતને એની પોતાની અંતરનિહિત પ્રજ્ઞા બક્ષી છે. પક્ષીઓને પણ એમની કુદરતી સમજ હોય છે જેના આધારે એ ઊડતાં થાય છે. પ્રવાસી પક્ષીઓને આકાશમાં હજારો માઇલ ઉડીને સફર કરતાં જોવાં એ પણ એક આશ્ચર્ય છે. એમની પાસે ના તો કોઇ નકશો હોય છે કે એમની સાથે ન કોઇ માર્ગદર્શક. અને જયારે જયારે ઋતુ બદલાય ત્યારે એ પાછાં પોતાના મૂળ સ્થાન પર પહોંચી જાય છે.
પતંજલિ, આપણા એક પ્રબુદ્ધ ગુરુ અને પુરાતન યોગવિદ્યાના સંસ્થાપક કહે છે, કે, સર્વ નિમ્ન કક્ષાની ચેતનાઓ જેવી કે, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેની પૂર્ણ બૌદ્ધિક ક્ષમતા માણસમાં સંગ્રૃહિત છે.
વૃક્ષોની જેમ માણસમાં ખોરાક ઉત્પન્ન કરવાની કાબેલિયત છે. માણસમાં એ જન્ન્મે ત્યારથી એના પોતાના સામર્થ્ય પર જીવવાની ક્ષમતા છે. જેવી કે, પ્રાણીઓ અને પક્ષીઓમાં હોય છે. કુદરતે આપણુને અમાપ બુદ્ધિ શક્તિ આપણા માનવ શરીરમાં આપી રાખી છે. મુશ્કેલી એ છે કે આપણે દ્દઢપણે એમ માનીએ છીએ કે આપણી ક્ષમતા સીમિત છે. આપણને એ રીતે ઉછેરવામાં આવ્યા છે કે આપણે એમ વિચારતા રહીએ
તમે જ પ્રજ્ઞા છો
અભિવ્યકત થવા દો અને તમે જોશો કે તમારી નિજની બુદ્ધિમતા કેટલી સુંદર રીતે ખીલે છે. હું એને એક સૂત્રિત અને પરિપૂર્ણ થવું કહ્યું છું.
ભચ અને લોભ - ચાલક પરિબળો
આપણે એમ માનીએ છીએ કે આપણે બહ બુદ્ધિશાળી છીએ અને માટે આપણે આપણાં બાળકો પણ આપણાં જેવાં બુદ્ધિશાળી થાય એ હેતુસર એમને ઢાળવાનો પ્રયાસ કરીએ છીએ. જયારે એ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે ત્યારે આપણે બાળકને જીવનમાં યા તો ભય અથવા લાલચ દ્વારા ધકેલાઇને દોડતાં શીખવાનો તર્ક સર્વ પ્રથમ શીખવીએ છીએ.
કાં તો એને કંઇક સિદ્ધ કરવા માટે કશૂંક કરવું પડે છે, અથવા તો જે ન થાય એમ એ ઇચ્છે છે એને અટકાવવા માટે કંઇંક કરવું પડે છે. જયારે કંઇક થાય એમ તમે ઇચ્છો છો, ત્યારે એ લાલસા હોય છે. જયારે તમને એમ ડર રહે છે કે કંઇક ના ગમતું થશે જ, ત્યારે એ ભય હોય છે.
કાં તો એને અભ્યાસ કરવો પડે છે જેથી એને સારા માર્કસ્ મળે અને કોઇ સારી કોલેજમાં પ્રવેશ મળે–આની પાછળ રહેલ તત્ત્વ લાલસા છે. અથવા એને અભ્યાસ એટલા માટે કરવો પડે છે કે એના ભાવિ વ્યાવસાયિક જીવનમાં બીજા લોકોની સામે સ્પર્ધાઓમાં એ પાછળ ન રહી જાય–અને આના મૂળમાં રહેલ તત્ત્વ છે, ભય.
બાળક માટે પ્રેરક તત્ત્વ પણ કાં તો લાલસા હોય છે અથવા ભય; કદી પણ આંતરિક પરિતોષ નથી હોતો. સ્વાભાવિક છે કે બાળક પણ ચીલાચાલ્ સ્પર્ધા દોડમાં સામેલ થઇ જાય છે. એની પાસે એ જોવાનો વખત નથી હોતો કે એ ખરેખર જ મેળવવા ઇચ્છે છે, શૂં એના માટે જ એ દોડી રહ્યો છે. એને એ પણ સમજ નથી કે એ એની દોડનો આનંદ માણી શકે, કેમ, એને શરૂથી એ શીખવવામાં આવ્યું છે કે જો ધ્યાન બીન્જે કયાંય વાળ્યું તો પોતાના નિર્ધારિત ધ્યેય પર પહોંચવા માટેનો અમુલ્ય સમય વેડફાઇ જશે.
પણ, આ તથાકથિત ધ્યેય પર પહોંચીને કેટલા લોકો એ પરિપૂર્ણતાનો અનુભવ કર્યો છે ? જયારે ત ધ્યેય નક્કી કર્યું હોય અને ત્યાં પહોંચો ત્યારે પ્રતીત થાય કે ધ્યેયબિંદ્ર જેવું કશું છે જ નહિ. બલ્કે, ધ્યેયબિંદ્ર તો કયાંક આગળ વધી ગયું છે અને હવે તમારે કશું નવું સર કરવાનું છે.
સમજી લો, જો બીજા જે કરે છે, એના પર દષ્ટિ ઠેરવીને એ ધોરણે તમે તમારું જીવન જીવતા હશો, તો તમે તમારું અમુલ્ય જીવન વ્યર્થ વેડફી રહ્યા છો. આને જ 'ગાડરિયો પ્રવાહ' કહે છે – ચીલાચાલુ દોડમાં સામેલ થઇ જવું, કારણકે બીજા બધા એ કરી રહ્યા છે. તમે દોડ જીતો તો પણ રહો તો છો માત્ર એક સાધારણ દોડનાર જ .
બૌદ્ધિક શક્તિનું માપ શૂં ?
શું આપણે બૌદ્ધિક શક્તિને માપી શકીએ ? બૌદ્ધિક શક્તિ માપવાનું કોઈ ધોરણ છે ખરૂં ?
છેક શાળાના દિવસોથી કોઇ એક માપદંડ અનુસાર કોઇ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાનો અંદાજ કાઢતા રહ્યા છીએ. આ ધોરણ વ્યવસ્થા જેનો ઉપયોગ શાળાના પ્રાથમિક દિવસોથી છેક કોલેજના દિવસ સુધી આપણે વિદ્યાર્થીઓના કૌશલને અને એમની અભિરૂચિને માપવા માટે કરતા આવ્યા છીએ.
આપણે અહીં એક મહત્ત્વની વાત સમજવી રહી:
નોટીસ જોઇએ, કારણ અમે માનીએ છીએ કે તમારા અવસાન પહેલાં તમારા અનુગામીને તમારું કામ શીખવાડીને જવું એ તમારી ફરજ છે. નોંધ : આ નવા લાભદાયી કાર્યક્રમનો આરંભ હજુ ગઇ કાલથી જ થયો છે.
જો તમે બીજાના કાર્યનું કે વર્તનનું આંધળું અનુકરણ કરશો અને તમારી અંદર રહેલ કુદરતદત્ત, સ્વાભાવિક બુદ્ધિકૌશલનો ઉપયોગ નહીં કરો, તો તમારી પોતાની અંદર રહેલ આશ્ચર્યજનક સંભાવનાઓનો લાભ લેવાને બદલે તમે તમારી પોતાની જાત સાથે છેતરપિંડી કરી રહ્યા છો.
એક વખત એક આંકડાશાસ્ત્રનો વિદ્યાર્થી હતો, જે હંમેશાં ગાડીં ચલાવતાં વખતે જયારે કોઇ જંક્રશન નજદીંક આવતો c્યારે ગાડીંની ઝડપ વધારીં મૂકતો, પૂર ઝડપે જંક્રશન પાર કરીં જતો, અને પછીં ઝડપ ઓછો કરીંને સ્વાભાવિક ગતિ પર આવી જતો. એક દિવસ એનીં સાથે એનો એક િમંત્ર પણ હતો. એક જંક્રશન આવ્યું અને એનીં રોજાંદી રીત પ્રમાણે પેલા વિદ્યાર્થીએ ઝડપ વધારી મૂકો અને એ લોકો પસાર થઇ ગયા. પેલા મિશ્રને આશ્ચર્ય થયું : એણે પૂછચું "અરે ભાઇ જંક્રશન પર તો બધા ડ્રાઇવર ઝડપ ઘટાડી દે, જયારે તૂં તો પૂરપાટ ગાર્ડો દોડાથી ગયો. એવ્યું કેમ ?"
પેલા આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીએ જવાબ આપ્યો : "અંક્રડાશાસ્ત્ર્વ મુજબ અકસ્માત થવાની સૌથી વધુ સંભાવના જંકશન પર રહે છે. માટે જંક્રશન પર ઓછામાં ઓછો સમય ગાળવો પડે એ હેતુથી ત્યાં પહોંચતાં જ હું કાર મારીં મૂકું છું. "
એક વૈજ્ઞાનિક બનવા માટે અમૂક પ્રકારની બૌદ્ધિક ક્ષમતા જોઇએ, જયારે એક કવિ બનવા માટે એના જૂદા જ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા જોઇએ. ઓલિમ્પિકના તરવૈયા બનવું હોય તો વળી ત્રીજા જ પ્રકારની ક્ષમતા જરૂરી છે.
બૂદ્ધિ કોઇ પરિસ્થિતિ કે પડકાર (ચેલેન્જ )નો મુકાબલો કરવાની ક્ષમતા છે. દરેક વ્યક્તિ બુદ્ધિશાળી જન્મે જ છે; સવાલ માત્ર દરેકની પોતાની વિશિષ્ટ બૌદ્ધિક ક્ષમતા શોધી કાઢવાનો હોય છે.
સહજ સ્કૂરણા-નિષ્કપટ બુદ્ધિ
તમારી અંદર કુદરતી અને સહજ એવું બુદ્ધિચાત્તુર્ય રહેલું છે. અને એની પ્રતીતિ તમે બાલ્ય વયથી મેળવતા આવ્યા છો.
બાલ્ય વયમાં તમે દરેક વસ્તુ પ્રતિ સીધી સાદી, નિષ્કપટ દષ્ટિએ જોતા હતા. અને માટે, તમારી દરેક પ્રવૃત્તિ સરળ તથા સ્વાભાવિક હતી. પરંતુ, જેમ જેમ તમે મોટા થતા ગયા, તેમ તેમ એવું તે શું થયું કે તમારી એ સ્વાભાવિકતા અદ્રશ્ય થતી ગઇ ? એ સામાજિક માળખું જે તમને બાળપણથી એમ કહેતું આવ્યું છે કે 'ના, આ પૂરતું નથી…' એને કારણે તમે હંમેશા કંઈક વિશેષ બનવા માટે પ્રયત્નશીલ રહ્યા. બીજાઓ આગળ તમારી જાતને પૂરવાર કરવા. જે તમે છો એ પૂરતું નથી એમ સતત વિચારતા રહીને તમે બીજાઓનું અનુકરણ કરતા થયા છો અને તમારી અંદર જે ભરપૂર કુદરતી ઊર્જા છે એને વ્યર્થ વેડફાઇ જવા દો છો.
એક કંપનીના નોટીસ બોર્ડ પર મેં એક રમૃજી ઉક્તિ વાંચી હતી : મૃત્યુને તો એક અનિવાર્યતા રૂપે સ્વીકારી લઇ શકાય, ૫ણ અમને તમારા તરફથી બે સપ્તાહની
સજાગતાનો પ્રકાશ વર્ષોથી ઘરેડ પ્રમાણે જીવવાથી સ જાગતા નો ફેલાચેલ અંધકારને દ્રર કરવા પુરતો છે
પ્રકાશ વર્ષો જૂની ચીલાચાલુ રીતો અનુસાર જીવવાની ટેવે જે અંધકાર ફેલાવ્યો હોય છે એને દૂર કરવા માટે પર્યાપ્ત છે. આ બાબતની ચાવી સભાનતામાં સમાયેલી છે જેના ઉદયથી તમારી સમજ શક્તિ સાચા માર્ગ પર કાર્યરત થઇ શકે છે. ધ્યાનસ્ત્ર અવસ્થાનો સારાંશ જ એ છે કે એના લીધે તમે તમારી પ્રત્યેક પળ સંપૂર્ણ સભાનતામાં જીવતા થાઓ દગે.
જવાબદારી-નિયમોથી ઉપરવટ
એક લધુ કથા : એક વખત શિક્ષાર્થીઓને કેળવણી આપવાના એના સત્ર દરમ્યાન એક સાર્જન્ટે પૂછચું કે બંદ્રુક બનાવવામાં અખરોટનું લાકડું કેમ વપરાચ છે. લાંબો વિચાર કર્યા પછીં એક જણે જવાબ આપ્યો કે અખરોટનું લાકડું બીજાં બધાં લાકડાં કરતાં મજબૂત હોય છે.
સાર્જન્ટને એ જવાબ રૂચ્યો નાહિં. "જ્ઞા, ખોટીં વાત." બીજા શિક્ષાર્થીનો ઉત્તર હતો : "કારણકે એ વધુ ટકાઉ હોય છે.'' આ વાત પણ બરાબર જ્હોતી. સાર્જન્ટ ફરીં કહ્યું : "ખોટું. " શ્રીજાનું કહેવું હતું : "અખરોટ વોટરપ્રુફ હોય છે. " સાર્જન્ટ હવે આ જવાબોથી થાક્યો હતો. છેવટે એણે જ ખૂલાસો કર્યો : "તમારે લોકોએ હજુ ધવ્યું બધું શાખવાનું છે. સૌધું કારણ એ છે છે કે બંદુક બનાવવાની નિયમાવલીંમાં અખરોટનું લાકડું વાપરવાનું કહ્યું છે. "
તમે જ પ્રજ્ઞા છો
જ્ઞાન જો સમજદારીપૂર્વક કાર્યમાં લેવામાં આવે તો જરૂર સારી વસ્તુ છે. ખરૂં પરિણામ બુદ્ધિશક્તિ આપે છે, અને નહિ કે માત્ર જ્ઞાન. જયારે યોગ્ય સ્થાને અને યોગ્ય સમયે જ્ઞાનનો ઉપયોગ થાય, ત્યારે એ બૌદ્ધિક શક્તિ છે. સ્વાભાવિકતાનો અર્થ એ છે કે આપણે સહેલાઇથી યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને જ્ઞાન વ્યકત કરીએ ; મતલબ કે, આપણી બૌદ્ધિક શક્તિનો ઉચ્ચિત ઉપયોગ કરીએ.
સજાગતા માટેની ચાવી
એક લધુ કથા : એક છોકરો એના ઘરમાં અને એનીં શાળામાં અનેક નવીં વસ્તુઓ શોધી રહ્યો હતો. એક દિવસ એણે એના શિક્ષકને કહ્યું : "ગઇ કાલે મેં ત્રણ નારીં માખીંઓ અને બે નર માખીઓનીં હત્યા કરી. " ફતૂહલવશ શિક્ષકે પૂછ્યું : "પણ તને ખબર કઇ રીતે પડી કે કઇ નર માખી હતો અને કઇ નારીં માખી ?" છોકરાએ કહ્યું: "સહેલોં વાત છે. ત્રણ નારીં માખીઓ અરીંસા પર ચોટેલીં હતીં અને બે નર સિંગારેટ બોક્ષ પર. "
પ્રજ્ઞા એટલે સજાગ હોવું અને સ્વાભાવિક હોવું. જયારે તમારી અંદર ગહન સજાગતા હોય છે, ત્યારે તમારાથી ભૂલ થતી નથી.
સજાગ હોવાથી બીજા લોકોએ તમને શું શીખવ્યું છે એ વાત પર તમે આધાર નથી રાખતા. ઉપરાંત, વર્ષો સુધી તમારી અંદર જે ગૂંથાતું રહ્યું છે એના પર પણ આધાર નથી રાખતા. સજાગ હોવાના કારણે તમારી અંદર જે તાજા બૌદ્ધિક પ્રવાહો જાગે છે એના પર આધાર રાખીને તમે કાર્યરત થાઓ છો.
જીવન મુક્તિ
અહીં અને અત્યારે
પ્રજ્ઞાવંત બનવા માટે તમે તમારી જાત પ્રતિ નિષ્ઠાવાન રહો. એ માટે તમે ટેવાયેલા નથી. એટલે ભૂતકાળના તમારા અનુભવો પર આધાર રાખીને તમે પ્રતિક્રિયા વ્યકત કરતા હોવ છો.
સામાન્ય રીતે, આપણે એક મશીનની જેમ પ્રતિક્રિયા આપતા રહીએ છીએ. પરિસ્થિતિ અનુસાર પ્રતિભાવ આપતા નથી. કોઇ તમારૂં અપમાન કરે કે તમે ક્રોધાયમાન થઇ ઊઠો છો. તમને એ વખતે એ પણ ખ્યાલ નથી હોતો કે તમે શું કરી રહ્યા છો.
તથાગત બુદ્ધના જીવનની એક કથા છે :
એક વખત એક માણસે બુદ્ધનું ખુદ્ધાંખુક્યાં અપમાન કર્યું. એમના પદ્ગશિષ્ય આનંદે કહ્યું : "પ્રભુ, એ માણસ પર મને ખૂબ ગુરુસો આથ્યો હતો. પણ તમે કેમ શાંત રહ્યા ? મેં એને ખખડાવ્યો હોત અને ઠપકો આપ્યો હોત. "
બૂદ્ધે શાંત સ્વરે ઉત્તર આપ્યો :"મને આશ્ચર્ય થાય છે. આનંદ. તું જાણે છે કે જે એ કહ્યાં રહ્યો હતો એ સાવ અસંગત હતું. તો પછી ક્રોધિત થવાનું કારણ શું ? એ રીતે તો તું તારીં પોતાનીં જાતને બિનજરૂરીં સજા કરે છે. જયારે ભૂલ કોઇ બીજાની છે ત્યારે તું શું કરવા એનું દુ:ખ વેઠે છે ?"
સમયની સાથે ચાલતા રહેવું, જીવન સાથે વહેતા રહેવું, એક કઠિન, અતૂટ અહમ્ બની રહેવાને બદલે જીવનમાં તરલ પ્રક્રિયા અપનાવવી-એનું નામ જ પ્રજ્ઞા છે.
સામાન્ય રીતે. આપણે એક મશીનની જેમ વર્તતા રહીએ છીએ. પરિસ્થિતિ અનુસાર જવાબદારીનો પ્રતિભાવ નથી આપતા. બોજ કોઇના પણ ઉપર ઢોળી દેવો સહેલો હોય છે. આપણે આંખ મીંચીને બીજાનું અનુકરણ કરતા હોઇએ છીએ, આપણી પોતાની બુદ્ધિ પર આધાર રાખતા નથી.
જવાબદારીની વાત કરતી વખતે, લોકો જવાબદારીને શું સમજે છે એ વિશે એક નાની જોક :
એક વખત એક અપરાધી એના વકીલને ખખડાવતો હતો: "તમે નકામા વકીલ છો. તમને તમારી જવાબદારીનું ભાન નથી. અદાલતમાં ક્યારે વિરોધ કરવો એન્ડો પણ તમને સમજ નથીં. "
પેલા વકીલે પૂછ્યું : "હું કાંઇ સમજ્યો નહિં. તમારા માનવા પ્રમાણે મારે ક્યારે વિરોધ કરવો જોઇતો હતો અને મેં ન કર્યો ? "
અપરાધીએ કહ્યું : "જયાં વિરોધ પક્ષનો વકીલ બોલતો હતો, ત્યારે તમે એનો વિરોધ કર્યો. પણ જયારે ન્યાયાધીશે મને ગૂનેગાર જાહેર કર્યો, ત્યારે તો તમે સાવ ચૂપ રહ્યા. ત્યારે જ તો ખરો વિરોધ કરવાનો સમય હતો !""
હમેશાં જે કંઇ થાય એ માટેનો દોષ બીજા પર ઢોળવો સહેલો હોય છે. પણ જો થોડી સમજદારીપૂર્વક જુઓ તો જણાશે કે જીવનમાં જે કંઇ બને છે એ માટે ખુદ્દ તમે જ કઇ રીતે પૂરેપૂરા જવાબદાર છો.
તમે જ પ્રજ્ઞા છો
દિમાગની પેલે પાર પ્રેમાળ બન્હિનં પ્રવેશદ્વાર
એક રાત્રે એક સસ્તીં હોટલમાં એક પિતા–પુત્ર રોકાયા. પિતાએ પુત્રને સૂવડાવ્યો અને બત્તીં બંધ કરતીં વખતે કહ્યું :''જો, દૉકરા ડરતો નહિં. સ્વર્ગના દેવતાઓ આપણો રખેવાળીં કરીં રહ્યા છે. " "હા, મને ખબર છે, " દૉકરાએ કહ્યું. "બે તો હમણાં જ મને કરડીં ગયા ! ""
કુદરત દત્ત બુદ્ધિનો ઉપયોગ કરવો એનો અર્થ એ છે કે જે નિષ્કપટતા સાથે તમે જન્મ્યા હતા એને કાર્યરત કરવી.એ કંઇક બનવાની પ્રક્રિયા નથી. એ કોઇ નવી સિદ્ધિ પણ નથી. એ તો પોતાની જાતને ફરી શોધી કાઢવાની પ્રક્રિયા છે. તમે તમારી પોતાની જાતને સાચા અર્થમાં ઓળખો એ માટેની એ પ્રક્રિયા છે.
જયારે તમે એક બુદ્ધિજીવી હો છો, ત્યારે તમે તમારા મસ્તિષ્કનો પૂરો ઉપયોગ કરીને કામ કરો છો. તમે તર્કસંગત વર્તન કરો છો.
એક લધુ કથા :
એક માણસ પૉ.એચ.ડૉ. (ડોકટર ઓફ ફિલોસોફ્રી )ની ડૉગ્રી મેળવવા માટે અભ્યાસ કરતો હતો. પોતાના અભ્યાસ અને સંશોધનમાં એ પૂરેપૂરો મોતપ્રોત હતો. એટલો બધો ખોત મોત પ્રોત મોત મોત મોત મોત હતો કે એની પત્નીંને લાગ્યું કે જો હું એને વખતોવખત યાદ નહિંકરાવતાં રહં તો એ મને એની પત્નીંને–પણ ભૂલીં જશે. એટલે એણે એક દિવસ સ્વાભાવિક સ્વરમાં કહ્યું : ''પ્રિય, એવું કર્યું એક કારણ છે કે જેને લીધે તમે મને આટલો બધી ચાહો છો ?" પુરૂષે બહ ગંભીર સ્વરે સામું પૂછ્યું :
"જયારે તું એમ કહે છે કે 'આટલીં બધીં ચાહો છે' ત્યારે તું શાનો નિર્દેશ કરે છે : ઉડાણનો, ઉચ્ચ કોટિની ગુણવત્તાનો કે અભિચ્ચાકિતના પ્રકારનો ? "
જયારે તમે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ મસ્તિષ્કના ઉપયોગ દ્વારા શોધવા મથતા હો છો, ત્યારે તમે એમ માનતા થઇ જાઓ છો કે તમારો તર્ક તમારું મગજ જીવનના સંપૂર્ણ તથ્યને પામી શકે છે. તમે તમારા મસ્તિષ્કની સમજશક્તિના ચોખટામાં આ સમસ્ત વિશ્વને ગોઠવી દેવાનો પ્રયત્ન કરો છો.
એક બૌંજી લધુ કથા : એક વખત એક વિદ્યાર્થી પ્લમ્બૌંગના કામમાં તાજો ગ્રેજયૂએટ થયો હતો. એ એના મિત્રો સાથે નિઃખાગ્રા ફોલ્સ હરવા–ફરવા ગયો. એણે એ વિશાળ ઘોઘને એક નજર જોયો અને બોલી ઊઠ્યો : "અરે, હં આ ઘોઘમાર વહીં જતા પાણીને હારબંધ નળોમાં ગોઠવી દઇ શકું છું.
તમારું જ્ઞાન તમારા મનમાં એવો ભ્રમ પેદા કરે છે કે, તમે બધું જ કરી શકો છો. તમારી સમસ્ત સમજ શક્તિ તમારા મસ્તિષ્કમાં જ અટવાઇ રહે છે.
જયારે તમારી પ્રજ્ઞા જાગૃત થાય છે, ત્યારે તમે મસ્તિષ્કમાંથી હ્રદય ભણી ઊતરી આવો છો. તર્કશાસ્ત્રથી પ્રેમના શાસ્ત્ર પર આવો છો. ત્યારે તમારે તમારું અસ્તિત્વ ન તો માત્ર મસ્તિષ્ક સંચાલિત હોય છે કે ન તો પૂર્ણત: લાગણીપ્રધાન પ્રેમ પર આધારિત. ત્યારે તમે પ્રેમવિભોર બૌદ્ધિકતાના એવા સ્તર પર આવી જશો કે તમારી અંદર એની મેળે જ ચોતરફ અનુકંપા વિકિરણીત કરો છો.
ધારણા બનાવી લો અને પછી એ વસ્તુ બાબત બધું એ જ ઘારણા અનુસાર માનતા જાઓ એ પ્રમાણે ન થાય. તમારે એને ધ્યાનપૂર્વક નિરખવી પડે, એને પૂરી રીતે અનુભવી પડે, અને, તો જ તમને એના વિશે યોગ્ય સમજ પડી શકે.
એક બીજી વાત: જે બાબત તમને કંઇક જાણકારી હોય, જેનો તમને કંઇ અનુભવ હોય, એના વિશે તમે વિચાર કરી શકશો. જેના વિશે તમે કંઇ જાણતા નથી એના વિશે વિચારી શકશો ? હા, જે અન્જાણ છે એના વિશે તમે કલ્પના કરી શકશો, પણ એનો ય આધાર તો ભૂતકાળમાં તમે જે જોયું હશે એના પર જ હશે.
જયારે તમે વિચારતા હશો ત્યારે તથ્ય અને નિર્ભેળ બૌદ્ધિક ક્ષમતાની ઊર્જા તમારી સાથે નહિ હોય. પરિણામે ઉત્તર જે તમને મળશે એ તમારા સીમિત અનુભવ પર આધારિત હશે, એને કારણે સદ્દા બીજા નવા પ્રશ્નો અને નવાં સંશયો પેદા થતા રહેશે.
સમજશક્તિ એ વાતમાં છે કે ભૂતકાળની અનુભૂતિઓ પર આધાર ન રાખવો, પણ વર્તમાનની સન્નગતાના આધાર પર કામ કરવું.
મન-સ્વામી કે સેવક ?
વિચારવાની શક્તિ પેદા થાય છે મનમાંથી. મન એ એક અદ્દભૂત અને આશ્ચર્યજનક સાધન છે. પરંત્ સમસ્યા ત્યારે ઊભી થાય છે જયારે મન આપણા હાથમાંનું એક સાધન મટીને આપણું સ્વામી બની જાય.
એક લધુ કથા :
એક રાજા હતો તેનો એક ખૂબ વફાદાર સેવક
સમજવું નહિ કે વિચારવું
એક લધુ કથા :
એક વખત ત્રણ જિજ્ઞાસુ માણસો શહેર તરફ જવા નૌંકળી પડ્યા. એ આશા સાથે કે ત્યાં એમને જીવન વિશે જરૂર કંઇક વધુ જાણકારી પ્રાપ્ત થશે. એક મહાનગરમાં એ ગયા અને એક ગગનચુંબી મકાન જોઇને આશ્ચર્યચક્તિ થઇ ગયા. એમણે એ મક્રાન દૂરથી જોયું હતું. એટલે એ આશ્ચર્ય ચક્રિત થઇ ગયા કે આટલું ઉચું આ છે શું.
તેઓ ભેગા બેસીને વિચારવા લાગ્યા કે કરવું શું. એટલી ઊંચી જગ્યાની નજદીક જતાં એમને ડર લાગતો હતો. એમને એ ડર હતો કે એની અંદર કંઈક ભયંકર હોવું જોઇએ. જો એ એને અંદર જાય અને બહાર શી રીતે નીકળવું એની સમજ ન પડે તો ? એટલે એમણે એમ નક્કી કર્યું કે પહેલાં એ શું છે એ શોધી કાઢવું જોઇએ. એમણે લાંબી ચર્ચા કરી અને જાતજાતની સંભાવનાઓ પર અટવાતા રહ્યા. અલબત્ત, આ સંભાવનાઓ વિશે એમની ગણત્રી એમના ભૂતકાલીન અનુભવો પર આધારિત હતી. છેવટે તેઓ એ નતીજા પર આવ્યા કે આ કંઇક એટલૂં બધું વિશાળ છે કે એ માનવપ્રાણીઓ માટે ન હોઇ શકે. એ રાક્ષસોનું કાર્ય હોવું જોઇએ. માટે, આવા રાક્ષસોના શહેરમાં રહેવું એમના માટે સુરક્ષિત ન્હોતું.
એમને એ વાતનો સંતોષ હતો કે એમને આ નવું જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાનાં પેટી-બિસ્તર બાંધીને એ પોતાના ગામ પાછા જતા રહ્યા !
જુઓ, તમે તમારા ભૂતકાળના જ્ઞાનમાંથી વધારે સમજી નહિ શકો. તમે કોઇ વસ્તુ વિશે મનમાં એક
તમે જ પ્રજ્ઞા છો
હતો. સેવક એટલો વફાદાર હતો કે એક બે વખત રાજાની જંદર્ગો બચાવવા એણે પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું.
એવા એક પ્રસંગે રાજા એના સેવક પર એટલો બદ્ધો ખુશ થઇ ગયો કે એણે સેવકને જે જોઇએ તે માંગવા કહ્યું. સેવર્કે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો :"મને કંઇ નથી જોઇતું, મહારાજા. મારીં જરૂરત મૂજબનું બધું જ તમે મને આપ્યું છે. "
પણ, રાજાનો આગ્રહ હતો કે કંઇક તો માંગ. અંતે, સેવકે કહ્યું : "જો તમે મને ખરેખર કંઇક આપવા માંગતા હો, તો મને એક દિવસ માટે રાજા બનાવીં દો." રાજાને થોડીં અકળામણ તો થઇ , પણ એ વચન આર્પો ચૂકયો હતો અને વચન જાળવવું એનું કર્તવ્ય હતું.
જે દિવસે સેવક રાજા બન્યો એ દિવસની વાત. એણે રાજા તરફ આંગળી ચૌંધી અને સંરક્ષકોને હકમ કર્યો ; "આને મારીં નાંખો !" રાજા ચક્રિત થઈ ગયો; એણે સેવકને પૂછ્યું: "અરે, તું શું કહીં રહ્યો છે, એનો તને કંઇ ખ્યાલ છે ?'' સેવકે શાંત સ્વરે જવાબ આપ્યો: "અત્યારે રાજા હું છું. માટે હું જે હકમ હું કરીંશ એ પ્રમાણે થશે. "
રાજાની હત્યા કરીં નાંખવામાં આવ્યાં અને પછી સેવકે રાજ કર્યું. એ જ પ્રમાણે જયારે આપણે મનને સર્વ સત્તા આપો દઇએ છીંએ, ત્યારે એના નિયંત્રણ પ્રમાણે આપણે આલવું પડે છે.
કાયાની બૌદ્ધિક ક્ષમતા
આપણામાંથી કેટલાને ખબર છે કે આપણી કાયા
આશ્ચર્યજનક બૌદ્ધિક ક્ષમતા ધરાવે છે ?
પાચનતંત્રની બૌદ્ધિક ક્ષમતા
ઉદ્દાહરણ રૂપે આપણું પાચનતંત્ર લો. રોટીને રક્તમાં પરિવર્તિત કરવાની પૂરી પ્રક્રિયા ખુબ જટિલ અને નાજુક છે – એટલા માટે કે એ પ્રક્રિયા દ્વારા વિવિધ પ્રકારના અન્નને શરીરને ગતિમય રાખનાર ઊર્જામાં પરિવર્તિત કરવા માટે શ્રેષ્ઠ પ્રજ્ઞાની જરૂર પડે છે.
આપણા પેટમાં ગૂંચળું વળીને રહેલાં થોડા ફીટ લાંબા આંતરડાં જે કાર્ય સિદ્ધ કરે છે એ કરવા માટે જો આંતરડાં શરીર બહાર હોત તો ન જાણે કેટલી લંબાઇની જરૂરત પડત.
અન્ન ૫ચાવવાની પ્રક્રિયાનો પ્રારંભ આપણા મોંથી થાય છે. આપણે ખોરાક ચાવીએ છીએ અને મોંઢામાં રહેલ લાળ પાચનક્રિયાની શરૂઆત કરે છે. એ ઉપરાંત શરીરમાં બીજા કેટલાય નાનાં–મોટાં અવયવો છે જે આ પ્રક્રિયામાં આશ્ચર્યજનક ફાળો નોંધાવે છે. આપણે ખોરાક ગળા નીચે ઉતારી દઇએ છીએ અને એ અન્નનળીમાં જાય છે. એવી સરસ વ્યવસ્થા કુદરતે કરી છે કે ખોરાક શ્વાસનળીમાં નથી જતો પણ અન્નનળીમાં જાય છે. ખોરાક હોજરીમાં દાખલ થાય છે જે એક સ્થિતિસ્થાપક થેલી જેવું અંગ છે અને એમાં શક્તિશાળી પાચનક્રિયા સમાએલી છે. કયા પ્રકારનો ખોરાક તમે ખાધો છે, એમાં કેટલું કાર્બોહાઇડ્રેટ છે (ગળપણભર્યો પદાર્થ), પ્રોટીન છે (માંસપોષક તત્ત્વ), અને કેટલાંક ચરબીયૂકત તત્ત્વો છે, એના આધાર પર પાચનક્રિયા કાર્ય કરે છે. આપણી અંદર રહેલ પાચકઅગ્નિ જેને આપણે જઠરાગ્રિ કહીએ છીએ એ હોજરીમાં રહેલ અમ્લ સાથે સંકળાએલ છે. આમ, હોજરી એક નાજુક અંગ છે, પણ હકીકતમાં આ અંગ જ આપણે ખોરાક ખાઇએ છીએ એને પચાવવા માટે જરૂરી
સુવ્યવસ્થિત રીતે ચાલે છે.
વિતરિત બૌદ્ધિક પ્રતિભા
માનવશરીરના ગઠનનો આરંભ માત્ર એક કોશિકામાંથી થાય છે જે જે આગળ જઇને અનેક કોશિકાઓમાં વિભાજીત થતી અંતે આશરે ૨૫૦ જેટલી વિભિન્ન પ્રકારની કોશિકાઓમાં વિતરિત થઇ થાય છે.
કલ્પના કરો કે એક કોશિકા કેટલી બધી વિવિધ અને વિશિષ્ટ કોશિકાઓમાં પરિવર્તિત થાય છે અને એ બધી મળીને માનવ શરીરના જૂદા જુદા જટિલ ભાગોનું ગઠન થાય છે. આ કોશિકાઓ પોતપોતાની વિશિષ્ટ જવાબદારી તો અદ્દા કરે જ છે, પણ એમની જાળવણી માટે અનેક સાધનોની જરૂરત પડે છે. એ કોશિકાઓની બધી પ્રવૃત્તિઓ વચ્ચે સમન્વય હોવો પણ જરૂરી છે. તો જ માનવશરીર એક એકમ રૂપે કાર્ય કરી શકે. વિતરિત બૌદ્ધિક શક્તિની કાર્યક્ષમ ક્ષમતાનું આ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તમારા શરીરમાંની દરેક કોશિકાની પોતાની બૌદ્ધિક ક્ષમતા છે
આપણને એમ સમજાવવામાં આવ્યું છે કે આપણી બૌદ્ધિક ક્ષમતાનું કેન્દ્ર આપણા મગજમાં છે અને માણસ એના શરીર પર બુધ્ધિ દ્વારા નિયંત્રણ જ્રાળવે છે. વિજ્ઞાન એમ પણ કહેતું આવ્યું છે કે માણસનું મગજ એના શ્વાચ્છોશ્વાસ, પાચનક્રિયા, રક્તભ્રમણ અને શરીરની અન્ય એવી ક્રિયાઓ પર નિયંત્રણ જાળવે છે.
પરત હવે ગહન સંશોધન એક નવા ક્ષેત્રનો ઉદ્યેખ કરે છે જેને અધિજનન (ઇપીજેનેટીકસ) કહેવામાં આવે છે. આ ક્ષેત્રના એક નિષ્ણાત, ડૉ. બ્રુસ લીપ્ટન, જે એક
અમ્લ રાખે છે. હોજરીની આ જલદ, શક્તિશાળી અમ્લથી સરસ રીતે રક્ષા કરવામાં આવે છે. જેના માટે એની દીવાલોની અંદર ચારે બાજુ ઘટ્ટ બલગમ ( મુક્સ)નું એક રક્ષાત્મક કવચ હોય છે જેને કારણે અમ્લ હોજરી જલાવી શકતો નથી.
જે પણ ચટાકેદાર ખોરાક આપણે ખાઇએ છીએ એ થોડાક કલાકોમાં તો હજવમ થઇ જાય છે અને આપણે શારીરિક વ્યવસ્થામાં એકરસ થઇ જાય છે. પણ ધ્યાનમાં લો કે આવી એક પણ પ્રક્રિયા બાબત આપણે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો નથી. કારણકે આ બધું એની મેળે ગોઠવાઇ જાય છે અને એમાં કયાંય ભૂલ નથી થતી. આ વ્યવસ્થા એટલી સૂરેખ હોય છે કે એ દરેક પ્રકારનો ખોરાક સ્વીકારી શકે છે.
હોજરીમાં પહોંચ્યા પછી ખોરાક નાના આંતરડામાં જાય છે અને મોટા ભાગની પાચનક્રિયા ત્યાં જ ધટે છે. આ આંતરડું આમ તો લાંબુ હોય છે, પણ એને એટલી સરસ રીતે વાળીને ગોઠવવામાં આવ્યું હોય છે કે એ અનાજ પચાવવાની ક્રિયામાં મદદરૂપ બને છે. મોટા ભાગના પૌષ્ટિક તત્ત્વો આ નાના આંતરડામાં પાચન થત્ હોય છે. કાર્બોહાઇડ્રેટસ અને પ્રોટીન જેવા પદાર્થો પણ એમનાં મૂળ તત્ત્વોમાં વિભાજિત થઇને અહીં ઓગળે છે. જે પૌષ્ટિક તત્ત્વો ઓગળે છે એ યકૃતમાં પહોંચે છે અને એમના પર આગળની પ્રક્રિયા થાય છે.
અને પછી અનાજ મોટા આંતરડામાં સરે છે જ્યાં મુખ્યત્વે પાણીમાં એને ઓગાળવાની ક્રિયા ઘટે છે. પછી, એ ખોરાક જે ઓગળતો નથી, જેમ કે તન્ત્રુમય અન્ન,એને શરીરના બીજા કચરા સાથે મેળવી દેવામાં આવે છે અને અંતે એનો બહાર નિકાલ કરી દેવાય છે. પાચનક્રિયાની આ પાયાની તમને રૂપરેખા આપી. પણ, શરીરની અંદર આ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને
તમે જ પ્રજ્ઞા છો
અગ્રણી જીવવિજ્ઞાની (બાયોલોજીસ્ટ) છે, એ આ ઇપીજેનેટીકસના વિષય પર છેલ્લાં દસ કરતાં ય વધુ વર્ષોથી સંશોધન કરી રહ્યા છે. એમના પૂસ્તક, 'ધી બાયોલોજી ઓફ બિલીફ'માં કહે છે કે આપણું મગજ આપણી કાયાને નિયંત્રિત નથી કરતું. હકીકતમાં, એવા પૂરાવા છે છે કે દરેક કોશિકાને-અરે કોશિકાની આંતરત્વચાને પણ – પોતાની બૌદ્ધિક ક્ષમતા છે.
અમેરિકાની સેન્ડીઆ નેશનલ લેબોરેટીઝના તાજેતરનાં સંશોધન અનુસાર પણ કોશિકાની બૌદ્ધિક ક્ષમતા સંબંધી સિદ્ધાંતને સમર્થન મળે છે. ત્યાંના વૈજ્ઞાનિકોએ એ વાતનો અભ્યાસ કર્યો કે જયારે જનનવિરોધી (એન્ટીજન) કોઇ હાનિકારક પદાર્થ શરીરમાં રહેલી કોશિકાઓ પર આક્રમણ કરે છે, ત્યારે કોશિકાઓ એ બાહ્ય પદ્દાર્થનો પ્રતિકાર કરે છે. અને વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર પણ પહોંચ્યા કે કોશિકાઓની આંતરત્વચાનું પણ એવું સરસ ગઠન હોય છે કે એ વિરોધી તત્ત્વોનો સામનો કરી શકે. પહેલાં માનવામાં આવતું હતું, કે આંતરત્વચાનું ગઠન આવું નાજુક નથી હોતું.
આપણું શરીર એવી વ્યવસ્થા નથી કે જેનું સંચાલન મગજ દ્વારા જ થતું હોય. માનવ શરીર એક ખૂબ જ સરસ રીતે વિતરિત અને સંકલિત લયબદ્ધ એવી બૌદ્ધિક વ્યવસ્થાનું સંકુલ છે.
સંચાલન તમારા જીવનના માટે 'તમારી' જરૂરી નથી
એક અગત્યની વાત સમજવી રહી જે તમને ચોંકાવી શકે.
તમને એવી સ્વતંત્ર બૌધ્ધિક ક્ષમતા મળી છે જે ખુદ
તમને એવી સ્વતંત્ર બૌધ્ધિક ક્ષમતા જ તમારી મળી છે ખુદ જ તમારી કોઈ પણ કોઇ પણ જાતની દરમિયાનગીરી વિના તમારા જા ત ની જીવનનું સંચાલન કરે છે. દરમિયાનગ ીરી વિના તમારા જીવનનું સંચાલન કરે છે.
અત્યારે તમે એમ માનો છો કે તમારે તમારું જીવન ચલાવવા તમારી બુધ્ધિનો ઉપયોગ કરીને એના સંચાલનમાં માથું મારવું જોઇએ. પણ સત્ય એ છે કે જે બૌધ્ધિક શક્તિ લઇને જ તમે આ ધરતી પર અવતર્યા છો, એ બૌધ્ધિક શક્તિએ જ તમારી કાયાનું સર્જન કર્યું છે અને તમારા માટે તમારી જીવનનૈયા એ જ સૂચાર્ રીતે ચલાવશે.
એ બુધ્ધિ અથવા આંતરિક ઊર્જા જેના આધાર પર જન્મ સમયે તમે તમારી કાયાનું સર્જન કર્યું એને તમારી જીવ-જાગૃતિ (બાયો-મેમરી) કહે છે. અહીંયા એક અગત્યનું તથ્ય સમજવું જરૂરી છે : તમારી કાયાની રચના તમે જ કરી છે – તમારું જીવન વિશિષ્ટ રીતે જીવવાના હેતુસર, એક લાંબી જીવન યાત્રા માણવા માટે, અને વિશિષ્ટ કાર્યો કરવા માટે.
જયારે તમે જન્મ લો છો ત્યારે તમે તમારું જીવન તમારાં સુખ–આનંદ, તમે શું કરવા માંગો છો એ નક્કી કરી લો છો અને એ બધાનો આધાર, તમે શાને તમારો જીવન સારાંશ માનો છો, એના પર છે. તમારી (બાયો– મેમરી)માં જીવ-જાગૃતિમાં જીવવા, ટકી રહેવા અને વિકાસ સાધવા માટે પૂરતી બૌધ્ધિક ક્ષમતા છે. તમે માનો કે ન માનો, પણ એ અદ્દભૂત બૌધ્ધિક ક્ષમતા તમારી પ્રત્યેક પળનું સંચાલન કરે છે. પરંતુ, આપણા સીમિત જ્ઞાનના કારણે આપણે આ તથ્ય પૂર્ણ રૂપે સમજી નથી શકતા. અને સતત એમ માનતા રહીએ છીએ કે જે
જ ગુજરી જવાનો હોઉં તો એ પણ ઠીક છે.'
જે નિર્ણય કરો, જાગૃતાવસ્થામાં કરો. 'હં સર્વ બાબતોનો સ્વીકાર કરું છું.' શું સાચું, શું ખોટું એની ચિંતા કરવાની જરૂર નથી. અને તમારું મન કોઇ અસંગતિ દર્શાવે તો એને પણ સ્વીકારી લો.
વર્તમાન ક્ષણને સ્વીકારી લો. બધી ભાવિ પળોને આવકારો. જે કંઇ ખરાબમાં ખરાબ તમારૂં મન વિચારે એ ભવિષ્યમાં તમારા જીવનમાં ઘટી શકે છે, એ પળોને પણ સ્વીકારી લો. જો એવું કંઇ ઘટે તો તમે એને ટાળી નહિ શકો. જે અનિવાર્ય છે, એની અનિવાર્યતાને સમજો અને એનો સ્વીકાર કરો.
આ ક્રિયા એકવીસ મિનિટ કરો.
તમારી બૌધ્ધિક ક્ષમતા આપોઆપ જાગુત થઇ જશે અને દરેક ક્ષણે કેવી રીતે વર્તવું એ તમને દર્શાવશે. દરેક પરિસ્થિતિમાં શી રીતે વર્તવું, દરેક સંબંધ શી રીતે જાળવવો એ દર્શાવશે.
વૈશ્વિક પ્રજ્ઞા આપણને પ્રતિભાવ આપે
આ એક આશ્ચર્યર્યભર્યું રહસ્યોદ્દ્ધાટન હશે, પણ સત્ય એ છે કે વૈશ્વિક અથવા અંતરિક્ષી પ્રબૂધ્ધતા આપણા પ્રત્યેક વિચારને પ્રતિભાવ આપે છે. જ્રપાની વૈજ્ઞાનિક, ડૉ. મસાર્ ઇમોટોએ કરેલ નોંધપાત્ર સંશોધન આ વાત બહુ સ્પષ્ટરીતે દર્શાવે છે.
પાણી આપણા વિચારોને પ્રતિભાવ આપે છે
ડૉ. મસાર્ ઇમોટોએ પાણી પર પ્રયોગ કર્યા. એમણે જુદાં જુદાં સ્થાનોથી પાણીના નમૂના એકત્રિત કર્યા. અને
આપણી ફદરતી બૌધ્ધિક શક્તિ સાથે તાદાત્મય સાધીને જીવન જંદુગી આપણે જીવવું, એ જ છે, આધ્યાત્મિક અત્યારે જીવી જીવન જીવવું. રહ્યા છીએ એના કરતાં જદદી હોવી જોઇએ.
એ બૌધ્ધિક સંચાલનમાં વિશ્વાસ રાખવો અને નિશ્ચિંત બનીને જીવવું એને હું નિષ્ઠા કહું છું. એ ઉચ્ચ બૌધ્ધિક ક્ષમતાને સમર્પિત રહેવું એ સાચું સમર્પણ છે. આપણી ક્રદરતી બૌધ્ધિક શક્તિ સાથે તાદાત્મય સાધીને જીવન જીવવું, એ જ છે, આધ્યાત્મિક જીવન જીવવું.
આધ્યાત્મિક ચિંતનની તકનીક-સ્વીકારનું નિત્ય સૂત્ર
ટટાર બેસો. આંખો બંધ કરો અને શરીર હલાવ્યા વિના તનાવ મુક્ત સ્થિતિમાં રહો. જો શરીર હલાવશો તો વિચારો જાગશે. જો તમારું શરીર હલનચલન વિના સ્થિર હશે, તો તમે ગહન શાંતિ અનૃભવશો.
સજાગતાપૂર્વક અને એકાગ્રતાપૂર્વક એવી ધારણા પેદા કરો કે તમે જેવા છો, એવા આ ધડીએ બાહય અને આંતર બંને જગતમાં સ્વીકૃત છો.
તમારી જાતને કહો: 'બાહ્ય જગતમાં મારી પાસે ઘણી સુંદર વસ્તુઓ છે; હું એમનો માલિક છું. હું મારી જાતને પૂર્ણત: સ્વીકારું છું. સાથે સાથે મારા આંતર જગતમાં પણ ઘણા સરસ ગુણો છો; મારી ભાવનાઓ છે. હું એમને પણ સ્વીકારું છું. માટે મારા બાહ્ય કે આંતર જગતમાં મારે હવે મારો વધુ વિકાસ સાધવાની જરૂરત નથી. જો મારામાં અહમ હશે તો ઠીક છે. જો મારામાં અપરાધ ભાવ હશે તો એ પણ ઠીક. જો ભય હશે તો ભલે હોય. જો લાલચ હશે તો હશે. જે કંઇ મને કહેવામાંઆવ્યું છે એ મારામાં હોય તો ભલો હોય. જો હું આવતી મિનિટે
તમે જ પ્રજ્ઞા છો
એમને વિવિધ પ્રકારના વિચારો આગળ પ્રસ્તુત કર્યા. પછી એમણે આ નમૃનાઓને થીજાવી દીધા. અને પાણીના સ્ફટિક આકારોનો સૂક્ષ્મદર્શક યંત્ર (માઇક્રોસ્કોપ) તથા અતિ–ઝડપી ફોટોગ્રાફી દ્વારા ગહન અભ્યાસ કર્યો. બહુ ચોકસાઇપૂર્વક નિયંત્રિત એવા ઉષ્ણતામાન, પ્રકાશઆયોજન તથા શીતલતાયુકત વાતાવરણમાં આવાં હજારો સ્ફટિકોનો અભ્યાસ કર્યો.
એમણે પાણીના આ નમનાઓ પર જાત જાતના પ્રયોગ કર્યા. જુદી જુદી જ્રુદી જાતનું સંગીત વગાડયું, પાણી સાથે વાતો કરી, પૌરાણિક શાસ્ત્રોમાંથી વાચન કરી સંભળાવ્યું, સારા ઉદ્દેશ્યથી પ્રાર્થના પણ કરી. એમણે જોયું કે જયારે આનંદદાયક સંગીત વગાડવામાં આવ્યું ત્યારે જળ-સ્ફટિકો બહુ સુંદર અને ચમકદાર દેખાતા હતા. પણ જયારે એ સ્ફટિકો આગળ કર્ણુ કે નિરાશાવાદી ભાવ અથવા અનુભૂતિઓ વ્યકત કરવામાં આવી ત્યારે પાણીના સરસ પાસાદાર સ્ફટિક રચાવાને બદ્દલે ગમે તેવી આડેધડ ખાંચા ખડબાવાળી આકૃતિ રચાતી હતી, જે મહદદ અંશે પાણી સાથે સંપર્ક કરનાર વ્યકિતના મનોભાવ પ્રતિબિંબિત કરતી હતી.
આપણા શરીરમાં૭૦% ભાગ તો પાણી છે. આપણી ઘરતીનો પણ ૭૦ % કરતાં વધુ ભાગ જળમગ્ન છે. પાણી પર મનોભાવોનો અભ્યાસ કર્યા પછી એ વિચારો કે આપણા મનોભાવો, શબ્દો કે આશયોની આ પૃથ્વી પર અને આપણા પર પણ કેવી પ્રભાવશાળી અસર થતી હશે.
ઇતિહાસનાં પાનામાંથી એક સત્ય કથા :
જયારે ભારત પર વ્રિકિશ રાજય હતું, ત્યારે અંગ્રેજ સૈનિકોએ જોયું કે જે જે વખતે એ લોકો ઇંગ્લેન્ડથી એમના વહાણોમાં ભારત પાણી લાવ્યા, તે તે વખતે એ પાણી વહાણમાં જ બગડી ગયું. પણ જયારે સૈનિકો પાણી ભારતથી ઇંગ્લેન્ડ લઇ ગયા ત્યારે પાણી પૂરી સફર દરમ્યાન તાજું રહ્યું. એટલૂં જ નહિં, પણ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછીં પૂરું પાણી એ લોકો પૌ ગયા. ત્યાં સુધી એ તાજું અને પૌંવાલાયક રહ્યું. જયારે વૈજ્ઞાનિકોએ આ આશ્ચર્યજનક ઘટનાની સમીક્ષા કરીં ત્યારે એમને સમજાયું કે જે પાણો તાજું રહેતું હતું એ કલકતા પાસેની પવિશ્ર નદીં ગંગાનું હતું. આ ગંગાજળની તો લાખો લોકો પૂજા કરતા હતા. એ પાણીમાં કુદરતી શક્તિ શક્તિ હતી કે હાનિકારક ક્રીટાણુઓનો નાશ કરે અને શુદધતા જાળવે.
સદીઓથી કરોડો લોકો ગંગાની પૂજા કરતા આવ્યા છે. એમણે એમના શક્તિશાળી વિચારોની છાપ ગંગાજળ પર છોડી છે અને એ પાણી સામર્થ્યવર્ધક અને શૃધ્ધિકર છે.
ઇજીમમાં પણ ત્યાંના લોકોએ હજારો વર્ષો થયાં નાઇલ નદીના પ્રવાહનો, એના સ્તરનો, એના ઉછાળ વગેરેનો અભ્યાસ કર્યો છે. એમને એ સમજાયું છે કે ઘણી વખત નદીનાં આ લક્ષણોએ ભૂકંપ, જવાળામુખી ફાટવો, સુનામી આવવું વગેરે આપત્તિઓની આગાહી કરી છે અને આ ધટનાઓ દૂરના પ્રદેશમાં ઘટી હોય અથવા ઘટવાની હોય તો એના પ્રતિ પણ ઇશારો કર્યો છે.
પ્રકૃતિ સાથે અનૂસંધાન
એવું શું છે જે આપણને કુદરત પ્રત્યે અસંવેદનશીલ બનાવી દે છે ? જે ઘડીથી આપણો અહમ વચ્ચે આવે છે એ ઘડીથી આપણે કુદરત પ્રતિ ભાવશૂન્ય બની જઇએ છીએ.
જીવન મુક્તિ
છે એને કદી સમજાવી નથી શકાતું કે એણે જીવનમાં શું ખોયું છે. લગભગ એ જ રીતે જે માણસ અંતરતમથી ભાવનાત્ત્મક સંપર્ક સાધવાની સમજ ગુમાવી ચૂકયો છે એને કદ્દી સમજાવી નથી શકાતું કે એ શું ખોઇ બેઠો છે.
અંતર એ અંતરાચ નથી
હું એક પ્રયોગ વિશે વાંચતો હતો. કેટલાંક વર્ષ પહેલાં વૈજ્ઞાનિકો 'ઇઇજી'મશીન (ઇલેકટ્રોએન્સેફાલોગ્રાફ આ મશીન મગજના તરંગો માપવા માટે વિદ્યુત બેટરી– ઇલેકટ્રોડ ખોપરી સાથે જોડી એનો ઉપયોગ કરે છે) નો ઉપયોગ એકી સમયે ધ્યાનસ્થ એવા બે ઉપાસકોના મસ્તિષ્કના તરંગ માપવા માટે કરતા હતા. એમને એ જાણવા મળ્યું કે કેટલાક ઉપાસક જોડીના મસ્તિષ્ક તરંગોમાં આશ્ચર્યજનક સામ્ય હતું. એકબીજા સાથે સંકલિત આ જોડીને કહેવામાં આવ્યું કે અમુક સમય માટે તમે બાજૂ બાજૂમાં બેસીને ધ્યાન ઘરો. થોડો સમય એ પ્રમાણે ધ્યાનસ્થ રહ્યા પછી એમને જુદા જુદા ક્રુદા કમરામાં બેસાડવામાં આવ્યા.
પછી આમાંની એક ધ્યાનસ્થ જોડી પર એમના કમરામાં ઉત્તેજક એવો પૃષ્કળ તેજસ્વી પ્રકાશ ફેંકવામાં આવ્યો. પ્રકાશ જેમના પર ફેંકવામાં આવ્યો હતો એમના મગજના તરંગોનું ઇઇજી રેકોર્ડીંગ તો ધાર્યા પ્રમાણે આવ્યું; પણ આશ્ચર્યની વાત એ હતી કે જે જોડી બાજુના કમરામાં ધ્યાનસ્થ હતી-જેમના પર પ્રકાશ ન્હોતો ફેંકાયો–એમના મગજના તરંગોનું રેકોર્ડીંગ પણ એ જ પ્રકારનું આવ્યું અને તે પણ એની મેળે તથા તત્કાળ !
જે કંઇ તમારા મનમાં ઘટે છે, એની અસર માત્ર તમને જ થાય છે એવું નથી, પણ તમારી આસપાસ જે હોય એમને પણ થાય છે. વિચારોનો પ્રસાર રોકવામાં
એક સરસ વાર્તા હું વાંચી રહ્યો હતો. એ એક એવા કવિ વિશે હતી જે એની યુવા વયમાં એના ઘર પાસે ફરતાં વન્ય પશુઓ સાથે રમવા જતો. એના પિતા એને ઘણાં વખત ચેતવતા કે વન્ય પશુઓ સાથે ના રમ. એ પ્રાણીઓ ક્યારેક તેને ઇજા કરી બેસશે.
પણ એ તો ઘર બહાર જતો રહ્યો અને શકય હોય ત્યારે વન્ય પશુઓ સાથે મૈત્રીi બાંધતો રહ્યો. એનું કહેવું હતું; જયારે હં આત્મકેન્દ્રીં બનીં જઉં છું અને મારીં અંદર એ ભય જાગે છે કે સંભવત: આ પ્રાણીઓ મને ઇજા કરશે, ત્યારે એ કદ્દાં મારી નજદીંક નર્થો આવતાં. અમારા વચ્ચે કોઇ સંપર્ક નર્થો રહેતો, કોઇ સંબંધ નથી બંધાતો.
પણ જયારે જયારે હું હિંમતપૂર્વક અથવા હસતો-ખેલતો એમની નજદીક જાઉં છું, જયારે મને કોઇ ભય નથી હોતો, અથવા મારૂં માનસ આત્મકેન્દ્રી નથી હોતું, ત્યારે મારી અને પ્રાણીઓ વચ્ચે સંપર્ક અને સંબંધ ધનિષ્ઠ સ્તર પર સ્થાપિત થાય છે. હં એ અનૂભવ કરી શકું છું કે પ્રાણીઓ મારી સમીપ આવે છે અને મારી સાથે મૈત્રીપૂર્ણ ભાવે વર્તે છે.'
આ વાર્તા પરથી એક વાત સમજો. જયારે હું તમને એમ કહં કે તમારો અહમ વધુ સભાન બન્યો છે, ત્યારે એનો અર્થ એ થાય છે કે તમે એક વિશિષ્ટ વ્યકિત છો એવી તમારી પહેચાનને તમે વધુ મહત્ત્વ આપી રહ્યા છો. આવું જયારે બને છે ત્યારે પ્રકૃતિ સાથેનો તમારો સંબંધ અસ્તવ્યસ્ત થઇ જાય છે. સંપર્કનો નિષ્કામ માર્ગ ખોવાઇ જાય છે. સંબંધની ભાવના ખોવાઇ જાય છે. કોઇ પણ માનવી માટે આ એક ઘણું મોટું નૂકસાન છે.
કંઇક અંશે આ એવી વાત છે કે, જે જન્મજાત અંધ
તમે જ પ્રજ્ઞા છો
અંતરની સીમા કામ નથી લાગતી. એ તો હવામાં તરતા પ્રસરે છે. માટે તમારા ઘરમાં તમે જો ચિંતાભર્યા અને નકારાત્મક વિચારો વારંવાર વ્યકત કરતા રહો છો તો પૂરા કુટુંબ પર એક પ્રકારનો બોજ પેદા થઇ જાય છે. જે નકારાત્મક ભાવ તમે વ્યકત કરતા રહો છો એની હતાશાભરી માનસિકતા તળે કુટુંબીજનો પણ કચરાય છે.
બુદ્ધિ વિ. પ્રજ્ઞા
આપણી સંપૂર્ણ શિક્ષણવ્યવસ્થા માહિતીના મૂલ્યાંકન પર આધારિત છે, નહિ કે બૌદ્ધિક શક્તિના વિકાસ પર. એની પાછળ રહેલ તત્ત્વ છે,માહિતી અને માત્ર શબ્દો અને નહિ કે માનસદર્શન.
જયારે તમે માહિતીના આધાર પર આગળ વધવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે તમારી અંદર રહેલ બૌન્દ્રિક ક્ષમતા ગુમાવી દો છો. હકીકતમાં, જો તમે તમે તર્કશાસ્ત્ર અનુસાર તાર્કિક છો, તો તમને એ સમજાશે કે તર્ક પોતે જ તર્કસંગત નથી. જવન ફકત તર્ક નથી. એને ભૌતિક તર્ક અને માહિતીના પાયા પર પ્રસ્તૃત ન કરી શકાય. એ જે સ્તર પર ચાલે છે એ માહિતી આધારિત સ્તર કરતાં અનેક ઘણું ઊંચું સ્તર છે.
પ્રજ્ઞા ઘરાવનાર વ્યક્તિ પળેપળ જીવે છે, નહિ કે તર્ક આઘારિત એ ઉછીના લીધેલ જવાબોને નથી સ્વીકારતો. એ પરિસ્થિતિના પડકારને સમજે છે અને એનો સીધો પ્રતિભાવ આપે છે.
માહિતી અવલંબિત વ્યક્તિ એક તસ્વીર બરાબર છે; એ પોતાના પર વીતી ગયેલી ગઇકાલની છાપ ધરાવે છે. જયારે બૌદ્ધિક ક્ષમતા ધરાવનારની તુલના આયના સાથે કરી શકાય; એ વાસ્તવિક અનુભૂતિને સ્વીકારે છે
ફદરતદત્ત બૌદ્ધિક ક્ષમતા અને પ્રતિબિંબિત સર્જનાત્મક છે. કારણકે એ કરે છે. માટે એ ઇન્વરીચ શક્તિનો હિસ્સો છે. સ્વયં સ્કૃરિત હોય છે.
બૌદ્ધિકતા એક સુંદર યંત્રરચના છે, પણ જયાં સુધી એ એક સાધન રૂપે વપરાય ત્યાં સુધી જ. એ તમારા પર નિયંત્રણ કરનાર શક્તિ ન બનવી જોઇએ. જયારે તમે બાહ્ય બૌદ્ધિકતાને બાજુએ મૂકી દો છો, ત્યારે એક ઘણી ગહન બૌદ્ધિક ક્ષમતા તમારા આંતરજગતમાં જાગે છે. તમે તમારા આંતરજગતના સંચાલન કેન્દ્ર દ્વારા કાર્યરત થાઓ છો, અને નહિ કે કોઇ બાહ્ય પરિધ પરથી. અને આંતર કેન્દ્ર તમારી શૃદ્ધ પ્રજ્ઞા છે.
બૌદ્ધિક શક્તિની પૂન: શોધ કરી શકાય છે. એને પ્રાપ્ત કરવાનો એક માત્ર માર્ગ છે ધ્યાનાવસ્થા. ધ્યાન બધા અવરોધોનો નાશ કરે છે. સમાજે જે અવરોધો ઊભા કર્યા છે, જે તમને આધ્યાત્મિક પ્રજ્ઞા સુધી પહોંચતા અટકાવે છે એમનો નાશ કરે છે. એક સતત વહેતી નદીનો પ્રવાહ જેમ એના માર્ગમાં આવતી શિલાઓને દ્વૂર કરી દે છે, તેમ ધ્યાન પણ માર્ગના અવરોધોને દૂર કરે છે.
પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે પૃષ્કળ સાહસિકતા જરૂરત પડે છે; એના માટે અભૂતપૂર્વ લગન જોઇએ. જયારે તમે એક અપરિચિત ક્ષેત્રમાં કદમ મૂકતા હો, ત્યારે પ્રજ્ઞાનો કુદરતી આવિર્ભાવ થાય છે અને એ ધારદાર પણ હોય છે. પળેપળે જેમજેમ એ અજ્ઞાણ્યાં તત્ત્વોનો મૂકાબલો કરે છે, તેમ તેમ તે વધુ વિકસિત થાય છે.
કોરી બુદ્ધિ માત્ર માનસિક રમત છે; એ સર્જનાત્ત્મક નથી થઇ શકતી. એ કાલ્પનિક છે, પણ સર્જનાત્ત્મક નથી. જયારે કુદરતદત્ત બૌદ્ધિક ક્ષમતા સર્જનાત્મક છે. કારણકે એ ઇશ્વરીય શક્તિનો હિસ્સો છે.
જીવન મુક્તિ
િંમતપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે તમારી સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરો અને તમે જોશો કે તમારી આંતરિક પ્રજ્ઞા કામે લાગશે. એક પાઠ તમે એ પણ શીખશો કે તમે પોતે જાણી શકો એ પહેલાં જ તમારી પ્રજ્ઞા શક્તિ તમારા પ્રશ્નો ઉકેલવા કાર્યરત થઇ જશે. જેમ તમે આ બાબત સંવેદનશીલ થતા જશો, તેમ તેમ તમારી મનોજાગૃતિ પણ અનેક ગણી વધતી જશે. અને પછી, તમને તમારી સમસ્યાઓ હલ કરવા માટે મહેનત કરવાની જરૂરત નહિ પડે. તમારા જીવનમાં સ્વયં સ્કૃરિત થતી પ્રજ્ઞા એ રીતે પ્રગટશે કે એની તેજસ્વિતામાં સમસ્યાઓ આપો આપ ઓગળી જશે.
ધ્યાનસ્થાવસ્થાની તકનીક-બૃધ્ધિચાતૂર્ય બાજુએ મૂકો
આવતા અડતાળીસ કલાક આ કરી જુઓ. પૂર્ણ ચેતનાવસ્થામાં નક્કી કરો કે, તમે તમારી સમસ્યાઓ બાબત વિચારશો નહિં. તમારા એ બુદ્ધિચાત્તુર્યને બાજુએ મૂકી દો જે તમને સદા એમ કહેતું રહે છે કે તમારી પાસે એ ચાતુર્ય છે જ નહિ કે જેનાથી તમારી સમસ્યાઓનો હલ તમે જાતે શોધી શકો. તમારામાં એટલી હેસિયત નથી કે તમે સ્વયં સ્ફ્રિરત ઊકેલ લાવી શકો.
જવાબદારી તમારો ઉત્કર્ષ કરે છે
જવાબદારી તમારો ઉત્કર્ષ કરે છે
એ જ પ્રમાણે આપણા જીવનમાં પણ કંઇક સારું થાય, તો એની પ્રતિષ્ઠા મેળવવા આપણે દાવો કરીએ છીએ. ૫ણ જયારે કંઇ ખરાબ બને છે ત્યારે એની જવાબદારી આપણે આપણા પર નથી લેતા. જવાબદારી પણ આપણે લાક્ષણિક ભેદભાવપૂર્વક લઇએ છીએ.
જે કંઇ આપણા જીવનમાં ઘટે છે એની પૂર્ણ જવાબદારી ખેલદિલીપૂર્વક આપણે લઇએ તો આપણો વિકાસ થવા લાગે છે. સ્વામી વિવેકાનંદ વાત સરસ રીતે કહે છે ; ''જેટલી જવાબદારી તમે ઉપાડી શકો એટલી ઉપાડો. જેટલી વધુ જવાબદારી તમે ઉપાડશો એટલો તમારો વધુ વિકાસ થશે. વિસ્તરણ એ વિકાસ છે. વિસ્તાર વિના તમે સંકોચાઇ જશો અને મરી જશો. ''
એક લધુકથા :
એક ચેરિટેબલ કલબમાં એક વકતા જવાબદારી પર વક્રતવ્ય દઇ રહ્યા હતા. થોડા દિવસ પહેલાં શું બન્યું એનીં એ વાત કરતા હતા. તેમણે કહ્યું ; 'હં ને મારો એક મિત્ર સડક પર ચાલતા
આપણે કોણ છીએ અને અહીં આપણે શૂં કરી રહ્યા છીએ એ વિશે ગહન સમજ મેળવ્યા પછી બીજાઓ પ્રતિ જવાબદારી અદ્દા કરવાની વાત આવે છે. પછી આપણે જાણીએ છીએ કે આપણે બીજાઓથી સ્વતંત્ર નથી પણ એક બીજા સાથે અંદરથી સંકળાએલા છીએ.
કેટલાંક વર્ષ પહેલાં દક્ષિણ ભારતના તામીલનાડુમાં ક્ષયરોગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. અંતે, એ માટેની દવાઓ પણ શોધાયી અને રોગચાળો કાબૂમાં આવ્યો. જે અધિકારીઓએ એ રોગ કાબૂમાં લાવવામાં ભૂમિકા અદ્દા કરી હતી એ ગર્વપૂર્વક એમ દાવો કરવા લાગ્યા કે આ રોગ મટ્યો હોય તો અમારા કારણે. પણ એમનામાંથી એ જવાબદારી કોઇએ લીધી ખરી કે સર્વપ્રથમ એ રોગ ફેલાયો તો એ માટે એ અધિકારીઓ જ જિમ્મેદાર હતા ? જી, ના. એ રોગ ફેલાયો એમાં એમની િબનજવાબદારી એ માટેનું મૂળ કારણ હતું. એમણે શરૂમાં જ એને અટકાવવાનાં પગલાં લેવાં જોઇતાં હતાં. અને નહિ કે રોગ પ્રસર્યા પછી. હવે દાવો કરવો એ નામના મેળવવા માટે આત્મશ્લાધા કરવા બરાબર છે.
વ્યક્તિ બીજાની પીડા હળવી કરવાની જવાબદારી ઉપાડી લે છે, ત્યારે તત્કાળ એનામાં દૈવી ચૈતન્યનો પ્રાદ્રુર્ભાવ થાય છે.
એ બરાબર સમજી લો કે જો તમે જનસામાન્યના વિકાસ અર્થે તમને પોતાને જવાબદાર સમજશો તો જ તમે દ્રઢ મનોબળ સાથે ઊભા રહી શકશો, જયારે તમે દાવા સાથે એમ કહી શકશો કે જે કંઇ તમે કરી શકશો એ બીજાઓ માટે કરશો, ત્યારે તમે જવાબદારીપૂર્વક ઊભા રહેશો, અને ત્યારે તમારો વિકાસ પણ થશે અને દૈવી ચૈતનાનો પ્રવાહ તમારી નસોમાં વહેવા લાગશે. આ વાત પર ઊંડો વિચાર કરો, જેથી તમે એને બરાબર ગ્રહણ કરી શકો. તમે અહમ્ જવાબદારીપૂર્વક ઊભા રહો છો, ત્યારે વિકાસ આપોઆપ ઘટિત થાય છે અને તમે મધુર સૂર રેલાવતી વાંસળીની જેમ મધુરપ રેલાવો છો. જેમ વાંસળીના વેહમાંથી પસાર થતી હવા કર્ણપ્રિય સૂર રેલાવે છે, તમે તમારી અંદર પ્રવેશતો શ્વાસ પણ ચેતનનાના પ્રવાહ રૂપે બહાર આવશે.
જ્ઞાન પ્રક્રિયાત્મક બદલાવ
જયારે તમે જવાબદારી ઉપાડો છો, ત્યારે તમારામાં એક જ્ઞાનાત્મક બદલાવ આવે છે. તમારી માનસિકતા બદ્દલાય છે. આપણામાંથી ઘણા ગુલામોની જેમ જીવન જીવે છે. દાખલા તરીકે, તમે તમારી ઓફિસમાં હકમ અનુસાર આઠ કલાક કામ કરો છો, ત્યારે તમે અંતે થાકેલા અને નિષ્ક્રિય હો એવું મહસૂસ કરવા માંડશો. એને બદલે જો તમે સ્વતંત્ર જવાબદારી ઉપાડો અને
તમારી આસપાસ જે ઘટે છે એને માટે તમે પોતાને કંઈક જવાબદાર મહસૂસ કરો તો હતા. ત્યારે અમે જ તમે અગ્રણી બની શકો. એક નિ:સહાય વ્યક્તિને બેભાન હાલતમાં રસ્તા પર પડેલીં જોઇ. ' એટલૂં કહીને એ અટક્રયા અને શ્રોતાઓના ચહેરા ભણાં જોઇ રહ્યા. પછો એમણે આગળ કહ્યું, 'એને મદદ કરવાનીં કોઇએ તકલીફ લોધી ન્હોતી. એટલું જ નાહિ, પણ જયારે અમે બાગમાં હરીફરીંને પાછા ફર્યા, ત્યારે પણ એ નિઃસહાય માણસ સડક્ર પર એમ જ પડ્યો હતો. '
બીન્નઓને દોષ દેવા કરતાં આપણે આપણી અંદર ડોકિયું કરી જોઇએ અને એ જોઇએ કે આપણે પોતે શું કરીએ છીએ ? જેટલી જવાબદારી આપણે વધુ લઇશું એટલો આપણો વધુ વિકાસ થશે. તમારી આસપાસ જે ઘટે છે એને માટે તમે પોતાને કંઇક જવાબદાર મહસૂસ કરો તો જ તમે અગ્રણી બની શકો. ત્યાં સુધી તમે માત્ર એક અનૂયાયી જ રહેવાના.
કરુણા એટલે જવાબદારી અને ચેતના
મારા એક શિષ્યે એક વખત મને પછ્છયું : 'સ્વામીજી, એવું કેમ છે કે તમારી અંદરથી સતત આટલો બધો શક્તિનો પ્રવાહ વહેતો જોવા મળે છે ?'
જયારે તમે બીજાઓની પીડા પ્રતિ સંવેદના અનુભવો છો, ત્યારે સંપૂર્ણ ભાવના એક પ્રકારની જવાબદારીમાં બદલાઇ જાય છે અને એની અભિવ્યક્તિ માનવીય ચેતનામાં થાય છે અને માટે, જય્યારે કોઇ
જવાબદારી તમારો ઉત્કર્ષ કરે છે
આત્મનિર્ભર બનો, તો એ જ આઠ કલાક ઘણા સરળ અને વધારે આનંદદાયક બની રહેશે.
ઉદ્યાહરણ રૂપે, એક એવા માણસનો દાખલો લો જે પોતાનો વ્યવસાય ચલાવે છે અને એક એવો બીન્ને માણસ લો જે કોઇ કંપની માટે કામ કરે છે. જે પોતાનો વ્યવસાય ચલાવે છે એના માથે પોતના કામની પૂર્ણ જવાબદારી છે, પણ જે બીજી કંપની માટે કામ કરે છે એ સાચા અર્થમાં કદી પૂર્ણ જવાબદારી અનુભવતો નથી. ત્યારે બધું કામ એને એક બોજ સમાન લાગે છે. એમાં યા તો આત્મપ્રેરણા સદંતર નથી હોતી, યા બહુ ઓછી હોય છે. એ વારંવાર એની ધડિયાળ ભણી જોતો રહે છે કે કયારે ઘેર જવાનો સમય થાય. એને માટે તો દર મહિનાની પહેલી તારીખ બહ સુખદાયી હોય છે, કારણ કે એ પગારનો દિવસ હોય છે. માત્ર એ એક દિવસના સુખ માટે એ પોતાના ઓગણત્રીસ દિવસનો ભોગ આપે છે. પણ જો વ્યક્તિગત જવાબદારીની સૂઝ હોય તો માણસ ગમે તેવી પરિસ્થિતિમાંથી પાર ઊતરી શકે છે. વ્યક્તિગત જવાબદારી ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી શકે છે.
જયારે તમે એક જવાબદારી સાથે ઊભા રહો છો, ત્યારે તમે એક મજબૂત શક્તિ બની જાઓ છો. આવું ના કરો ત્યાં સુધી તમે તમારી જાત માટે પણ અને બીજાઓ માટે પણ એક બોજ સમાન છો. આપણે ઘણી વખત એમ માનતા હોઇએ છીએ કે આપણે એક બહ મામૂલી કામમાં અટવાયેલા છીએ. આપણને એમ પણ તાજૂબી થાય છે કે આપણે શું કરવા વધુ જવાબદારીભર્યું કામ ઉપાડવું જોઇએ, જયારે આપણા ઉપરી અધિકારીઓ તો ઉપાડતા જ નથી.
એ પણ તમને કહું કે જયારે કોઇ ઓફિસમાં એક દરવાન પણ એની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતો હોય, ત્યારે એ બીજાઓને પણ એ રીતે વર્તવા પ્રેરિત કરે છે. કોઇ પણ સંસ્થાના ઉપરી અધિકારીએ તો જવાબદાર રહેવું જ પડે છે અને એ માટે એને કોઇ વિશેષ ઉપાધિ નથી મળતી. પણ જયારે નીચલી કક્ષાનો કોઇ કર્મચારી આવી જવાબદારી અદા કરી બતાવે, ત્યારે એ ખરેખર એક પ્રેરક બળ બની રહે છે.
ઊંચી કક્ષાના અધિકારીઓ કરતાં નીચી કક્ષાના કર્મચારીઓ એમના જવાબદદારીભર્યા વર્તનથી બીજાઓને પોતાની જવાબદારી અદ્દા કરવાની પ્રેરણા આપે એ સંભાવના વધુ રહે છે. માટે કોઇ અધિકારી પોતાની જવાબદારી અદ્દા કરે છે કે નહિ, એની રાહ જોવા રોકાઓ નહિ.
બીજું, એમ પણ ન માનો કે તમે નીચલી કક્ષામાં છો, એટલે તમારે જવાબદાર થવાની જરૂરત નથી.
ત્રીજું, જ્ઞાનાત્મક બદલાવ તમારામાં પણ પ્રસરવા દ્રો..
ગૌતમ બુદ્ધના જીવનને લગતી એક સરસ કથા.
કહેવાય છે કે જયારે બૃદ્ધ ભિક્ષા માંગવા જતા, ત્યારે એમનો પ્રભાવ રાજા જેવો પડતો અને રાજાઓ જે એમને ભિક્ષા આપતા હતા, એ ભિક્ષુક સમાન લાગતા હતા ! ભિક્ષુક જેવા લાગવું કે રાજા જેવા લાગવું એનો આધાર તમારી સમૃધ્ધિ કે દરજજા પર નથી. એ તો તમારી આંતરિક સ્થિતિ પર આધારિત હોય છે.
તમે ઉપાડશો, તમારી શક્તિઓ પણ એ પ્રમાણે પ્રતિભાવ આપશે. જેટલી કઠિન જવાબદારી તમે લેશો એટલી વધારે ઊર્જા પ્રગટશે. જે પણ જવાબદારી તમે તમારા પર લેશો, અને તમે જોશો કે એ મુજબ તમારું આંતરિક મનોબળ પણ વિકસિત થશે અને શક્તિનો પ્રવાહ તમારી અંદરથી વહેશે.'
તમારી આસપાસ જે કંઇ ઘટે છે એ માટે જો તમે તમારી જાતને જવાબદાર ગણશો, તો તમે તત્કાળ નેતૃત્વ ધારણ કરી લેશો. તમારું જીવન પણ બદલાશે અને તમારી સાથે બીજાઓનું પણ. સજાગતાપૂર્વક વિકાસ સાધવાની રસ્તાઓમાંનો જવાબદારી અખત્યાર કરવી એ એક માર્ગ છે.
તમારે માત્ર બે વસ્તુઓ કરવાની જરૂર છે : એ શ્રધ્ધા રાખો કે જીવન સારૂં છે, અને એ સમજી લો કે જે પ્રમાણે તમે જવાબદારીઓ ઉપાડશો એ પ્રમાણે તમારો વિકાસ પણ થશે.
એક ત્રીજી વાત : જયારે વિકાસ થાય ત્યારે એને જાળવી રાખો અને પરિવર્તનની પ્રક્રિયા દરમ્યાન ધીરજ રાખો. પરિવર્તન દરમ્યાન ધૈર્ય જળવાય એને હું તપ અથવા તપસ્યા કહું છું. શીરડીના સાંઇંબાબાએ આપેલ એક સુંદર સૂત્ર છે : 'શ્રધ્ધા સબૂરી'– વિશ્વાસ અને ઘૈર્યુ બસ, આ જ જીવનનું સત્વ છે.
શા માટે આપણે જીવનમાં મોટી સિદ્ધિઓ નથી મેળવી શકતા ? કારણ કે આપણને વિશ્વાસ નથી રહેતો કે જીવન નવી ઊંચાઇઓ ભણી દોરી જાય છે. વિશ્વાસ
જયારે તમે સમસ્ત પ્રાણી જગતની જવાબદ્યારી ધારણ કરો છો, ત્યારે તમે વિસ્તરિત થાઓ છો અને માર્ગદર્શક બનો છો. એક આગેવાન મોટા સિંહાસન પર બેસે, પણ જવાબદારી ધારણ નથી કરતો, પણ બીજાઓ પ્રતિ એમની જવાબદારી માટે આંગળી ચીંધામણ કરશે, તો એ વામણો દેખાશે. તમારી મનોસ્થિતિ તમને મોભો બક્ષે છે. પણ મોભો તમને કયારેય ઉચ્ચ માનસિકતા નથી આપી શકતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મોભા કરતાં જુદી બાબત છે.
અહં વિ. જવાબદારી
જયારે જવાબદારી અનુભવ કરતા તમે અડીખમ ઊભા રહેશો, ત્યારે તમારી સમસ્યાઓ ઓગળી જશે. તમારી અંદર નવી બૌદ્ધિક ક્ષમતા જાગશે. એમ ન માનશો કે તમારામાં વિશેષ અહંભાવ જાગી રહ્યો છે.અહમ્ અને જવાબદારી એ જુદી વસ્તુઓ છે. જયારે તમે જવાબદારી અનુભવો છો, ત્યારે તમે નેતૃત્વ ધારણ કરો છો અને નહિ કે અહંકારી બનો છો. માત્ર જયારે તમે એમ માનો છો કે બીજા કરતાં તમે વધુ ઊંચી સિધ્ધિ મેળવી હોત, ત્યારે તમારો અહમ વ્યકત થાય છે. અને જયારે અહમ્ હોય, ત્યારે તમે જવાબદારી ઉપાડવાને લાયક નહિ હો.
વિશ્વાસ અને ધૈર્ય
હું લોકોને હંમેશાં કહું છું : 'એમ ન માનશો કે તમારામાં ઊર્જાનો અમૂક જથ્થો છે અને તમે એ પ્રમાણે કામ કરો છો. ના. જે પ્રકારનું કાર્ય અને જવાબદારી
જવાબદારી એ એક
જાગૃતિ છે. પ્રબુદ્ધતાની સાથે સાથે જ. સમજી લો એ એક ઘણી મોટી જવાબદારી છે. એનો અર્થ અમાપ સ્વાતંત્ર્ય નથી. એ એક મહાન જવાબદારી પણ છે.
અવસ્થા, મોભાદાર પદવી નહિ
આપણામાંના મોટા ભાગના જવાબદારી અપનાવતા પહેલાં એક મોભાદાર પદવી મળે એની રાહ જૂએ છે. એ સમજી લો કે એ પ્રમાણે કશું નથી થતું. જો તમે જવાબદારી ઉપાડો છો, તો મોભામય પ્રતિષ્ઠા આવશે. જે પદવીની રાહ જૂએ છે, એ જવાબદારી નહિ સ્વીકારે, એમને મોભાદાર સ્થાન મળી જશે તો પણ, એ કોઇને કોઇ બહાનું કે કારણ આગળ ધરતા રહેશે.
એ સમજી લો કે જવાબદારી એ એક વિશિષ્ટ જાગૃતિ છે.
ઘણા એમ પણ માને છે કે જો એ પ્રબદ્ધતા પ્રાપ્ત કરી લે તો એમને સ્વર્ગનું સુવર્ણ સિંહાસન પ્રાપ્ત થઇ જશે. એ એમ માને છે કે કોઇ એમને ભાવતાં પકવાન અને રહેવા માટે સરસ આવાસ આપશે. એમને છે કે લોકો એમના ચિત્રની પૂજા કરશે. જે પ્રબુદ્ધ ગુરૂઓ છે એમને તમે જુઓ, તો તમને સમજાશે કે તમે એક ભ્રામક સ્વપ્ન સેવી રહ્યા છો. પણ જો તમે પ્રબુદ્ધ ગુરૂ જે સ્તર પર પહોંચ્યા છે એ સ્તર સિદ્ધ કરવા નિષ્કામ પ્રયાસ કરશો તો તમે સફળ થશો, સુખી થશો. આ જ ફર્ક છે સ્થિતિ અને પદવી વચ્ચે.
જવાબદારી તમારો ઉત્કર્ષ કરે છે
રાખો અને ધૈર્ય જાળવો. સીધું તથ્ય એ છે કે જયારે તમે વધુ જવાબદારી ઉપાડો છો, ત્યારે તમે વધુ વિકસિત થાઓ છો અને તમારા માધ્યમ દ્વારા વધુ ઊર્જ્ય અભિવ્યક્તિ થાય છે.
જીવનમૂક્તિની જવાબદારી
સમજી લો, પ્રબુદ્ધતા અસાધારણ જવાબદારી સાથે આવે છે. એક પ્રચંડ સંવેદનાત્મક દબાવ સાથે આવે છે. તમારું સમગ્ર અસ્તિત્વ તીવ્ર કરુણાથી સ્પંદિત થઇ ઊઠે છે. અતિગહન સંવેદના સાથે તમને એક પ્રસંગ કહું છું :
એક સવારે સ્વામી વિવેકાનંદ અચાનક જાગી ઊઠયા ને એમણે કહ્યું : ' મારા જમણા હાથમાં સખત દુખાવો થાય છે.' ત્યારે એ એક પલંગ પર સૂઇ રહેલા હતા. એમણે કહ્યું, 'મહાસાગરની આ બાજૂએ કુદરતી આપદાનો માર કોઇ દેશ ઝેલી રહ્યો છે. એ શોધી કાઢો કે કયાં આપણી જરૂરત છે. અને આપણા સ્વામીઓને ત્યાં મોકલી આપો કે ત્યાં જઇને શીધ્ર રાહત કાર્ય કરી શકે.' બીજી સવારે એમને સંદેશ મળ્યો કે નજદીકના એક ટાપુ પર ભૂકંપ આવ્યો હતો. બધા સ્વામીઓ તરત રાહત કાર્ય માટે ત્યાં રવાના થઇ ગયા.
સ્વામીજી એટલા બધા સંવેદનશીલ હતા કે, કેટલાય માઇલો દ્વર વસેલા લોકો જે પીડા અનુભવી રહ્યા હતા, એ પીડા સ્વામીજીએ પોતે અનુભવતી હતી.
પ્રબુદ્ધતાની પ્રાપ્તિ પછી પૂરું બ્રહ્માંડ તમે તમારી અંદર અનુભવતા થઇ જશો. એક ઘેરી કરુણા તમારી અંદર
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્ધો નહી
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્દો નહી
આપણે જ્યારે બીજા માટે જવાબદાર બનીએ છીએ, ત્યારે આપણે સ્વકેન્દ્રિત નથી રહી શકતા. આપણે અન્ય લોકોની સેવા કરવા તરફ વળીએ છીએ. અન્યોની સેવા કરવી એ જ નેતૃત્વ છે. આપણે બીજાની ફિકર કર્યા વગર આપણી જ જરૂરીયાતોને પંપાળીએ છીએ, એ નેતૃત્વનો અભાવ છે.
પૂર્વભૂમિકા
અત્યારે નેતૃત્વના વિષય પર અનેક પુસ્તકોની ઉપલબ્ધિ એ બતાવે છે કે એક સંગઠનને સફળ બનાવવામાં તેનો એક અગત્યનો હિસ્સો છે. કહેવાતા નેતૃત્વ 'ગુરુઓ' ઘણા છે, જે સંગઠનોમાં લોકોને નેતૃત્વ કેળવવાની તાલીમ આપે છે. છતાં પણ જ્યારે આપણે સંગઠનોનું અવલોક કરીએ છીએ, ભલે તે નફાલક્ષી અને ધંધાદારી હોય, સરકારી હોય અથવા સામાજિક સેવા આપતાં હોય, ત્યારે જોવા મળશે કે સાચા નેતા જૂજ હોય છે.
કોઈ પણ સંગઠનને જૂઓ તો ખબર પડશે કે ૧% થી ઓછા સદસ્યો સંગઠનનાં કહેવાતા નેતા બનવા માટેનું વલણ ધરાવતા હોય છે. ધંધાદારી સંગઠનોને જોઈએ તો,
એવું કહી શકાય કે કદાચ જ તેમાંના એક ટકા સંગઠનો તેમનાં ક્ષેત્રોમાં આગેવાન હોવાનો અને ઉમદા કામગિરી બજાવ્યાનો દાવો કરી શકશે, જેમકે નફો કરવો, જરૂરી વસ્તુઓ સમાજ સુધી પહોંચાડવી અને સમાજને સમાજને સેવા આપવી, અને પોતાને ત્યાં કામ કરનારાઓને સંતોષ આપવો વગેરે.
એટલે એવું કહી શકાય, કે વાસ્તવમાં સાચા નેતા, જે ૧% સફળ ધંધાદારી સંગઠનો છે, તેમાનો પણ ૧% છે. આનો અર્થ એવો થાય છે કે આવા સંગઠનોમાં કાર્યશીલ સમગ્ર વસ્તીમાંથી ફક્ત ૦.૦૧% લોકોમાં જ નેતૃત્વનાં ગુણો હાયે છે! આવું જ બીજા ક્ષેત્રોનાં સંગઠનો માટે પણ કહી શકાય. હું આ અર્થમાં કહેવા માગું છું કે ખરા નેતૃત્વ કરનારા જૂજ હોય છે.
હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આવ્યું કેમ છે ? આના માટે આપણે સમજવું પડશે :
૧. નેતૃત્વ શું છે ?
૨. શું નેતાઓ સર્જી શકાય કે તેઓ જન્મજાત નેતા હોવા જોઈએ ?
૩. સફળ નેતા બનાવે તેવા મુખ્ય તત્ત્વો ક્યા છે ?
જીવન મુક્તિ
લક્ષણ નથી, પણ એક અનુભવ છે જે એવી વ્યક્તિમાંથી સ્ફરી શકે, જેણે પોતે ઉન્નતિ અને વ્યક્તિગત બદલાવનો અનુભવ કર્યો હોય.
હવે હું તમને એ સમજાવવા માગું છું, કે નેતૃત્વને પરંપરાગત રીતે કેવી રીતે વર્ણવામાં આવ્યું છે. ઈન્ટરનેટ ઉપર ''લીડરશિપ'' અને ''લીડર'' શબ્દોનાં અર્થ જોઈને અચંબો થાય એવું છે. હાલમાં જ જ્યારે મેં ગૂગલ પર ''લીડરશિપ'' શબ્દ ટાઈપ કર્યો, તો તેનાં ૧૫૬ પર્યાય હતા અને ''લીડર'' શબ્દના ૨૩૮ પર્યાય હતા !
માટે આ વિષયો ઉપર જે કંઈ પણ લખવા અથવા કહેવાની જરૂર છે, તે થઈ ચૂક્યું છે. માટે હું તો મુખ્યત્વે તમને અગ્રણી વ્યવસ્થાપક ગુરુઓ પાસેથી અમુક ઉદાહરણો અને નેતા વિષે તેમના ખ્યાલો રજૂ કરવા માગૂં છું. વધુમાં હું તમને નેતા કેવી રીતે બનાય, તે માટેનાં સાધનો અને પદ્ધતિ શું છે, તેની સાચી સમજ આપવા માંગું છું. હું એ બતાવવા માગું છું, કે નેતા કેવી રીતે બનાય છે અને વ્યક્તિગત પરિવર્તનનાં પરિણામરૂપે વ્યક્તિની અંદરથી નેતૃત્વની સ્ફૂરણા કેવી રીતે થાય છે.
સમજવાની જરૂર છે, કે પ્રત્યેક વ્યક્તિમાં નેતૃત્વની ક્ષમતા હોય જ છે. નેતૃત્વ ગુણ નથી અને હાલના સંદર્ભમાં તેને જે રીતે સમજવામાં આવે છે, તેવી રીતનું નેતૃત્વ અમૂક જ લોકોમાં જન્મજાત રીતે હોય છે એવું નથી. કોઈ પણ વ્યક્તિ આગેવાન બની શકે છે અને આગેવાની લેવાનો ગુણ વ્યક્તિના કોઈપણ સંગઠન, પરિસ્થિતિ અથવા વર્તુળમાં જવાબદારી લેવાની ક્ષમતાથી પેદા થાય છે.
૪. એવું કેમ હોય છે કે અમૂક લોકો સ્વભાવથી જ સરળતાથીં નેતૃત્વ કરીં શકે છે, જ્યારે મોટા ભાગનાં બૉજાઓને એ માટે ઝઝૂમવ્યું પડે છે ?
૫. નેતા બનવા માટેનો આપણો સ્વયંપ્રવાસ કેવીં રીતે શરૂ કરીં શકાય ?
હવે આપણે આ પ્રત્યેક મુદ્દાને એક પછીં એક સમજીએ.
નેતૃત્વ શું છે ?
નેતૃત્વના આ વિષય પર મેનેજમેન્ટ ગુરૂઓ, અધ્યાપકો અને સલાહકારોએ ઘણાં પુસ્તકો લખ્યાં છે. મોટા ભાગનાઓએ એક સફળ આગેવાન કેવો હોવો જોઈએ, તેની વાત કરી છે. નેતૃત્વ, સંગઠિત કામગિરિ, વગેરે, ઉપર કંપની –આયોજિત અનેક કાર્યક્રમો છે.
કોર્પોરેટ જગતમાંથી આવતાં મારા અનુયાયીઓએ મને આ કાર્યક્રમો કેવી રીતે ચલાવવામાં આવે છે અને તેમનાં દ્વારા શું મેળવવાની આશા હોય છે, તેનું વર્ણન કરી બતાવ્યું છે. તેઓએ મને એ પણ કહ્યું છે, કે આ કાર્યક્રમો તેમને મદદરૂપ થયા છે પણ આ કાર્યક્રમોની અસર, કાર્યક્રમો પૂરા થયાના થોડા જ સમયમાં ક્ષીણ થઈ જાય છે.
મને શનિ–રવિ દરમ્યાન ચાલતાં બૂટ કેમ્પસના વિષયમાં કહેવામાં આવ્યું છે, જેમાં રોપ–ક્લાઈમ્બિંગ, રમત–ગમત તથા મિત્રતાના ભાવ દ્વારા ટીમ સ્પિરિટનું ઘડતર કરવામાં આવે છે. મારા અનુયાયીયો પાસેથી મેં જે સાંભળ્યું છે, તેનો સાર હું એવો કાઢું છું, કે આ બધાં કેળવણીનાં કાર્યક્રમો વ્યક્તિને બહારથી બદલી શકે છે, પરંતુ તેના આંતરિક માળખાને બહુ સુધારી શકતાં નથી, જેથી કરીને નેતૃત્વ વ્યક્તિની અંદરથી સ્ફરી શકે. નેતૃત્વ
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્ધો નહી
શું નેતાઓનું 'સર્જન' કરી શકાય ? કે જન્મજાત નેતા હોવું જરૂરી છે ?
નેતા કેવો હોવો જોઈએ, એના વિષયમાં ઘણા લોકોએ ઘણું બધું કહ્યું છે. પણ ત્યાં સુધી કેવી રીતે પહોંચાય તેના વિષયમાં બહુ ઓછું કહેવાયું છે. આનો અર્થ શું થાય છે ?
શું નેતૃત્વ એવું લક્ષણ છે, જે જન્મજાત હોવું જોઈએ કે તેને કેળવી શકે? નેતૃત્વની આવડત વ્યક્તિ કેવી રીતે કેળવી શકાય? કોઈ વ્યક્તિ જે વ્યક્તિગત સંઘર્ષો અને મૂંઝવણોથી ઘેરાયેલી હોય, તે કોઈ સંગઠનનું નેતૃત્વ ખરેખર સંભાળી શકે?
આ બધી વિગતોમાં જતાં પહેલાં હું એ કહેવા માગું છું, કે નેતૃત્વની આવડત અવશ્ય કેવળી શકાય છે. આ પ્રક્રિયા ચેતનાની એક અવસ્થા કેળવવાનો પ્રયાસ છે, નેતા બન્યા પછીનો હોદ્દો મેળવવાનો પ્રયાસ નથી.
તમે જ્યારે આ વાંચો ત્યારે એવું ના વિચારશો કે હું તમને એક આધ્યાત્મિક પ્રવાસ ઉપર લઈ જવાનો છું. હું જે પ્રક્રિયામાંથી તમને લઈ જવાનો છું, તે સમયની ધાર ઉપર પૂરવાર થયેલ વ્યક્તિગત પરિવર્તનનું વિજ્ઞાન છે. તે પૂર્વના આંતિરિક વિજ્ઞાનનાં દસ હજાર વર્ષનાં સંશોધનો અને વિકાસનું ફળ છે. આવું કહેવાનો મારો મતલબ શું છે ?
પહેલાં સમજવું જોઈએ, કે પ્રત્યેક સંસ્કૃતિએ તેની શક્તિઓ અમૂક ક્ષેત્રોમાં કેન્દ્રિત કરી છે. પશ્ચિમનાં પ્રયાસો, ભૌતિક વિજ્ઞાન, સંશોધન, વસ્તુઓનું ઉત્પાદન અને સેવાઓ અને વ્યક્તિગત જીવનની ગુણવત્તામાં
સુધારા પર કેન્દ્રિત રહ્યાં. આ ભૌતિક વિજ્ઞાનીઓની અનેકવિધ વસ્તુઓ અને સેવાઓની શોધને લીધે સમગ્ર માનવજાતિને લાભ થયો છે અને તેનાંથી દુનિયાભરનાં લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે.
ભૌતિક વિજ્ઞાનની જેમ આંતરિક દુનિયાનું પણ એક વિજ્ઞાન હોય છે, જે આપણાં સૌની અંદર રહેલું છે. આપણી જુદી-જુદી લાગણીઓ અને મનનાં સંતુલન માટે આપણી આંતરિક દુનિયાનાં વૈજ્ઞાનિકોએ, એટલે આપણાં ઋષિઓએ અનેક સાધનો અને પદ્ધતિઓના ઉપયોગ વિષે વિચાર્યું છે. છેલ્લાં દસ હજાર વર્ષોમાં આ આંતરિક દુનિયાનાં વૈજ્ઞાનિકોએ એવાં સાધનો અને પદ્ધતિઓનું સર્જન કર્યું છે, જે જો આપણને આપણી લાગણીઓનું સમતોલપણું જાળવવામાં અને લાગણીઓમાંથી પેદા થતાં તનાવ અને હતાશામાંથી બહાર નિકળવામાં મદદ કરે છે. તેઓએ એવી પદ્ધતિઓનું સર્જન કર્યું છે જેનાં દ્વારા આપણે આપણી પોતાની સાથે આનંદથી રહી શકીએ. આ સાધનો અને પદ્ધતિઓને હું ધ્યાન માટેની પદ્ધતિઓ કહ્યું છું.
એટલે નેતૃત્વ પરની મારી મોટા ભાગની ચર્ચાનું કેન્દ્ર હશે– માનવ લાગણીઓની સમજ, મન અને કેવી રીતે આપણે આંતરિક વૈજ્ઞાનિકોએ આપેલી સમજ દ્વારા એક સફળ અને પરિપૂર્ણ જીવન જીવી શકીએ.
મોટા ભાગનાં સંગઠનોમાં, જેઓ આગેવાન બન્યા છે, તેમણે આગેવાનનો હોદ્દો હાંસલ કર્યો છે. જરૂરી નથી કે તેઓએ નેતૃત્વની સ્થિતિ પ્રાપ્ત કરી હોય. આનો શો અર્થ થાય છે ? આ સમજવા માટે, પહેલાં આપણે સફળ આગેવાન બનાવનારા મુખ્ય તત્ત્વોને સમજીએ.
સફળ નેતા બનાવનારા મુખ્ય ગુણો કયા છે ?
એક ટૂંકી વાર્તા :
એક સમયે બે રાષ્ટ્રો વચ્ચે મહાયુદ્ધ થયું. આ લડાઈ થોડા સમય સુધી ચાલતો રહીં અને સૈનિકો લાંબી ચાલતી લડાઇથી કંટાળવા લાગ્યા.
એક દિવસ, બપોરની ગરમીમાં સાદા કપડાં પહેરેલ એક ઘોડેસવાર, મોટો ખાડો ખોરકો રહેલા સૈનિકોના એક સમૂહ પાસેથી પસાર થયો. સમૂહનો આગેવાન મોટેથી હુકમો આપતો હતો. અને એક કલાકમાં કામ પુરૂં ના થાય તો સજા આપવાનો ધ્રમર્કો ઉચ્ચારતો હતો.
ઘોડેસવારે થોભીને તેમને પૂછ્યું, "સાહેબ, તમે શા માટે ફક્ત હુકમો આપીં રહ્યા છો ? તમે પોતે શા માટે તેમને મદદ નથી કરતા ?"
સમૂહના આગેવાને તેનીં સામે જોઈને જવાબ આપ્યો, "તમે શું કહેવા માગો છો? હું આગેવાન છું, આ માણસો હું કહું એ પ્રમાણે કરે છે." ફરી ઉમેર્યું, "તમને એમનીં મદદ કરવાનું બહુ મન હોય તો તમે પોતે કરી શકો છો! ""
ઘોડેસવાર નીચે ઉતરીંને કામ કરતા સૈનિકો તરફ આગળ વધ્યો. સમૂહનો આગેવાન દંગ રહીં ગયો! એ માણસે ઓજારો લઇને કામ પૂરું થવા સૂધી સૈનિકો સાથે કામ કર્યું.
જતાં પહેલાં તેણે સૈનિકોને તેમનાં કામ માટે શાબાર્શી આપી અને તે સમૂહના આગેવાનને મળ્યો.
એણે કહ્યું, "હવે પછી તમારો હોદ્દો જો તમને તમારા માણસોનો સાથ આપતાં રોકતો હોય, તો તમારે તમારા ઉપરી વર્ગને જણાવવું જોઈએ, અને હું તેનું કાયમી નિરાકારણ લાવીશ. "
સમૂહનો આગેવાન ખૂબજ આશ્ચર્યચકિત થઈ ગયો. તે જ વખતે એણે ઘોડેસવારને ધ્યાનથી જોયો ને તેને સમજાયું કે એ સેનાનો સેનાપતિ હતો !
હવે આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે, કે સંગઠનના કહેવાતા કેટલાક આગેવાનોમાં આગેવાનના ગુણો હોય છે. તેઓ આગેવાનનો હોદ્દો પ્રાપ્ત કરી લે છે, પણ નેતૃત્વની અવસ્થા નહીં.
બહુ ઓછા લોકો હોય છે જે ખરેખર કામ કરવામાં મદદદ કરતા હોય છે.
સેનાના સેનાપતિમાં અમૂક મુખ્ય લક્ષણો હતાં જે સાચા નેતા માટે અગત્યના હોય છે.
- ૧. ઈમાનદારી અને જવાબદારી
- ૨. લોકો પ્રત્યે સાચી સહાનુભૂતિ
- ૩. આત્મવિશ્વાસ
- ૪. કાર્યકુશળતા અને વિશાળ વિચારસર્ણી
- ૫. વિગતોની ચોક્સાઇ
- ૬. કાર્યક્રુશળતા અને અસરકારિતા
- ૭. વિશાળ વિચારસણી અને કામગિરી
આવતા વિભાગોમાં હું આ લક્ષણોની ખૂબજ ઝીણાવટ ભરી છણાવટ કરીશ.
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્ધો નહી
નેતૃત્વ-વ્યક્તિએ સભાનતાપૂર્વક કરેલી પસંદગીનું પરિણામ
હું ''નેતૃત્વની સભાનતા'' દ્વારા શું કહેવા માગું છું ?
આપણામાંથી મોટા ભાગનાં લોકો નેતાનો હોદ્દો મેળવી લે છે, પણ નેતૃત્વની અવસ્થા નથી મેળવતા. આ અવસ્થા હોદ્દા કરતાં સાવ જૂદી છે. હોદ્દો સમાજ તરફથી આપવામાં આવે છે. જ્યારે તમે લોકોના સમૂહની આગેવાની કરી રહ્યા હો, અથવા તમારા ઉપર કોઈ વિભાગની જવાબદારી લેવાનું દબાણ હોય અથવા તો તમે લાલચથી પ્રેરાઈને જવાબદારી લો, તો હોદ્દો મળે છે. પણ અવસ્થા એકદમ જુદી બાબત છે.
જ્યારે હું ''અવસ્થા'' શબ્દનો પ્રયોગ કરું છું, ત્યારે મારો સંકેત તમારી આંતરિક દુનિયા તરફ છે, અથવા તમે તમારા માથે લીધેલી જવાદારી નિભાવવા જેટલા પરિપક્વ હોવા જોઈએ. જ્યારે અવસ્થા સુધી પહોંચ્યા વગર હોદ્દો મળી જાય છે, ત્યારે કોર્પોરેટર જગતમાં ઊભી થતી તમામ મૂશ્કેલીઓની શરૂઆત થવા માંડે છે જેમ કે વ્યક્તિગત સ્તર પર તનાવ, પીઠ પાછળની નીંદા અને ટીમની અંદર કાવાદાવા જેવી બધી મૂશ્કેલીઓની શરૂઆત થાય છે. આવું ત્યારે બને છે જ્યારે કોઈ વ્યક્તિ અવસ્ત્ર્યાને પામ્યા વગર ફક્ત હોદ્દો મેળવી લે છે.
અહિયાં હું તમારી સમક્ષ પૂર્વની મહાન પરંપરાઓના સત્યો વ્યક્ત કરવા માગું છું. નેતૃત્વની સભાનતા કેવી રીતે કેળવી શકાય, નેતૃત્વનો હોદ્દો જ નહીં, પણ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. જુઓ, હોદ્દો મેળવવો સહેલો છે અવસ્થા કંઇંક એવી બાબત છે જેને આપણે ખરેખર પામવી પડે છે.
જે વ્યક્તિએ નેતૃત્વની અવસ્થા પ્રાપ્ત કરી જ લીધી છે, તેની પાછળ હોદ્દો તો આવી જ જાય છે. હોદ્દો મેળવતા સમય લાગે તો પણ તેને પડી નથી હોતી, તે રાજાની જેમ જ રહેતો હોય છે. તેનું જીવન બધી રીતે સંપૂર્ણ હશે. જે વ્યક્તિઓમાં નેતૃત્વની સભાનતા પ્રાપ્ત કરી હોય છે, તેઓ સંપૂર્ણતાની અમૂલ્ય અનુભૂતિ કરી શકે છે.
નેતાની અવસ્થા વિ. હોદ્દો
''નેતાની અવસ્થા'' શબ્દ દ્વારા હું શું કહેવા માગું છું ?
સાચો નેતા એ છે જે જે સભાનતાપૂર્વક જવાબદારી લેવા તૈયાર હોય છે, જે સભાનતાપૂર્વક જીવનનું સંચાલન કરવા તૈયાર હોય છે, અને જે હંમેશા ભૂતકાળ અથવા તેની સ્મૃતિઓ ઉપર નિર્ભર નથી હોતો. જો તમે નિર્ણયો લેવા માટે તમારી સ્મૃતિઓ અથવા ભૂતકાળ પર નિર્ભર છો, તો એક વાત જાણી લો, કે તમે આગેવાન નહીં બની શકો. તમે અનયાયી બનશો.
જવાબદાર નેતા એવી વ્યક્તિ છે જેનામાં પરિસ્થિતિઓ પ્રત્યેના ત્વરિત અભિગમને દાખવવાની ક્ષમતા હોય છે, જેનામાં નવીનતા છે, જે પોતાની જાતને
જીવન મુક્તિ
પછી 'આ ચોપડી છે, તમે ઓળખવા માંડો છો, 'આ ચોપડી છે,' 'એ આધ્યાત્ત્મિકતા પરની ચોપડી છે,' 'તે એક પ્રબુદ્ધ વ્યક્તિએ લખી છે.'
ઓળખની પ્રક્રિયા પછી, ફાઈલ નિર્ણય લેવાની જગ્યા, એટલે કે 'અહમ્' તરફ વધે છે. 'અહમ્'માં તમે વિચારવા માંડો છો, 'હું કંઈ રીતે આ પરિસ્થિતિ સાથે સંકળાયેલો છું ?' આ પ્રકારની ચોપડીઓ સાથેનાં તમારા પહેલાના અનુભવો સારા હોય, તો તમે વાંચવાનું ચાલુ રાખવાનો નિર્ણય લો છો. આ પ્રકારની ચોપડીઓ સાથેના તમારા પાછલા અનૂભવો સારા ના હોય, અથવા નકારાત્મક હોય, જેમકે તમને એવું લાગ્યું હોય, કે આ ચોપડી વાંચવાનો કોઈ અર્થ નથી, મને ગયે વખતે બહુ કંટાળો આવ્યો'તો મેં આ પ્રકારની ચોપડીઓ વાંચી છે, પણ કોઈ લાભ નથી થયો, તો તમે વાંચવાનું ચાલુ નહીં રાખો. 'અહમ્' પાછલા અનુભવોના આધાર પર નિર્ણય લે છે. તમારું મન આ રીતે કામ કરે છે.
હવે, અગત્યની વાત સમજવાની એ છે, કે નિર્ણય અભાનપણામાં લેવાય છે. જો આ પ્રક્રિયા સીધી અને સરળ હોત, તો તમને કોઈ મૂશ્કેલી ના પડત અને તમારા જીવનમાં બધું સરળતાથી ચાલતું હોત. બધું જ સાફ અને સરળ હોત!
પણ આ પ્રક્રિયા હંમેશા સરળ નથી હોતી. ઘણીવાર અજ્ઞાત રીતે કાર્યો થવા માંડે છે. દાખલા તરીકે આ પ્રકારની ચોપડીમાંથી કંઈક વાંચીને તમને ઠેસ પહોંચી હોય, તો જ્યારે તમે આ ચોપડી જોશો, તો અજ્ઞાત રીતે, પહેલાંની સ્મૃતિ જાગૃત થઈ જશે.
જેમકે તમે તમારા જીવનમાં અનુભવ કરો છો, કે તમને કોઈ એક જગ્યા પર, કોઈ પરિસ્થિતિથી અથવા કોઈ વ્યક્તિનાં કપડાંના રંગથી ઠેસ પહોંચી હોય, તો ફરી
સાચો નેતા એ છે જે સભાનતાપૂર્વક,જવાબદારી જીવંત રાખે લેવા તૈયાર હોય છે. જે હંમેશા છે. અને જે ભૂતકાળ અથવા તેની સ્મૃતિઓ ભૂતકાળમાં ઉપર નિર્ભર નથી હોતો. દબાઇ નથી જતો.
મનની કામગિરીનું ચિત્રણ હું એક નાના ચિત્ર દ્વારા કરવા માગું છું. નેતૃત્વની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય છે, આપણાંમાં નેતૃત્વની સભાનતા કેવી રીતે જાગે છે. મન કેવી રીતે કામ કરે છે, તે આપણે સમજીએ – આપણે કેવી રીતે ડેટા (માહિતીઓ) મેળવીએ છીએ અને તેના દ્વારા નિર્ણયો લઈએ છીએ.
દાખલા તરીકે, તમે આંખોથી કંઈક જોઈ રહ્યાં છો. એ ખરૂં છે, કે આપણે પાંચે ઈન્દ્રિયો દ્વારા માહિતીઓ મેળવીએ છીએ, જેમકે – આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શ અત્યાર પૂરતું આપણે આંખનું ઉદાહરણ લઈએ. આપણે આંખોથી જ્યારે જોઈએ છીએ, ત્યારે એની છાપની ફાઇલ તરત જ ચક્ષુ નામની જગ્યા સુધી પહોંચી જાય છે. એ (DSP) અથવા (Digital Signal Processer) જેવું કાર્ય છે. તમે આંખોથી જે કંઈ જુઓ છો, તેનું ડિજીટલ સિગ્નલ ફાઈલની જેમ એક બાયો સિગ્નલમાં રૂપાંતરિત થાય છે. આ ફાઈલ, સંસ્કૃતમાં જેને 'ચિત્ત' કહે છે, તેની તરફ આગળ વધે છે, જે કૉમ્પ્યુટરની સ્મૃતિ જેવું છે. અહીયાં ઓળખવાની પ્રક્રિયા શરૂ થાય છે. દાખલા તરીકે, અત્યારે તમે આ ચોપડી જોઈ રહ્યા છો– આની આખી ફાઈલ DSP ચક્ષ્ સુધી પહોંચે છે, અને આ આખી ફાઈલ બાયો-સિગ્નલ ફાઈલમાં રૂપાંતરિત થાય છે, અને પછી તે 'ચિત્ત', સ્મૃતિ તરફ વધે છે.
સ્મૃતિ વિશ્લેષણ કરવા માંડે છે – 'આ પત્થર નથી, આ ઝાડ નથી, આ પ્રાણી નથી…' બાદબાકીની પ્રક્રિયા
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્દો નહી
વખત તમે જ્યારે એ જળ્યા પર, જાઓ છો, અથવા તમે બીજી કોઈ વ્યક્તિને એજ રંગના કપડાં પહેરેલાં જૂઓ છો, ત્યારે તમે એવી જ હતાશા અનુભવો છો, જ્યારે તાર્કિક રીતે તમને ખબર હોય છે કે એ જગ્યા અથવા એ વ્યક્તિને તમારા પાછલા અનુભવો સાથે કઇજ લેવા– દેવા નથી. તમારા મનમાં ફરીથી એજ સ્મૃતિ હશે. તમને ફરીથી એજ અનુભવ થશે. આને હું 'સંસ્કાર' અથવા 'દઢ થઈ ગયેલી સ્મૃતિઓ' કહં છું.
ચિત્ત – સ્મૃતિ ચક્ષુ – જોવાનીં ક્ષમતા પાછળનીં શક્તિ મનસ – મન
આ દઢ થઈ ગયેલી સ્મૃતિઓ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને વિચલિત કરે છે અથવા તેમાં ખલેલ પેદા કરે છે. તમે જોશો, કે આ મનના નકશાની આખી પ્રક્રિયા જેનું મેં હમણાં જ વર્ણન કર્યું છે, જો સભાનતાપૂર્વક થાય, તો એ એક સરળ અને તાર્કિક પ્રક્રિયા છે. પણ ઘણીવાર અજ્ઞાત મનના કારણે આ પ્રક્રિયા સરળ નથી હોતી. જેમકે મેં પહેલાં વર્ણન કર્યુ છે, એમ આપણા મનમાં, કોઈ વ્યક્તિ અથવા જગ્યા સાથેના અનુભવનો પૂર્વગ્રહ હોય છે. આ ભૂમિ પર કાવાદાવા થાય છે! આ ભૂમિ પર બધું અતાર્કિક રીતે ચાલે છે. આ જગ્યા પર ભૂતકાળની સ્મૃતિઓ ઘર કરીને બેઠી હોય છે અને તમને ખબર પણ નથી હોતી કે તમે શું નિર્ણય લઈ રહ્યા છો!
અજ્ઞાત મનની સમજ આપતો હું તમને એક વધુ દાખલો આપું છું. તાર્કિક રીતે અથવા સભાનતાથી આપણે અવલોકન કરીએ તો આપણને સૌને ખબર છે, કે સિગરેટ પીવાની આદત તબિયત માટે હાનિકારક છે આંખોથી મન સુધીની પ્રક્રિયા દ્વારા આપણને સાફ ખબર પડે છે, કે સિગરેટ પીવાની આદત તબિયત માટે હાનિકારક છે. તમારો તર્ક તમને સિગરેટ પીવાની ના પાડે
છે, છતાં પણ, તમારા તર્ક અને સભાનતાની ઉપરવટ જઈને તમે અચાનક સિગરેટ પીવાનો નિર્ણય લો છો. આ તમારા અજ્ઞાત મનની ક્રિયા છે.
સિગરેટ પીવાની આદત હાનિકારક છે, એવી સભાનતા હોવા છતાં, જ્યારે ડેટા અહમ્ તરફ જાય છે, ત્યારે તમે સિગરેટ પીવાનો નિર્ણય લો છો. બની શકે કે ભૂતકાળની તમારી કોઈ સ્મૃતિ અથવા અનુભવ હોય, જેમાં તમને સિગરેટ પીવાથી આરામનો અનુભવ થયો હોય. અથવા એવું બની શકે, કે તમારી જવાનીમાં જ્યારે તમે સિગરેટ પીતા હતા, ત્યારે તમને હીરો જેવી અનુભૂતિ થતી હતી, તો આ બધી છાપ આ આદત સાથે જોડાયેલી છે, અને એટલે જ સિગરેટ પીવાનું હાનિકારક છે, એની જાણ હોવા છતાં તમે તરત જ સિગરેટ પીવાનો નિર્ણય લઈ લો છો.
આવી જ રીતે જીવનમાં ઘણીવાર આપણે ખરું શું છે એ જાણતા હોઈએ છીએ, છતાંય આપણા જીવનના પાછલા અનૂભવોની છાપને લીધે, આપણે અજ્ઞાત રીતે નિર્ણય લઈ લઈએ છીએ. આપણું જીવન અજ્ઞાત મનની છાપના તાબામાં હોય છે, આપણા પોતાના તાબામાં નહીં. તમને એવું લાગતું હોય છે, કે નિર્ણય તમે લઈ રહ્યાં છો, પણ તમારા નિર્ણયો તમારા અજ્ઞાત મનની છાપ લઈ રહી હોય છે.
આ સંસ્કાર અથવા છાપ આપણી વર્તણૂંકનું મૂળભૂત કારણ હોય છે. આજ કારણે આપણે અમુક લોકો સાથે અમૂક રીતે વર્તીએ છીએ. આ બધી છાપો આપણી નિર્ણય શક્તિને અવરોધે છે. તેમની અસર, આપણે સંગઠનમાં આપણાં કાર્યો કેવી રીતે સિદ્ધ કરીએ છીએ, તેના ઉપર પડે છે. આ બધી છાપો આપણી ઉત્પાદકતા, લોકો સાથેના અરસ–પરસનાં સંબંધોની આવડત, ટીમવર્ક, નિર્ણય શક્તિ અને આપણા બધાજ
હતાશા ફેલાવનારું બની શકે છે.
વ્યાખ્યાઓ અને સમજ
એક ટૂંકી વાર્તા :
એક વખત એક શેઠ પોતાનાં કર્મચારીઓને પૂછે છે, "આટલું સરળ કામ પતાવતાં તમને કેમ છ મહિના લાગ્યા ?
કર્મચારીએ જવાબ આપ્યો, "તમારી મૂંઝવણભરી સૂચનાઓ, સતત સૂચવાતાં બદલાવો અને કામ કરવાના ટૂંકા દિવસોને લીધે!"
શેઠ જવાબ આપે છે, "તમે કંઇક આળસુ તો નથી બની ગયાને એ ચકાસવા માંગતો હતો ! "
સંગઠનોમાં ઉત્પાદકતાના વિષયમાં ઘણુંબધું લખાયું છે અને કહેવાયું છે. સંગઠનોમાં છેલ્લા બે થી ત્રણ દાયકાઓથી ઉત્પાદકતાનો મંત્ર જપાતો થઈ ગયો છે. કોમ્પ્યુટર અને નવી સંપર્ક પદ્ધતિઓને લીધે, જેમકે ઈંટરનેટ અને સેલ-ફોન, જેણે દુનિયાનો વિસ્તાર સંક્રૂચિત બનાવ્યો છે. કંપનીઓની ઉત્પાદકતામાં જે વધારો થયો છે, તે ઘણી મોટી કીંમત ચુકવીને થયું છે. તે મેળવવા માટે કંપનીઓના કર્મચારીઓનાં સ્વાસ્થ્ય (શારિરિક અને માનસિક) નો ભોગ લેવાયો છે. હવે આપણે એ સમજવાની શરૂઆત કરીએ કે ઉત્પાદકતા શું છે અને તનાવ જેવી આડઅસરો વગર તેને કેવી રીતે વધારી શકાય .
અભિગમો અને વર્તણુકને તાબામાં રાખે છે. પણ આ બધી છાપોને ક્યારેય સમજવામાં નથી આવતી, અને વધુ અગત્યની વાત એ છે, કે કૉરપોરેટ ક્ષેત્રમાં કેળવણી અને નેતૃત્વના વિકાસના ક્ષેત્રમાં તેમનું કોઈ મહત્ત્વ નથી.
પૂર્વના યોગીઓ અને ભીતરી 'સ્વ'ના વૈજ્ઞાનિકોએ આ દઢ થઈ ગયેલી છાપોને ભૂંસી નાખવા માટેનાં સાધનો અને ધ્યાન-પદ્ધતિઓ વિકસાવવામાં હજારો વરસો ખર્ચી કાઢ્યાં છે. આ સંસ્કારોને ઘ્યાન-પદ્ધતિઓથી અસરકારક રીતે ભૂંસી શકાય છે.
હાલમાં જ મેં મારા એક અનુયાયીના ધરના આગળના ખંડમાં રહેલી એક સુંદર વાત વાંચી 'હું આ ઘરનો માલિક છું. આ કહેવા માટે મારી પાસે મારી પત્નીની પરવાનગી છે!'
એવી જ રીતે તમે માની શકો, કે બધું તમારા તાબામાં છે, પણ તમારા અજ્ઞાત મનની છાપ તમને દોરતી હોય છે! જ્યાં સુધી તમે આ અજ્ઞાત સંસ્કારોના તાબામાં હો, ત્યાં સુધી તમે નેતૃત્વની અવસ્થા ક્યારેય ના પામી શકો. ઘણી તકલીફો અને કષ્ટ ભોગવ્યા પછી તમે કદાચ નેતાનો હોદ્દો મેળવી શકો.
બહુ જ સાફ વાત છે, કે તમે જો બહુ તકલીફો ઉઠાવીને અને કષ્ટ સાથે નેતાની ખુરશીમાં બેસશો, તો બની શકે કે તમે તમારા હાથ નીચેના માણસો માટે પણ એવી જ પીડા અને કષ્ટ ઊભી કરશો!
વારે–વારે તમારૂં મન કહેશે, 'જ્યારે મેં આટલી બધી પીડા અને કષ્ટ ભોગવી છે, તો આ લોકો કેમ ના ભોગવે! તમે તમારી જૂની માનસિક અવસ્થાનું બીજાઓ ઉપર નિરૂપણ કરશો. સંગઠનોમાં આવું તત્ત્વ ઘણી જ
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્દો નહી
ઉત્પાદકતાનું સરળ માપ છે. ઉત્પાદકતા = આઉટપુટ / ઈનપુટ
આઉટપૂટનું માપ, એક વ્યક્તિ અથવા ટીમ દ્વારા કરેલા કાર્યોની સંખ્યા અથવા ઉત્પાદન કરતી કંપનીના સંદર્ભમાં રેવેન્યુ હોઇ શકે. ઈનપુટનું માપ, એક પ્રોજક્ટ પર કામ કર્યાના કલાક, ઉત્ત્પાદન ખર્ચ, વગેરે હોઈ શકે.
પૂર્વના ગુઢવાદની દ્રષ્ટિએ, ઉત્પાદકતા પર અંકિત થયેલી સ્મૃતિઓની અસર
મનુષ્યની ઉત્પાદકતા વધારવા દુનિયાભરની કંપનીઓ અબજો ડોલરો ખર્ચે છે. આમાના મોટા ભાગના પ્રયત્નો સંગઠનના કોઈ ખાસ ક્ષેત્રમાં કામ આવતી કેળવણી પર, અથવા ટેકનોલોજીનો ઉપયોગ વધુ સારો બને, જેમકે કોમ્પ્યુટર, ઈટરનેટ અથવા મીડીયા અને સંપર્કનાં સાધનો પર કેન્દ્રિત હોય છે. અમૂક કંપનીઓ, જેમને 'સૉફ્ટર સ્કિલ્સ' કહેવાય છે, તેમને વિકસાવવામાં નિવેશ કરે છે, જેમકે અરસ–પરસનાં સંપર્કની આવડત, ટીમ બનાવવાની આવડત, વગેરે. પણ આમાંની મોટા ભાગની કેળવણી ફક્ત બહારનાં ક્ષેત્રે કામ કરે છે, એટલે કે, એ આપણાં જાગૃત મનને આવરી લે છે – જેમ કે કાર્યો, વર્તણુંક અને દષ્ટિબિંદ્રુઓ પણ આપણી ૯૦% થી વધારે લાગણીઓ અને વર્તણૂકો જાગૃત મનની-નીચે ઘણાં ઊંડાણમાં રહેલી હોય છે. મનોવિશ્લેષક, સિગમંડ ફ્રોઈડ આને અજાગૃત મન કહે છે.
મનને જોતાં, દેખાય છે, કે તેમાં જાગૃત રીતે ભેગા થયેલા વિચારો અને ખ્યાલો છે. પણ મનનાં ઊંડાણમાં સ્મૃતિઓ અને ભરી રાખેલું જ્ઞાન હોય છે, જેનો ઉપયોગ આપણે મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવા માટે કરીએ છીએ. પછી આપણાં અજાગૃત મનમાં જડાયેલી
લાગણીઓ અને અનુભવોની એક શ્રેણી હોય છે. આ આપણા સંસ્કારો અથવા દઢ થઈ ગયેલી સ્મૃતિઓનું રહેઠાણ છે.
મોટા ભાગના કોર્પોરેટ કેળવણીના કાર્યક્રમો જ્ઞાત મન પર કેન્દ્રિત રહીને, ખાસ કામગિરી માટેનું જ્ઞાન પ્રદાન કરે છે. પણ વાસ્તવિકતા તો એ છે કે આપણે લાગણીઓના જવાળામુખી ઉપર બેઠેલાં છીએ, જે ગમે તે વખતે ફાટી શકે છે! આ છૂપી લાગણીઓને લીધે અમુક સમયે આપણે બિનકાર્યકુશળ અને અતાર્કિક રીતે પણ વર્તીએ છીએ!
એટલે સંસ્કારી અથવા દઢ થઈ ગયેલી સ્મૃતિઓ નિર્ણય લેવાની પ્રક્રિયાને અવરોધે છે. આને મનની બિનકાર્યક્રુશળતા કહી શકાય! દ્દઢ થયેલી સ્મૃતિઓ જેટલી વધારે હશે, એટલી જ આપણી વિચારવાની પ્રક્રિયા વધારે ધૂંધળી હશે અને ઉત્પાદકતા પણ નીચા સ્તરે હશે. બીજી રીતે કહીએ તો એક ખાસ આઉટપુટ મેળવવા માટે, જેટલા વધારે સંસ્કારો એટલો જ વધુ સમય અથવા વધુ માણસો અથવા વધુ ખર્ચની જરૂર પડે છે. તેનું પરિણામ છે, ઓછી ફળદ્રપતા.
ફ્રોઈડની દષ્ટિએ અજ્ઞાત મન
મોટા ભાગના વાચકો, જેમણે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે, તેઓ ફ્રોઈડના મન વિષયનાં અવલોકનને જાણે છે. વિવિધ સંગઠનોમાં પરંપરાગત કેળવણી અને વિકાસની પદ્ધતિઓ ફક્ત જાગૃત મન પર કેન્દ્રિત રહે છે, જે ફક્ત આપણી શક્તિઓના દસ ટકા છે. સંસ્કારો સુધી પહોંચવામાં આવે પછી જ બાકીની નેવું ટકા શક્તિઓ બહાર આવે છે. આ વિશાળ શક્તિઓનો અનુભવ ધ્યાન–પદ્ધતિઓ દ્વારા થઈ શકે છે.
પ્રત્યેક જાતિના, રાષ્ટ્રના સામાજિક અને આર્થિક માળાખામાંથી આવતા હજારો લોકો, અમારા આ ધ્યાન-કાર્યક્રમો દ્વારા દૂર થતાં સંસ્કારોની પ્રક્રિયામાંથી પસાર થયાં છે. હજારો લોકો મને આવીને કહે છે, કે ઉત્પાદકતામાં સુધારા ઉપરાંત, તેઓ અસર-પરસનાં સંબંધો વધુ સારી રીતે જાળવી શકે છે, તેઓને ઓછા તણાવનો અનુભવ થાય છે, અને તેઓ તેમના અંગત અને બાહ્ય જીવનમાં વધુ સર્જનાત્મક બની શકે છે. મારે આ વિષય ૫૨ આગળ ૫ડતા કૉરપોરેટ, લીડરો અને નોબેલ ઈનામ-વિજેતાઓ સાથે રસપ્રદ વાતચીત થઈ છે, જેમાં સંસ્કારોના દૂર થવાના પરિણામે તેમણે સુધરેલી સર્જનશક્તિ અને આંતરિક શક્તિનાં અદ્દ્ભુત પુરાવાઓની મારી સાથે વાત કરી છે.
એટલે હવે આપણે ઉત્પાદકતાનું વર્ણન કરતા સમીકરણનું વિસ્તરણ કરી શકીએ છીએ.
ઉત્પાદકતા = આઉટપુટ/ઈનપુટ
ઈનપુટ = (બુદ્ધિ + ટેકનિકલ કુશળતા + સંસ્કારો) જેમકે તમે જાણો છો, કે આપણે આપણા મન સાથે દિવસના ૨૪ કલાક અને વર્ષનાં ૩૬૫ દિવસ રહીએ છીએ. મોટા ભાગના લોકો માટે મન સતત દોડતું, વિશ્લેષણ કરતું, લોકો પર નિર્ણયો પસાર કરતું અનેક લાગણીઓ ધરાવતું અને પરિસ્થિતિઓ પ્રત્યે અભિગમ દર્શાવતું હોય છે, જે બધું આપણી સમક્ષ 'ભણકારા' મારી રહેલા સંસ્કારો ઉપર આધારિત હોય છે.
તમે જોશો કે આ સંસ્કારોના ભાર વગર, તમારા ભણતર, કેળવણી અથવા જીવનના અનુભવો દ્વારા વિકસાવેલી તમારી કુદરતી વિચાર શક્તિ અને કુશળતા તમારા મનને લીધે અથડાયા કરવાને બદલે સીધી જ પેદાશ આપશે તમે જોશો કે ઉત્પાદકતા એકદમ જ ઊંચે જશે.
મેં હમણાં જ જેનું વર્ણન કર્યું છે, એનું ઉદ્દાહરણ આપવા માટે મારી ઈચ્છા છે, કે તમારા સમયમાંથી પંદર મિનીટ એક સરળ કસરત માટે આપો. એક સફેદ કાગળ લો અને મનમાં જે આવે તે લખો. તમારા મનમાં આવતા વિચારોમાં બાદ-બાકી ના કરશો, સુધારા-વધારા ના કરશો, અથવા તેના પર કોઈ નિર્ણય પસાર ના કરશો. એવી રીતે વર્તો કે તમારી સાથે એક વિચાર–રેકૉર્ડર, (જેવૂં કે અવાજ-રેકૉર્ડર) જોડાયેલું છે, અને તમારા મનમાં જે કંઈ આવે છે, તેને તમે નોંધી રહ્યા છો. પંદર મિનીટ પછી, કલમ બાજુ પર મૂકીને તમારું લખેલું વાંચો.
તમારાં મનમાં જે કંઈ આવ્યું એને તમે ઈમાનદારીથી નોધ્યું હશે, તો સમજાશે કે તમારા મનમાં કેવા છૂટા છવાયા, સંબંધ વગરનાં અતાર્કિક વિચારો પસાર થાય છે. આ વિચારો મશીનમાં થતાં ઘર્ષણ જેવાં છે. એ મશીનને ખૂબજ બિનકાર્યક્રુશળ અને બિનઉત્પાદક બનાવે છે. નીચી ઉત્પાદકતાનું આ મૂળભૂત કારણ છે.
મારા અનેક અનુયાયીઓ, જે આ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને જેમણે સભાનતાપૂર્વક પોતના સંસ્કારોને દૂર કર્યા છે, તેઓ હંમેશા મારી પાસે આવીને મને કહે છે, કે તેમનાં વ્યસ્ત જીવનમાં પણ હવે તેમની પાસે ઘણો સમય હોય છે, કારણ કે હવે અનિર્ણાયક મન અથવા અતાર્કિક વિચારો તેમને સતાવતા નથી.
મારા મત પ્રમાણે સંસ્કારોમાંથી ઉદ્દભવતા છૂટા છવાયા વિચારોને દૂર કરવાનું સાધન છે ધ્યાન. સંસ્કારોમાંથી ઉદ્ભવતા છૂટાછવાયા વિચારોને દૂર કરવાના સાધનને હું ધ્યાન કહં છું. એકવાર આ વિચારો દૂર થયા પછી એવુ લાગે છે, જાણે મશીનમાંનું ઘર્ષણ ઓછું થઈ ગયું હોય અને મશીન વધારે કાર્યક્રુશળતા અને ઉત્પાદકતાથી કામ કરી રહ્યું હોય.
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્દો નહી
આ એવું ક્ષેત્ર છે જેના ઉપર કંપનીઓએ અને સંગઠનોએ મોટા ભાગે ધ્યાન નથી આપ્યું. પણ પૂર્વના ગૂઢવાદિઓએ મનમાંથી સંસ્કારોને સાફ કરવાનાં સરળ સાધનો અને પદ્ધતિઓ વિકસાવી છે.
ક્યારેક લોકો મને પૂછે છે, ''જો આપણે સંસ્કારોથી મુક્ત થઈ જઈશું, તો આપણે વિચારવાનું બંધ કરી દઈશું? આપણે આળસું અને નિરૂત્સાહી બની જઈશું? ''હું તમને કહું છું, કે ખરેખર તો આનાંથી ઉલટું બનશે. મેં તમને કાગળ ઉપર પંદર મિનીટ માટે તમારા વિચારો નોંધવાનો પ્રયોગ કહ્યો હતો, તેને કરી, જુઓ. જો મન સંસ્કારોની અસરથી મુક્ત હશે, તો તમે બુદ્ધિમત્તામાં મોટો ઉછાળો આવેલો જોશો અને તમે સર્જનાત્મક હશો અને બુદ્ધિમત્તાનું એક આખું નવું ક્ષેત્ર ઊભરશે. તમે જોશો કે, તમે એકાએક જ આંતરિક શક્તિ અને સર્જનાત્મકતાને વિકસાવી શકો છો, જે તમારા અસ્તિત્વમાંથી ઉદ્દભવે છે.
એ સમજો, કે તમે જેમાં પ્રવેશી રહ્યા છો એ કોઈ ગૂઢ ક્ષેત્ર નથી. એ સાફ વાત છે, કે અંતઃસ્ફરણાની શક્તિ આપણા સૌમાં રહેલી છે. સંસ્કારોની અસર નીચે તે ધ્રંધળી બની ગઈ છે. હવે મને વર્ણન કરવા દો, કે માનસિક-શારિરિક વ્યવસ્થા, જે સંસ્કારોથી મુક્ત છે, તે કેવી રીતે આંતરિક શક્તિ અને સર્જનાત્મકતાને સુધારી શકે.
આંતર-સ્કૂરણા અને સર્જનાત્મકતા પર સંસ્કારોનો પ્રભાવ
આંતર–સ્ફરણા એક અદ્દ્ભૂત વિષય છે. જો આધુનિક યુગના મુખ્ય કાર્યકારી અધિકારીઓને એ પૂછવામાં આવે કે તેમણે તેમના જીવનના મુખ્ય નિર્ણયો કેવી રીતે લીધા હતા અને તેમના જીવનની દિશા
મારાં મત પ્રમાણે સંસ્કારોમાંથી બદ લનાર્ ઉદ્ભવતા છૂટા છવાચા વિચારોને કારણ શું છે, દૂર કરવાનું સાધન છે ધ્યાન. તો વારે–વારે
તેમનો જવાબ આપણને ચકિત કરી દેતો હોય છે. વારેવારે તેઓ આપણને કહેતા હોય છે, કે તેમની સફળતાનું કારણ અને જેણે તેમને નિર્ણયો લેવાની શકિત અને હિંમત આપી એ બુદ્ધિથી પર છે. આ ફકત મુખ્યકાર્યકારી અધિકારીઓની વાત નથી, વૈજ્ઞાનિકો સાથે પણ આવું જ બનતું હોય છે.
લેસર અને મેસરનાં ક્ષેત્રમાં નોબેલ ઇનામ વિજેતા, ડૉ.ચાર્લ્સ ટાઉન્સ સાથે થોડા દિવસ પહેલાં મને મળવાનો મોકો મળ્યો હતો. મેં તેમને પૂછયું હતું, ''સર, તમારા આવિષ્કારનું કાર્ય કેવી રીતે થયું હતું?'' તેમણે ખૂબ જ સુંદર રીતે જવાબ આપ્યો, હું વોશિંગટન ડી.સી.ના એક ઉદ્યાનમાં આમ જ બેઠો હતો અને અચાનક કંઇક બન્યું. મારી અંદર તારણ હતું. એકદમ જ તારણનો મને સાક્ષાત્કાર થયો, મેં મારો અનુભવ નોંધી લીધો. હવે મારી સામે એક મોટી મુશ્કેલી હતી. મારી પાસે તારણ હતું પણ તે પહેલાંનું માળખું નહોતું. હું કોઇ સમક્ષ એને પ્રસ્તૃત નહોતો કરી શકતો, કારણ કે મને ફકત તારણની ખબર હતી. ત્યાં સુધી પહોંચવાના પગશ્ચિયાંની જાણ નહોતી''
આવું ફક્ત ચાર્લ્સ ટાઉન્સ સાથે જ નહોતું બન્યું, તે આલબર્ટ આઇનસ્ટાઇન સાથે પણ બન્યું હતું. તે કહે છે ''મારી સાથે જે કંઇ પણ નવી ઘટના ઘટતી હતી, તે આંતર–સ્ક્રુરણા દ્વારા આવતી હતી, બુદ્ધિ દ્વારા નહીં'' એમણે બહુ સુંદર રીતે એનો સારાંશ આપતા કહ્યું ''આંતરમન એક દિવ્ય ભેટ છે, તાર્કિક મન એક વફાદાર નોકર છે. આપણે એવો સમાજ બનાવ્યો છે, જે નોકરને માન આપે છે અને ભેટને ભૂલી ગયો છે. ''
જીવન મુક્તિ
'સદ્દુભાગ્યે આવતો આણસાર' કયારેક જ જોવા મળતો ગુણ છે. હું તમને એ સમજાવવા માગું છૂં કે અંત:સ્કૃરણા એક નિપણતા છે, જેને વિકસાવી શકાય છે. એ તમારામાંથી જ આવે છે, બીજા કોઇનામાંથી નહીં ! આપણે આપણા 'સ્વ'ના એ વિસ્તારનો, એ હિસ્સાનો, એ પરિમાણનો અનૂભવ કર્યો નથી એટલે એને ભૂલી ગયા છીએ.
એક ધ્યાનકાર્યક્રમમાં કોઇંકે મને પૂછયું હતું, 'હું કોઇને યાદ કરું છું અને બીજી જ ઘડીએ ફોનની ઘંટડી વાગે છે, અને એ જ વ્યકિતનો ફોન હોય છે. કોઇ પાર્ટીમાં હું કોઇને યાદ કરું છું અને બીજી ઘડીએ હું એને જોઉં છું. ધ્યાનકાર્યક્રમમાં આવેલા લોકોને મેં પૂછયું કે તેમના જીવન દરમ્યાન એકાદવાર પણ તેમણે આવી ઘટનાનો અનૂભવ કર્યો છે કે નહીં. સિત્તેર ટકાથી વધુ લોકોએ કહ્યું કે આવું બન્યું હતું! જો આવું એક વ્યકિતના જીવનમાં એકાદવાર બને તો એને યોગનુયોગ કહી શકાય, પણ જો એ સિત્તેર ટકા લોકો સાથે બને તો યોગનુયોગ ના કહી શકાય! આ ઘટનામાં કંઇક વધારે છે. તેની પાછળ કોઇ તર્ક છે.
બની શકે કે આપણે તેને તાર્કિક રીતે ના જાણી શકીએ, પણ આપણે તેને નકારી ના શકીએ. જ્યારે તમને તર્ક ખબર હોય, ત્યારે તમે તેને ઘટના કહો છો. જ્યારે તમને તર્ક ખબર નથી હોતી ત્યારે તેને યોગનુયોગ કહો છો. પૃથ્વી ઉપર કંઇ પણ કારણ વગર બનતું નથી. તેમાં હંમેશા કાર્ય અને કારણ હોય છે, જ્યારે તમને કારણ અને અસરના મૂળની ખબર હોય છે ત્યારે તમે તેને ઘટના કહો છો, જયારે તેની ખબર નથી હોતી, ત્યારે તમે તેને યોગાન્યુયોગ કહો છો.
આંતરપ્રેરણાની પ્રક્રિયા સમજવાના પ્રયત્નરૂપે, આપણે જેની પહેલા વાત કરી હતી, તે મનના નકશાનો
આપણે માનીએ કે ના માનીએ, સ્વીકારીએ, સ્ફરણાનું અસ્તિત્ત્વ છે જ. હા, આઇનસ્ટાઇન પણ એને ભેટ કહે છે, કારણ કે આપણે જાણતા નથી કે, એ કયારે આવશે, અને એ આવશે કે નહીં આવે.
પણ યોગીઓ અને ગૂઢવાદિઓ અવારનવાર કહે છે, કે તેના માટે તમે પ્રયત્ન કરી શકો અને એના વિષયમાં નિશ્ચિત પણ બની શકો છો. આંતરચેતના ભેટ છે એવું તમારે વિચારવાની જરૂર નથી. તમે તેના માટે પ્રયત્ન કરી શકો છો. તે તમારા જીવનનો એક ભાગ બની શકે છે. જે પણ નવી ઘટનાઓ ઘટી છે, તે આંતરપ્રેરણા દ્વારા જ ઘટી છે, એટલે કે, જ્યારે બુદ્ધિથી પર હોય એવું કંઈક બન્યું છે, જેના લીધે તમારું સમગ્ર અસ્તિત્વ એકસૂત્રિ બની ગયું હોય.
તમે જયારે તમારા શિખર ઉપર હો છો, ત્યારે કંઇક ખુલે છે, જે બુદ્ધિથી પર હોય છે. તમે તેને સાક્ષાત્કાર અથવા આંતરપ્રેરણા કહી શકો. ગૂઢવાદિઓએ વારે વારે કહ્યું છે કે આ એક વિજ્ઞાન છે. આ આંતર પ્રેરણા અથવા શકિત, જે સતત તમારી અંદરથી મેળવી શકાય છે, તેની સાથે જો તમે તાલમેળ સાધી શકો, તો તમે તેને તમારા રોજંદા જીવનમાં ઉપયોગમાં લઇ શકો છો. ગૂઢવાદિઓ વારે વારે કહે છે કે આ એક ઘટના છે જેને તમે અસ્તિત્વમાં લાવી શકો છો. આને કેવી રીતે સાકાર બનાવવી તેની તમને ખબર હોય છે. આપણે જોઇશું, કે તમારી અંદરની એ શકિતને તમે કેવી રીતે જાગૃત કરી શકો. આપણે જોઇશું કે આંતરિક કુશળતાને, મનનાં કાર્યો, જેની મેં પહેલાં વાત કરી છે, તેની સાથે કેવી રીતે જોડી શકાય.
આંતર–પ્રેરણાના વિષયે વધુ વિગતવાર વાત કરતાં પહેલાં, આપણે તેના વિષયમાં રહેલી ખોટી માન્યતાઓને દૂર કરીએ, જેમકે આંતર-પ્રેરણા,
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્ધો નહી
સંદર્ભ લઇને માહિતી મેળવવાની પ્રક્રિયા કેવી રીતે ચક્ષ્રુ, ચિત્ત અને માનસ દ્વારા અહમ્ તરફ છલાંગ મારે છે, જ્યાં નિર્ણયો, સંસ્કારો અથવા દઢ થઇ ગયેલી સ્મૃતિઓથી ઘેરાયેલાં હોય છે, તેની વાત કરી હતી.
ચક્ષ્રુ અને મનસ વચ્ચેના ભાગમાં આ પ્રક્રિયા સભાનરૂપે ચાલતી હોય છે. તમે આ પ્રક્રિયાથી સભાન હોવ છો. તે તમારી સભાનાવસ્થામાં બને છે પણ મનસથી અહમ્ સુધીની પ્રક્રિયાના વિષયમાં તમે સભાન નથી હોતા. ઘણીવાર આ પ્રક્રિયા તમારી જાણ વગર બની જાય છે. તમે તમારા તર્કની વિરૃદ્ધમાં નિર્ણય લો છો. તમે તમારી વિચાર પ્રક્રિયાની વિરૃદ્ધમાં નિર્ણય લો છો. દાખલા તરીકે તમારા ભેગા કરેલા ડેટા પ્રમાણે તમને ખબર છે કે સિગારેટ પીવી સ્વાસ્ન્થ્ય માટે હાનિકારક છે અને તે તમારા શરીર અને મન માટે સારૂં નથી. પણ જ્યારે અભાન મન અહમ્ તરફ છલાંગ ભરે છે (મોટું પગલૂં ભરાય છે), ત્યારે તમે સિગારેટ પીવાનો નિર્ણય લઇ લો છો !
સભાન પ્રક્રિયા કહે છે 'ના, તે સ્વાસ્થ્ય માટે સારી નથી' પણ અજ્રગૃત ચાલતી પ્રક્રિયા કહે છે… તે તો કહેતી પણ નથી, તે નિર્ણય જ લઇ લે છે અને તમે એનો અમલ કરો છો. આ નિર્ણયો આપણા કાબુમાં નથી હોતા, કારણ કે અજ્ઞાત મન ઘણું જ શકિતશાળી હોય છે.
અજ્ઞાત મનનો ઉપયોગ ત્રણ રીતે થઇ શકે છે – ક્રદરતી ઇચ્છાના સ્તરે બૌદ્ધિક સ્તરે અને આંતર પ્રેરણાના સ્તરે. જ્યાં સુધી અજ્ઞાત મન નકારાત્મક સ્નમૃતિઓ અને બેચેનીઓથી ભરેલું હોય છે, ત્યાં સુધીએ તે કુદરતી ઇચ્છાના સ્તરે કામ કરે છે. તમે સહજ રીતે નિર્ણયો લઇ લો છો. તમે કેમ ગુસ્સે છો તેની તમને ખબર પણ નથી હોતી. તમે એકદમ વરસી પડો છો. કયારેક તમે અમુક કાર્યો અને તમારા બોલેલા શબ્દો
જુઓ છો, તો તમને લાગે છે કે ''આ હું નથી.'' તમે કંઇક કરી નાંખો છો અને પછી વિચારો છો, "આ હું નથી. મેં આ કેવી રીતે કર્યું?'' આવું થાય છે કારણ કે અજ્ઞાત મન સહજ ઇચ્છાના સ્તરે કામ કરી રહ્યું હોય છે.
ઘણીવાર કોઇપણ જાતના તાર્કિક સંબંધ વગર આપણે વસ્તુઓને જોડી દઇએ છીએ. દાખલા તરીકે કોઇ શ્વેત વસ્ત્રો પહેરનાર કોઇ વ્યકિતએ તમને વિચલિત કર્યા હોય, તો જ્યારે તમે સફેદ વસ્ત્રોમાં કોઇને જૂઓ છો, ત્યારે એ ભૂતકાળની સ્મૃતિ ઊભરાઇ આવે છે અને તમે ગુસ્સાનો અનૃભવ કરો છો. આ સહજ-ઇચ્છાનું સ્તર છે. તમારી સભાનતા કે સમજ વગર તે એમ જ થઇ જાય છે.
તમારું અજ્ઞાત મન સંસ્કારોથી ભરેલું હશે, તે વિચલિત હશે, તો તમે સહજ ઇચ્છાના સ્તર પર હશો. તેના પછી આવે છે, બૌદ્ધિક સ્તર. તમારામાં સભાનતા છે, પણ પૂરતો ઉમળકો નથી. તમે સભાન મન સાથે જાવ છો, પણ તમે સર્જનાત્મક નથી. તમે મોટા પગલાં નથી ભરતા, તમે વિકાસ નથી કરતા. જેમ આઇનસ્ટાઇન કહે છે તેમજ એ વફાદાર નોકર જેવું છે. તમે જીવનભર નોકર રહી શકો છો. તમે ફક્ત નોકર બની શકો, પણ તમારા દ્વારા કોઇ મોટું કાર્ય ના થઇ શકે. તમે ડેટા ભેગો કરીને, પ્રક્રિયા દ્વારા તેને પહોંચતો કરશો– આમાં કોમ્પ્યૂટર કરતાં કંઇ જ વિશેષ નહીં હોય. જો તમે ફકત બૌદ્ધિક સ્તરે ઊભા હશો, તો તમે તમે તમારી શકિતઓનો મહત્તમ ઉપયોગ નહીં કરતા હોવ, જેટલો કે થવો જોઇએ.
આના પછી છે આંતરપ્રરેણા. તેને સમજવા તમારે આખા વિજ્ઞાનમાં ઊંડા ઊતરવું પડશે; ત્યારે જ તમે સમજી શકશો કે હું 'આંતર પ્રેરણા' શબ્દદ દ્વારા શું કહેવા માગું છું. આંતરપ્રેરણા બુદ્ધિથી પરની ઘટના છે. એકદમ
જીવન મુક્તિ
હવે પછીનો સવાલ છે : આંતરપ્રેરણાને કેવી રીતે જાગત કરવી? આંતરિક શક્તિને કેવી રીતે જગાડવી? તમે જો એને થોડા સમય માટે સ્ન્થિર રાખી શકો તો અજ્ઞાત સ્તરમાં રહેલી એ શકિત જાગત થઇ જશે અને મોટે ભાગે જ્યારે અજ્ઞાત સ્તરની શકિત જાગૃત થાય છે ત્યારે આપણે જેને દબાવી રાખ્યું હોય તે સૌથી પહેલાં બહાર આવે છે. ત્યાર પછી, શૃદ્ધ શકિત, જેને આપણે અંતર પ્રેરણા કહીએ છીએ, વ્યકત થવા માંડે છે.
જ્યારે શુદ્ધ શકિત અજ્ઞાત મનના સ્તરેથી વ્યકત થવા માંડે છે, ત્યારે તમે અજ્ઞાત મનનો ઉપયોગ કુદરતી ઇચ્છા અથવા બૌદ્ધિક સ્તર પર નથી કરતા. તમે એનો ઉપયોગ આંતરપ્રેરણા માટે કરો છો. ઊંચા સ્તર પર રહેલી શકિત તમારી અંદર કાર્યરત થવા માંડે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ગૂઢવાદીઓએ હજારો વર્ષો પહેલાં સિદ્ધ કર્યું છે કે એ ઊંચા પ્રકારની શકિત શરીર, મન અને લાગણીઓને લીધે ઉત્પન્ન થતી વ્યાધિઓને, તદ્દઉપરાંત એ તણાવને ઘટાડવામાં અને ત્વરિત નિર્ણયો લેવામાં મદદ કરે છે.
આંતરસ્ક્રૂરણાને તમે તમારા ભેગા કરેલા ડેટા સાથે કોઇ નિસ્બત નથી. તેનો સંબંધ તમે એ ડેટા કેવી રીતે પ્રોસેસ કરો છો, તેની સાથે છે. એક જ ડેટા અને માહિતીને અનેક રીતે પ્રોસેસ કરી આંતરપ્રેરણા એટલે તમે માહિતીને કેવી રીતે પ્રોસેસ કરો છો અને તમારા બૌદ્ધિક સ્તરથી આગળ વધીને તમે કેવી રીતે નિર્ણય સુધી પહોંચો છો એ છે.
આપણે આપણી જાતને તૈયાર કરી શકીએ છીએ અને ધ્યાન-પદ્ધતિઓ દ્વારા તેની સાથે તાલ-મેલ સાધી શકીએ છીએ. પૂર્વમાં 'ધ્યાન' શબ્દનો પ્રયોગ આ ઊંચી શકિત સાથે તાલ-મેલ સાધવા માટે વપરાય છે, જે આપણી અંદર છે અને જે વારે વારે આપણને તેનો
જ્યારે તમને તર્ક ખબર નથી હોતી ત્યારે તેને ચોગનુચોગ જ ત મ નો કહ્યા છો. પુશ્વી ઉપર કંઈ ચોક્કસ પણે પણ કારણ વગર બનત્ નથી. ખબર હોય છે કે આ ખરું છે અને તમારી પાસે એ કરવા માટેની પૂરતી તાકાત પણ
હોય છે. પણ તમને એ ખબર નથી હોતી કે તમે પરિણામ સુધી કેવી રીતે પહોંચ્યા પરંતુ તમને ખાતરી હોય છે કે આ ખરૂં છે.
જ્યારે તમે પહેલાં કયારેય ના સર્જાઇ હોઇ એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવ, ત્યારે આ શકિતની જરૂર પડે છે–જ્યારે તમે સાવ ઓછા ડેટા સાથે અટકી પડયા હો અને તમારે નિર્ણયો લેવાના હોય અથવા તમારી સામે અનેક વિકલ્પો હોય અને તમારે શું કરવું જોઇએ એ તમે નક્કી ના કરી શકતા હો આવી પરિસ્થિતિઓમાં આંતરિક શકિત તમને મદદ કરી શકે છે. આંતરિક શકિત તમને હિંમત આપી શકે અથવા તમને ખરો વિકલ્પ આપી શકે. વારંવાર આંતરપ્રેરણા તમને ફકત નિર્ણય લેવાની શકિત જ નહીં પણ લીધેલા નિર્ણય પર અમલ કરવાની શક્તિ પણ આપે છે.
લોકો મને પૂછે છે, ''હું કેવી રીતે શોધી શકું કે મને આંતરપ્રેરણા થઇ રહી છે કે હું ફકત બૌદ્ધિક સ્તર પર છું ? ક્યારેક મને મૂંઝવણ હોય છે કે એ બુન્દ્ધિ છે અથવા આંતર પ્રેરણા.'' હું તેમને કહું છું, ખૂબ સાફ રહો, તમે જો મૂંઝાયેલા હો તો એ ફકત બુદ્ધિ છે. તમે જ્યારે આંતરપ્રેરણાનો અનુભવ કરો છો, ત્યારે તમને ફકત બૌદ્ધિક ચોખવટ અને જવાબ જ નથી મળતા પણ તેનો અમલ કરવાની શક્તિ પણ મળે છે. તમારી અંદર સંગ્રહિત રહેલી શકિતઓ મોકળાશથી બહાર આવે છે. તમે આઝાદ થાવ છો અને સહજતાથી તેની અભિવ્યકિત કરવા માંડો છો અને અમલ કરવા માંડો દર્શો.
નેતૃત્વ એક અવસ્થા છે, હોદ્ધો નહી
અનુભવ કરવા માટે આમંત્રે છે. જ્યારે પણ આપણને સમય મળે, આપણે આપણી સાથે બેસવું જોઇએ. તમે હંમેશા જોઇ શકો છો કે આપણે બધાને સમય આપીએ છીએ, પણ આપણી જાતને કયારેય સમય નથી આપતા. તમે જો તમારી જાતને સમય આપ્યો હશે તો તમે હંમેશા જોઇ શકશો કે તમારા અસ્તિત્વના અમૂક ભાગને વ્યકત થવું છે, કંઇક વધારે કરવું છે પણ આપણે એ ભાગને કયારેય મોકો અથવા સમય નથી આપતા. આપણે બૌદ્ધિક સ્તર પર જ અટવાઇ ગયેલાં હોઇએ છીએ. આપણે આપણી બૃદ્ધિને જ સર્વોત્તમ માનીએ છીએ પણ વારંવાર ગૂઢવાદિઓ સિદ્ધ કરે છે કે બૌદ્ધિક શક્તિથી પણ ઊંચી શકિતનું અસ્તિત્ત્વ શકય છે.
કોઇપણ ખોજ અથવા આવિષ્કારમાં તમે જોઇ શકશો કે આંતરપ્રેરણા કાર્યરત હોય છે. આલ્બર્ટ આઇનસ્ટાઇન હોય કે આઇસેક ન્યૂટન, તેમની પાસે બુદ્ધિથી પર કોઇ શકિત હતી. બૃદ્ધિથી વિશેષ કંઈક તેમનામાં કાર્યરત હતું. આ જ શકિત આપણા સૌની અંદર છે. આ શક્તિ આપણા સૌની અંદર અભિવ્યકત પણ થઇ શકે છે, જો આપણે તેની સાથે સુમેળ સાધી શકીએ. આ શકિત સાથે સુમેળ સાધવો એટલે ધ્યાન, એટલે જ મેડિટેશન.
મહામંત્ર ધ્યાન
મહામંત્ર ધ્યાન પ્રાચીન તિબેટીયન-બૌદ્ધ પદ્ધતિ છે જેના દ્વારા હૃદયના કેન્દ્રમાં આવેલું અનાહત ચક્ર જાગૃત થાય છે.
આ ધ્યાન તમારા મનને દઢ અને સ્થિર બનાવે છે. તમારું મન પ્રત્યેક સમયે વિચારોમાં ભમતું હોય છે. આ
આંતરસ્ફરણાને તમે તમારા ધ્યાન તમારાં ભેગાં કરેલા ડેટા સાથે કોઇ મનને અ–મનના નિસ્બત નથી. તેનો સંબંધ વિસ્તારમાં લઇ તમે એ ડેટા કેવી રીતે પ્રોસેસ જઇને શાંત કરે છે. કરો છો, તેની સાથે છે. તે અનંતતામાં ક્રદર્કો મારવા માટે ના પાટીયા જેવું છે.
તેને ખાલી પેટે કરવું જોઇએ, વહેલી સવારનો સમય વધારે અનુકૂળ રહેશે અથવા જમ્યાના બે કલાક પછીનો સમય. તેને એકલા અથવા સમૂહમાં કરી શકાય છે. જ્યારે તેને સમૂહમાં કરવામાં આવે છે, ત્યારે એ જે જગ્યામાં કરવામાં આવ્યું હોય તે જગ્યામાં તે અસરકારક રીતે શકિતનો સંચય કરે છે.
કુલ સમય – ૩૦ મિનિટ
પહેલું ચરણ ૧ : સમય ગાળો ૨૦ મિનીટ પલાંઠી વાળીને, જ મીન ઉપર આરામદાયક અવસ્થામાં બેસો. તમારું માથું, ગળું અને કરોડરહ્યુ સીધી લીટીમાં હોવાં જોઇએ. તમે જો જમીન ઉપર ના બેસી શકતા હો તો ખુરશી પર બેસી શકો છો. આરામનો અનુભવ કરો અને તમારી આંખો બંધ કરી દો. આંખો બંધ કર્યા પછી પણ આપણે આકારો અને છબીઓને જોઇ શકીએ છીએ. આ સ્થિતિને સંભાળવા એવી કલ્પના કરો કે તમારી આંખોની કીકીઓ પથ્થર જેવી થઇ ગઇ છે. માનસિક શકિતથી તેમને સખત કરો, ત્યારપછી એ છબીઓ ઓસરી જશે. આપણી આંખોની હલન ચલન અને મનનાં વિચારોની હલનચલનને ખૂબ નિકટનો સંબંધ છે. એટલે જ તમને તમારી આંખોની કીકીઓની હલન ચલનને પકડી રાખવાનું કહેવામાં આવે
જીવન મુક્તિ
તમારી સભાનતા કેળવવાનું શકિતશાળી માધ્યમ છે. જો તમે તીવ્રતાથી ગણગણશો તો તે વખતે તમને કોઇ વિચાર નહીં આવી શકે એટલે કે પ્રત્યેક ક્ષણે આવતા તમારા વિચારો આપોઆપ ઓછા ગણગણાટ દ્વારા પેદા થયેલી શક્તિ, શારીરિક-માનસિક વ્યવસ્થામાં રહેલા શકિત–અવરોધકોને સાફ કરી નાંખે છે.
જયારે તમે તીવ્રતાથી ગણગણાટ કરો છો ત્યારે તમારા પોતાના માટેના બધા જ વિચારો પૂરેપૂરા હચમચી જાય છે. ધરતી-કંપની જેમ આ 'માનસિક –કંપન' માટેની પદ્ધતિ છે!
(૨) સમય : ૧૦ મિનિટ
ગણગણાટ રોકયા પછી, તમારી આંખો બંધ રાખો અને હસતું મોઢું અને પ્રસન્ન ચિત્ત રાખીને નિષ્ક્રિય બની જાવ, શાંત રહો. તમને કોઇપણ વિચાર આવતો હોય તો આવવા દો. તમારા મનના વિચારોને રોકયા વગર અને તેમના પર કોઇપણ નિર્ણય પસાર કર્યા વગર, ટેલિવિઝન જોતા હો, તેવી રીતે તમારા મનનું નિરીક્ષણ કરો. શાંત અને પ્રસન્ન રહો–આ સમય દરમ્યાન ગણગણાટ દ્વારા પેદા થયેલી શકિત તમારા અસ્તિત્વના પ્રત્યેક ખૂણા સુધી પહોંચીને તેને સ્વચ્છ કરશે. તે તમને વર્તમાનની ક્ષણમાં સ્થાપિત કરશે. નકારાત્મકતાઓને ઓગળીને, ચોખખી દષ્ટિ લાવવા માટે અને તમારી ખરી શકિતનો અનુભવ કરાવવા માટે આ સભાનતાની જ જરૂર છે.
છે. તેમને પકડી રાખવાની બાબતે બહુ ચિંતિત ન થતાં, ધ્યાનમાં આગળ વધ્યા કરજો.
તમારા હોઠ બંધ રાખો અને અંદરથી 'મમમમ…' અવાજ કાઢો. જો જો તમે એલ્યુમિનિયમના ખાલી વાસણમાં મોઢૂં રાખીને ગણગણશો તો આવો અવાજ આવશે. યાદ રાખો કે આ 'હમ' અથવા 'ઓમ' નથી, ફ્કત તમારા હોઠ બીડેલા રાખીને 'મમમમ…' ધ્વનિ ઉત્પન્ન કર્યા કરવાનો છે. આ ધ્વનિને, આગળનો શ્વાસ લેતાં પહેલાં જેટલો લાંબો કરી શકાય એટલો લાંબો કરવાનો છે અને તે બની શકે તેટલા ઊંડાણમાંથી આવવો જોઇએ, જેમકે પેટના મધ્ય ભાગમાંથી, અને તેનો અવાજ બની શકે તેટલો મોટો હોવો જોઇએ.
દરેક વખતે 'મમમમ…' કર્યા પછી ઊંડો શ્વાસ લેવાનો પ્રયત્ન ના કરશો. શરીરને જરૂર હશે, ત્યારે તે જાતે જે શ્વાસ લઇ લેશે. તણાવ-ગ્રસ્ત ના બની જતાં.
આ વાતાવરણનું સર્જન કરવા માટે તમારા સંપૂર્ણ અસ્તિત્વ અને શકિતને કામે લગાડી દો. તમે સ્વયું એ ધ્વનિ બની જ્ઞઓ. તમારા આખા શરીરમાં એ ધ્વનિને ભરી દો. થોડીવાર પછી તમને લાગશે કે તમારા પ્રયત્ન વગર ધ્વનિ ચાલૂ રહે છે અને તમે ફકત તેને સાંભળનાર બની ગયા છો.
એ ગણગણાટ વાળો ધ્વનિ, વર્તમાન ક્ષણ પ્રત્યે
ઉત્કટતા અચૂક માર્ગ છે
ઉત્કટતા અચૂક માર્ગ છે
આપણે દોરીએ કે દોરાઇએ, આપણે જે કંઇ કરીએ તેમાં પરિપૂર્ણતાના અનૃભવ માટે, આપણે તીવ્ર બનવાની જરૂર છે.
એક ટેંકી વાર્તા :
એક ઝેન માસ્ટર અને તેમનો અનુયાર્યો એક નદીંના ક્રિંનારે ચાલતા હતા. અનૂચાર્યોએ પહેલા ઘર્ણો વખત પુછી શકતો હતો તેમ ખૂબ આશાભરી રીતે પૂછચું "ગુરૂજી, મને સત્યનો સાક્ષાત્કાર કરાથો. "
ગુરૂજ એકદમ જ વળ્યા, તેમણે અનુયાયીંનું માથું તેમના હાથમાં પક્રડીંને નદીંમાં ડ્રબાડ્યું. અનુયાયોંને આંચક્રો લાગ્યો અને તે તેનું માથું પાણીની ઉપર લાવવા માટે ફ્રાંફા મારવા માંડયો. હવે અનુયાર્યો શ્વાસ લેવા માટે તરફઠવા માંડયો – પછીં ગુરૂજીએ આશ્ચર્યચાકિત થયેલા અને પૂરેપુરા હચમચીં ગયેલા અનુયાર્યોને છોડી દીધો.
ગુરૂજીએ પૂછચું, 'તારું' માથું પાણીમાં હતું ત્યારે તને જેટલીં તોંવ્રતાર્થો શ્વાસ લેવા માટે હવાની
જરૂર હતીં શું એટલીં જ તોબ્રુતાર્થો તને સત્યનો સાક્ષાત્કાર કરવાનો ઇચ્છા છે ?
માત્ર જ્યારે ઇચ્છા પૂરતી ઉત્કટ બને છે, જ્યારે સવાલ એક ઉત્ત્કંઠા બને છે, ત્યારે જ પરમ અનૃભવ થાય છે. આત્મ સાક્ષાત્કાર માટે મુખ્યરૂપે જેની જરૂર છે, તે છે તીવ્રતા.
ઉત્કટતા શૂં છે ?
તમે જોશો કે બહારની દ્રનિયા પ્રત્યે આપણને ભયંકર અજંપાનો ભાવ હોય છે જે મકે, 'મેં આ નથી કર્યુ, મેં તે નથી કર્યુ' આ જ અજંપાને જ્યારે આંતરિક દ્રુનિયા તરફ વાળવામાં આવે છે, ત્યારે એને ઉત્કટતા કહેવામાં આવે છે.
તમને શું થઇ રહ્યું છે અને શું થવાનું છે તે ખબર નથી, પણ અંતરમાં શું છે તેના વિષેનો જે ઊંડો અસંતોષ છે, તેને હું ઉત્કકટતા કહું છું.
તમે વિચારશો કે હું શા માટે અસંતોષના વિષયમાં ભણાવું છું. એ ખરી વાત છે કે મારે સંતોષના વિષયમાં
Part 6: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM) - Abridged Edition_Gujarati_part_6.md
જીવન મૃક્તિ
અથવા વ્યકિતને સ્પર્શ કરો, એ સ્પર્શમાં પણ ઉત્કટતા આવવા દો.
તમે જો વાત કરી રહ્યાં હોવ તેમાં તો ઉત્કટતા આવવા દો વર્તમાન ક્ષણમાંથી છટક્યા વગર, તમારા સંબંધો, નિર્ણયો, સ્મૃતિ, વિચારો, ઇચ્છાઓ અને તમારાં ભયમાં પણ ઉત્ત્કકટ બનો.
ઉત્કટતાનો અર્થ છે, એવી શકિતને ફેલાવવી જે અંદર કે બહાર કોઇ પણ જાતનો વિરોધાભાસ ઊભો ના કરતી હોય. ઉત્કટતા એટલે ઉત્કટતાથી પોતાની અંદર રહેવું. ઉત્કટતા અંદર કે બહાર કોઇ વિખવાદ ઊંભો નથી કરતી. તે આસાનીથી અને છતાં મજબૂતીથી વહે છે.
આપણે હંમેશા વિચારીએ છીએ કે જો નદી આસાનીથી વહેતી હશે, તો તેનામાં ઉત્કકટતા નહીં હોય અને જો તે પથ્થર જેવી ઉત્કટ હશે તો તે તે આસાનીથી વહેતી નહીં હોય. ના ઉત્કટતા પૂર જેવી છે. જે ઉત્કટ છે, અને વહે છે.
મેં લોકોને પ્રત્યેક ક્ષણે ઉત્કટતાથી વિખવાદ ઊભો કરતા જોયાં છે! તમે તેમને કંઇપણ કરવાનું કહો, તેઓ વિખવાદ ઊભો કરવા તૈયાર હોય છે.
એક ટૂંકીં વાર્તા : એક કેદી જેલમાંથી ભાગીને બાર વર્ષ પછી તેના ઘેર પહોંચ્યો. તેની પત્ની બારણું ખોલતાંની સાથે જ બૂમો પાડવા માંડી. "તમે આટલા મોડા આવવાની હિંમત કેવી રીતે કરી! તમે જેલમાંથી ચોવીસ કલાક પહેલાં ભાગી છૂટયા હતા. તમે ક્રયાં ગયા હતા? તમારે સીધા પાછા ઘેર આવવ્યું જોઇતું હતું ! ""
એ સ્ત્રીને ફકત એની ચિંતા હતી કે ભાગી છૂટયા પછી
ઉત્કટતા અંદર કે બહાર કોઇ વિખવાદ ઊંભો નથી કરતી. વાત કરવાની છે. તે આસાનીથી અને છતાં હું તમને કહું છું કે મજબૂતીથી વહે છે. તમારો અસંતોષ જે જે અત્યારે બહારની દ્રુનિયા તરફ છે, તે આંતરિક દ્રનિયા તરફ વળવો જોઇએ અને ત્યારે જ તે સંતોષ સુધી લઇ જશે.
પહેલાં જે થવાની જરૂર છે, તે સંતોષ નથી, પણ દિશાનું બદલવું છે, એટલે કે મનોવૈજ્ઞાનિક ક્રાંતિ-અજંપો ઉત્કટતા બનવો જોઇએ. જો તમારી ચેતના સતત બહારની દ્રનિયા તરફ વધ્યા કરતી હોય, તો તેને અજંપો કહેવાય છે. જો તે આતંરિક દ્રનિયા તરફ આગળ વધતી હોય, તો તેને ઉત્કટતા કહેવાય છે.
ઉત્કટતાનો અર્થ એ છે કે વ્યકિતને મરણિયા બનીને એવું લાગે કે તરત કંઇક કરવાની જરૂર છે. તેને પકડ– મુક્ત થઇને આંતરિક દ્રુનિયામાં વિહરવાનું મન થાય છે.
ઉત્કટતા કોઇ લાગણી નથી. જ્યારે તમે ઉત્કટ બનો છો, ત્યારે તેનો એક ભાગ લાગણીશીલ હોઇ શકે છે, પણ ઉત્કટતાને લાગણી ના કહેવાય. તે ઉષ્ણતા જેવી છે. ઉત્કટતાનો જે ભાગ ઓગળીને બહાર આવે તેને લાગણી કહી શકાય. દાખલા તરીકે, જ્યારે તમે તમારી જાતને ઉત્કટતા સાથે એકરૂપ બનાવો છો ત્યારે તમારો એક ભાગ ઓગળી જાય છે. આપણે એવું કહીએ કે હૃદય ઓગળે છે, પછી તેને લાગણી કહી શકાય. તમારા હૃદયની સાથે, તમારી બુદ્ધિ પણ ઓગળી જશે, તમારૂં અસ્તિત્વ પણ ઓગળી જશે. ઉત્કટતાની આડ– અસર એ લાગણી છે.
તમારી તીવ્રતા શેનાં માટે હોવી જોઇએ તેની ચિંતા ના કરશો. ''શેનાં તરફ'' એ બાબતની ચિંતા ના કરશો. તે ગૂણવત્તા બનવી જોઇએ. તમે ગમે તે કરો, કોઇ વસ્ત્
ઉત્કટતા અચૂક માર્ગ છે
તે કેમ સીધો ઘરે ન હોતો આવ્યો. તે ઉત્કટતા જરૂર હતી, પણ ફકત વિખવાદો ઊભા કરતી હતી. ખરેખરી ઉત્કટતા વિખવાદ્યા ઊભા નથી કરતી. તે વહેતી હોય છે. પણ ઉત્કકટ હોય છે.
ઉત્કટતા એકસૂત્રતા છે. ઉત્કટતા ધ્યાન–મૂગ્નતા છે. ઉત્કટતા નિષ્ઠા છે.
સામાન્ય રીતે ઉત્કટતા એક નક્કર ભાવ પેદા કરે છે. બની શકે કે તમે ઉત્કટ હો, પણ તમે વહેવાની શક્તિ ખોઇ નાંખી હોય અથવા તો તમે વહેતા હો, પણ તમે ઉત્કટતા ખોઇ નાખી હોય.
જુઓ, તમે ઉત્કટ હોઇ શકો, પણ તમે વહેતા રહેવાની આવડત ખોઇ દીધી હોય– કારણ કે તમે તમારા અહંકાર દ્વારા દોરાયેલા છો. તમારે જે મેળવવું છે, તેના માટે તમે નિશ્ચિત છો પણ ત્યાં સુધી પહોંચવા માટેના તમારાં પોતાનાં નક્કર ખ્યાલો છો. તમે એ સમજવામાં નિષ્ફળ રહો છો કે તમે વિચારી શકો છો, એના કરતા પણ ઘણી વધારે સુંદર અને અસરકારક રીતે અસ્તિત્વ ઘટનાઓ બનાવો રચી શકે છે.
હું મારા અનુયાયીઓને કહું છું કે તમારી આવડતનો સારામાં સારો ઉપયોગ કરીને, સારામાં સારી રીતે વિચારો. પછી તેને છોડી દો. એવું લાગી શકે કે તમારી બધી પૂર્વ યોજનાઓ પૂરી રીતે કચરાઇ રહી હોય– આ ક્ષણે ગુંગળામણ ના અનુભવશો તમે યોજના ઘડી હતી તેના કરતાં પણ કંઇક ઘણું વધારે સુંદર અસ્તિત્વમાં આવશે.
બીજી શકયતા એ છે કે તમે વહેતા હો પણ તીવ્રતા ગુમાવી દીધી હોય. આવું તેવા લોકો સાથે બનતું હોય છે, જેમનું કોઇ લક્ષ્ય નથી હોતું, અને સામે જે કંઇ આવે
તમે ઉત્કટતાથી મહાસાગર તેનાથી વિચલિત તરફ વહેતી નદીની જેમ થઇને તેઓ તેમની તમારો રસ્તો બનાવી શકશો. શકિતઓનો વ્યય કરતાં હોય છે.
એ સમજો કે પાણી ફકત ૧૦૦ ડિગ્રી સેલ્સીયસ પર જ વરાળ બને છે. ૯૯ ડિગ્રી સેલ્સીયસ પર તે હજુ પાણી છે, તે વરાળમાં પરિવર્તિત નથી થતું. એવી જ રીતે, તમે જો તમારી શોધમાં એકસૂત્રી નથી હોતાં, તો તમારી તમામ શકિતઓ એક સૂત્રતતામાં નથી હોતી. તેથી સંપૂર્ણ પરિવર્તન થઇ શકતું નથી.
કોઇ કામ હાથમાં લો અને અને પૂરી તીવ્રતાથી તેની પાછળ પડો. તીવ્રતાનો અર્થ એવો નથી થતો કે નવીનીકરણ અને બદલાવ માટે અવકાશ રાખ્યાં વગર જ, સજ્જડ અભિગમ રાખીને કાર્ય કરવું. તમે જ્યારે બદલાવ સ્વીકારવા તૈયાર હશો ત્યારે જ તમે ઉત્કટતાથી મહાસાગર તરફ વહેતી નદીની જેમ તમારો રસ્તો બનાવી શકશો.
હોવ્' એટલે જ ઉત્કટતા
હોવું એટલે શું? સંપૂર્ણ અને એકરૂપ હોવું અને પોતાની પૂરી શકિતઓને વ્યકત કરવી, એને હું 'હોવું' કહું છું, એટલું સાફ સમજજો કે, જો તમે તમે તમારા અનુભવમાં અથવા અભિવ્યકિતમાં આંશિક હશો, તો તમે દંભી બની રહ્યા છો.
ગુસ્સામાં તીવ્રતા
તમારો ગુરુસો પણ દંભી છે. તમે માત્ર ગુરુસા વ્યકત કરવો કે નહીં તેની પસંદગી કરો છો. તમારા ગુસ્સાને પણ
જીવન મૃક્તિ
આધુનિક ગૂઢવાદિ, જે ક્રિષ્નામૂર્તિ સુંદર રીતે કહે છે, જયારે પણ કોઇ ભાવ તમારા ઉપર વર્ચસ્વ જ માવે, ત્યારે એ ભાવથી અલિસ રહીને, જો તમે તમે તમારાં શરીરને હલન-ચલન વગર સ્ન્થિર રાખી શકો, તો તમે એ ભાવમાંથી મુકત થઇ જશો.
એકવાર પણ જો તમારી અંદર કોઇ ભાવનું પૂર આવે અથવા તેનું વર્ચસ્વ તમારી ઉપર છવાઇ જાય, ત્યારે તમે શરીરને સ્થિર રાખી શકો તો તરત જ તમે એ ભાવમાંથી મૂકત થઇ જશો. હું એવું નથી કહેતો કે તમારે સતત આ કર્યા કરવાનું છે. ના, એક વાર, ફકત એક જ વાર કરવાનું અને તમે એ ભાવમાંથી મુકત થઇ જશો.
ઉત્કટતા કામનાં પ્રકારથી સ્વતંત્ર છે
ઉત્ટકતા કામ અથવા કામના પ્રકાર સાથે નથી જોડાયેલી. તે અબજો રૂપિયાની કંપની ચલાવવા જેટલી અટપટી હોઇ શકે છે અથવા પરસાળ સાફ કરવા જેટલી સરળ. આ બાબતમાં તે 'શું' છે તે અગત્યનું નથી પણ તે 'કેવી રીતે' તે અગત્યનું છે.
જો તમે કંઇપણ કરી રહ્યા હો, તેમાં સમગ્રપણે અને ઉત્તરકતાથી ખોવાઇ જશો તો, તમે ઉત્કટતાનો દોર પકડી લીધો છે.
જે ક્ષણે તમે ઉત્કટતામાં ખોવાઇ જશો, તમે અસ્તિત્વના હોઠ પરની વાંસળી જેવાં બની જશો. જે હવા વાંસળીની અંદર જાય છે તે સંગીત બનીને બહાર આવે છે, કારણ કે તમે અસ્તિત્વની ઉર્જાને પસાર થવાનું એક માધ્યમ બની જાઓ છો. સંપૂર્ણ અને ઉત્કટ બનીને તીરને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે ફક્ત આટલી જ જરૂર હોય છે. પછી એ કંઇ પણ હોય.
તમારા તર્ક સાથે સીધો સંબંધ છે.
તમે કયારેય તમારા તર્કથી પર થઇને ગુરુસે નથી થતાં, તે હંમેશા તમારા તર્કથી સંચાલિત હોય છે. તમે પૃથક્કરણ કરો છો, ''અત્યારે, આ પરિસ્ન્થિતિમાં હું કઇ ગુમાવવાનો છું ?'' જો તમને ખોવાની ખાતરી હશે, તો તમે તમારા ગુસ્સાને દાબી દો છો. જો તમને ખાતરી હોય, 'હું કંઇ ખોવાનો નથી. હું આ વ્યકિત પર ગુરુસો કરી શકું છું. એ શું કરી શકશે ?'' તો તમે વિસ્ફોટ કરતાં હો એવી રીતે, જરૂર કરતાં અનેક ગણો વધારે ગુરુસો વ્યકત કરો છો. તમે તમારામાં જે કંઇ ભરી રાખ્યું છે, એને ખોલીને તમે બધું જ આપી દો છો!
અભિવ્યકત કર્યા વગર, કશું જ દાબી રાખ્યાં વગર, ફકત તમે જેવા છો, તેવા બની રહ્યું અને મૂકિત મેળવો.
એ સમજવાની જરૂર છે, કે જો તમારા ગુસ્સા ઉપર તમારા તર્કનું વર્ચસ્વ હશે તો તમને બે મૂશ્કેલીઓ નડશે. પહેલાં તો તમે કારણ વગર બૂમો પાડશો અથવા જરૂર વગર તમારા ગુરુસાને વ્યકત કરશો. બીજી મૂશ્કેલી એ છે, કે તમે જ્યારે વ્યકત નહીં કરી રહ્યા હો, ત્યારે તમે એનું દ્દમન કરી રહ્યા હશો.
પહેલી વાત, તમે જો વ્યકત કરી રહ્યા હશો, તો જરૂર કરતાં ઘણું વધારે વ્યકત કરી રહ્યા હશો અને જો તમે વ્યકત નહીં કરી રહ્યા હો, તો તમે એને દાબી રહ્યાં હશો. એ સમજી લો, કે બન્ને વાત ખોટી છે.
અભિવ્યકિતને દાબી રાખવી અને વ્યકત થવા દેવી, બન્ને એક સાથે મદદરૂપ ના થઇ શકે. તમે કદાચ પૂછશો, ''તો પછી આપણે શું કરવું જોઇએ?'' તમને કશું જ કરવાનું કહેવામાં નથી આવ્યું. ફક્ત તમે છો, તેવા બની રહો.
ઉત્કટતા અચૂક માર્ગ છે
અભિરૂચી વિરૂદ્ધ ઉત્કટતા
ઉત્કટતા કોને કહી શકાય? ઉત્કટતા અને રૂચિ વચ્ચેનો ભેદ શું છે ?
રૂચિ ઓસરી જઇ શકે છે, પણ ઉત્કદકટતા નહી. રૂચિ મનમાંથી ઉદ્દ્ભવે છે. ઉત્કટત અસ્તિત્વમાંથી આવે છે.
લાંબા અથવા ટૂંકા, પણ થોડાંક સમય પછી તમે તમારી રૂચિથી ધરાઇ જાઓ છો. તીવ્રતાની સાથે એવું છે કે તમારા અસ્તિત્વની તૃષ્ણા છે. તે તમારા બૌદ્ધિક તર્કની પર જાય છે. તીવ્રતા અંતરના ઊંડાણનો અવાજ છે. તમારે તેના માટે જેટલી વધારે રાહ જોવી પડે, તૃષ્ણા એટલી જ વધે છે, આગ એટલી જ વધારે ભડકે છે.
લાઇટ અને લેઝર વચ્ચેનો ભેદ જુઓ. બન્ને એક જ પ્રકારનાં પ્રકાશ કિરણોમાંથી બનેલાં છે. પણ લેઝરનું એક જ લક્ષ્ય પ્રત્યેનું તીવ્ર ધ્યાન, તેના પ્રકાશ કિરણોનાં સંગઠિત સ્વભાવ અને કૉમન ફ્રીકવન્સીમાંથી આવે છે.
તીવ્રતાની આ શકિત લેઝરને ધાતૂને પણ બાળીને તેમાં કાણું પાડવાની અગાધ શકિત આપે છે. તેની સાથે જ તે એક નિયંત્રિત લક્ષ્ય છે. આ બાબત તેને આંખમાંથી મોતિયો કાઢવા જેવું નાજુક કરવાની ક્ષમતા આપે છે.
રણની અંદર જો તમારી પાણીની તરસ ખરેખર તીવ્ર બને તો તમે એક ગ્લાસ પાણી માટે તમારા જીવને દાવ પર લગાડવા તૈયાર થઇ જાઓ છો. જ્યારે આત્મજ્ઞાન માટેની તમારી તૃષ્ણા તીવ્ર બને છે, ત્યારે તમે સત્યનાં સાક્ષાત્કાર માટે તમારા જીવની કિંમત આપવા તૈયાર થઇ જાઓ છો.
રૂચિ મનમાંથી ઉદ્ભવે છે. ઉત્કટત અસ્તિત્વમાંથી આવે છે. સુંદર ઝેન વાર્તા :
એક વિદ્યાર્થીએ ઝેન શાખવાની ઇચ્છાર્થો ઝેન ટૌચરનો સંપર્ક કર્યો. શિક્ષકે તેને કહ્યું, "એક હાથની તાળીનો અવાજ સાંભળ. "
એ ક
વિદ્યાર્થીએ આ માટે ત્રણ વર્ષ પ્રયત્ન કર્યો, પણ સફળ ના થયો. તેના શિક્ષકનું કહેલું નહીં કરી શક્રવા બદલ તે હતાશ થઇ ગયો. તે શિક્ષક પાસે રડતો આવ્યો અને કહ્યું, કે તમે જે કહ્યું તું તે નહીં કરી શક્યા બદલ મારે જતા રહેવું પડશે.
િશિક્ષકે કહ્યું 'વધુ એક અઠવાડિયું રાહ જો. સતત ધ્યાનમાં બેસ 'વિદ્યાર્થીવધુ એક અઠવાડિયું રહીંને ધ્યાન ધરવાનું ચાલુ રાખ્યું. કશું જ પરિણામ ના આવ્યું. શિક્ષકે કહ્યું, 'વધુ પાંચ દિવસ પ્રયત્ન કર. '
વિદ્યાર્થી વધુ રહ્યો, છતાંય કંઇ ના થયું. વિદ્યાર્થી હતાશ બનીંને મુકત થવા માટેની આજીજી કરવા માંડયો પછી શિક્ષકે કહ્યું "વધુ ત્રણ દિવસ દયાન ધર. જો તને આત્મજ્ઞાન ના થાય તો, તું આત્મહત્યા કરીં લે એ વદ્યારે સારું છે. "
બીજા દિવસે વિદ્યાર્થીને આત્મજ્ઞાન મળ્યું.
જ્યારે તમારું આખું અસ્તિત્વ ફકત સત્યને જાણવાની ઉત્કકટ ઇચ્છાથી ભડકી રહ્યું હોય, ત્યારે તમે ગરૂની સૂચનાઓને શોષી લેશો. પરિવર્તનનો જાદુ કામ
જીવન મૃક્તિ
તૃષ્ણા બની જાવ. પાણીની ઠંડકનો તમારા મોમાં, ગળામાં અને અન્નનનળીમાં અનુભવ કરો. તમારી અંદર જતાં પ્રત્યેક ટીપાને તમને સંતૃત્તિનો અનુભવ કરાવવા દો.
તામિલ કલાસિક, 'પેરિયા પુરાણમ'માં નયનમારની વાર્તાઓનું વર્ણન છે, જેઓ ભગવાન શિવના પરમ ભકત હતા. તેમાં એવાં અનેક કિસ્સાઓ છે, જેમાં ભકતોએ ભગવાન માટે હાર બનાવવા જેવા સામાન્ય કામો દ્વારા પરમતત્ત્વનો સાક્ષાત્કાર કર્યો હોય. એક ઉદાહરણ છે, ભગવાનના ભકત, ગણનાથ નયનારનું, જે સામાન્ય કાર્યોમાં રચ્યો પચ્યો રહેતો હતો, જેમકે પૂજા માટે ફૂલો ચૂંટવા, મંદિરમાં કચરો અને પોતું કરવાનું અને મંદિરના દીવાઓને પ્રગટાવી રાખવાનાં. ફકત આવા સામાન્ય જીવન દ્વારા તે પરમતત્ત્વ સુધી પહોંચ્યો અને 'ગણનાથ' એવા નામને પામ્યો, જેનો અર્થ થાય છે ભગવાન શિવનાં ગણોનો કાર્યકરોનો વડો.
જ્યારે તમે પ્રાર્થના કરો, સાચા અને કુદરતી બનો. તમે જે કંઇ અનુભવો, તે સંપૂણપણે અનુભવો અને તેને દિવ્યશકિતને અર્પણ કરો. તમે જે અનુભવો છો તેનો અસ્વીકાર કરીને તમારી જાતને છેતરશો નહીં. તમે ભગવાનથી કર્શું જ છુપાવી નહીં શકો. તે તમને તમે ઓળખો છો તેનાં કરતાં વધારે ઓળખે છે.
ફકત તમારી ઉત્કટતા જ નક્કી કરે છે કે તમે જે વસ્તુની શોધમાં છો તે કયારે મળશે. જો ઉત્ત્કટતા સંપૂર્ણ હશે, તો તે તે જ ક્ષણે મળી જશે. જો ઉત્કટતામાં એકસૂત્રતા અને સમગ્રતા નહીં હોય તો તે વધારે સમય લેશે કારણ કે ઉત્કટતાને તે સમયમાં પ્રબળતા મેળવવી પડે છે.
જો તમારી ઉત્કટતા પૂરતી હશે તો પરમતત્ત્વ સુધી પહોંચવામાં સમય નથી લાગતો. તમે કયાં છો અને કોણ
જ્યારે તમે ખાવ, ઉત્કટતાથી ખાવ. તમારૂં સમગ્ર ધ્યાન અને શકિતને ખાવા પર ત્યારે જ તમે કેન્દ્રિત થવા દો. તેને સ્વીકારવા તૈયાર હશો. ત્યાં સુધી તે ફકત એક રૂચિ છે.
તમે જે કંઈ પણ કરો તેમાં ઉત્કટ બનો
ધ્યાન પદ્ધતિઓનું ગૂઢ વિજ્ઞાન, તંત્ર, કહે છે કે સત્યને જાણવા માટે એક જ સ્થિતિની આશ્યકતા છે અને તે છે ઉત્કટતા. તમે જે છો અને જે કરો છો, તેમાં સમગ્ર બનો.
પ્રત્યેક ક્ષણમાં ઉત્કટતાથી જીવો અને જીવનનો ખરો સ્વાદ ચાખો. નહીં તો, તમે જીવી નથી રહયા. તમે ફકત મૃત્યૂની રાહ જોઇ રહ્યા છો.
જ્યારે તમે ખાવ, ઉત્કટતાથી ખાવ. તમારૂં સમગ્ર ધ્યાન અને શકિતને ખાવા પર કેન્દ્રિત થવા દો. તમારા ધ્યાન અને વિચારોને ભમવા ના દેશો. એવું બધું ના વિચારશો, જેમકે આવતીકાલે તમારે તમારા કામ પર શું કરવાની જરૂર છે અથવા તમારી આવતી રજાઓ ગાળવા તમારે કયાં જવું છે.
તમારી બધી જ ઇન્દ્રીયો દ્વારા ખાવાની મજા લો. તમારાં મોઢામાં ભોજનના સ્વાદને ચાખો અને આંખોથી મિજબાની માણો, ભોજનને પ્રેમથી સ્પર્શ કરો અને તેનો સૂંગધ માણો. તમે જ્યારે સંપૂર્ણપણે આ રીતે ખાશો, ત્યારે તમે પ્રત્યેક કોળિયાને માણતા હશો. ભોજન તમને જે જીવંત શકિત આપવા માંગે છે, તેને તમે સાક્ષાત રીતે તમારી અંદર ઉતારશો.
જો તમે પાણી પીતા હો, તો તેને તીવ્રતાથી પીઓ.
ઉત્કટતા અચૂક માર્ગ છે
છો તે અપ્રસ્તુત છે. તમે સત્ય સુધી અહીયાં અને અત્યારે જ પહોંચી શકો છો. એક સુંદર થાર્તા :
એક ભયાનક ડાકુ હતો, જેનાંથી રાજ્યને ભય રહેતો હતો. મોટીં સંખ્યામાં લોકોને લૂટયા પછી તેને પોતાનાં કર્મો પ્રત્યે અજંપો અને અસ્વસ્થતાનો અનુભવ થવા માંડયો. તેણે એક ગુરૂનો સંપર્ક કર્યો અને તેમને પૂછચું "ગુરૂજી, હું પાર્પો છું શું મારા માટે કોઇ રસ્તો છે.જુ મને મુક્રિત મળી શકે? "
ગુરૂએ ડાક્ર સામે જોઇને તેને પૂછચું, કે તે શેમાં પારંગત છે. ડાક્રુએ જવાબ આપ્યો 'કશામાં નહીં' ગુરૂએ પૂછચું, "કશામાં નહીં ? તમે કશાકમાં તો પારંગત હશો ?" ડાક્રુએ લાંબા સમય સૂધી વિચાર કરીને કહ્યું, "ગુરૂજી મને ફકત ચોરીં કરતાં આવડે છે. મેં જીદંગીભર આ જ કામ કર્યું છે. "
ગુરૂએ સ્સિત સાથે કહ્યું, "બૃહ્યુ સારું. હવે તમે એનો જ ઉપયોગ કરશો. એક શાંત જગ્યાએ જઇને તમારા બધાં અનુભવો, વિચારો અને મંતવ્યોની ચોરીં કરો. પૃથ્વી પરના બધાં જ ઝાડ, ખડકો અને નદીંઓનીં ચોરો કરો. આકાશમાંથી બધા જ ગ્રહો અને તારાઓનીં ચોરીં કરો. તેમને તમારીં અંદરના વિશાળ ખાલો પણામાં ઓગળીં નાખો. "
ડાક્રુએ સાચા મનર્થો બધીજ સૂચનાઓનું શબ્દશઃ કર્યુ. એકવીંસ દિવસનીં અંદર ડાક્રુને તેના ખરા સ્વભાવનો સાક્ષાત્કાર થયો–તેને સત્યનો સાક્ષાત્કાર થયો. તે આત્મજ્ઞાનીં બનીં ગયો.
ઉત્કટતા અને ચેતનાની ચાર અવસ્થાઓ
ચેતનાની ચાર અવસ્થાઓ
જ્યારે તમારી પાસે 'હું' વિષેની સભાનતા અને વિચારો હોય, ત્યારે તમે, અત્યારે જે અવસ્થામાં છો, એટલે, તે જાગુતાવસ્થામાં છે. આ અવસ્થામાં વિચારો કરતાં 'હં'નો વિચાર વધારે આવતો હોય છે. એટલે તમે તમારા વિચારોને નિયંત્રણમાં રાખી શકો છો.
જ્યારે તમારી પાસે વિચારો હોય છે, પણ 'હં'ની સભાનતા નથી હોતી, ત્યારે તમે સ્વપ્નાવસ્થામાં છો. સ્વપ્નાવસ્થામાં 'હું'ની સભાનતા કરતાં વિચારોનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે સ્વપ્નાવસ્થામાં વિચારો આવે છે પણ તમે તેને નિયંત્રિત નથી કરી શક્તા.
જ્યારે તમારી પાસે 'હું'ની સભાનતા અને કોઇપણ વિચારો નથી હોતા, ત્યારે તમે ગાઢ નિદ્રાવસ્થામાં છો. સામાન્ય રીતે આપણે ફક્ત આ ત્રણ અવસ્થાઓથી સભાન હોઇએ છીએ – જાગૃત, સ્વપ્ન અને ગાઢ નિદ્રા. ચોથી અવસ્થામાં તમારી પાસે 'હં'ની સભાનતા છે, પણ વિચારો નથી હોતા, એ તૂરીયા અવસ્થા છે.
જીવન મૃક્તિ
સભાન છે, તે જાગૃત છે. જો આપણે આ ત્રણેય અવસ્થાઓમાંના વ્યક્તિત્વથી સભાન છીએ, તો આપણે પૂરતાં સભાન છીએ, આપણી શોધ તેનાં લક્ષ્ય સુધી પહોંચી શકે તેટલી ઉત્કટ છે અને આપણે દીક્ષા અને આશીર્વાદને પાત્ર બનીએ તેટલાં ઉત્કટ છીએ.
જો આપણે આ ત્રણેય અવસ્થાઓથી સભાન નથી થઇ ચૂક્યાં, જો આપણે સમાન ઓળખ સાથે આ ત્રણેય અવસ્થાઓનો અનુભવ નથી કર્યો, તો પછી હવે આપણે આપણી શોધને વધુ ઉત્કટ બનાવવાની જરૂર છે.
ઉત્કટ ત્રણેય અવસ્થાઓમાંથી પોતાના વ્યક્તિત્વને પસાર કરી શકશે. જો એક કે બે વખત પણ તમે તમારી જાગતાવસ્થાની ઓળખ સ્વપ્નાવસ્થામાં અનુભવી હોય, તો તમે ઉત્કટ છો.
સ્વપ્નાવસ્થામાં એકદમ ક્યારેક તમને યાદ આવે છે, કે તમે તે અવસ્થામાં સ્વીકારેલા તમારા વ્યક્તિત્વથી પર છો. મેં શોધકોને સ્વપ્નાવસ્થામાં આ અનૂભવમાંથી પસાર થતાં જોયા છે. તેઓ સ્વપ્નાવસ્થામાં એકદમ જ જાગૃત અવસ્થાની તેમની ઓળખ સાથે તેઓ જોડાઇ જશે. અને ત્યાર પછી તેઓ સ્વપ્નાવસ્થાનો વિચાર કરશે, ''ઓ, આ તો બહુ નાનું છે. આ તો કંઇ નથી.'
જો તમને તમારા જાગૃતાવસ્થાનાં વ્યક્તિત્વનો અનુભવ સ્વપ્નાવસ્થામાં થયો હોય, તો સમજી લેજો કે તમારાંમાં ઉત્કકટતા છે. તમારી શોધ ઉત્કકટ છે.
ત્રણેય અવસ્થાઓમાં ઉત્કટતા સભાનતા
ઉત્કટતા એટલે તમે જે કંઇ કરો તેની પ્રત્યેક ક્ષણમાં ઉત્કટ બનવું. એટલે તમારે બધી જ અવસ્થાઓમાં તમારી જાત પ્રત્યે સભાન હોવાની જરૂર છે. ત્યાર પછી જ તમે બધી જ અવસ્ત્યાઓમાં ઉત્કટ રહી શકો છો.
અત્યારે તમે કોની સાથે છો, એની સભાનતા ફક્ત જાગૃતાવસ્થામાં જ અનુભવી શકો છો. તમને લાગે છે, 'હું ડોક્ટર છું,' 'હું વકીલ છું,' 'હું એન્જીનીયર છું.' આપણે જે ઓળખ લઇને રહીએ છીએ, તેનાથી સભાન હોઇએ, અને ત્રણેય અવસ્થાઓમાં, ખુશ હોઇએ તો આપણે જાગૃત, સ્વપ્ન અને ગાઢ નિદ્રાવસ્થાનાં દોરને સમજ્યાં કહેવાઇએ. જ્યારે આપણે આપણે આ ત્રણેય અવસ્ત્થાઓની દોર પકડી પાડીએ છીએ, ત્યારે એકદમ જ આપણને આ ત્રણેય અવસ્ત્ર્થાઓમાં આપણી ઓળખને મૂર્ત કરી શકીએ છીએ.
કોઇકે મને પૂછ્યું, ''મને નથી લાગતું કે ગાઢ નિદ્રાવસ્થામાં હું સભાન હોઉ છું.'' તો પછી એ કોણ છે જે પાછા આવીને કહે છે, કે ગાઢ નિદ્રા દરમ્યાન ખૂબ શાંતિ હતી? એ કોણ છે જે યાદ કરીને કહે છે, ''તે અંધકારથી ભરેલું હતું. એવું પ્રતીત થતું હતું કે હું ત્યાં છું જ નહીં ?'' એ કોણ છે, જે પાછું આવીને આ વિચારને યાદ કરે છે, ''હું ત્યાં બિલકુલ નહોતો ?''
જો વ્યક્તિ એ અવસ્થામાં છે જ નહીં તો કોણ ત્રણેય અવસ્થાઓને જોડવા પાછું આવે છે ? આપણે ગાઢ નિદ્રાવસ્થામાં હોવાનું નકારી ના શકીએ. આપણે એમાં હતાં, પણ તે અવસ્થામાં આપણી શું ઓળખ છે, તેનાં વિષે આપણે સભાન નહોતાં.
એ સમજો, કે જે વ્યક્તિ આ ત્રણેય અવસ્થાઓથી
ઉત્કટતા અચૂક માર્ગ છે
આત્મ-સાક્ષાત્કાર કેવી રીતે મળે ? મારે એ ગમે તે ભોગે પામવો છે
સમજો: પ્રશ્ન શબ્દ છે. શોધ અનુભૂતિ છે.
માણસ એક શોધ તરીકે જનમ્યો છે. બાકીનાં જીવો માણસ કરી શકે છે, તેવી રીતે દિવ્ય શક્તિને પ્રતિબિંબિત નથી કરી શકતાં. માણસ દર્પણ જેવો છે. તેની પાસે દિવ્ય શક્તિને સામે રહીને પ્રતિબિંબિત કરવાનો અથવા તેનાથી અળગા થઇ જવાનો વિકલ્પ છે. માણસ સભાનપૂર્વકની પસંદગી કરી શકે છે, એટલા માટે તેનો વિકાસ થઇ શકે છે. માણસ પોતાનાં વ્યક્તિત્વ દ્વારા દિવ્યતાનો અનુભવ કરવાની પસંદગી કરી શકે છે. અસ્તિત્વમાં બીજા કોઇ જીવ પાસે આ વિકલ્પ નથી.
''હું આત્મ સાક્ષાત્કાર કેવી રીતે મળે ? મારે ગમે તે ભોગે એ પામવો છે…'' જો આ શબ્દો બહાર આવી જાય, જો આ પ્રશ્ન ગહન ઉત્કંઠા સ્વરૂપે બહાર આવી જાય તો પછી તમારે બીજા કશાની જરૂર જ નથી.
ઉકળવા દો. તમારા આખા અસ્તિત્વને આ શોધથી સળગવા દો. એ પૂરતું છે. બીજું કંઇ કરવાની જરૂર નથી. આ ઉકળાટને ઉત્કટતા બની જવા દો.
આ ઉકળાટ થવા દો. આ આગ લાગવા દો. આ ઉત્કટતા રહેવા દો. આ તાકીદને પેદા થવા દો.
અંદરની ઇચ્છાને ઉત્કટતા બનવા દો. સવાલને તમારી તૃષ્ણા-તડપ બની જવા દો. તેને તમારા અહુમને, તમારી ભીતરની જગ્યાને ખાઇ જવા દો.
લોકો મને પૂછે છે, 'શું તમે ઇશ્વર કૃપાથી સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, અથવા તમારા પ્રયત્નોથી અથવા
માણસ દર્પણ જેવો છે. તેની તમારી ઉત્કંઠાથી પાસે દિવ્ય શક્તિને સામે રહીને પ્રતિબિંબિત કરવાનો કર્યો છે ?' અથવા તેનાથી અળગા થઇ
હું તેમને કહું છું, જવાનો વિકલ્પ છે. કે તમારી અંદર એ શોધ માટેની તલપ હોવી, એજ ઇશ્વર કૃપાની નિશાની છે. ઇશ્વર કૃપા વગર તમારી અંદર એ શોધ માટેની ઇચ્છા જ નહીં જાગે.
એ સમજો, કે આ શોધ, આ તલપ એક બીજ સમાન છે. એ એવા બીજ સમાન છે, જેને કોસલાની અંદર ગુંગળામણ થઇ રહી છે. કોસલાની અંદરનાં જીવનને જ્યાં સુધી ગુંગળામણનો અનુભવ નહીં થાય, ત્યાં સુધી એ ખૂલશે નહીં અને વૃક્ષ નહીં બને.
જે ક્ષણે બીજને ઉઘડવાનું મન થાય, જે ક્ષણે એનાંમાં સત્યની શોધની ઝંખના જાગે, ઉત્કટતાથી વૃક્ષ બનાવનું મન થાય, એનો અર્થ એ થાય છે, કે બીજની અંદર રહેલાં વૃક્ષે પોતાની જાતને વ્યક્ત કરવા માંડી છે.
જો તમને એવી અનુભૂતિ થાય છે કે તમને સત્યનો સાક્ષાત્કાર થવો જોઇએ, તો તેનો અર્થ છે, કે તમારી અંદરનાં બુદ્ધે તેમનાં ચક્ષ્રુ ઉઘાડ્યાં છે. તમારી અંદરના બુદ્ધ જાગૃત થવા માંડ્યાં છે. તમારે ફક્ત તમારી આંખો ખોલવાની જરૂર છે!
આ શોધને ચાલવા દો. સવારથી સાંજ સુધી તેને ઉકળવા દો, તમારી ભીતર ગહન અસંતોષ પેદા થવા દો. તમારી ચામડીનાં દરેક છિદ્રને, તમારા શરીરનાં પ્રત્યેક જ્ઞાનતંતુને તે તીવ્રતા સાથે સ્પંદનનો અનુભવ કરવા દો. તેને તમારાં જીવનની બધી જ હતાશાઓને ગળી જવા દો. બની શકે, કે તમને જીવનમાં ઘણું બધું ના મળવાની હતાશાઓ અને દ્રુ:ખો હોય. આ એક દ્રુ:ખને, પેલા બધાં જ દ્રુ:ખોને ગળી જવા દો.
જીવન મેહિત
દીક્ષા
ઉપનિષદ્દો, જે ઋષિ મુનિઓનાં સાક્ષાત્કાર રૂપે રચાયેલાં આપણાં પ્રાચીન વૈદિક ગ્રંથો છે, એમ કહે છે, કે જે વ્યક્તિએ દીક્ષા લીધી છે, તેનાં માટે તો આખો સંસાર સ્વર્ગ સમાન છે. 'દીક્ષા' શબ્દને સમજો. તેનો અર્થ કોઇ પૂજા–વિધિ નથી થતો.
દીક્ષા એટલે તમારી અંદર થતો ત્વરિત અનુભવ, અથવા સાક્ષાત્કાર. એટલે એક એવો અનુભવ જેમાં તમારી સમક્ષ જ્યારે ગૂરૂ સત્યને વ્યક્ત કરે છે, અને તમને તરત જ એવું લાગે છે, કે ''હે ભગવાન! તે જે કહી રહ્યાં છે, તે સાચું છે. હું હંમેશા આ પ્રમાણે જ વિચારતો હતો. તેમણે તેને યોગ્ય રીતે વ્યક્ત કર્યું છે,'' આ જ દીક્ષા છે. જો તમને એવું લાગે, કે હું જે બોલી રહ્યો છું, તે તમે હંમેશાં વિચારતાં હતાં, અને હું તેને શબ્દોમાં વ્યવસ્થિત રીતે મૂકી રહ્યો છું, તો તમને દીક્ષાનો અનુભવ થયો કહેવાય.
એ સમજવા વિનંતી છે, કે પૂરી તૈયારી થયા પછી જ અને જ્યારે તમે ખૂબ ઉત્કટતાની અવસ્થામાં હો, ત્યારે જ ગુરૂએ ઉચ્ચારેલા સત્યનો સાક્ષાત્કાર થાય છે.
જ્યારે ગુરૂ કહે કે હવે વધારે શોધ કરવાની જરૂર નથી અને હમણાં જ તમારી જાતને મુક્ત કરો, તમે એ ત્યારેજ કરી શક્શો જ્યારે તમે પૂરતી શોધ કરી હશે અને ઉત્કટતાનું સર્જન કર્યું હશે. આ એક પરસ્પર વિરોધી બાબતોને સમર્થન કરતું કથન છે.
જો તમને એવી અનુભૂતિ થાય છે કે તમને સત્યનો સાક્ષાત્કાર થવો જોઈએ, તો તેનો અર્થ છે, કે તમારી અંદરનાં બુદ્ધે તેમનાં ચક્ષુ ઉઘાડ્યાં છે.
એક સુંદર ઝેન વાર્તા.
એક ઝેન વિદ્યાર્થીની તીવ્રતાથી તેના ગુરૂ પાસે અભ્યાસ કરી રહી હતી, પણ લાંબા સમય સુધી તેને સાચા ધ્યાનનો અનુભવ થતો નહોતો. પૂનમની એક રાતે તે વાંસ ઉપર પાણીની બાલદી લઇને જઇ રહી હતી. તેણે બાલદીમાં ચંદ્રનું પ્રતિબિંબ જોયું. એકદમ જ બાંબુ તૂટી ગયો.
પાણી બાલદીમાંથી બહાર પડ્યું. ચંદ્રનું પ્રતિબિંબ અદ્રશ્ય થઇ ગયું અને તેની સાથે તેનો અહંકાર પણ. જો શોધ ઉત્કટ હશે, તો તે તમારા અહંકારમાંથી રસ કાઢી નાખશે. લીલું ઘાસ સૂકું બની જાય છે. સૂકા ઘાસને બાળવા એક જ દિવાસળી પૂરતી છે. પરમ સત્યનો અનુભવ પળ વારમાં, સામાન્ય ઘટના દ્વારા થઇ શકે છે.
એટલે સમજો, આ શોધને તમારા સવાલને 'સત્યનો સાક્ષાત્કાર કેવી રીતે થાય ? મારે ખૂબ ઉત્કટતાથી તેનો અનુભવ કરવો છે,' આ તલપને તમારાં બધાં દુઃખો, હતાશાઓ, તમારી બીજી બધી ઇચ્છાઓ, અને જીવનનાં વિષયની ચિંતાઓને બાળી નાખવા દો.
તેને થવા દો, અને એકદમ જ તમે જોશો, કે એ તલપ અચાનક જ અદ્રશ્ય થઇ જાય છે, તે હોતી જ નથી. જ્યારે એ તલપ અદ્રશ્ય થઇ જાય છે, ત્યારે તમને સત્યનો સાક્ષાત્કાર થઇ ગયો હોય છે. તમે જેને શોધતાં હતાં, તેને તમે મેળવી લીધું હોય છે.
ઉત્કટતા અચૂક માર્ગ છે
ઉત્કટતાનું સાચું વલણ પેદા કરવું, એ આની પદ્ધતિ છે. ખરેખર જો તમારાંમાં ઉત્કટતાની શક્તિ હશે, તો તમારાંમાં આપમેળે જ ખરું સાંભળવાની ક્ષમતા હશે. તમે ફક્ત એક ઝલક ઝડપવા માટે રાહ જોતાં હશો. તમે માત્ર સાંભળવા માટે જ રાહ જોઇ રહ્યાં હશો. તમે માત્ર ગ્રહણ કરવા માટે ઉત્સુક હશો.
એટલા માટે જ ગુરૂઓ વર્ષોનાં વર્ષ સુધી ફરી ફરી ને એક જ વાત કહેતાં હોય છે. મેં ફક્ત થોડાં વર્ષો પૂર્વે બોલવાનું શરૂ કર્યું છે. બુદ્ધ ચાલીસ વર્ષ સુધી બોલતાં રહ્યાં, પણ સંદેશ એક સરખો જ હતો. તેમનો પહેલો અને છેલ્લો બોધપાઠ લગભગ સરખાં જ છે.
તો તમે વિચારશો કે, હજારો અનુયાયીઓ રોજ બેસીને એનો એ જ બોધપાઠ કેમ સાંભળ્યા કરે છે. કારણ કે, સાક્ષાત્કાર તમે ઉત્કટતાની શક્તિમાં હો ત્યારે જ થાય છે. તે ઉત્કટતા સાથે જ થાય છે. તમે બસ જ્યોતને પકડી લો છો અને સાક્ષાત્કાર થઇ જાય છે.
આધ્યાત્મિક અનુભવ માટેની જરૂરતો
આધ્યાત્મિક અનુભવ માટે બે શરતો પૂરી થવી જરૂરી છે. પહેલું, કે તમે સંપૂર્ણ રીતે મુક્ત હોવા જોઇએ અને તમારી આજુબાજુનાં વાતાવરણમાં સમાવવાં તૈયાર હોવા જોઇએ. બીજું છે, તીવ્ર શક્તિનું ક્ષેત્રમાં હોવા જોઇએ.
ક્યારેક જો તમે મુક્ત હો છો, પણ તીવ્ર શક્તિનાં ક્ષેત્રમાં નથી હોતા, તો તમારા અહંકારનાં તૂટવાની શરૂઆત નથી થતી. પ્રથમ આધ્યાત્મિક અનુભવ નારિયેળને તોડવા સમાન છે. પહેલીવાર તોડ્યા પછી
આધ્યાત્મિક અનુભવ માટે બાકીનું નાળિયેર તમે સંપૂર્ણ રીતે મુક્ત હોવા જોઈએ અને તીવ્ર શક્તિનું તોડતા વાર નથી ક્ષેત્રમાં હોવા જોઇએ. લાગતી. પ્રથમવાર તોડવા માટે તીવ્ર આધ્યાત્મિક શક્તિનાં ક્ષેત્રની જરૂર હોય છે.
આ બે વસ્તુઓ દ્વારા હું મારાં પહેલા આધ્યાત્મિક અનુભવ સુધી પહોંચ્યો હતો. હું મુક્ત હતો અને મારી આજુબાજુનાં વાતાવરણમાં સમાવવા તૈયાર હતો અને હું અરુણાચલની તીવ્ર શક્તિના ક્ષેત્રમાં હતો. નસીબન્નેગે હું પર્વતની સુંદરતા તરફ આકર્ષાયો હતો. સામાન્ય રીતે, તમે રોજ કોઇ પર્વત, નદી અથવા મહાસાગર જોતા હો તો તમે તેને સહજતાથી લઇ લેશો. મેં ક્યારેય પર્વતને સહજતાથી નહોતો લીધો. મેં ક્યારેય વિચાર્યું નહોતું, કે મને તેનાં વિષયમાં ખબર છે. હું સતત મુક્ત અને ભળી જવા તૈયાર હતો.
એ સમજો, હંમેશા મુક્ત અને ભળી જવા તૈયાર હોવું, એટલે તેને રોજ સવારમાં તાજગીવાળી આંખોથી જોવું અથવા 'ખુલ્લા થવું અને ઉપલબ્ધ હોવું' આપણે ઘણી વખત આપણી જાતને સમાજથી એકદમ વિમુખ કરી દઇએ છીએ.
ક્યારેક આપણે કોઇ નિર્ણય, કોઇ તારણ અથવા સમજણ પર આવી જઇએ છીએ, અને ત્યાર પછી, પરિણામ જોઇને આપણે ક્યારેય આપણી સમજ અથવા આપણાં પ્રયત્નને સુધારતા નથી.
પ્રત્યેક દિવસ અરુણાચલ પર્વત મારાં માટે જીવંત હતો. રોજ તે ક્યારેય ગઇ કાલે જોયેલો જૂનો–પુરાણો પર્વત નહોતો. મારી દિનચર્યા ખૂબ વિચિત્ર હતી. સવારમાં જાગીને હું મારી આંખો નહોતો ખોલતો. હું ઓરડાની દિવાલનાં આધારે ધીમે–ધીમે મારાં ખંડમાંથી
દિવ્ય તત્ત્વ સાથેની મુલાકાત
એક દિવસ હું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે દિવસે પૂર્ણિમા હતાં અને જેમ સૂર્ય અસ્ત થઇ રહ્યો હતો તેમ ચંદ્રનો ઉદય થઇ રહ્યો હતો. હું અરુણાચલ પર્વતનાં એક પત્થર ઉપર બેઠો, રમણ મહર્ષિનાં અનુયાયીઓ, આંતરજ્ઞાની ગુરુ અન્નામલાઇ સ્વામિગલે ભણાવેલ ધ્યાન પદ્ધતિ દ્વારા ધ્યાન ધરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
પત્થર ઉપર બેસીને હું, 'હું'નો ભાવ ક્યાંથી પ્રગટ થાય છે, તેને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે દિવસે હું વિશેષ રીતે, ઘણાં લાંબા સમય સુધી બેસીને તેનું ઉદ્દભવ સ્થાન શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
એકદમ જ કંઇક થયું અને મને એવું લાગ્યું કે જાણે હું ક્યાંક અંદર ખેંચાઇ રહ્યો છું. હું બંધ આંખે બેઠો હતો, પણ મેં સ્પષ્ટતાથી અંદર કંઇક ઉઘડતું જોયું. હું મારી આજુબાજુ પૂરાં ૩૬૦ અંશે જોઇ શકતો હતો. મારી આંખો બંધ હતો, છતાંય હું પૂરો ૩૬૦ અંશે જોઇ શકતો હતો, બધી જ દિશાઓમાં જે કંઇ પણ થઇ રહ્યું હતું – આગળ, આજુબાજુ, પાછળ, ઉપર અને નીચે, બધું જ જોઇ શક્તો હતો.
એટલું જ નહોતું કે હું જોઇ શક્તો હતો, પણ હું ખૂબ જ સ્પષ્ટ રીતે અને એટલીં જ તીવ્રતાથી હું મારી અંદરની જીવંત અવસ્થાને અનુભવીં શક્તો હતો, હું એ અનુભવીં શકતો હતો, કે હું જે પણ જોઇ શકું છું, તે સર્વમાં જીવંત છું.
મારી આજુબાજુ જે કંઇ હતું તે બધું જ હું જોઇ શક્તો હતો. જેમકે – છોડ, પત્થરો, ઝાડ અને
બહાર આવતો. હું બહાર આવીને એવી જગ્યાએ ઊભો રહેતો, કે જ્યાંથી પર્વત જોઇ શકાય છે, તેની મને ખબર હતી. ત્યાર પછી જ હું આંખો ઉઘાડતો, જેથી કરીને સવારમાં સૌથી પહેલી જેનાં ઉપર મારી નજર પડતી, એ તે પર્વત હતો.
કોઇ રીતે મારાં ભાઇઓને ખબર પડી ગઇ હતી, કે સવારમાં સૌથી પહેલાં મને એ પર્વત જોવાની ઇચ્છા હતી. તેઓ મને ચિડાવવાની મજા લેવા માંગતા હતાં. જ્યારે તેમને ખબર પડતી કે હું પથારીમાંથી ઉઠીને ધીમે– ધીમે ચાલી રહ્યો છું, તો તેઓ મારી સામે આવીને ઊભાં રહેતાં.
જો હું આંખો ઊઘાડીને પર્વતને બદલે તેમના મોઢાં જોઇ લેતો તો હું પાછો જઇને સૂઇ જતો. હું અડધો કલાક સૂઇને પાછો ઊઠીને ધીમે–ધીમે–ધીમે પર્વત જોવા માટે ચાલતો અને મારી આંખો ઉઘાડતો. સૌ પ્રથમ એ પર્વત જોઉં પછી જ હું મારી દિનચર્યાનો આરંભ કરતો.
કદાચ વિચિત્ર અને અંધશ્રદ્ધાળુ લાગશે, પણ મને હંમેશા એવું લાગતું કે મેં આ પર્વતનાં કારણે અને આ પર્વતમાં દિવ્યતાનો અનુભવ કરી ચૂકેલી વ્યક્તિઓએ જે શક્તિનું ખેંચાણ હતું તેના કારણે જ જન્મ લીધો છે અને આ શરીર ધારણ કર્યું છે.
તામિલ ભાષામાં એ પર્વતનું વર્ણન કરતી બહુ સુંદર પંક્તિઓ છે, જેમાં કહ્યું છે, કે ''આ પર્વત આંતરજ્ઞાન પામેલી વ્યક્તિઓને પોતાનાં તરફ આકર્ષે છે. આ પર્વત પૃથ્વીનાં અંતરજ્ઞાન પામેલાં જીવોને તો આકર્ષે જ છે, પણ બીજા ગ્રહો અને વિશ્વોનાં જીવોને પણ પોતાનાં તરફ આકર્ષવા માટે તેને ખાસ માન આપવામાં આવે છે. મેં ક્યારેય એ પર્વતને સહજ રીતે લીધો જ નહોતો. તે એક સદ્દા જીવંત અસ્તિત્વ હતો.
ઉત્કટતા અચૂક માર્ગ છે
બીજું બધું જ – હું બધામાં જીવંત છું તે હું અનુભવ કરી શકતો હતો. જેથી રીતે તમને બધાને તમારી અંદરનાં જીવનનો અનુભવ થાય છે, તેવી જ રીતે મને એવું લાગ્યું કે હું સઘળા બ્રહ્માંડ અને સઘળો સૃષ્ટિ સાથે જીવંત છું.
અત્યાર સુધી હું ફક્ત એક શરીર હતો. એ પછી મને એ સમજાયું કે, હું શરીર પણ છું. સમજો, એવું લાગ્યું કે, "હું શરીર પણ છું."
એ બહુ ઊંડો અનુભવ હતો. જો એ ફક્ત એક શબ્દ અથવા કલ્પના હોત, તો એ આંતરમન ઉપર આટલો મોટો પ્રભાવ ના પાડી શકત. તે એક ઉત્કટ જાગૃત અનુભવ હતો.
તમે જોશો, કે હવે તમને એ જ્ઞાન થશે કે તમે તમારી ચામડીની અંદર છો. હવે તમે કંઇ પણ સાંભળશો, જ્યાં સુધી એ તમને વ્યગ્ર ના બનાવે ત્યાં સુધી સાંભળશો. એ સહજ છે કે તમને તમારું રક્ષણ કરતાં આવડે છે, કારણ કે તમે તમારાં શરીરની અંદર જીવંત છો અને આ તમારો જાગૃત અનુભવ પણ છે.
ગમે તેટલા માણસો ભલે તમને શીખવાડે કે તમે ફક્ત શરીર જ નથી, તમે ફક્ત તેમને સાંભળશો, પણ તેમને તમારા ઉપર પ્રભાવ નહીં પાડવા દો! કારણ કે તમારો જાગૃત અનુભવ તમારું શરીર છે.
મારો અનુભવ, કે 'હું આ સંપૂર્ણ અસ્તિત્ત્વ છું.' મારું સત્ય બની ગયું. એટલા માટે જ હું એને અનુસરીને જીવવા લાગ્યો.
લોકોને નવાઇ લાગે છે, કે આટલી નાની ઉંમરમાં હું આટલી શક્તિશાળી અને ઉત્કટ જિંદગી જીવ્યો. તેમને લાગે છે, કે આ ખૂબ જ અઘરું અને કલ્પી ના શકાય એવું છે. એ તમારી કલ્પનાની બહાર છે, કારણ કે એ તમારો જાગૃત અનુભવ નથી. એ મારા માટે સહેલું હતું, કારણ એવો અનુભવ કરવો કે આખી સૃષ્ટિ હું છું, એ એક ખૂબ જ નક્કર અનુભવ બની ગયો હતો.
બુદ્ધની ઉત્કટતા
બૌદ્ધ ધર્મનાં પ્રબુદ્ધ ગુરૂ અને સંસ્થાપક ગૌતમ બુદ્ધની કથાને જુઓ. તેમણે છ લાંબા વર્ષ સુધી શોધ ચાલુ રાખી. તેમણે અનેક પથ અજમાવી જોયા, પણ તે સર્વમાં સુંદર વાત તો એ છે, કે દરેક પ્રયત્નમાં તેમણે તેમનાં સમગ્ર અસ્તિત્વને સમાવી દીધું હતું.
તેમણે જેને પણ અનુસરવાનો નિર્ણય લીધો, તેને સંપૂર્ણ અને અફર ઉત્કટતાથી અનુસર્યા તેમણે અનેક પદ્ધતિઓ, જેમકે ઉપવાસ, સતત તપસ્યા, ભગવાનનાં નામનો ઉચ્ચાર વગેરે, અજમાવી જોઇ. તેમણે શક્ય તેવી બધી પદ્ધતિઓ અજમાવી જોઇ, પણ કશું પરિણામ ના આવ્યું.
તેમની શોધ દરમ્યાન, એક શિક્ષકે તેમને ત્રણ મહિના સુધી રોજ ચોખાનો એક જ દાણો ખાવાનો કહ્યો. બુદ્ધે નિષ્ઠાપૂર્વક તેમની સૂચના માની. તેમનાં હાડકાં દેખાવા લાગ્યાં હતાં અને તેઓ ખૂબ જ અશક્ત બની ગયાં હતાં.
એક દિવસ તેઓ નદીમાં નહાવાં ગયાં. તેઓ એટલા બધા અશક્ત થઇ ગયાં હતાં, કે તેઓ તેમનાં પગ પણ ખસેડી નહોતાં શકતાં અને નદીની લહેરો તેમને વહેવડાવીને લઇ જઇ રહી હતીં. તેમણે એક ઝાડની ડાળી પકડી લીધી અને તેનાં ઉપર લટકી રહ્યાં. તે વખતે તેમને એકદમ જ તેમનાં બધાં
જીવન મેહિત
મારી ગહન આધ્યાત્મિક અનુભવ માટે ની ઉત્કટતા
મેં મારા ઊંડા આધ્યાત્મિક અનુભવનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં મને સૃષ્ટિ સાથે એકરૂપતાનો અનુભવ થયો અને ૩૬૦ અંશમાં મને મારી આજુબાજુનાં બધાનો અનુભવ થયો. કેટલા બધાં લોકો, કેટલી વિવિધ પ્રકારની ધ્યાન-પદ્ધતિઓનું આચરણ કરે છે. શું તફાવત છે, શું કારણ છે, જેનાં લીધે એક નાના છોકરાને એ અનુભવ થયો ?
હું કહી શકું, કે એક મહત્ત્વનું કારણ એ હતું, કે મારી અંદરનો સમગ્ર અવકાશ આ પદ્ધતિથી જાગૃત થવા અને ઉઘાડવાં તૈયાર હતો. મારી સભાનતા વગર હું સતત ગુરૂઓની ઊંચી ઉત્કટતા અનુભવતો.
જૂઓ, ખાસ કરીને નાની ઉંમરમાં, તમને જે કોઇ પ્રેરણા આપે અથવા તમારા ઉપર પ્રભાવ પાડે, તે તમારી આંતરિક દુનિયાનો હીરો બની જાય છે. આ મહાન ગુરૂઓનો મારાં ઉપર એટલો બધો પ્રભાવ હતો, કે પ્રત્યેક પરિસ્થિતિમાં હું વિચારતો, જેમકે, 'આ મહાન ગુરૂઓની વર્તાણૂક કેવી હોય છે?' દાખલા તરીકે, મને કોઇ બીક હોય તો હું યાદ કરતો અન્નામલાઇ સ્વામિગલ આ બીકનો સામનો કેવી રીતે કરશે? તેમને કંઇ પડી નહીં હોય. તેઓ અંતરજ્ઞાની છે. મારે પણ તેવા બનવું છે.
અંતરનો અવકાશ આ મહાન ગુરૂઓ દ્વારા એટલો બધો પ્રેરિત અને પ્રભાવિત હતો, કે મારાં જીવનમાં કોઇ પણ પગલું ભરતાં પહેલાં હું વિચારતો, ''તેઓ કેવી રીતે વર્તશે? મને પણ એવું કરવા દે.'' અંતરનો અવકાશ નાની ઉંમરમાં એટલો નિર્મળ હતો, કે તે ગુરૂઓ સિવાય મારાં બીજાં કોઇ આદર્શો નહોતાં. દરેક પગલે હું વિચારતો હતો, ''તેઓ કેવી રીતે વર્તશે? મારે પણ તેવું જ કરવું છે
જ પ્રયત્નોની વ્યર્થતાનું જ્ઞાન થયું. તેઓ શરીરને ગ્રાસ આપો રહ્યાં હતાં, પણ તે દરમ્યાન તે કશું મેળવી નહોતાં શક્યાં. તેમનાં શરીરની શક્તિ જતી રહીં હતી.
તેમને એ વાતની ઘેરી હતાશા હતી, કે તેઓ આંતરિક દુનિયામાં કશું મેળવી નહોતાં શકતાં અને બહારની દુનિયામાં તેમને બધું અર્થહીન લાગતું હતું.
તેઓ નદીમાંથી બહાર આવીને ઝાડ નીચે બેઠાં. તેઓ હતાશ હતાં, પણ બુદ્ધની હતાશા અને સામાન્ય હતાશા વચ્ચે તફાવત એ હતો, કે તેઓ હતાશામાં પણ સંપૂર્ણ અને ઉત્કટ હતાં.
તેમનામાં આશાનો એક કણ પણ નહોતો. તેમણે બધાં પ્રયત્નો બંધ કરી દીધાં હતાં. કશું મેળવવાની આશા નહોતી રહીં.
એવું કહેવાય છે, કે તે રાત્રે સૂવાની તૈયારી કરીને તેમણે આકાશ સામે જોયું, અને તેમને નિર્વાણ મળી ગયું.
જેનાં દ્વારા બુદ્ધ નિર્વાણને પામ્યાં એ હતી ઉત્કટતા. આપણાંમાંથી કેટલાય લોકો એવું માને છે, કે તેઓ બધું જ કરી રહ્યાં છે પણ કશું પરિણામ નથી આવતું. થોડીક ભીતરમાં ઊંડે નજર કરીને જુઓ કે તમે તમારી તૃષ્ણા અને શોધમાં કેટલાં એકાગ્ર છો. તમે જે પણ શોધી રહ્યાં હો, તમારી શક્તિઓને સંપૂર્ણ રીતે એકત્રિત બનાવો અને આગળ વધો. ત્યાર પછી તમને આખી સૃષ્ટિ તમારી સમક્ષ સંપૂર્ણ રીતે ઉઘડતી દેખાશે.
ઉત્કટતા અચૂક માર્ગ છે
– તે કરશે. હું પણ તેવી જ રીતે કરીશ.''
હું અરુણાચલ પર્વતની પ્રદક્ષિણા કરવા જતો હતો. પર્વતની પરિક્રમાનો વિસ્તાર ૧૨ કિલોમીટરથી પણ વધારે છે. હું મોડી રાત્રે જતો હતો. જ્યારે મને થોડી બીક લાગતી, હું કહેતો, ''અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તી શકે ? તેઓ બીકની પરવા નહીં કરે. તો પછી મારે પણ એવા બનવું જોઇએ.''
સ્મશાનમાં ચાલવું
હું તમને એક બનાવ વિષે વાત કરું.
એક રાતે હું પર્વતની પરિક્રમા ફરતો હતો, ત્યારે ધોધમાર વરસાદ વરસતો હતો. ધોધમાર વરસાદ, ગર્જના અને વિજળીઓ જોઇને મને થોડી બીક લાગી. તરત જ મેં વિચાર કર્યો, "અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તશે ? તેઓ ચિંતા ના કરત. મારે પણ તેવું જ કરવું જોઇએ. '
હું પરંપરાગત સ્મશાનગૃહમાંથી ચાલી રહ્યો હતો. ભારતમાં અગ્નિદાહ અને દાટવાની ક્રિયા એક જ જગ્યાએ થાય છે. હું તેમાંથી પસાર થઇ રહ્યો હતો, કારણ કે પર્વતની ચોતરફ ફરતાં ફરતાં રસ્તો તે સ્મશાનગૃહમાંથી જાય છે.
અચાનક મેં એક કૂતરાને કશાંકને બચકાં ભરીને ખાતો જોયો. હું નજીક ગયો, એટલે એ કૂતરો મને ભસવા લાગ્યો. ભય લાગવા માંડ્યો એટલે મેં વિચાર્યું, "અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તી શકે? તેઓ ધ્યાન નહીં આપે. મારે આગળ વધવું જોઇએ." હું આગળ વધવા માંડ્યો. હું આગળ વધવા માંડ્યો એટલે કૂતરાને બીક લાગી અને તે ભાગી ગયો.
જ્યારે હું નજીક પહોચ્યોં તો મેં જોયું, કે તે એક માનવ શબ હતું જેને પૂરી રીતે દાટવામાં નહોતું આવ્યું. તે વરસાદને લીધે બહાર આવીને રસ્તા ઉપર પડ્યું હતું. કલ્પના કરો, એક બાર-તેર વર્ષનો છોકરો, એકલો, મધરાતે માથા વગરનું શબ જુએ, કારણ કે માથું કૂતરાનાં મોઢામાં હતું.
ભયની શરૂઆત તો થઇ પણ તે મારાં અસ્તિત્વને સંપૂર્ણપણે ઘેરી પણ ના શક્યો. જેવો ભયનો પહેલો વિચાર આવવાનો શરૂ થયો કે તરત જ મેં તીવ્ર સભાનતા સાથે વિચારવા માંડ્યું, "અન્નામલાઇ સ્વામિગલ તો અત્યારે શું પ્રતિ ક્રિયા હોત? તે બાજુમાંથી પસાર થઇને આગળ વધી જાત. "
મેં ચાલવાનું ચાલુ રાખ્યું. બસ હું બીજે રસ્તેથી આગળ ચાલ્યો. મેં પાછું વળીને જોયું પણ નહીં. ભયનો અનુભવ પરપોટા જેવો હતો, અને જેની શરૂઆત થવાની તૈયારી હતી, એ ઊઘડીને મારાં શરીર સુધી પહોંચ્યો પણ નહીં. ભયથી શરીરનું તપી જવું અથવા ધ્રૂજવું પણ થયું જ નહીં. તે બસ શમી ગયો.
અંદરની પૂરી સૃષ્ટિ તીવ્રતાથી તૈયાર થઇ ગઇ હતી. એ જ કારણ છે, કે ફક્ત એક નાનકડી પ્રેરણાએ મને એ અનુભવમાં મૂકી દીધો. આને હું ''જીવન મુક્તિ'' કહું છું.
ઉત્કટ, નિર્દોષ આંતરિક અવકાશ
તમે ગૂરૂનાં હાવભાવ પ્રમાણે જીવો છો, ત્યારે તમે
જીવન મુક્તિ
એ સ્વપ્ન અદ્રશ્ય થઇ ગયું. અંદરની સૃષ્ટિ એટલી વ્યવસ્થિત, નિર્દોષ અને સ્પષ્ટ હતી, કે આ બસ, બની ગયું.
મને ઠંડી લાગતી અથવા કોઇ પણ અનુભૂતિ થતી, તો હું યાદ કરતો, ''અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તી શકે ? તેઓ પરવા નહીં કરે. તો પછી પરવા કરવાની જરૂર નથી. બસ મારી અંદર બીન્નાં કોઇ પ્રશ્નો અથવા દલીલો નહોતાં.
જીવંત મૂક્તિનો સંદેશ - ગુરુ કેમ વર્તશે ?
તમે પણ આ સરળ અને સબળ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. એ એટલી સરળ છે, કે તમારૂં મન છટકવાનું કોઇ બહાનું નહીં શોધી શકે.
કોઇ પણ પરિસ્થિતિમાં તમારી જાતને પૂછો, 'ગુરુજી કેવો પ્રતિસાદ આપશે ? ગુરુજી આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે ? તમે પણ એ પ્રમાણે કરો. તમે જોશો કે એક નવો દરવાજો ઉઘડે છે. આને હું 'જીવન મૂક્તિ' કહું છું. તમને બીજાં કશાની જરૂર નથી. આ એક વસ્તુ પૂરતી છે.
તમે વિચારોમાં બેઠા હો, ત્યારે પણ તમારા મનને પૂછી જુઓ, 'જો ગુરૂજી આવી રીતે બેઠાં હોત, શું કરત ? સ્વાભાવિક રીતે જ મૌન, તો પછી તમે કેમ વિચારી રહ્યાં છો ? શાંત રહો,' બસ બીજું કંઇજ નહીં.
જો તમારું મન કહે, ''ના, ના, મને ખબર છે. આ સાચું છે. મને આ ખબર છે, પણ એ વધારે પડતું છે. તો પછી વિચારો, 'જો ગુરૂજીનું મન આ પ્રમાણે કહે, તો તેઓ કેવી રીતે વર્તી શકે?' તેમણે તે જ ક્ષણે મનને ખતમ કરી દીધું હોત! બસ એકદમ સ્પષ્ટ રહો.
તમે ગૂરૂનાં હાવભાવ પ્રમાણે જીવો છો, ત્યારે તમે જીવન મુક્તિ અનુભવો છો. જ્યૉરે પણ મારી અંદરની દ્રનિયામાં કોઇ પણ વિચાર આવતો, પછી ભલે એ કપડા સંબંધી હોય, ખાવાના અથવા ગમે તેનો હોય, સૌથી પહેલાં હું વિચારતો, 'અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તશે ? એમને કોઇ ઇચ્છા તો નહીં જ હોય. તો પછી તેનાં વિષયે ભૂલી જવું જોઇએ!
મને જ્યારે ધ્યાન ધરવાનું અથવા પર્વતની પરિક્રમાં કરવાનું આળસ આવતું, 'અન્નામલાઇ સ્વામિગલ કેવું વિચારી શકે? તેઓ આ પરિસ્થિતિમાંથી કેવી રીતે પસાર થશે ? તેમને આળસની તો નહીં જ પડી હોય. તેઓ તો ઊઠીને ધ્યાન ધરવા બેસી જાત. એટલે, એ પ્રમાણે જ કરવું જોઇએ.' આવી જ રીતે, દિવસથી રાત સુધી સતત આ ગુરૂઓ મારાં માર્ગદર્શક બની ગયાં હતાં. તેઓ મારાં જીવનનું કેન્દ્રીબિંદ્ર બની ગયાં હતાં.
એક વખત મેં અન્નામલાઇ સ્વામિગલને પૂછચૂં હતું, ''મેં મારાં સ્વપ્નમાં દેવીંને જોયાં. તમે પણ તેમને સ્વપ્નમાં જુઓ છો?" અન્નામલાઇ સ્વામિગલે જવાબ આપ્યો, 'ના, મને સ્વપ્ન નર્થો આવતાં.' હં ચાકિત રહીં ગયો. 'તમને સ્વપ્ન નર્થી આવતાં! તો મને સ્વપ્ન ક્યાંથી આવ્યાં શકે!''
તે રાત્રે, મેં મારી જાતને કહ્યું, 'હવે કોઇ સ્વપ્ન નહીં આવે. અન્નામલાઇ સ્વામિગલે કહ્યું છે, 'સ્વપ્ન ના આવવાં જોઇએ' એટલે મને સ્વપ્ન ના આવી શકે. તમને નવાઇ લાગશે, તે રાત્રે જ્યારે કોઇ સ્વપ્નની શરૂઆત થવા માંડી, ત્યારે મેં સ્પષ્ટ રીતે સ્વપ્નની અંદરથી કહ્યું, ''ના, અન્નામલાઇ સ્વામિગલને સ્વપ્ન નથી આવતાં. મને કેવી રીતે સ્વપ્ન આવી શકે ?''
ઉત્કટતા અચૂક માર્ગ છે
જીવન મુક્તિનો આ એક સદેશો લઇ લો અને તેને તમારી અંદર જીવંત બનવા દો. સમજો, મેં મારી દસ વર્ષની ઉંમરથી, જ્યારે હું અન્નામલાઇ સ્વામિગલથી પ્રેરિત અને પ્રભાવિત હતો, ત્યારથી આ પદ્ધતિને આચરણમાં મૂકી છે. મને ત્યારે એ જાણ પણ નહોતી કે આ ધ્યાન–પદ્ધતિ છે.
એ આમ જ શરૂ થઇ ગયું, 'અન્નામલાઇ સ્વામિગલ આ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તશે ?
હું નાનો છોકરો હતો ત્યારે મેં મારાં ઘરમાં ઘણીવાર મારાં ભાઇઓ અને કુટુંબીજનોને કશાકમાં પોતાના ભાગ માટે લડતા જોયા છે, અને હં વિચારતો, ''અન્નામલાઇ સ્વામિગલ કેવી રીતે વર્તશે ? તેમને કંઇક પડી ના હોત! છોડો, તેમને બધું લેવા દો.' બસ.
ગુરૂ સાથનો સાચો સંબંધ
ખરી રીતે, હં આને ગરૂ સાથેનો સાચો સંબંધ કહં છૂં. ગુરૂ સાથેનો સંબંધ એટલે કોઇ પૂંજા–વિધિ કરવી, ફૂલ અર્પણ કરવા, અથવા તેમની ભક્તિ કરવી એ નથી.
જ્યારે તમે ગૂરૂથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થાવ છો, ત્યારે સંબંધ બંધાય છે. જ્યારે કંઇ પણ આવી પડે, જેમકે, ભય અથવા અસલામતિ અથવા લોભ અથવા ક્રોધ, ત્યારે બસ જુઓ, 'ગુરુજી કેવી રીતે વર્તી શકે?' તે બધું અદ્રશ્ય થઇ જશે.
હું ઘણીવાર લોકોને કહું છું, કે ગુરૂ સાથે ગાઢ સંબંધની અનુભૂતિ પૂરતી છે. તમને બીજા કશાની જરૂર નથી. તે માત્ર તમારો સામાન્ય સંબંધ નથી. સામાન્ય સંબંધમાં તમે ગૂરૂને સમજવાનો કે તેમનું અનુકરણ કરવાનો પ્રયત્ન નથી કરતા ફક્ત થોડી ઘણી અનુભૂતિ હોય છે. હં તેને એક સંબંધ પણ ના કહી શકું. તે એક સામાન્ય નિયમિત રીતે થતો વ્યવહાર છે.
તમે ગરૂથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થાવ છો, ત્યારે સમજવાનો કે તેમનું સંબંધ બંધાય છે. અનુકરણ કરવાનો પ્રયત્ન નથી કરતા ફક્ત થોડી ઘણી અનુભૂતિ હોય છે. હું તેને એક સંબંધ પણ ના કહી શકું. તે એક સામાન્ય નિયમિત રીતે થતો વ્યવહાર છે.
ગુરૂ સાથે જોડાયેલા હોવાનો અર્થ છે, તેમને જીવવા. જ્યારે તમે ગુરૂની હસ્તી જીવો છો ત્યારે તમે તેમની સાથે તીવ્ર જોડાણ અનુભવો છો. ત્યારે જ તમારી સાથે કંઇક બને છે. આપણાં બીજા અનેક સંબંધોને લીધે, આ આપણાંમાંના મોટા ભાગનાં લોકોમાં આ નથી બનતું. તમારી અંતર–સૃષ્ટિમાં બીજા કેટલાંય લોકો રહે છે અને કેટલાં બધાંએ તમને પ્રેરિત અથવા પ્રભાવિત કર્યાં છે, અને એવી અનુભૂતિ કરાવી છે, કે તેઓ મહાન છે. તમારી અંતર–સૃષ્ટિને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM થી ભરી દો અને તમારી મુશ્કેલીઓને ઓગળી જતી જુઓ.
ઉત્કટતા-ઉત્કૃષ્ટ પદ્ધતિ
તમે જે કંઇ કરો તેમાં ઉત્કટ બનો. તમે જે કંઇ કરો, જેમકે ખાવું, ગાવું, નાચવું પ્રાર્થના કરવી, કામ કરવું, તે ક્ષણે તેની સાથે સંપૂર્ણ રીતે એકરૂપ બની જાઓ.
ઉત્કટતા એ અંતરજ્ઞાન છે. સામાન્ય રીતે તમારાં અસ્તિત્વનો અમૂક ભાગ ઉત્કટ હોય છે છે અને અમુક ભાગ આળસુ હોય છે. સો ટકા ઉત્કટ હોવું એ અંતરજ્ઞાન છે.
જીવન મુક્તિ મેળવવા માટેની સૌથી પહેલી જરૂરત તીવ્રતા છે. તીવ્રતા તલવાર છે જેનાંથી તમે મનને ભાંગી શકો છો.
તે સ્વપ્નમાંથી જાગૃત થવા જેવું જ છે. સૌથી પહેલાં એ વિચારની જરૂર છે, કે તમારે જાગૃત થવું છે. એટલે આપણને ઇચ્છા હોય. દાખલા તરીકે - તમને જો તંદુરસ્તી અથવા ધનની ઇચ્છા હોય, તો તેનાં પ્રત્યે ઉત્કટ બનવું જોઇએ. એ પિપાસા સંચિત થઇને અજ્ઞાત તરફ એટલે કે આત્મજ્ઞાન તરફ દોરાશે. ફક્ત એટલૂં જ નહીં, તમારી અપરિપૂર્ણ ઇચ્છાઓ ઉત્કટતાની અગ્નિમાં બળી જશે.
જીવન મુક્તિ
પરિપૂર્ણતા તરીકે તમને જેનો પણ અનુભવ થતો હોય, તેની ઝંખના કરો. તીવ્ર ઝંખના પૂરતી છે, તે તમને ઉંચે લઇ જશે. અને તમને જે પૂર્ણતાનો અનૃભવ થશે, તે તમારાં અગાઉનાં પૂર્ણતાનાં અનુભવ કરતાં અનેક ગણો હશે.
ઉત્કટતા માટેની ધ્યાન પદ્ધતિઓ
શિવ સૂત્રોમાંની આ એક શક્તિશાળી પદ્ધતિ છે. સૂત્રમાં કહ્યું છે,
જ્યાં તમારું અસ્તિત્વ રહેતું નથી, એ અનંતના ખાલીપણામાં વિલીન થઇ જાઓ.
ઇન્દ્રીયોથી પર જઇને શિવ-ચેતનામાં સમાઇ જાવ.
આ પદ્ધતિને શન્-મુખી મુદ્રા કહેવાય છે. આ મદ્રા લાંબો સમય ટકાવી રાખવી અઘરી હોય છે, જેથી અનુકૂળતા સાધવા માટે તમે જમીન ઉપર બેસીને તમારા હાથને ખુરશીનો ટેકો આપી શકો છો. તમે તમારી આગળ ખુરશી મૂકીને, તેને તમારી સન્મુખ રાખીને તમારા હાથને ટેકો આપી શકો. વિકલ્પરૂપે, તમે એક ખુરશી પર બેસીને તમારી આગળ મૂકેલી બીજી ખુરશીનો ઉપયોગ તમારાં હાથને ટેકો આપવા માટે કરી શકો. તમારાં હાથને ખુરશીનો ટેકો આપવાથી ખભાનાં દ્રઃખાવામાંથી બચી શક્શો.
હવે, જાગૃત થવા માટેના ઉત્કટ વિચારની જરૂર છે.
એ સમજો, કે જે ઉત્કટતાથી તમે ધન, સંબંધો વગેરે, માટે કામ કરો છો, તેને થોડીક જો અંતરજ્ઞાન તરફ વાળશો, તો જાગૃત થઇ જશો.
ઉત્કટતાથી નિર્ણય કરો, ''હું એ જીવનમાંથી જાગૃત થઇશ, જેને હું જીવન કહું છું.'' એક ઉત્કટ આત્ત્મબળ અથવા પ્રાર્થનાનું સર્જન કરો. જ્યારે તમે આત્મબળનું સર્જન કરીને તેને તેને તમારી તરફ દોરો છો, ત્યારે તેને આત્મબળ કહેવાય છે. જ્યારે તમે આત્મબળનું સર્જન કરીને ઇશ્વર તરફ વાળો છો, તેને પ્રાર્થના કહેવાય છે.
ઉત્કટતા, જાગૃત થવા માટે, સંપૂર્ણતાનો અનુભવ કરવા માટે, જીવન મૂક્તિ માટે અને પરમાનંદનો અનૂભવ કરવા માટે સબળ ઇરાદો છે. તમારી અને અંતરજ્ઞાન વચ્ચેનું અંતર ફક્ત ઉત્કટતા છે.
ઉત્કટતા કેવી રીતે મળે
યાદ કરો, તમને આનંદ આનંદ આપતી વસ્તૂઓ પાછળ તમે કેટલી ઉત્કટતાથી અને આતૂરતાથી દોડો છો. ધારો કે હં તમને અત્યારે કહું, કે જે કોઇ ઉત્કટતાથી પ્રાર્થના કરશે, તેને દસ અબજ રૂપિયાનું ઇનામ મળશે, તો તમે ક્યારેય ના બતાવી હોય તેવી ઉત્કટતા બતાવશો ને ? તમે ફક્ત એટલે માટે ઉત્કટ છો, કે તમને એવું લાગે છે, કે કોઇક એવી વસ્તુ છે, જે તમને પૂર્ણતાનો અનુભવ કરાવી શક્શે. પૈસાની બાબતમાં તમને ખબર છે, કે તે તમારાં જીવનમાં કંઇક ઉમેરો કરશે. તેવી જ રીતે આત્મજ્ઞાન પણ તમારાં જીવનમાં કશાકનો ઉમેરો કરશે.
આત્મજ્ઞાન માટે ઉત્કટતા કેળવવાની શરૂઆત રૂપે, એ વસ્તૂઓ માટે ઉત્કકટતા કેળવી શકાય, જેમને માટે
ઉત્કટતા અચૂક માર્ગ છે
આ પદ્ધતિ તમારી ઇન્દ્રીયો તરફ જતાં દરવાજા બંધ કરી દે છે. આ પદ્ધતિનું આચરણ તેમણે જ કરવું, જેમને ધ્યાન ધરવાનો અમૂક અનુભવ હોય. બધા મેડિટેશનોની જેમજ પલાંઠી વાળીને આરામ દાયક સ્થિતિમાં અથવા ખૂરશીમાં પીઠ, ગરદન અને માથું સીધી લીટીમાં રહે એ રીતે બેસો.
જ્યારે તમે શન્ન્મુખી મુદ્રામાં હો છો, ત્યારે મોઢાનાં સાત છિદ્રો (બે કાન, બે આંખ, બે નસ્કોરા અને મોઢૂં) દ્વારા બહારની દ્રનિયા તરફ જતી ઉર્જાને રોકીને અંદર વાળવામાં આવે છે. તમારા હાથ બહુ શક્તિશાળી હોય છે. હાથમાં રહેલાં ઊર્જા-કેન્દ્રો એટલાં બધાં શક્તિશાળી છે, કે તે વહેતી ઊર્જાને રોકીને, તેને સંચિત રૂપમાં બદલીને, 'આજ્ઞા ચક્ર' અથવા ત્રીજી આંખ તરફ વાળી શકે છે.
સામાન્ય રીતે આપણાં શ્વાસની આવન-જાવન અવ્યવસ્થિત હોય છે. આંગળીઓ વડે નસ્કોરાંઓને થોડાંક બંધ કરીને, તમે હવાની અવર–જવરને ઘટાડીને તેને સમતોલ બનાવી શકો છો.
શન્મુખી મુદ્રા સૌથી પહેલાં બહાર વહેતી ઉર્જાને રોકે છે.
બીજૂં, આપણે ઇન્દ્રીયોને અંદરની બાજૂં વાળીએ દઈીએ.
ત્રીજું, આપણે તેમને ત્રીજી આંખ તરફ કેન્દ્રિત કરીએ દઈઈએ..
સૂચનાઓ
ચરમા પહેરતાં હો, તો તેમને કાઢી નાખો. તમારી આંગળીઓ કહ્યાં પ્રમાણે મૂકો.
અંગૂઠાઓને નાનાં કાનનાં પડદા ઉપર ત્યાં સુધી દાબી રાખો જ્યાં સુધી તમને ગણગણાટભર્યો અવાજ ના સંભળાય.
પહેલી આંગળીઓને હળવી રીતે આંખો ઉપર દાબો.
મધ્ય આંગળીઓને તમારાં નાકની રેખા ઉપર દાબો.
વીટીં પહેરાય છે, તે આંગળીઓને હળવાશથી નસ્કોરાંની નીચે દાબો.
નાની (ટચલી) આંગળીઓને હોઠ ઉપર દાબો.
હવે ૨૧ મિનીટ સુધી આપેલાં ક્રમનું અનુકરણ કરો:
નાકને થોડુંક બંધ કરો. પ્રાણપ્રવાહને વહેતો ઘટાડો. જ્યારે તમારું મન તેની મેળે શાંત પડી જશે ત્યારે પ્રાણવાયુ આપોઆપ ઘટી જશે. શન્ન્મુખી મુદ્રામાં રહીને શ્વાસનું શ્વસન બને એટલું ધીમું અને ઊંડું રાખો. તમારું મોઢૂં એકદ મ બંધ રાખો. કલ્પના કરો, કે તમારી આંખોની બન્ને કિકિઓ પત્થર બની ગઇ છે, અને તેમને હાલવા ના દેશો.
જીવન મુક્તિ
શન્ મુખી મુદ્રામાં એ અગત્યનું છે, કે તમે તમારી જાતને બરાબર ટેકો આપીને આરામનો અનુભવ કરો. તમે જોશો, કે તમારી અંતર–ચેતનાને જાગૃત કરવા માટે તમારી ત્રીજી આંખમાં પ્રચંડ ઉર્જાનું સર્જન થયું છે. તમે જ્યારે આરામની અવસ્થામાં હશો, ત્યારે જોશો કે તમે ઊંડી શક્તિઓ અથવા મહાન ચેતનાની અવસ્થામાં પ્રવેશી રહ્યાં છો.
તમારી સભાનતાને ઉત્કટ બનાવો. તનાવ પેદા કર્યા વગર, ઊંડી સભાનતા સાથે, અંદર જવાનો પ્રયત્ન કરો. દબાવ પેદા ના કરશો, ફક્ત સભાનતા પેદા કરજો. ઉત્કટતાથી એવું જોવાનો પ્રયત્ન કરો, જાણે તમે તમારી ત્રીજી આંખમાં પ્રવેશી રહ્યાં હો. ઊંડાણથી જુઓ, જાણે તમે તમારી ત્રીજી આંખમાં એકધાર્યો પ્રવેશ કરી રહ્યાં હો.
હળવા થાઓ. ધીમેથી તમારી આંખો ઉઘાડો.
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
પરંતુ તેમાંનું કશું જ તમારા આંતરિક અવકાશને સ્પર્શતું નથી અને તમે એક નિર્દોષ બાળકની જેમ જીવો છો, તો તમે ખૂબ જ સ્પષ્ટ બની જાવ કે તમે શુદ્ધ અસ્તિત્વ છો.
તમે બાળકોને ગુસ્સે થતા જુઓ છો. બાળકો લાલચુ પણ હોય છે. તેઓ તેમનું વ્યક્તિત્વ મોટે ભાગે લાલચ પર બનાવે છે. તેથી જ તેઓ 'મારા' પણાના વલણ વિશે ખૂબ જ જાગ્રત અને સચેત હોય છે. તમે કોઇ બાળક પાસેથી તેનું રમકડું લઇ લેવાનો પ્રયત્ન તો કરી જૂઓ. બાળક જાણે એમ વર્તશે કે જાણે તેનું જીવન જ છીનવાઇ જતૂં હોય છે. તે ચીસો પાડશે, બુમરાણ મચાવી દેશે. આનું કારણ એ છે કે તેનું સમગ્ર વ્યક્તિત્વ 'મારું' અભિગમ પર બંધાયેલું છે. બાળકોમાં લાલચ અને ગુસ્સો હોય છે, પરંતુ તમે તેને અશુદ્ધિ ના કહી શકો. કારણ કે તમે જેને અશુદ્ધિ તરીકે વિચારો છો તેનો પ્રભાવ તેમની ભીતરમાં પડતો નથી. તેઓ તેમના રમકડાં લઇને બેસશે અને તેની સાથે રમશે અને થોડાક કલાકો પછી તેઓ તેને ફેંકી દેશે અને જતા રહેશે. તેઓ તેમનામાં કશું જ સાથે લઇ જતા નથી. તેમની આંતરિક સ્થિતિ સુંદર અને શૃદ્ધ છે.
નિર્દોષતા આંતરિક અવકાશ સાથે સીધી રીતે જોડાયેલી છે. તેનો બાહ્ય જગત સાથે કોઇ સંબંધ નથી.
નિર્દોષતા બાબતે કશું કહેવામાં આવે તો કદાચ વિચિત્ર લાગે, અને તે પણ ઉત્કટતાની વાત કર્યા પછી. પરંત્, સૌથી સાચા અર્થમાં તમે કાંઇપણ કરો તેમાં તમે ઉત્કટ થઇ શક્તા નથી, સિવાય કે તમે અન્ય કોઇ બાબતોમાં નિર્દોષ હોતા નથી. હું જે નિર્દોષતા વિશે વાત કરું છું તે તમારા શબ્દકોષ (ડીક્શનરી)એ સમજાવેલી નિર્દોષતાં જેવી વાત નથી. હં જે નિર્દોષતાની વાત કરું છું તે તો એક બાળકની નિર્દોષતા છે. એક બાળક જે કાંઇ કરે છે, તે બાબતે તે ઉત્કટ હોય છે. વઘતી ઉંમર સાથે વ્યક્તિ તે શક્તિ ગુમાવે છે, પણ તે પુનઃપ્રાપ્ત કરી શકાય છે.
નિર્દોષતા શૂં છે ?
નિર્દોષતા એટલે આંતરિક અવકાશની શુદ્ધતા, જે કોઇ–વિચારોથી અસર પામતી નથી કે કોઇ મનમાં કંડારાઇ ગયેલી યાદોથી ધ્રંધળી થતી નથી. તમે એ સ્પષ્ટ રીતે સમજી લો કે, ભલે તમે તમારા ક્રોધ, લોભ, લાલચ કે લાલસા જેવા ભાવોને વ્યક્ત કરતા ન હો પણ જો આ ભાવો તમારી ભીતરમાં પ્રવર્તતા હોય તો તમે હજી સુધી પૂર્ણ રીતે નિર્દોષ વ્યક્તિ નથી. સામાજિક રીતે તમે શૃદ્ધ હોઇ શકો, માત્ર એટલું જ. બીજી તરફ તમે જો તમારો ક્રોધ વ્યક્ત કરો છો, કે લાલચ કે લાલસા વ્યક્ત કરો છો,
જીવન મુક્તિ
સત્યક્રામ જંગલમાં જાય છે, ગાયો સાથે રહે છે અને તેમની સંખ્યા વધવાનીં રાહ જુએ છે. ગાયોને એક હજારનીં સંખ્યા સુધી વધતા ઘણાં વર્ષો લાગે છે. આ બધાં વર્ષો દરમ્યાન તે એકલો બેસી રહે છે, કોઇનીં સાથે વાત કરતો નર્થો અને માત્ર ગાયો સાથે જ રહે છે. થોડીં વારમાં તે માણસનીં ભાષા ભૂલી જાય છે. ઊંડા મૌનમાં, તે પોતાને કોઇ માનર્થી સાથે સંપર્કમાં રાખતો નથી અને ધીંમે ધીમે તે પોતાનીં બાહ્યજગતનીં ઓળખ ગુમાવતો જાય છે.
ત્યાં સુધીમાં ગાયોની સંખ્યા વધીંને એક હજારનીં થાય છે. તે ભૂલી જાય છે કે તેમની ગણતરી કેવી રીતે કરવી. તે માત્ર રાહ જોતો બેસી રહે છે, એક પ્રકારનાં સુંદર ભાવનોં ઉત્કટતા સાથે.
છેવટે એક ગાય તેની પાસે આવે છે અને કહે છે, "ભાઇ, હવે તો એક હજારની સંખ્યા થઇ ગઇ છે. આપણે ગુરૂજી પાસે પાછા જઇ શક્ષેએ છીએ. "
તે જવાબ આપે છે, "ઓ હો', એમ છે? ઈંક છે.
સત્યક્રામ ઉત્ક્ટ અવસ્થામાં છે. તે પાછા જવાનો રસ્તો ભૂલીં ગયો છે. ગાયો તેને તે રસ્તે દોરો જાય છે. પાછા ફરવાનો રસ્તે, પ્રાણીઓ, પક્ષીઓ અને તેનું ખાવાનું બનાવવા માટે જે માર્ગ્નિ તે પ્રગટાવે છે તે બધાં જ તેને બ્રહ્મતત્ત્વના ભાવ પર સૂચના આપે છે, જે પરમ સત્ય છે.
જ્યારે સત્યક્રામ ગુરૂજી પાસે પાછો ફરે છે, ત્યારે ગુરૂજ તેને જુએ છે અને હસે છે. તે કહે છે, "ઓ સત્યક્રામ, સત્યને જાણનાર વ્યક્તિની જેમ તું પ્રક્રાશિત દેખાય છે. તેને કોણે ભણાવ્યું ?"
શિવ'' શબ્દનો સંસ્કુતમાં અર્થ થાય છે કોઈ કારણ વિનાનું માંગલ્ચ. ભગવાન શિવ આ નિર્દોષતા મેળવવાની પદ્ધતિઓ બતાવે છે. તમે જો ભગવાન શિવના જીવનને હિન્દ્રધર્મની પૂરાણ કથાઓમાં વર્ણવવામાં આવી છે એવી રીતે અનુસરો તો તમે તેમનામાં કોઇ પ્રકારની સામાજિક કે પરંપરાગત નિર્દોષતા જોઇ શકશો નહિ. જે જગ્યાએ તેઓ રહે છે કે જે રીતે જવન જીવે છે, તેને શદ્ધતા કે નિર્દોષતા સાથે કોઇ સીધો સંબંધ નથી. શિવજી સ્મશાનમાં રહે છે જ્યાં માનવશરીરને અગ્નિદ્દાહ આપવામાં આવે છે અને જ્યાં આસપાસમાં ભૂત અને પિશાચો ફરતા રહે છે.
શિવ'' શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે કોઇ કારણ વિનાનું માંગલ્ય. આ કારણવિહીન માંગલ્ય, એવી શક્તિ છે કે, તે જ્યાં પણ હોય ત્યાં દિવ્ય આનંદ પેદા કરે છે, જ્યાં પણ હોય, ત્યાં તેમના નિર્દોષ આંતરિક અવકાશમાંથી ઉદ્દભવ પામે છે.
વૈદિક પરંપરામાં, 'ઉપનિષદો' નામના શાસ્ત્રીય ગ્રંથો છે. સંસ્કૃતમાં ''ઉપનિષદ'' શબ્દનો સંદર્ભ ગુરૂએ તેમના શિષ્યોએ તેમની પાસે બેસીને પ્રાપ્ત કર્યું હોય એ શિક્ષણનો નિર્દેશ કરે છે. આવા ૧૦૮ ઉપનિષદ છે. આ ઉપનિષદો વૈદિક સમયના મહાન ગુરૂઓએ પ્રબુદ્ધતાના વિજ્ઞાનના સાર છે, ''છાન્દ્રોગ્ય ઉપનિષદ'', જે એક સુંદર વાર્તા કહે છે:
સત્યક્રામ નામનો એક બાળક તેના ગુરૂ પાસે આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ માટે જાય છે. ગુરૂજ તેને ચારસો ગાયો આપે છે અને તેને કહે છે, "'ખા ગાયોને લઇ જા. જંગલમાં જા અને ત્યાં રહે અને આ ગાયોની સંભાળ રાખજે. જ્યારે આ ગાયો નીં સંખ્યા વ્યુદ્ધિ પાર્મોને એક હજાર ગાયોનીં બને ત્યારે તેમને મારીં પાસે પાછીં લાવજે. "
તમે તર્કથી કંટાબ્યા ન હો લોકો મને પૂછે છે. ત્યાં સૂધી તમે પરિવર્તન માટે તૈચાર થતા નથી. તર્કથી વિરૂદ્ધ કેમ છો? હં તર્કથી વિરૂદ્ધ નથી. હું તો તમને એટલું જ કહી રહ્યો છૂં કે તમારા બધાં જ દ્દ:ખો પ્રજ્ઞાવિહિન તર્કને કારણે છે. તમારો તર્ક તમારી અંદર સવારથી લઇને સાંજ સુધી બધું રાજકારણ પેદા કરે છે.
રાજકારણ શૂં છે? તે બીજું કાંઇ જ નથી, પણ એક જ વિષય પર અલગ અલગ અલગ અભિપ્રાયો છે, શું આવું નથી? હવે તમારા મનનું નિરીક્ષણ કરો. તે એક જ વિષય પર સવારમાં કંઇક કહે છે અને સાંજે કંઇક અલગ કહે છે. આ તમારા મનમાં દ્વિઘા પેદા કરે છે. તમારૂં મન પોતેજ એક દ્વિઘા છે.
લોકો કહે છે કે દરેક આધ્યાત્મિક સંસ્ન્થાઓમાં ઘણું બધું પોલીટીક્સ (રાજકારણ) હોય છે. હું તેમને પૂછ્યું છું, ''તમારો કહેવાનો અર્થ શૂં છે?'' જે વ્યક્તિઓ આવા વિધાન કરે છે, તેમની પોતાની અંદર જ પોલીટીક્સ હોય છે! રાજકારણ પેદા કરવા માટે તમને બે વ્યક્તિઓની પણ જરૂર પડતી નથી. એક જ વ્યક્તિ તે માટે પૂરતી છે. કારણ કે સવારે તેનો તર્ક એક વાત કરશે અને સાંજે કંઇ અલગ જ વાત કરશે ! અને સ્વાભાવિક રીતે જ તમારી અને તમારી વચ્ચેનો ઝઘડો જ પોલીટીક્સ છે! શું હ સાચો છૂં? તો પછી તમે કેમ એવી વાત કરો છો કે આધ્યાત્ત્મિક સંસ્થાઓમાં પણ રાજકારણ હોય છે ?
જો તમે તમારા સવારમાં લીધેલા નિર્ણયને સ્થાને તમારા સાંજે લીધેલા નિર્ણયને એક સાથે સામે મૂકશો તો તમને જોઇ શકશો કે તમારી અંદર પણ એક રાજકારણી બેઠેલો છે!
તર્ક તમને સરળ અને નિર્દોષ બનવા દેતો નથી. તે તમારામાં સરળતાથી રૂપાંતરણ થવા દેતો નથી.
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
સત્યક્રામ, તેણે પ્રાણાંઓ અને પક્ષોંઓ પાસેથી કેવી રોતે સત્ય સમજ્યો તે ગુરૂને કહે છે અને તેમને વિનંતીં કરે છે કે તેઓ તેમના પોતાના શબ્દોમાં તેને સત્ય શાખવે.
ગુરૂજી કહે છે, "તું સત્યને સારીં રૉતે જાણે જ છે'' અને તેને આર્શોર્વાદ આપે છે.
આ વાર્તા કહે છે કે માગ્ર અસ્તિત્વ બની રહેવાર્થો, માગ્ર કુદરત શું કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળવાર્થો સત્યકામે તે પોતાન્માં જાતને સત્યમાં પ્રસ્થાપિત કરીં. તે પ્રબુદ્ધ બનીં ગયો.
પૂર્ણ નિર્દોષતા પ્રબુદ્ધતા તરફ દોરી જાય છે.
સત્યકામ ગુરૂજીને પ્રબુદ્ધસ્થિતિ માટે પૂછે છે અને ગુરૂજ તેને ગાયોની સંખ્યા વધારવાનું કહે છે! તમારામાંના ઘણા પૂછશે કે ગાયોને વળી પ્રબુદ્ધસ્થિતિ સાથે શૂં લેવા દેવા ? સદ્દનસીબે સત્ત્યકામ એટલો બુદ્ધિશાળી ન હતો. સદ્દ્નનસીબે તેણે વ્યવસ્થિત બૌન્દિક શિક્ષણ પ્રાપ્ત કર્યું ન હતું. તેથી તેણે આવો પ્રશ્ન ન પૂછયો! તે સરળ હતો, નિર્દોષ હતો અને નમ્ર હતો અને જીવનમાં રૂપાંતરણ માટે તૈયાર હતો. તેની પાસે ઉપયોગમાં લેવા માટે કોઇ તર્ક ન હતો.
એટલું સમજો, તમે જ્યાં સુધી તર્ક વિનાના ન હોવ અથવા તર્કથી કંટાળ્યા ન હો ત્યાં સુધી તમે પરિવર્તન માટે તૈયાર થતા નથી. તર્ક તમને તમારા પોતાના જીવનને સમજવામાં પણ કોઇ મદદ કરતો નથી. તર્ક તમને તમારા મનની ભીતર જોવામાં પણ મદદ કરી શકતો નથી, તે તમને બદલવામાં કઇ રીતે મદદ કરી શકશે ?
જીવન મહિત
રહ્યા છો. બસ, આ ક્ષણે જ તમારી જાતનો બાહ્ય જીવનમાં અને તે જ રીતે આંતર જગતમાં પણ સ્વીકાર કરો. તેનાથી તમે પ્રબૃદ્ધ થઇને બહાર આવશો.
ઘણાં વર્ષો સુધી સત્યકામ ગુરૂજીએ જે કહ્યું તેનો સ્વીકાર કરીને માત્ર 'હતો.' પછી તમારામાં પ્રબુદ્ધ સ્થિતિ નહિ, તો બીજુ શું થઇ શકે છે ?
તમે કદાચ વિચારશો, 'માત્ર સરળ સ્વીકારથી આટલું મોટું કાર્ય શક્ય કઇ રીતે બને ?'' પ્રશ્ન એ છે કે આપણે આધ્યાત્મિક જ્ઞાનને પણ બુદ્ધિયુક્ત મન દ્વારા મેળવવા માંગીએ છીએ. આ બુદ્ધિના સ્થાનેથી જ આપણે પ્રશ્ન કરીએ છીએ, 'કેવી રીતે?' બુન્દ્ધ હંમેશ પ્રશ્નો કરે છે. નિદ્દોર્ષતા ગુરૂ જે કહે છે તેનો સીધો જ અમલ કરવાનું શરૂ કરી દે છે. આ જ ફરક છે બન્નેમાં.
તમે જ્યારે તદ્દ્રન નિર્દોષ અને નિખાલસ હો છો, દીક્ષા જ પ્રબુદ્ધ સ્થિતિ બને છે. પ્રબુદ્ધ બનવા માટે માત્ર એક શબ્દ જ પૂરતો છે. શિવસૂત્રમાં શિવ કહે છે; ''માસ્ટર જ્યારે સત્ય વ્યક્ત કરતા હોય ત્યારે બસ તેને સાંભળો, અને પ્રબદ્ધ બનો!''
માત્ર સાંભળવું જ પ્રબુદ્ધ સ્થિતિ કઇ રીતે તરફ દોરી જઇ શકે ? તે માત્ર સત્યકામ સાથે જ કેમ બન્યું અને અમારી સાથે કેમ બનતું નથી? પહેલી વાતઃ તે નિર્દોષ હતો અને તેથી ગુરૂજીના સૂચનો સૂચનો સ્વીકારવા જેટલો પ્રજ્ઞાવાન હતો. બીજું, તે એની સાથે જીવવા માટે હિંમતવાન હતો. તેને ગુરુજીમાં પપૂર્ણ શ્રદ્ધા હતી. નિર્દોષતા હંમેશા શ્રદ્ધા સાથે જ આવે છે.
હું કાંઇ તમને મારા માટે એક હજાર ગાયો લાવવાનું કહેતો નથી. ના! હું તો તમને કહું છું કે તમે સત્યકામ જેવી જ માનસિક્તા સાથે મારી પાસે આવો. તમે તેવી
જીવનમાં બદલાવ થવા દેવા માટે તર્ક ઉપર ઉઠવું પડે છે. માત્ર જ્યારે તર્ક ના હોય, ત્યારેજ નિર્દોષતા હોય છે. જીવનમાં ફેરફાર થવા દેવા માટે નિર્દોષતા જ સાચો અવકાશ છે.
સત્યકામના કિસ્સામાં, સદ્દુભાગ્યે તે તર્કથી ખરડાયેલો ન હતો. શિષ્ય ગુર્ પાસે પ્રબુદ્ધતા માટે જાય છે અને ગુરૂજી તેને કહે છે, ''ભલે, આ ગાયો લઇ જાઓ, જંગલમાં જા અને ત્યાં રહે. ગાયોની સંખ્યા વધીને એક હજાર થઇ જાય, ત્યાં સૂધી ત્યાં જ રહે. પછી પાછો આવજે !''
જો આજનો સાધક તે શિષ્યની જગ્યાએ હોત તો તેણે કહ્યું હોત, ''મને લાગે છે કે ગુરૂજી મારું શોષણ કરવાનો પ્રયત્ન કરે છે, તેમને એક હજાર ગાયો જોઇએ છે અને તેથી જ તેઓ મને આ કામ કરવાનું કહે છે. તે પોતાનું કામ કઢાવવા માટે મારો ઉપયોગ કરે છે.'' નિર્દોષતા તર્કથી ગુમાવી દેવાય છે! તેથી જ આજનો કોઇ આધુનિક સાધક આધી અદ્દ્ભૂત ટેકનીક મેળવતો નથી.
સમજો કે આ કોઇ વાર્તા નથી. તેની પાછળ એક મહાન સત્ત્વ છુપાયેલું છે. નિર્દોષતા વડે જ સત્યકામ ગુરૂજીએ તેને જે કહ્યું તેનું અનુકરણ શક્યો.
વધુમાં, તેણે ગણતરી કરવાનો તર્ક પણ ગુમાવ્યો. તે ઉત્કટતા અને આનંદમાં પૂર્ણરૂપે ખોવાઇ ગયો. મન કાર્ય કરતું બંધ થઇ ગયું. તેણે એક હજાર કે બે હજારની દરકાર કરી નહિ. માત્ર નિર્દોષતા અને સ્વીકારને કારણે જ તેનામાં મહાન ઘટના બની- પ્રબદ્ધ સ્થિતિ થઇ! તમે જ્યારે સંપૂર્ણ રીતે સ્વીકાર કરો છો, ત્યારે તમારે મનની જરૂર રહેતી નથી. મનની જરૂર ત્યારે જ પડે છે જ્યારે તમે સંધર્ષો સાથે જવન જીવો છો; જ્યારે તમે લડાઇ કરી
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
જ નિર્દોષતા સાથે આવો. સત્યકામે જ કંઇ કર્યું તે બધું તમારે કરવાની જરૂર નથી. પરંતુ, તમારે તેના જેવા થવાનું છે. જો તમારું વ્યક્તિત્ત્વ તેના જેવું થશે, તો આ જ ક્ષણે તમારામાં પરિવર્તન શરૂ થઇ શકે છે. બસ આ જ ક્ષણે પ્રકાશ પ્રવાહિત થઇ શકે છે.
ખાલી રહો
''ઉપનિષદ'' શબ્દનો અર્થ છે. ''ગુરૂજીના ચરણે બેસવું.'' પ્રાચીન ભારતમાં ગરૂ–શિષ્યની ગરૂકૂળ પ્રથા અસ્તિત્વમાં હતી. બાળકોને ગુરૂજીને ત્યાં સાતેક વર્ષની ઉંમરે જ મૂકવામાં આવતા હતા. અને તેઓ તેમના ચૈતન્યમાં સુંદર રીતે કેન્દ્રિત બનીને મોટાં થતાં હતાં. ગુરૂભઓ સત્યના જીવંત દષ્ટાંતરૂપ હતાં. તેમનાં વિચારો, ઉદ્દ્ભવતા હતા. શિષ્યો આ સત્યને તેમની આસપાસ રહીને પકડી લેતા હતા.
સ્વામીશ્રી યુક્તેશ્વરગિરિ, ભારતના પ્રબુદ્ધ ગુર્ કહે છે, ''ગુરૂજ પાસે બેસવું તે માત્ર ભૌતિક સ્થિતિ જ નથી, પરંતુ તેમને તમારા હૃદયમાં સ્થાન આપવાનું છે, તેમની સાથે સૈદ્ધાંતિક એક્તા અનુભવવાની છે અને તેમની સાથે લય જ્રાળવવાનો છે.'' ઉપનિષદની આ છે સમગ્ર પદ્ધતિ. ગુરૂજ મહાન ચેતના શક્તિ છે. તમે જ્યારે તેમની સાથે લય સાધો છો ત્યારે તમે તે ચેતના શક્તિ સાથે લયબદ્ધ થાઓ છો. તમે આ લય બદ્ધતા માત્ર નિર્દોષ, નિખાલસતા દ્વારા જ પ્રાપ્ત કરી શકો છો.
ખુક્ષાપણું એ ખાલીપણું છે. તેને જ્ઞાનથી ભરાવા દો. જ્ઞાન બીજૂં કાંઇ નહિ પણ માત્ર સાધન છે અને તે કાંઇ તમાર્ તત્વ નથી. તમે બધાં પ્રકારનાં જ્ઞાનને "આ નહિ'', ''આ નહિ'' તરીકે ફગાવી દો. હું જ્યારે કહું છું ફગાવી દો ત્યારે મારો અર્થ છે સનાતન સત્ય વિનાના
કોઇ પણ બીજા જ્ઞાનને તમારામાં સ્થિર થવા દેશો નહિ. કારણ કે જ્યારે તમે તમારી અંદર સતત પેદા થતું બધું જ છોડી દો છો, પછી તમારે બીજે જવાનું હોતું નથી. તમને તમારી જાતમાં પણ ધકેલી દેવામાં આવે છે અને ત્યાં જ તમને અંતિમ સત્ય મળે છે. અને પછી જ તમે તે સત્યથી પોતાને ભરી દેવા તૈયાર રહો છો, તેનાથી જ ''ઉપનિષદ્દ'' શક્ય બને છે.
જો તમે બાળકોને જોશો તો, હંમેશા તેમની આંખો આશ્વર્ય અને તાજગીથી ભરપૂર હોય છે. અંદરના ભાગે તે તદ્દ્રન ખાલી હોય છે. તેઓ કોઇ વસ્તુ માટે કોઇ અભિપ્રાય પકડી રાખતા નથી. તેઓ દરેક વસ્તુ આવકારવા તૈયાર હોય છે તેમની તૈયારી તેમની આંખોમાં અભિવ્યક્ત થાય છે. તમે ક્યારેય કોઈ પુખ્ત વયની વ્યક્તિ જોઇ છે જેમની પાસે આવી આંખો હોય ? જેમ જેમ આપણી વય વધે છે તેમ તેમ આંખો તેમની ચમક ગુમાવે છે. કારણ કે આપણે જેમ વધારે જાણતા જઇએ છીએ, તેમ આપણે ઝાંખા બનતા જઇએ. જ્ઞાન આપણને ઝાંખા બનાવે છે. આપણે ઘણી વાતો જાણતા હોઇ શકીએ, પરંતુ જાણકારીથી આપણે કોઇ રીતે ઝાંખા પડવું જોઇએ નહિ. આપણે હંમેશા આત્મામાં ખાલી રહેવું જોઇએ.
તમે જો જીવન પ્રતિ કોઇ અભિપ્રાયો વિના, કોઇ વર્ણનના શબ્દો વિના કે કોઇ જડ વિચારો વિના નજર કરશો, તો પછી તમે ચાના ખાલી પ્યાલા જેવા છો, જેમાં ઊકાળેલી ચા રેડી શકાય છે. તમે મેળવી શકો છો, કારણ કે તમારી પાસે કશૂં નથી, કારણ કે તમે ખાલી છો. પછી તમે ક્યારેય તમારો ઉત્સાહ ગુમાવતા નથી. તમે ક્યારેય કંટાળતા નથી. તમે બાળક જેવા બનો છો, નિર્દોષ અને તાજગીપૂર્ણ.
જીવન મહિત
વસ્તૂને કારણે હોય. તેઓ નિર્દોષતાથી ફરે છે. તેમના મનમાં કોઇ વિચાર હોતો નથી. તેઓ તો માત્ર તેમના હદયને જ અનુસરે છે. તેમને તમારામાં ખૂબ જ શ્રદ્ધા હોય છે, તેથી જ તેઓ સીધી રીતે તે જ જગ્યાએ પોતાને સંતાડશે જ્યાં તમે સંતાયા હતા, અને તેઓ એવી શંકા પણ નહિ કરે કે તમે તેમને ત્યાં જોઇ લેશો! તે જ છે સંદરતા.
નિર્દોષતા વિશ્વાસ રાખે છે, નિર્દોષતા ક્યારેય પોતાનું શોષણ કરાશે એવી ચિંતા કરતી નથી. ન્યૂરોસાયન્ટીસ્ટો પાસે આ બાબતે હવે ખુલાસો છે.
તેઓ કહે છે કે પાંચ કે છ વર્ષની ઉંમર સુધી બાળકના મગજના તરંગોની પદ્ધતિ ''થીટા'' અને ''ડેલ્ટા'' સ્થિતિમાં ગોઠવાયેલી છે. આ એવી અત્યંત સહેલાઇથી અસર પામતી મનની સ્નિની સ્નિ્નિતિઓ છે, જેમાં આપણે સ્વપ્ન જોઇએ છીએ અને નિદ્રા લઇએ છીએ. આ એવી સ્થિતિઓ છે, જેમાં આપણી કોઇ ઓળખ રહેતી નથી. તેઓ કહે છે કે છ થી બાર વર્ષની ઉંમર સુધી મનના તરંગોની સ્થિતિ 'આલ્ફા' સ્થિતિમાં હોય છે, ત્યારે પણ તે ઘણી અસર પામવાની સ્થિતિમાં હોય છે. તેને કારણે જ બાળકોને મોટા ભાગની પુખ્ત વ્યક્તિઓ જે કાંઇ કહે તે તેઓ માની લે છે. તેમની નિર્દોષતામાં તેઓ વિશ્વાસ કરે છે.
જ્યારે તમે ખાલી આંખો સાથે જુઓ છો, ત્યારે તમે જે કાંઇ જુઓ છો તે ઊંડાણમાં જાય છે, અને તાજગીપૂર્ણ આંતર્દષ્ટિ પેદા કરે છે. જીવન અનંતપણે રહસ્યો ઉદ્દ્ઘાટન કરનારું બને છે. તે સાથે તમારો પ્રશ્ન પૂછવાનો મૂળ સ્વભાવ બદલાઇ જાય છે. પ્રશ્નોના પ્રકારથી પ્રશ્ન પૂછનારની નિર્દોષતાની ગહનતા જાણમાં આવે છે.
નિર્દોષતા પાછળ ઘણી બધી તાજગી રહેલી હોચ છે. નિર્દોષતા સાથે જીવન દરેક એ ક નાની ક્ષણે સતત રહસ્યોનું છ ઉદૃઘાટન કરતું રહે છે. ક ા ગ ળ ન ા ટૂકડા પર કંઇક લખી રહીં હતી. તેના પિતાએ તેને પૂછચું શું લખી
રહીં છે.
તેણે કહ્યું, "હં પગ્ર લખીં રહ્યાં છું.""
તેમણે પૂછચું, "કોને ?"
"મને, " તેણે જવાબ આપ્યો.
"તે ૫ગ્ર શું લખ્યું છે ?" તેમણે પૂછચું.
તેણે જવાબ આપ્યો, "મને કઇ રોતે જાણ થાય ? મેં તેને પોસ્ટ દ્વારા મોકલ્યો નર્થા અને મને હજી સૂધી તે મળ્યો પણ નર્થો. "
નિર્દોષતા પાછળ ઘણી બધી તાજગી રહેલી હોય છે. નિર્દોષતા સાથે જીવન દરેક ક્ષણે રહસ્યનું ઉદ્દ્ઘાટન કરનારું, બને છે તે જ સત્ય છે. જીવન સતત રહસ્યોનું ઉદ્દઘાટન કરતું રહે છે. એ આપણું મન છે જે તેને એક બીબામાં ઢાળી દે છે. મન હંમેશા ઇચ્છે છે કે જીવન તેની પોતાની ચોક્કસ શરતો મૃજબ જ હોય. નિર્દોષતા જીવનને આલિંગન આપે છે, તે પણ જીવનની પોતાની રીતે.
તમે બાળકો સાથે સંતાકુકડી રમો તો તમે જોશો કે તેઓ પોતાને એ જ જગ્યાએ સંતાડશે જ્યા તમે છેલ્લી વખતે છૂપાયા હતા! એ માત્ર એક વખત જ નહિ પણ મોટાભાગના સમયે! તે કઇ રીતે શક્ય બને? તે એક
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
પ્રશ્ન પૂછવાની ત્રણ રીત છે: તમે નિર્દોષ ભાવે પૂછી શકો છો, અથવા તમે તમારા જ્ઞાનને કારણે પ્રશ્ન પૂછો છો, તે એટલું બતાવવા માટે કે તમે ઘણું જાણો છો, અને ત્રીજું, તમે જે જાણો છો તે સાચું છે કે નહિ તેની ખાતરી કરવા માટે પ્રશ્ન પૂછો છો. તમે જ્યારે નિર્દોષ ભાવે પ્રશ્ન પૂછો છો, ત્યારે તમે જવાબ સ્વીકારવા પૂરેપુરા તૈયાર હો છો. તમે જ્યારે જ્ઞાનમાંથી પ્રશ્ન પૂછો છો, ત્યારે તમે જવાબ, ચૂકી જાવ છો. તમે જ્યારે ચોક્કસાઇ કરવા માટે પ્રશ્ન પૂછો છો તમે જવાબનો માત્ર પ્રતિકાર જ કરો છો. યોગ્ય શિક્ષણ અને જ્ઞાનનું મૂળભૂત રહસ્ય છે નિર્દોષ સ્થિતિમાં કાર્ય કરવૂં.
સમસ્યા એ છે કે જેઓ ખાલી નથી તેઓ કયારેય જાણતા નથી કે તેઓ ખાલી નથી. તમે તેમને કહી શક્તા નથી કે તેઓ ભરેલા છે. તેઓ તે બાબત સમજશે નહિંકે સ્વીકારશે પણ નહિ. પરંતુ નિર્દોષ ભાવવાળી વ્યક્તિ કહી શકે છે, ''હું જાણતો હતો તેથી હું તે ચૂકી ગયો. ખરેખર તો હું જાણતો નથી. હવે હું તે જાણવા આતુર છું.'' જે ક્ષણે આવો અવકાશ બનાવવામાં આવે છે, શીખવાની પ્રક્રિયા ચાલતી જ રહે છે. આ અવકાશની સ્થિતિમાં જ્ઞાન અંગે કોઇ અહમ્ હોતો નથી. પ્રતિકારને પડતો મૂકવામાં આવે છે અને શુદ્ધ આવકારની સ્થિતિ રહે છે. ''
મહાન તત્ત્વચિંતક જે. કૃષ્ણમૂર્તિ સુંદર રીતે કહે છે, ''જ્ઞાનથી મુક્તિ ત્યારે જ મળી શકે, જ્યારે જ્ઞાન ભેગું કરવા માટેની પ્રેરણા સમજાઇ ગઇ હોય. ''
સામાન્ય રીતે જ્ઞાન મેળવવા માટેની પ્રેરણા શું હોય છે ? તમે સમજો: વર્તમાન, અસ્તિત્ત્વનો ખૂલી રહેલો ચમત્કાર અને રહસ્ય છે. આપણે તેને જ્ઞાનની જાળ વડે પકડી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્ઞાન માટે આ જ પ્રેરણા છે. પરંતુ આવું ક્યારેય બનતું નથી! અજ્રાણ્યું
ક્યારેય જાણેલાની પકડમાં આવી શકતું નથી. "અજ્રાણ" ને ત્યારે જ જાણી શકાય જ્યારે તમે તેના શરણે જાઓ છો. આ સમર્પણને જ પ્રજ્ઞા કહેવામાં આવે છે! પ્રજ્ઞા વર્તમાન ક્ષણના રહસ્યને ઓળખે છે અને આનંદપૂર્વક તેને સમર્પિત થાય છે. આ આનંદ જ નિર્દોષતાનો આનંદ છે.
બીજી તરફ જ્ઞાન વર્તમાન ક્ષણના રહસ્યને નકારે છે. તે તેને દરેક મિનિટે ચકાસે છે, અને વર્તમાનની ચકાસણી ક્યારેય થઇ શક્તી નથી. તેથી. તેથી તમે સતત રીતે ''અજ્રાણ્યા ભય'' સાથે જીવો છો. વર્તમાન ક્ષણને ચકાસવાની પ્રક્રિયા દ્વારા જ અન્નાણ વિશેના ભયના મૂળિયા નંખાય છે. નહિં તો, તમારે કોઇ ભય નથી! તમે ઘણા સ્પષ્ટ છો કે વર્તમાન ક્ષણ એક રહસ્ય છે.
જ્ઞાન દ્વારા તમે ગમે તેમ કરીને આ ક્ષણની 'ન- જાણવાની' સ્થિતિમાંથી છટકવાનો પ્રયત્ન કરો છો. અહંકાર માટે, 'ન-જાણવું' એ ''કશું'' ન હોવા બરાબર છે. કશૂં ન હોવાને કારણે તમે કશૂંય કરી શક્તા નથી. પરંતુ, નિર્દોષતા 'કશું ન હોવું' અને છતાં વર્તમાાન ક્ષણનો આનંદ લેવો એ છે! વર્તમાન એવી ભેટ છે જેને હજી ખોલવામાં આવી નથી. પરંતુ જ્ઞાન તેના રહસ્યને લૂટી છે. જ્યારે જ્ઞાન એમ સમજે છે કે 'સ્વ'ની રીતોને હજી પણ શોધવાની બાકી છે, ત્યાર પછી તે સનાતન જ્ઞાનને પામવાની પ્રક્રિયાને અવરોધતું નથી. પછી તે એક સાધન તરીકે વર્તે છે, જે જ્યારે જરૂર પડે ત્યારે પોતાનો ભાગ ભજવે છે અને જીવનના રહસ્યોને આલિંગન આપવાના રસ્તામાં આડખીલી રૂપ બનતું નથી.
એક વખત જ્ઞાન માનવીના અસ્તિત્વમાં નક્કર બની જાય, પછી અનુભવ માટે કોઇ અવકાશ બાકી રહેતો નથી. પછી માત્ર જ્ઞાનના પૃનરાવર્તનનો અવકાશ બાકી રહે છે
જીવન મહિત
જૂદી રીતે તારવણી કાઢે છે અને તે ૫ણ ચાર જુદી માન્યતાઓ સાથે. માન્યતાઓમાં કોઇ છેવટની સર્વાંગ સંપૂર્ણ વાસ્તવિક્તા હોતી નથી. તે માત્ર વ્યક્તિગત સૂઝ છે. પરંત્ર નિર્દોષતા તમારી સૂઝને ખૂલ્લી રાખે છે. આ જ તો છે તેની સુંદરતા. તે કોઇપણ બાબતે તારણ કાઢતું નથી કે નથી કોઇ બાબત માટે બારણાં બંધ કરતી.
કોઇ પણ બાબતે અસંખ્ય પ્રકાર અર્થઘટનો આપી શકાતા હોય છે. નિર્દોષતાનો સાર એ છે કે કોઇપણ એક અર્થઘટન પકડી રાખવું નહિ. પછી જ જીવનના જૂસ્સાને જીવંત રાખી શકાય છે.
નિર્દોષતાથી ગ્રહણ કરો
તમે જ્યારે નિર્દોષતા સાથે હોવ છો, ત્યારે તમે એ ક્ષણનો આનંદ માણો છો. તમે નિર્દોષ લોકોને જુઓ તો તેઓ ક્યારેય કોઇ મહાન હેતૂ સાથે હોય એવા દેખાતા નથી. તેઓ તો બસ ક્ષણમાં સમગ્રપણે ખૂલે છે, સરળતા સાથે ક્ષણને ગ્રહણ કરે છે જ્યારે જ્ઞાન ક્ષણને ગુમાવી દે છે. જ્ઞાન માત્ર હેતુ વિશે જ જાણે છે, જ્યારે નિર્દોષતા હેતુવિહિનતાના સૌંદર્યને જાણે છે.
તમે જો તમારા જ્ઞાનને એકવાર બાજૂ પર મૂકી દો, તો તમે ક્ષણને ગ્રહણ કરવા અને સત્યને પામવા તૈયાર હો છો. વર્તમાને પોતાનામાં સત્યને ધારણ કરેલું હોય છે. સમસ્યા એ થાય છે કે આજનું શિક્ષણ તમને માત્ર જ્ઞાન જ શીખવે છે અને પછી હોશિયાર કેમ થવું. તે શીખવે છે. તે નિર્દોષતા વિશે ક્યારેય શિક્ષણ આપતું નથી, કઇ યુનિવર્સિટીમાં નિર્દોષતા ભણાવવામાં આવે છે ?
આજે હોશિયાર થવા માટે ઘણું દબાણ થઇ રહ્યું છે. ''હોશિયાર કેવી રીતે થવું'' એવા બીબાંમાં બાળકોને ઢાળવામાં આવે છે અને તેઓ તેમની નિર્દોષતા ગુમાવી દે છે. સમય જતાં, આ નાના છોકરાની જેમ,
પ્રવૃત્તિ થાક પેદા કરે છે, જ્યારે કાર્યોથી પેદા થાય અથવા ભૂતકાળનું છે શક્તિ અને પ્રેરણા. અમૂક તારણ બની જાય છે. ભવિષ્ય, ભૂતકાળની ઘરડો અને અનુભવોનું સાતત્ય બની જાય છે. તમે ફલોની સૂગંધ વિશે પહેલેથી જ જાણો છો. તમે દરિયાના મોજાંના આવાજને પણ પહેલેથી જ જાણો છો.
અસ્તિત્વ કોઇ પણ બાબતનું સાતત્ય નથી. તે તો દરેક ક્ષણે તાજૂં જ હોય છે. તેથી કશું પણ જાણવું શક્ય નથી. બીજી ક્ષણે શૂં બનવાનું છે તે વિશે તમે શૂં જાણો છો? જો આ બાબત સમજમાં આવે, તો બધી જ જાણકારી છૂટી શકે છે. પછી માત્ર સમજણ જ રહે છે અને આ સમજણ જ નિર્દોષ પ્રજ્ઞા છે. તે જ્ઞાનની કોઇ પ્રકારની આડખીલી વિના અનુભવને થવા દે છે. આત્મા અને આત્માની આસપાસનું હોય અને તે બન્નેને જોડતા રહસ્ય બાબતે મહાન શોધો થાય છે.
જે કૃષ્ણમૂર્તિ સાચું જ કહે છે કે માન્યતા ઘણી બધી શક્યતાઓનો છેદ ઉડાડી દે છે અને એક ખાસ પ્રવૃત્તિ તરફ દોડાવતું રહે છે. મન સતત પ્રવૃત્તિ શોધે છે એટલે તમે માન્યતાથી દોરવાઓ છો. આપણી આખી જંદર્ગીનો પાયો માન્યતાઓ છે. પ્રવૃત્તિ ક્યારેય બંધ રાખવી શક્ય નથી જો તે બંધ થાય તો માનવમન નિરાશામાં ડૂબી જાય છે. જરૂર મુજબ પ્રવૃત્તિ થતી રહે છે અને પછી તે બંધ થઇ જાય છે. પ્રવૃત્તિ માન્યતામાંથી થતી રહે છે. કાર્યો વ્યક્તિની પોતાની સમજમાંથી થાય છે. પ્રવૃત્તિ થાક પેદા કરે છે, જ્યારે કાર્યોથી પેદા થાય છે શક્તિ અને પ્રેરણા. તમારે જેની જરૂર છે તે છે કાર્ય, નહિ કે પ્રવૃત્તિ.
એટલું સમજો કે માન્યતા બીજું કશું જ નથી પરંતુ કોઇ બાબત માટેની તમારી સમજ છે અને તે સત્ય નથી. કોઇપણ ઘારેલી પરિસ્થિતિમાં ચાર જુદી જુદી વ્યક્તિઓ
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
નિર્દોષતાનો પણ હોશિયારપણું પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે!
એક સહકર્મચારોંઓ સમક્ષ પોતાના પૂત્રનો પહેલીંવાર પરિચય આપ્યો.
તેમના બધા જ કર્મચારોંઓ બાળકની કરતે ઊભા હતા અને પિતાએ કહ્યું, "બેટા, આ લોકોને તારી ઉંમર શું છે એ કહે." છોકરાએ પોપટન્નો જેમ કહ્યું; "હં જ્યારે ઘેર હોઉંછું ત્યારે સાત વર્ષનો હોઉં છ્રં. જ્યારે બસમાં બેઠો હોઉં છું ત્યારે હું પાંચ વર્ષનો હોઉંછું."
બાળકોને આજે આ રીતે કેળવવામાં આવે છે. તેમ દરેક બાબતમાં તેની ઉપયોગિતા વિષે જ તાલિમ આપવામાં આવે છે. શિક્ષણ તમને તમારી ઉપયોગિતા મુજબ મૂલવે છે. પરંતુ તમે તમારી ઉપયોગિતા નથી. તમે તો તમારા 'સ્વ' છો. તમારા 'સ્વ'ને ક્યારેય મૂલવી શકાતા નથી. માત્ર તમારા મનને જ મૂલવી શકાય છે અને તમારું મન પોતેજ એક છળ છે! ભ્રમણા છે! સમાજ ભ્રમણા પેદા કરે છે, જે છે તમારું મન છે, અને પછી તેને એક માપદંડ તરીકે આગળ ઘરે છે, તમારા મૂલ્યાંકન માટે. આ જ કારણ છે કે આજે જ્ઞાન આટલું લોકપ્રિય થયું છે.
એક નાની વાર્તા : ચાર મિત્રો એક ગામમાં રહેતા હતા. તેમણે ઘણો બધો સમય સાથે વીંતાવ્યો. તેમાંના ત્રણ ઘણું ભણેલા હતા. ચોથો મિત્ર તેમના જેટલું ભણેલો ન હતો, પણ ડાહ્યો હતો.
નિર્દોષતા હેતુવિહિનતાના એક દિવસ, સૌદર્યને જાણે છે.
તેઓએ દેશોમાં જવાનું નક્કી કર્યુ, જ્યાં તેઓ તેમના જ્ઞાનનો ઉપયોગ લોકો સામે કરીને પૈસાની કમાણી કરી શકે.
ચોથા મિત્ર પાસે વખાણવા લાયક કશું જ ન હતું, પરંતુ તેણે તેમની સાથે જવા માટે તેની ઇચ્છા વ્યક્ત કરી.
પહેલા મિત્રે કહ્યું, "તું કશું વધારે જાણતો નથી, તું જો અમારી સાથે આર્વશ તો અમારે નાહકના અમારા પૈસામાંથી તને ભાગ આપવો પડશે."
બીજા મિત્રે કહ્યું, "હા, તે સાચું છે. તે જ સારૂં રહેશે કે તુ અહીં જ રહે."
ત્રીજો મિત્ર થોડો વધારે માયાળુ હતો. તેણે કહ્યું, "આપણે આટલાં વર્ષો સાથે ઉછરીને મોટા થયા છીએ. તેથી તેને અહીં પાછળ રહેવા માટે કહેવું તે યોગ્ય નથી, તેને આપણો સાથે આવવા દેવો જોઇએ."
તેથી તે ચારેય મિત્રોએ તેમની મુસાફરી ચાલુ કરી.
તેઓ ગાઢ જંગલમાંથી પસાર થયા. તેમણે ઘણા જંગલી પ્રાણીઓ જોયાં અને ઘણી બધી રોમાંચક ક્ષણો માણી. અચાનક એક દિવસે તેઓ એક પ્રાણીના હાડકાંના ઢગલા પાસે પસાર થયા.
જીવન મુક્તિ
તેમાંના એકે કહ્યું, "મને લાગે છે કે આપણા જ્ઞાનની ચકાસણી માટેનો આ ખૂબ જ સારો રસ્તો છે. ચાલો, આપણે આ પ્રાણીને ફરીથી જીવંત કરીએ.
બાકીના બે જણ સંમત થયા, પરંતુ ચોથાએ કહ્યું, "મને લાગે છે કે આ હાડકાં કોઇ મોટા પ્રાણીના છે. તેથી આપણે આવો કોઇ પ્રયાસ કરવો જોઇએ નહિ."
બાકીના ત્રણે મિત્રો તેના પ્રત્યે હસ્યા અને તેને બાયલો કહ્યો. તેમણે કહ્યું, "તારી પાસે જો અમારા જેવું જ્ઞાન હોત તો તને આવી બાબતનો ડર લાગત નહિ. તૂં ચૂપ રહે અને અમને જોયા કર."
તે ત્રણે મિત્રો પોતાના પ્રયોગમાં આગળ વધ્યા.
તેમાંના એક જણે હાડકાં એ રીતે ગોઠવ્યા કે જાણે તે એક પશુ જેવું જ લાગે. પછી તેણે કેટલાક મંત્રો ભણ્યા અને તેના પર પવિત્ર જળનો છંટકાવ કર્યો. તેમ કરતાં તે હાડકાઓ અચાનક હાડપિંજરના આકારમાં ઊભા થઇ ગયા. તેમને પોતાના જ્ઞાનની શક્તિ બાબતે ઘણું જ અચરજ થયું.
બીજો મિત્ર આગળ આવ્યો અને બીજો મંત્રો બોલ્યો અને બીજું વધારે પાણી છાંટર્યું. તેનાથી તે હાડપિંજર ઉપર અચાનક સ્નાયુ, માંસ, લોહી અને ચામડીનું પડ આવી ગયું. તે સિંહ હતો અને તેનામાં માંગ્ર જીવન જ નહોતું.
મિત્રોને તેમના પોતાના પ્રત્યે અચરજ થયું.
ત્રીજો મિત્ર આગળ આવ્યો અને તેણે કહ્યું કે તે તેનામાં પ્રાણ ભરશે.
ચોથા મિત્રએ બીંજી એક ચેતવણી આપી, પરંતુ તેમણે તેને હસી કાઢ્યો. પછી ચોથો મિત્ર ધીંમેથી વૃક્ષ પર ચઢી ગયો અને ત્યાં બેસીને જોવા લાગ્યો.
ત્રીજા મિત્રએ તે સિંહના શરીરમાં પ્રાણ પૂર્યા અને સિંહ જીવતો થઇ ગયો.
એક ત્રાડ સાથે સિંહ તે ત્રણ જણ સામે ધસ્યો. તેમણે ઉપર નજર કરી કે ચોથો મિત્ર ક્યાં છે, તે તો ઝાડની ડાળો પર બેઠો હતો અને આખી ઘટના જોતો હતો.
સિંહે ત્રણેનું કામ તમામ કરી નાંખ્યું.
જ્ઞાન એક સાધન છે. તે સીધું જ પ્રજ્ઞા તરફ દોરી જતું નથી. તે તો માત્ર સાધન જ છે. જ્યાં સુધી તેને જ્યાં જરૂર હોય ત્યાં એક સબળ સાધન તરીકે ઉપયોગમાં લઇએ તો તે સારું છે, તે ઘણી અચરજપૂર્ણ બાબતો કરી શકે છે. આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણું આખું જીવન આપણે જ્ઞાનના હાથમાં સોંપી દઇએ છીએ, બીજી તરફ નિર્દોષતા તમને શૃદ્ધ પ્રજ્ઞા તરફ દોરી જાય છે.
નિર્દોષતા એ પરિમાણને ગ્રહણ કરે છે, જે હોશિયારી ચૂકી જાય છે. નિર્દોષતા કદાચ હકીકતોને છોડી દેતી હોય, પરંતુ તે સત્યને પકડે છે. હોશિયારી હકીકતો સાથે જ વધારે પડતી મગ્ન રહે છે. જ્યારે હોશિયારી નિર્દોષતા સાથે જોડાય છે, ત્યારે તે પ્રજ્ઞા અને નિર્દોષતાનું વિરલ સંયોજન બની જાય છે. નિર્દોષતા પ્રાપ્ત કરવા માટે એક વખત જ્ઞાનને પણ બાજુએ મૂકી દેવું, તેનું જ નામ છે
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
પ્રજ્ઞા. મારો કહેવાનો મતલબ એ નથી કે મારે જ્ઞાનપ્રાપ્તિ બંધ કરી દેવી જોઇએ. બસ, સમજી લો કે નિર્દોષતાનું સ્થાન જ્ઞાન લઇ શકે નહીં.
જો તમે નિરિક્ષણ કરશો, તો તમે જોઇ શકશો કે અભણ ગામડીયાઓ શૃદ્ધ પ્રજ્ઞા દાખવતા હોય છે! માટે જ તમે જોશો કે તમે જ્યારે અટવાઇ ગયા હો છો, ત્યારે એક ગામડાનો માણસ કોઇપણ પ્રયત્ન વિના અંદર ઘ્રુસી જાય છે અને તમને મદદ કરે છે! નિર્દોષ પ્રજ્ઞામાં તેવી શક્તિ હોય છે.
આજે બધી જ યુનિવર્સીટીઓ વ્યક્તિની બુદ્ધિ પ્રતિભાને ધારદાર બનાવવા માટે કાર્ય કરે છે. તેઓ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને, સમાજને વધારે ઉપયોગી કેમ બનાવવી અને કઇ રીતે આપણે વધુ ઉત્પાદક અને અસરકારક બનવું. ઉત્પાદક કે અસરકારક બનવામાં કશું ખોટું નથી, પરંતુ તે પ્રક્રિયા દરમ્યાન આપણે એ ભૂલી જઇએ છીએ કે નિર્દોષ અને ગ્રહણકર્તા કેવી રીતે બનવું. આપણે ભૂલી જઇએ છીએ કે આ વિશ્વ (બ્રહ્માંડ) અને અસ્તિત્વ પ્રત્યે કઇ રીતે જાતને ખોલી દેવી. આપણે ભૂલી જઇએ છીએ કે બ્રહ્માંડના સૂસંકલન સાથે કઇ રીતે ગતિ કરવી અને વૈશ્વિક યોજનાના લય સાથે પોતાની ઉત્પાદકતાને કાર્યરત કેવી રીતે કરવી. આ વૈશ્વિક યોજના જ બધી ઉત્પાદકતાનું મૂળ સ્ત્રોત છે. આમ બને છે કારણ કે આપણે ''કરવામાં'' અને ''મેળવવામાં'' જકડાઇ ગયેલા છીએ અને આપણું 'હોવાનું' ભૂલી જઇએ છીએ.
ત્રણ મહત્ત્વની સ્થિતિઓ છે: 'હોવું' (Being) 'કરવું' (Doing) અને 'મેળવવું' (Having). અત્યારે આપણે કરવાની સ્થિતિમાંથી મેળવવાની સ્થિતિ તરફ જઇ રહ્યા છીએ. આપણે સતત કાર્ય કરતા હોઇએ છીએ. આપણે શીખીએ છીએ અને પછી શીખેલી વસ્તૂને ઉપયોગી કાર્યમાં મૂકી દઇએ છીએ, તે પછી આપણે પ્રાપ્ત કરીએ છીએ જે આપણે ઇચ્છીએ છીએ; તે પછી પૈસો હોય, સંબંધો હોય, એશો આરામ હોય અને બીજું ગમે તે હોય, આપણે વધારે સારી વસ્તુની ઇચ્છા રાખીએ છીએ. અથવા વધારે વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ અને તેથી જ આપણે સતત કાર્ય કરતા રહીએ છીએ. કાયમ આપણે 'કરવું' અને 'મેળવવું' વચ્ચે જ રહીએ છીએ. આ પ્રક્રિયા દરમ્યાન, 'હોવું ભૂલાય જાય છે. આપણી સાચી શાંતિ માત્ર આપણી 'હોવું'ની સ્થિતિમાં જ રહેલી છે. તેને કારણે, આપણે ગમે તેટલું વધારે કાર્ય કરીએ અને પ્રાપ્ત કરીએ, તેમ છતાં આપણને શાંતિની તલાશા તો રહે છે જ. આ ભાવનાને 'અસ્તિત્વ'નો પોકાર કહે છે.
આપણે જો આપણા 'સ્વ' સ્વભાવને પોષીશું અને કાર્ય કરવાનું કારણ 'સ્વ'ના સ્વભાવમાંથી પેદા થવા દઇશું તો પછી આપણે 'પ્રાપ્તિ' માટે આટલું બધું કામ કરવું નહિં પડે. તે તો માત્ર આડપેદાશની જેમ જ આવશે. આ જ રહસ્ય છે અસ્તિત્વનું. પરંતુ યુનિવર્સીટીઓ આને સમાજની સીધી ઉપયોગિતા તરીકે જોતી નથી. એજ સમસ્યા છે. પરંતુ આ જ એ છે જે દરેક વ્યક્તિને માત્ર સમાજને જ નહિ, પરંતુ આખા બ્રહ્માંડને ઉપયોગી બનાવે છે. આપણે હંમેશા સમગ્રનો ખ્યાલ રાખવો જોઇએ.
તક્ષશિલા અને નાલંદા જેવી ભારતની પ્રાચીન યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને હંમેશા 'સ્વ'ના સ્તરે તૈયાર કરવામાં આવતા હતા બાહ્યજગત વિશેનું શિક્ષણ તેના સ્વાભાવિક પરિણામ સ્વરૂપે થતું હતું, ભારતે હંમેશા 'સ્વ'ની નિર્દોષતાને પોષણ આપવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે કારણ કે માત્ર એજ 'સ્વ'ની તાકાત તરફ દોરી જઇ શકે છે. જ્યાં 'સ્વ'ની તાકાત હોય છે ત્યાં કંઇ પણ પ્રાપ્ત કરી શકાય છે.
જીવન મહિમા
"તને હિંમત ક્યાંથી થઇ?" અને તેણે તેની તલવાર એ સાધુનો શિરચ્છેદ કરવા માટે બહાર ખેંચી કાઢી. સાધુએ તેના તરફ જોયું અને હસ્યો.
એલેકઝાન્ડરને આંચકો લાગ્યો. તેણે પૂછચું, "હું તમને મારી નાંખવાનો છું અને તમે હસો છો ?"
સાધુએ કહ્યું, "મને આશ્વર્ય થાય છે કે તું શું મારવાનો પ્રયત્ન કરે છે! મને ક્યારેય મારોં શકાતો નથી. હું અમર, અનંત અને અવિનાશો છું. મને શસ્ત્રો કાપતા નથી, મને અગ્નિ બાળતો નથી, મને પાણી ભીંજવતું નથી, અને આ આત્માને પવન સૂકવી શકતો નથી." તેણે ભગવદ્ર્ગીતામાંથી શ્લોકો ટાંક્યા.
એલેકઝાન્ડરે તેની તલવાર ફેંકી દીધી અને તે સાધુને નમન કર્યા અને કહ્યું, "ભારતમાં એવા મહાન લોકો છે જે મૃત્યુ વિશે ભય વિનાનાં છે. હું આ મહાન દેશને મારા સલામ પાઠવું છુ." તે એક ડાહ્યા માણસનો જેમ ભારતની ભૂમિ પરથી પોતાના લશ્કરને પાછું લઇ ગયો.
પ્રાચીનકાળની યુનિવર્સિટીઓ ઉચ્ચતમ જ્ઞાનની શક્યતા ઊભી કરે છે અને વ્યક્તિમાં આત્મવિશ્વાસ પ્રગટાવે છે, અને તે તે સાથે તે તેમની નિર્દોષતાને જાળવવાનું પણ ધ્યાન રાખે છે. પછી દરેક વિદ્યાર્થી ઋષિઓના ગુણ પ્રાપ્ત કરતો. ઋષિ પાસે બાહ્ય જગતનું વિશાળ જ્ઞાન હોય છે, તેમજ આંતરિક જગતની સચોટ નિર્દોષતા હોય છે.
વ્યક્તિ અહીં તહીં વાંચ્યા જ કરે અને પોતાની જાતનું મનોરંજન કરી શકે છે. જો તેનો ઇરાદો માત્ર પૂસ્તકો વાંચીને મનોરંજન મેળવવાનો હોય તો તે તેમ કરી શકે
પરમહંસ યોગાનંદ આધ્યાત્મિક શિક્ષણનો હેતુ સુંદર રીતે વર્ણવે છે. તેઓ કહે છે કે શરીરમાં અબજો કોષો રહેલાં છે. દરેક કોષ બુદ્ધિશાળી હસ્તી જેવો છે. દરેક કોષમાં DNA નામનો પદાર્થ હોય છે, જેમાં સમગ્ર નવું શરીર અને મગજની વૃધ્ધિ કરવાની પ્રજ્ઞા અને માહિતી હોય છે. આ છૂપાયેલી પ્રજ્ઞાને જાગૃત કરવાની જરૂર હોય છે, જેથી મન દુ:ખો તરફ આગળ ના વધે અને દિવ્ય આનંદદમાં રહે.
તેઓ આગળ કહે છે કે આધ્યાત્મિક શિક્ષણ, મન અને કરોડરજજુ આસપાસ જીવન પ્રવાહ મોકલીને કોષોને ચૂંબકીય બનાવી વ્યક્તિના ઉત્ત્ક્રાંતિપૂર્ણ વિકાસ જાળવી રાખે છે. આ દૈવી ચૂંબકીયબળ સાથે, દરેક કોષ જાણે જાગ્રત (જીવંત) મગજ બની જાય છે અને જ્ઞાનના દરેક ધબકારને સમજવા માટે તૈયાર થઇ જાય છે. આવા જાગ્રત મગજ સાથે, વ્યક્તિની માનસિક ક્ષમતા અનેક ઘણી વધી જાય છે! આધ્યાત્મિક શિક્ષણનો આ પ્રભાવ છે.
ગ્રીસના સમ્રાટ એલેકઝાન્ડરે ત્રણ ચતુર્થાંશ ભાગની પૃથ્વી પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને એશિયાને જીતવા તે તરફ આગળ વધ્યો. ભારતવર્ષ પર વિજય પ્રાપ્ત કરવા માટે તેણે સિંધ્ નદીના પટમાં છાવણી નાખી અને ત્યાં રહ્યો.
આ જ નદીના કિનારે એક સાધુ રહેતો હતો.
જેવો એલેકઝાન્ડર અને તેનું લશ્કર ત્યાંથી પસાર થયું, તે સાધુ ધ્યાનમગ્ન હતો અને તેથી તે તેની સલામ કરવા ઊભો ન થયો.
એલેકઝાન્ડરને તેથી અપમાન લાગ્યું અને તેના તરફ બૂમ પાડી ઉઠ્યો, "મને સલામ ન કરવાની
સ્વીકારવાની તૈયારી એ તમારી કોઇ નબળાઇ નથી. જે દિવાલ તૂટી જાય છે, તેનાથી તમને કોઇ ભય નથી. આ દિવાલ તો પોતે જ તમારા વાસ્તવિકતાના સંપર્કમાં આવવાના ભયને કારણે જ બનાવવામાં આવી છે. તમારી વાસ્તવિકતા એ તમારી સંવેદનશીલતા છે અને તમે બ્રહ્માંડમાં પોતાની જાતને ખુક્ષી કરવા માટે ખૂબ ડર રાખો છો. તમે ઊંડે ઊંડે એટલું તો સમજો જ છો કે તમે પોતાને ખૂલ્લા કરી દેશો તો તમે નિર્દોષતામાં તણાઇ જશો. તેથી તમે તમારી જાતને ખૂલવા નથી દેતા. પણ ત્યાં અંદર રહેવું તે જાતને ગૂંગળાવવા જેવું છે કારણ કે એની એ જ હવા છે, જે ત્યાં ફરતી રહે છે. મન જે ધરેડને જાણે છે તે જ ઘરેડ તમે અનુભવો છો. તો પછી આ દિવાલનો અર્થ શું છે? જ્યારે દિવાલને તોડવામાં આવે છે, ત્યારે તમને ભાન થાય છે કે કોઇ વસ્તુ તમને છોડી જતી નથી. ખરેખર તો, માત્ર જીવનની તાજગી જ પ્રાપ્ત કરો છો.
પાનખરના એક દિવસે, બે જ્યોતિષીઓ રસ્તા પર મળ્યા. તેમાંના એક જણે કહ્યું, "સુંદર પાનખર. આ કંઇક એવું છે જેને આપણે પહેલાં કદીં જોયું નથીં જોયું."
બીજાએ જવાબ આપ્યો, "સાચું છે. મને સન શ્ચિકીના વર્ષોનો પાનખર યાદ આવે છે."
તમે સ્વીકારવાની તૈયારીવાળા હો છો તો તમે દરેક બાબત ભીતરી 'સ્વ'ના સ્તરે અનુભવો છો. નહિ તો, તે એવો અનુભવ રહે છે, જે મસ્તિષ્ક દ્વારા જ થતો હોય છો. 'સ્વ'એ કાવ્ય છે, મસ્તિષ્ક એ ગદ્ય છે. જીવન કાવ્ય છે.
એક રાત્રે પત્નીએ પોતાના પતિને પોતાના બાળકના ઘોડિયાની ઉપર નર્માને ઊભેલો જોયો.
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
છે. મનોરંજન પ્રબુદ્ધતા કરતાં અલગ બાબત છે. કેટલાંક સારા પૂસ્તકોમાંથી તેણે મનોરંજન મેળવ્યું હોવાના કારણે જ તે પ્રબુદ્ધ બની જતો નથી, પુસ્તકો જે તમારા તર્કને ધારદાર બનાવવામાં મદદ કરે છે તે તમને એવો ભાસ કરાવે છે કે તમે બધું જ જાણો છો. ત્યાં જ સમસ્યાની શરૂઆત થાય છે.
એક વધારે વાત. વ્યક્તિ નિર્દોષતા ગુમાવવા માટે આર્વાચીનતા ને દોષ દઇ શક્તો નથી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ''હું સમય છું'' જ્યારે કૃષ્ણ એમ કહે છે કે તમારે એ સમજુવાની જરૂર છે કે આર્વાચીનતા પણ અસ્તિત્વની દૈવી લીલા જ છે. વ્યક્તિ એ આર્વાચીનતાને સાચા પ્રકાશમાં સમજવી જોઇએ અને તેને વૃધ્ધિના પ્રાચીન પાયાના વિકલ્પ તરીકે નહી.
કોઇપણ વસ્ત્રો સ્વીકારવા તૈયાર રહો
તમે જ્યારે નિર્દોષ હો છો, ત્યારે અસ્તિત્વ તમને જે કાંઇ શીખવવા માંગે છે, તે દરેક બાબત આવકારવા તૈયાર રહો છો! તમે જો તમારા મનને બંધ રાખો છો, તો તમે તમારી આસપાસ એક દિવાલ ઉભી કરી દો છો. આ દિવાલ બહારની ઠંડી તાજગીને તમારા અસ્તિત્વને સ્પર્શ કરવા દેતી નથી, અને નથી તમને બહાર જવા દેતી. તમારો સ્વીકાર (સંવેદનશીલતા) કરવાની તૈયારી આ દિવાલને તોડી પાડે છે અને ઠંડી તાજગીને આવકારે છે, જેથી જ્યારે જ્યારે તે વહે છે તમારા ભીતરી 'સ્વ'ને સ્પર્શ કરે છે.
તમારી સ્વીકારવાની સંવેદનશીલતા દરેક બાબતને તમારા આત્માને સ્પર્શવા દે છે તમે જ્યારે સ્વીકારવાની તૈયારી બતાવો ત્યારે આખું બ્રહ્માંડ તમારી પાસે આવે છે.
જીવન મહિમા
તેઓ સીધા જ તેની તમારા પર વર્ષા કરે છે. જ્યારે ત્યાં દિવાલ હોય છે ત્યારે તે મુશ્કેલ બને છે. તેમના નીતિ નિયમો તેને ભેદવા માટે સંમતિ આપતા નથી. તેથી તેઓ દિવાલ તૂટવાની રાહ જૂએ છે.
તમે જયારે સ્વીકારની તૈયારી વાળા બનો છો ત્યારે જ તમે અસ્તિત્વને 'હા' કહો છો. અસ્તિત્વ મહાનતમ રહસ્ય છે અને સનાતન શિક્ષક છે. જ્યારે તમે તેને હા કહો છો, ત્યારે તમારી શક્તિ નવી દિશામાં ગતિ કરવા લાગે છે. તે મસ્તિષ્કમાંથી હૃદય તરફ ગતિ કરવા લાગે છે અને તમને તમારા પોતાના ભીતર 'સ્વ'માંથી ઘણા પાઠ મળવાની શરૂઆત થાય છે. પહેલાં જે કોઇપણ 'ના' કહી હોય તેની 'હા' બનવાની શરૂઆત થઇ જાય છે. પછી તમે જોશો કે જગત તમે જે વિચારતા હતા, તે ના કરતાં ઘણું જ જુદું છે.
લોકો મને પૂછે છે કે મારી હાજરીમાં મારું કેવું રહેવું તમે માત્ર પૂર્ણ રીતે સ્વીકારની તૈયારી વાળા અને નિખાલસ બની જાવ. ખુલ્લાપણા સાથે તમે તમારા ભીતરી 'સ્વ'માં સત્યને સીધુંજ સ્વીકારી શકો છો. ગુરુ અસ્તિત્ત્વની શૃદ્ધ અભિવ્યક્તિ છે. તેમને કામ કરવા દઇને તમે અસ્તિત્વને તમારી અંદર પ્રવેશ કરવા દો છો. જ્યારે અસ્તિત્વ તમારામાં પ્રવેશે છે ત્યારે તે તમારા આત્મા પર સત્યની છાપ છોડે છે. ગુરુના દરેક દર્શન અથવા સ્પર્શ સાથે આ અસર વધારે ઘેરી થતી જાય છે. આ છાપ તેઓ તમને જે કંઇ ઊપદેશ આપી શકે છે, તેના કરતાં વધારે મહાન હોય છે.
ગુરુ તમને આધ્યાત્મિકતા શીખવી શકતા નથી. પરંતુ તમે તેમના પ્રત્યે ખૂલ્લું દિલ રાખીને અને તેમનામાં શ્રદ્ધા રાખીને આધ્યાત્મિકતા શીખી શકો છો. આધ્યાત્મિકતાને શબ્દો સાથે કાંઇ લેવા દેવા નથી. તે એક અનુભૂતિ છે. તમારે તમારા ગુરૂના હાવભાવનું
તમે તેને હા કહો છો, ત્યારે તમારી શક્તિ નવી દિશામાં ગતિ કરવા લાગે છે. ઘોડિયામાં બાળકને જોતાં ઊભો રહ્યો હતો, તેણે તેના ચહેરા પર અચરજ અને એવા ક્રાંઇ કેટલાય ભાવોના મિશ્રણુરૂપી અસર જોઇ.
તે ધીંમેથી તેની પાસે ગઇ અને તેની ફરતે પોતાનો હાથ વીંટાળ્યો અને કહ્યું, "તમે શું વિચારમાં પડી ગયા છો ?"
પતિએ જવાબ આપ્યો, "તે અચરજ પમાડે તેવું છે. હું કલ્પો નથી શકતો કે કોઇ ખાલી ૪૦૦ રૂપિયામાં આ પ્રકારનું ઘોડિયું કઇ રીતે બનાવી શકે! "
તમારા મસ્તિષ્કથી તમે સ્વીકારવાની (સંવેદનશીલ) તૈયારીવાળા બની શક્તા નથી! અને જ્યારે તમે સ્વીકારની (સંવેદનશીલ) તૈયારીવાળા થતા નથી, ત્યારે તમે તમારા મકાનની મોટી દિવાલ પાછળ એમ જ બેસી રહો છો. જીવનની તો હજી શરૂઆત પણ થઇ નથી. જીવનની સાચી શરૂઆત થાય છે કંઇંક સ્વીકારવાની તૈયારી સાથે.
સ્વીકારવાની (સંવેદનશીલતા) તૈયારી હોય તો તમે જુદા જુદા માર્ગોમાં જે સત્ય રહેલું છે, તેના તરફ ગતિ કરો છો. અને તે તમારા માટે આનંદનો માર્ગ બની રહે છે. કારણકે દરેક ક્ષણે તમે સીધું જ અસ્તિત્ત્વ પાસેથી કંઇંક મેળવો છો. અસ્તિત્વ તમને આપવાને સમર્થ છે. કારણ કે તમે સ્વીકારવા (સંવેદનશીલ) તૈયાર છો અને આવકારવા તૈયાર છો! અસ્તિત્વને પોતાના નીતિનિયમો હોય છે. પ્રબુદ્ધ ગુરુઓને તેમના નીતિનિયમો હોય છે. જ્યાં સ્વીકારવાની તૈયારી છે,
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
નિરીક્ષણ કરીને તમારામાં અનુભવવાની હોય છે, વળી તેમનામાંથી વિકિરણીત પ્રબદ્ધ શક્તિને સુંધીને પણ તેને જીવનમાં ઉતારવાની છે. તમે જો સભાન રહો છો, તો જ તેને પકડી શકો છો.
તમે જ્યારે સ્વીકારવાની તૈયારીવાળા સંવેદનશીલ અને તમારાં પ્રતિભાવની આખી પ્રક્રિયામાં ખૂલ્લા મનના હો છો, ત્યારે તમે કયારે ય તમારા પ્રશ્નો પૂછવાની ઉતાવળમાં હોતા નથી. તમે આ બહ્માંડની પ્રજ્ઞાને તમારા દ્વારા કાર્યરત થવાનો અવકાશ આપો છો.
સ્વીકારવાની તૈયારી વાળા ખૂલ્લા મનથી વ્યક્ત થવા માત્રથી જ તમને મુક્ત પક્ષી જેવું લાગશે, જેને નથી પોતાના ભૂતકાળની ચિંતા કે નથી ભવિષ્યની, તે તો માત્ર જેવું છે તેવું જ બસ, 'હોય' છે. ઝેન ગૂરૂઓએ આ જ બાબત પોતાના શિષ્યોને શીખવી હતી.
શ્રદ્ધા સાથે સમર્પિત થાવ
શ્રદ્ધા વ્યક્તિને સમર્પણ તરફ લઇ જાય છે. સમર્પણ હૃદયની સરળતા છે. તમારે સત્ય બાબતે જાણકારી વિશે નક્કી કરવાનું નથી, તમારે માત્ર તેની સાથે જ ચાલવાનું છે. તમે જ્યારે સત્યની શક્તિશાળી ઉપસ્થિતિને જાગ્રત કરો છો, ત્યારે સમર્પણ આપોઆપ થઇ જાય છે.
તમે જો તમારા પાળેલા કૃતરાને જુઓ તો તમને જણાશે કે તમે જો એકાદ વખત તને છેતરશો તો પણ તે તમારી પાસે જ પાછો આવશે અને તે પણ પૂરેપૂરી શ્રદ્ધા સાથે. તેની શ્રદ્ધા પૂરેપૂરી અને નિખાલસ છે. શ્રદ્ધા આવે છે, ત્યારે કોઇ પણ કારણ વગર જ આવે છે. તેની પાસે કોઇ પ્રશ્નો હોતા નથી, તેથી કોઇ જવાબો આપવાની જરૂર રહેતી નથી. તે કોઇપણ વસ્ત્ર્માં કોઇ ઉપયોગીતા જોતો નથી. તે માત્ર ખુલ્લા પુસ્તકની જેમ જ હોય છે.
માત્ર નિર્દોષભાવ જ શ્રદ્ધા અને સમર્પણમાં ફુદી પડવા માત્ર એટલું જ. શક્તિમાન બને છે.
પાણીની ટાંકીમાં બે સોનેરી માછલીઓ હતો. એકે બીજીને પૂછચું, "શું તું ઇશ્વરમાં શ્રદ્ધા રાખે છે ?"
બૉજીએ જવાબ આપ્યો, "હાસ્તો પણ. તું શું વિચારે છે. આપણી ટાંકીંનું પાણી રોજ કોણ બદલે છે."
માત્ર નિર્દોષભાવ જ શ્રદ્ધા અને સમર્પણમાં ફૂદી પડવા શક્તિમાન બને છે. જ્યારે જ્ઞાન કોઇ રીતે દરેક બાબતમાં ઉપયોગીતા જુઓ છે. તે દરેક બાબતમાં તર્ક જૂએ છે. સમર્પણ અને તર્ક એકબીજાથી અલગ જ રહેતા હોય છે. સમર્પણ શ્રદ્ધા સાથે જ કરવાનું હોય છે. કારણ કે સમર્પણ નિર્દોષભાવ વડે જ માત્ર શક્ય બને છે.
સમર્પણભાવમાંથી ગહન હળવાશ ઉદ્દભવે છે. સમર્પણભાવમાંથી જન્ન્મે છે તાજળીપૂર્ણ પ્રજ્ઞા, જે જુદા સ્તર પર વસ્તૃઓને જાણે છે. આ સ્તર પર પરિણામની કોઇ ચિંતા નથી, ત્યાં તો માત્ર શુદ્ધ શક્તિ દ્વારા દોરવાયેલી કાર્યશક્તિ જ છે. અને આ શક્તિ છે પ્રજ્ઞા. શ્રદ્ધાનો અર્થ નિષ્ક્રિયતા થતો નથી. તેનો અર્થ થાય છે કાર્યમાં સતત પ્રવૃત્ત રહેવું અને તે પણ બુદ્ધિથી નહિ પણ પ્રજ્ઞાથી, તે છે વિચારોમાં શ્રદ્ધા હોવી, અને કાર્યમાં પ્રજ્ઞા હોવી.
એક શિષ્ય તેના સૂફીં ગુરૂ પાસે તેમના તંબુ આગળ ઊંટ પર સવાર થઇને આથ્યો. તે ઊંટ પરથી નીંચે ઉતર્યો, ગુરૂના તંબુની અંદર ગયો, નોંચા વળૉને નમન કર્યા અને કહ્યું, "ગૂરૂઝ, ઇશ્વરમાં મારી શ્રદ્ધા એટલી મહાન છે કે મેં મારા ઊંટને બહાર કશે બાંધ્યા વિના જ છોડી દીધું છે.
જીવન મૃક્તિ
મને એ વાત બાબતે પૂરેપૂરો વિશ્વાસ છે કે ભગવાન એવા લોકોના હિંતોની રક્ષા કરે છે. જેઓ તેમને પ્રેમ કરે છે. "
ગુરૂજીએ બૂમ પાડૌ, "ઓ મૂર્ખ, જા જઇને તારા ઊંટને બાંધી દે. તું જે કામ તારીં જાતે સરખી રીતે કરીં શકતો હોય છે, તેને માટે ભગવાનને તકલીફ આપી શકાતી નથી! '''
શ્રદ્ધા એ અભિગમ છે. તે કોઇ યોગ્ય કાર્યનો વિકલ્પ નથી. શ્રદ્ધાની ભાવના જ જીવનનો સાર છે. તે આપણને નિર્દોષભાવ પ્રતિ લઇ જાય છે, સાથે સમર્પણ, શાંતિ અને દિવ્ય આનંદના અનુભવ તરફ પણ દોરી જાય છે. જો તેને પૂરેપૂરી સમજથી અનુસરવામાં આવે તો તે માર્ગમાં કર્શું પણ ગુમાવવાનું રહેતું નથી. તેમ ન થાય ત્યાં સુધી પણ, તમે અત્યારે શ્રદ્ધાના માર્ગે જ છો.
પ્રબુદ્ધ ગુરૂઓ એવા જ્ઞાનમાં સ્થિર થયા હોય છે કે અસ્તિત્વના અવકાશમાં કોઇ બાબત અશક્ય નથી. તેઓ મૂર્તિમંત શ્રદ્ધા સ્વરૂપ છે. તેમનો દિવ્ય આનંદ જ આ બાબતની અભિવ્યક્તિ છે. તેમને વિશ્વનું બધું જ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે, પરંતુ તેઓ તદ્દ્નન નિર્દોષ જ હોય છે. તેઓ જાણે છે કે તેમનું જ્ઞાન અસ્તિત્વનું જ્ઞાન છે. તેમનું જ્ઞાન એ જ્ઞાન નથી પરંતુ આ ક્ષણના સત્યનો થતો સતત અનુભવ છે.
આપણી પાસે પણ જ્ઞાન છે. પરંતુ સમસ્યા એ છે કે આપણે એમ વિચારીએ છીએ કે 'આપણું' જ્ઞાન તે જ માત્ર સાચું જ્ઞાન છે અને બીજાં જ્ઞાન ખોટાં છે. સમજો: દરેક માટે છેવટનું જ્ઞાન તો સરખું જ હોય છે. વચ્ચે જે કાંઇ છે, તે તો ઉધારે લીધેલા વિચારોનો સમૂહ માત્ર જ છે. જ્રો આ બાબત વસ્તુ સ્પષ્ટ સમજાય તો સમર્પણુભાવ આવશે અને આપણે જ્ઞાનનો ભાર નીચે ફેંકી દઇશું અને
નિર્દોષ બની જઇશું.
''આપણે જાણતા નથી'' તે જાણવાની શરૂઆત કેવી રીતે કરવી? માત્ર એટલી જ સ્પષ્ટતા કે આપણે જાણતા નથી તે જ પૂરતું છે. માત્ર અસ્તિત્વ પર ધ્યાન ધરો, જે બધાં જ જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે. તમે બધો સમય તે પ્રત્યેના પ્રાર્થના ભાવ અને સમર્પણભાવમાં રહો. અસ્તિત્ત્વના જ્ઞાનને સમર્પિત થવામાં મક્કમ રહો. તમે જોશો કે તમારી આસપાસ ચમત્કારો થવાના શરૂ થઇ ગયા છે.
હનુમાનજી વિશે વાર્તા છે. હિન્દુ પુરાણ કથામાં તેમને વાનરરુપમાં ઇશ્વર ગણવામાં આવે છે. જે પ્રભુ શ્રીંરામના પરમ ભકત હતા.
હનુમાનજીને એક વખત પૂછવામાં આવ્યું કે ચંદ્રવર્ષ મુજબ તે ક્યો દિવસ હતો.
તેમણે જવાબ આપ્યો, "હું માહિનાના દિવસ બાબતે કશું જ જાણતો નર્થો, વર્ળો આકાશમાં તારાનીં સ્થિતિનો પણ મને જાણ નથીં. હું તો માત્ર પ્રભુ શ્રીંરામ વિશે જ માત્ર વિચારું છું. "
તમે જ્યારે સત્યના આશ્વર્યમાં સ્થાપિત થાવ છો, ત્યારે તમે એટલા તો નિર્દોષ બની જાઓ છો કે તમારે પોતાનું જીવન જ ધ્યાન મગ્ન અને ચમત્કારિક બની જાય છે. તે હનુમાનજી જ હતા જેઓ ભારતથી શ્રીલંકા વચ્ચેનો સમૂદ્ર ઓળંગી શક્યા અને તે પણ માત્ર એક જ ક્રદકામાં ત્યાં તેમણે જપ્યું શ્રીરામજીનું નામ રામે પોતે જ પૂલ બાંધવો પડ્યો. જેથી તેમનું સૈન્ય સમદ્રને ઓળંગી શકે! આવી શક્તિ છે, અસ્તિત્ત્વ અને તેનાં બધાંજ સ્વરૂપે પ્રત્યે થતાં નિર્દોષ સમર્પણની.
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
એક વધુ વાત: તમે જ્યારે વિશ્વાસ રાખો છો અને સમર્પણ કરો છો, ત્યારે તમને છેતરવાનું મુશ્કેલ બર્નો જાય છે. નિર્દોષ ભાવનો વિશ્વાસ (શ્રદ્ધા) તમને હંમેશ કોઇ પણ પ્રકારની છેતરામણીથી બચાવે છે. તે એક પ્રકારનીં શાકિત પ્રગટ કરે છે.
એક મહાન સૂફો સંત હતા જેમનું નામ હતું હબીંબ આઝમી. તેઓ એક દિવસ નદીંમાં સ્નાન કરવા ગયા અને તેમનો કોટ નદીં કિનારે કોઇના પણ દયાન વિના છોડી દૌધો.
તે સમયે એક વ્યક્તિ ત્યાંથી પસાર થઇ અને તેણે તે કોટ જોયો. તેણે એમ વિચાર્યુ કે કોઇએ તેને બેદરકારીથી ત્યાં છોડી દૌધો હશે અને તેને સાચવવાની જરૂર હતી. આવા વિચ્ચારથી તેણે નક્ક્રી કર્યું કે તે ત્યાં તેની ચોકીદારી કરે, જ્યાં સૂધી તેનો માલિક ત્યાં આવ્યો ન જાય.
હબીંબ તેમના ક્રોટને શોધતા પાછા આવ્યા. તે માણસે તેમને પૂછ્યું, " તમે જ્યારે સ્નાન કરવા ગયા ત્યારે તમે તમારો કોટ કોને ભરોસે છોડી ગયા હતા ?" તે ક્રદાચ ચોરાઇ પણ જાત!
હબીંબે જવાબ આપ્યો, "હું તેને 'તેની' કાળજીમાં (ભરોસે ) છોડી ગયો હતો, જેણે તમને તેના પર દ્યાન રાખવાનું કામ સોપ્યું હતું! "
જ્યારે શ્રદ્ધાભાવ થાય છે, તે પણ પૂરેપૂરી સમજ સાથે, કશું જ ગુમાવવાનુ રહેતું નથી, શ્રદ્ધાનો ગુણ જ તેનો સાચો સાર છે. હું મારા શિષ્યોને મારી હિંમાલયની આધ્યાત્મિક યાત્રા દરમ્યાન મેં જોયેલા સાધુઓની હંમેશા વાત કરું છું. સાધુઓ હિમાલયમાં મેડિટેશન કરવા
માટે પોતાનું બધુંજ પાછળ છોડીને આવે છે.
પરંતુ ત્યાં તેઓ તેમની પાણીની નાની મટકી માટે પણ ઝઘડો કરે છે! માત્ર માલિકપણાના ભાવનો પદાર્થ બદલાય છે, એટલું જ! એટલું સમજો, તમેજો, તમે જ્યારે વિશ્વાસ કરો છો, ત્યારે બધા જ ભૌતિક પદાર્થો જાણે તે પરમતત્ત્વને આધીન છે તેમ જ લાગે છે. પછી વસ્તુ ધરાવવાનો મૂળ ભાવ જ છોડી દેવામાં આવે છે. તેનાથી મન હળવું બને છે. હળવા થવાનો એ જ અવકાશ છે.
સન ૨૦૦૪ના વર્ષમાં અમે એક જ્રૂથ રૂપે તરીકે િંમાલયમાં ગયા હતા. તમારા જીવન દરમ્યાન કમસે કમ એક વખત તો તમારે હિંમાલયમાં જવું જ જોઇએ. અમે 'ગોમુખ' ગયા, જે પવિત્ર ગંગા નદીનું મૂળસ્ત્ર્થાન ઉદ્દ્ભવ છે. રસ્તો ખચ્ચરની પીઠ પર કાપવાનો હોય છે, ઉપર જવા માટે પાંચ કલાક લાગે છે. રસ્તો માત્ર ચાર ફૂટ જ પહોળો છે. તમે જો તમારો પગ ચૂકી જાઓ, તો તમે નીચે ધસમસતી ગંગા નદીમાં પડી જશો! અમે એક વખત ગોમુખ પહોંચી ગયા પછી, અમે ત્યાં થોડો સમય ત્યાં ગાળ્યો અને પછી અમારું ગ્રુપ પાછું ફર્યું. જ્યારે હું થોડા શિષ્યો સાથે ત્યાં રોકાયો.
જે ગ્રુપ પાછું ફર્યું હતું તે સંધ્યાકાળે નીકબ્યું હતું. મેં તેમને કહ્યું કે તેઓ ચિંતા ન કરે અને પરમતત્ત્વ તમારી કાળજી લેશે. ગાઢ અંધકારમાં તેમને ખબર ન હતી કે ખચ્ચર પર્વતનો વળાંક લેતું હતું કે સીધું અંધકારમાં જ આગળ વધતું હતું. અને એમ કરતા આખું ગ્રૂપ પરત ફર્યું બીજે દિવસે તેમનો અનુભવ કેવો રહ્યો તે બાબતે મેં તેમને પૂછયું. તેમનામાં એક જણે કહ્યું, ''સ્વામીજી, અમે અન્ન્ભવ્યું કે આંધળી શ્રદ્ધાનો અર્થ શું થાય!'' જો તે શ્રદ્ધાની ક્ષણોને આગળ વધારવામાં આવે, તે તમારા જીવનનો મૂળભૂત સાર બની જાય છે પછી તમે માત્ર કાર્ય
જીવન મહિત
શક્તિની યાદ અપાવે છે. તે જ તમારા મનમાં 'ન જાણવાનો' ભાવ અને નિર્દોષ સમર્પણભાવ પેદા કરે છે.
આધ્યાત્મિકતા એ કોઇ વિધિવિધાન નથી. તે તો વિજ્ઞાન છે, પરમતત્ત્વ સાથે એકરૂપ થવાનું. પૂરાણકાળથી વિશ્વના બધા જ ધર્મોએ જે પહેલું કામ કર્યું તે એ કે તેમણે માનવજીવનમાં એવો અવકાશ સજ્યો, જેથી દિવ્યતા જીવનનો એક ભાગ બની જાય. મંદિર એવું સ્થાન (અવકાશ) છે, જ્યાં આપણે પરમતત્ત્વ (બ્રહ્માડીપ શક્તિ) સાથે ફરી અનૂસંધાન સાધીએ છીએ અને તેમાં આરામ પામીએ છીએ. વિશ્વના બધા જ ધર્મોનો આ જ મૂળભૂત હેતુ હતો. જ્યારે આ જોડાણ વધુ ગહન બને છે, ત્યારે તે વ્યક્તિમાં આનંદપૂર્ણ અવકાશ બની જાય છે. ધર્મ, આધ્યાત્મિકતા તરફ ઉપર ગતિ કરવા માટેનું સ્નપષ્ટ પગથિયું છે.
માણસ જ્યારે માત્ર વિજ્ઞાનમાં જ આગળ વધે છે, ત્યારે તે ખૂબ જ્ઞાની બને છે. કારણ કે તેની શોધો કે આવિર્ભાવો તેના પોતાના વિચારના પરિણામ સ્વરૂપે જણાય છે દરેક વસ્તુ તેની પોતાની બુદ્ધિના પરિધમાં રહેલી જણાય છે. બીજી તરફ આધ્યાત્મિકતા બ્રહ્માંડના રહસ્યોને જવંત રાખે છે. તે જીવનશક્તિ પ્રત્યે નમ્ર નમસ્કારનો ભાવ પેદા કરે છે કે તે બૃદ્ધિશક્તિ કરતાં વધુ સશક્ત છે. તેથી જ આધ્યાત્મિકતા નિર્દોષતાને પાછી મેળવી શકે છે.
એક તાતી જરૂરિયાત એ છે કે બ્રહ્માંડની શક્તિને નમન કરીને બુદ્ધિ શક્તિને શાંત પાડવામાં આડવામાં આવે. નમ્રભાવ સાથે તાજી પ્રજ્ઞા આવે છે, જે બ્રહ્મતત્ત્વને પ્રવૃત્તિઓના કેન્દ્રબિંદ્દ તરીકે જૂએ છે. માણસને આ અમાપ ગહન બ્રહ્માંડનો ડર નહિ લાગે. તે તો માત્ર ઊંડો ભક્તિ ભાવ, પ્રેમ અને ઉત્કદતાથી તેની સાથે લય માં આવી જશે.
જ કરો છો અને ફળ પરમતત્ત્વ પર છોડી દો છો.
બીજી મહત્વની બાબત એ છે કે, જ્યાં સુધી નિર્દોષભાવ થતો નથી, ત્યાં સુધી આત્મીયતા આવી શકતી નથી. પરમતત્ત્વની ભાષા છે. મન આત્મીયતા જાણતું નથી. માત્ર 'સ્વ' જ તેને જાણે છે. નિકટતા સાથે નિખાલસતા આવે છે. અને તમે જે કહી શકો છો અને કરી શકો છો, એવી દરેક બાબત વિશે તમે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક અનુભવ કરો છો. તમારા શબ્દો અને કાર્યોમાં એક પ્રકારની પ્રમાણભૂતતા આવશે. તમે તમારામાંથી શક્તિ વિકિરણીત કરો છો, જે તમારી આસપાસના બીજા લોકોને પણ નિર્દોષ અને નિખાલસ બનવાની પ્રેરણા આપે છે. પછી તમે પરમતત્ત્વના સાચા સૌંદર્યનો અનુભવ કરી શકો છો.
આધ્યાત્મિકતા - નિર્દોષ નમસ્કારનો માર્ગ
એક જ્રાણીતી કહેવત છે, ''તમે જો ચિંતા કરો છો, તો તમે પ્રાર્થના કરી નથી, તમે જો પ્રાર્થના કરી છે, તો તમે ચિંતા કરો નહીં''
આધ્યાત્મિકતા ચિંતાને સમર્પિત કરીને મૂક્ત થઇ જવાનો સીધો માર્ગ છે આજના અર્વાચીન યૂગના માનવી માટે તો એ ભારે રાહતની વાત છે. તે સિદ્ધ થયેલું વિજ્ઞાન છે. આજના જ્ઞાન-વિજ્ઞાનની દુનિયામાં અસ્તિત્વના પોકારને સહદદયતાથી અને તુરંત સમજવાની જરૂર છે. આધ્યાત્મિકતા આ માટેનો રસ્તો છે. આધ્યાત્મિકતા આ બ્રહ્માંડને ફરીથી તેની પવિત્રતા અને રહસ્યોથી સમૃદ્ધ કરી દે છે. તે માનવીને યાદ કરાવે છે કે આ પૃથ્વીગ્રહ પર તે જ માત્ર સૌથી મહાન પ્રાણી નથી. તે તેને શક્તિશાળી પરમતત્ત્વની શક્તિ જે બ્રહ્માંડમાં (વિશ્વમાં) આરે તરફ પ્રસરેલી પરમ તત્વની
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
ભારતના સૌથી મહાન સંતો, જેમની પાસે એવી ઇચ્છાશક્તિ હતી, જેનાથી આ બ્રહ્માંડ તેમને પ્રેમપૂર્વકનો પ્રતિભાવ આપી શકે. આ શક્તિ તે મણે આધ્યત્મિકતા દ્વારા મેળવી હતી.
મુરૂગનાર નામે એક વ્યક્તિ હતો, જે ભગવાન િશવનો પરમ ભકત હતો. રોજ સવારે પ્રાતઃકાળ પહેલાં તે નદીંના ઠંડા પાણીમાં સ્નાન કરતો, છોડ પરથી ફૂલો વીણતો, ખેતર, વેલો માંથી ફુલો ભેગા કરતો અને મંદિરમાં રહેલા દેવ ભગવાન શિથ માટે ફ્લમાળાઓ બનાવતો. દરરોજ તે મંદિર સુધી ચાલતો જતો અને તે વખતે એવી કાળજી રાખતો કે ફુલમાળામાં પરોવેલા ફુલોર્નો, ગોઠવર્ણા ચાલતી વખતે આડા આવતોં ના થઇ જાય ! માળા ચડાથ્યા પછીં તે કલાકો સૂધી પવિશ્ર મંત્રોનો જાપ કરતો. કહેવાય છે કે, તેણે માત્ર આવ્યો નિર્દોષ પૂજા દ્વારા પ્રવૃદ્ધ પ્રાપ્ત કર્યું હતું.
આજે તેમની પૂજા નયનમાર નામથી ઓળખાતા ૬૩ સંતોમાંના એક સંત તરીકે થાય છે, જેમણે નિર્દોષ ભક્તિ દ્વારા પ્રબૃદ્ધ અવસ્ત્ર્થા પ્રાપ્ત કરી હતી.
જેઓ આધ્યાત્મિકતાથી આઘા રહે છે, તેઓએ તેની પરિવર્તનની મીઠાશનો સ્વાદ લીધો નથી હોતો. તેઓ એવા લોકો છે જેઓ વિચારે છે કે આધ્યાત્મિકતા તો ગંભીર બાબત છે, ના! ઇશ્વરતો હંમેશ આનંદ સ્વરૂપ છે, તો પછી આધ્યાત્મિકતા ગંભીર કઇ રીતે હોઇ શકે ? માણસે તેને આ ચીલાચાલુ વિધિઓ બનાવીને તેને ગંભીરતાનું સ્વરૂપ આપી દીધું છે.
આપણા ગુરૂઓએ તો એવો ખાસ સમય પણ દર્શાવ્યો છે કે જેમાં આપણે પ્રાર્થના દ્વારા આપણા ભીતરી અસ્તિત્વની વધારે ઊંડી સુષ્ટિ સાથે આપણને
જોડી શકીએ છીએ. તેમણે કહ્યું છે કે વહેલી સવારે પ્રાર્થના કરી ઘણી સારી છે. આ માટેનું કારણ શૂં છે? રાત્રિ દરમ્યાન બુદ્ધિને સારો એવો આરામ મળી ગયો હોય છે અને સવારમાં તો તેણે કાર્યરત થવાની હજી તો શરૂઆત પણ નથી કરી હોતી. આ વખતે જ્યારે આધ્યાત્મિકતાની સાધના કરવામાં આવે ત્યારે તેની મન પર થતી અસર વધારે સારી હોય છે. અસર ત્યારે જ થાય છે જ્યારે મન હજી પણ તાજગીપૂર્ણ અને નિર્દોષ હોય છે, જ્યારે મને બુદ્ધિને વાગોળવાની શરૂઆત હજુ કરી હોતી આધ્યાત્મિકતાની ભેટ એમ જ નથી આપી છે જ્યારે આશય સમજાય છે, ત્યારે આધ્યાત્મિકતા નિર્દોષતા અને શ્રદ્ધા પાછી મેળવવાનો સીધો રાજ માર્ગ બની જાય છે.
એક નાની વાર્તા:
એક સાંજે એક ખેડૂત જ્યારે બજારમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેનીં પાસે પ્રાર્થનાનું પુસ્તક ન હતું. તેના ગાડાનાં પૈંડાં સૌધા જ જંગલનીં વચ્ચે આવ્યાં પહોંચ્યા અને તેને ખેદ થયો કે આ દિવસ પ્રાર્થના કર્યા વિના પસાર થશે.
તેથી તેણે ઇશ્વરને પ્રાર્થના કરી. તે મોટેથી બોલ્યો, "હે પ્રત્મું, મેં કંઇક મૂખામીં ભર્યું કામ કર્યું છે. હું આજે મારીં પ્રાર્થનાની ચોપડીં ઘેર છોડી આવ્યો છું અને મારીં યાદશક્તિ તો એટલીં નબળી છે કે હું પૂસ્તક વિના એક પણ પ્રાર્થના બોલીં શકતો નર્થો. તેર્થો હું કંઇક આવ્યું કરવાનો છું. હું મૂળાક્ષરના શબ્દો પાંચ વખત બોલીંશ અને તે ઘણું ધીમેથી. અને તમે, તો બધાં જ પ્રાર્થનાઓ જાણો છો, તો મહેરબાનીં કરીંને બધા મૂળાક્ષરોને સાથે ગોઠર્વાને તમે પ્રાર્થના બનાવીં લેજો, જે મને યાદ રહેતી નથી.
જીવન મહિત
કદાચ પદ્ધતિઓ ઘણા ઉચ્ચ કક્ષાની આત્ત્માની સ્ન્થિતિને પ્રાપ્ત થયેલા આત્મા માટે હોઇ શકે. તે વાર્તામાં, શિષ્ય જ્ઞાનથી પ્રકાશિત ત્યારે બને છે, જ્યારે ગુર્ તેને માત્ર આશીર્વાદ આપે છે. આવું થવા માટેતે આત્મા ઘણી ઉચ્ચ કક્ષા પામેલા હશે.''
મેં તે વ્યક્તિને કહ્યું, ''ના, તે માત્ર ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત થયેલી વ્યક્તિઓ માટે જ નથી, તે તો ઉચ્ચ કક્ષાની નિર્દોષતા પ્રાપ્ત થયેલી હોય, એવા આત્માઓ માટે હોય છે!' તમે આ સમજો, ઉચ્ચ કક્ષા પ્રાપ્ત થયેલ આત્માઓને કોઇ પદ્ધતિની જરૂર રહેતી નથી. જે પદ્ધતિઓ સત્કામને આપવામાં આવી હતી, તે એવા નિર્દોષ વ્યક્તિઓને આપી છે, જે લુચ્ચાઇ કરતાં થાકી ગયા છે. આ શબ્દો તમે સમજો, ''લુચ્ચાઇ કરીને થાકી ગયા છો. ''
આ લુચ્ચાઇ શું છે? તે પ્રજ્ઞાથી તદ્દન વિરૂદ્ધનો ભાવ છે. તમે ક્યાં તો લુચ્ચા હો છો, કાંતો તમે બુદ્ધિશાળી હો છો, એક જ સમયે તમે બન્ને હોઇ શકતા નથી. લૂચ્ચાઇ, ચતુરાઇ એ વ્યક્તિને અસર થઇ જાય તે સ્ન્થિતિથી વિરૂદ્ધ છે, તમે જ્યારે લુચ્ચા હો છો, ત્યારે તમને કોઇ અસર ભેદી શક્તી નથી. તમે જ્યારે અસર પામવાની સ્થિતિમાં હો છો, ત્યારે તમે બાળક જેવા શૃદ્ધ હો છો. બાળક એક જ સમયે બૃદ્ધિવાન પણ હોઇ શકે છે, અને નિર્દોષ પણ હોઇ શકે છે. સમય જતાં, તેની બૃદ્ધિ વિકસે છે, પરંત્ તેની નિર્દોષતા કોઇ નિરાપવાદ પણે બદલાઇને અને લુચ્ચાઇ બની જાય છે! પછી તે બાળકની જેમ શુદ્ધ રહેતો નથી. સમાજનો ઢાંચો નિર્દોષતાને બૃદ્ધિમાં અને પછી ચત્ત્રાઇમાં પરિવર્તિત કરવા માટે કારણરૂપ બને છે. બાળકોને તેમના પર છોડવામાં આવે તો તેઓ નિર્દોષ રહે છે. પરંતુ આપણે તેમને ઘણી બધી બધી બાબતો શીખવાડીએ છીએ, જેથી તેઓ સામાજિક પ્રાણી બની શકે. આ સમજો, બાળકોના ઉછેરની મહાન જવાબદારી
અને ઇશ્વરે તેના દૂતોને તે દિવસે કહ્યું કે, "મેં સાંભળેલી બધી જ પ્રાર્થનાઓમાંથી મેં આજે સાંભળેલી પ્રાર્થના સારામાં સારીં પ્રાર્થના હતી. કારણ એ કે તે પ્રાર્થના સૌધી એવા હૃદયમાંથી સ્ક્રુરેલી (પ્રગટેલી) હતી, જે સરળ અને િન્ડાવાન હતું.
આધ્યાત્મિકતા એક એવું ખૂલાપણું છે, જેના દ્વારા નિર્દોષતાને તેના શુદ્ધતમ રૂપમાં અભિવ્યક્ત કરી શકાય છે. નિર્દોષતા પોતે જ ઇશ્વરને કરાયેલી શ્રેષ્ઠ પ્રાર્થના છે.
ધર્મ પોતાની રીતે કોઇ માન્યતા નથી, જેવું તેના માટે માનવામાં આવે છે. દરેક ધર્મ એ મહાન ગૃરૂની ઊંડી આધ્યાત્મિક અનુભૂતિનું પરિણામ છે જેમણે તેને સ્થાપ્યો હોય છે. તેમણે જે કાંઇ અનુભવ્યું તે તેમણે ધર્મના રૂપમાં માનવજાતને આપ્યું, જેથી તેના દ્વારા માનવજાત પણ તેવો જ અનુભવ પ્રાપ્ત કરી શકે. તે સિવાય બીજો કોઇ આશય નથી. જો આ સમજાય જાય તો કોઇ પણ વ્યક્તિ કોઇ પણ ધર્મ પાળી શકે છે. આજ છે બધા જ મૂળ ધર્મોની સુંદરતા.
તમે જ્યારે તમારા ગુરૂજીની આસપાસમાં રહો છો તો આ વાત સાચી બની જાય છે. તમે નિર્દોષ સમર્પણ ભાવમાં રહો. તમે જ્યારે નિર્દોષ અને પ્રાર્થના પૂર્ણ હો છો, ત્યારે ગુરૂજીનું મૌન તમારા અસ્તિત્વને આરપાર ભેદી જાય છે. મૌનનો ધર્મ સૌથી મહાન ધર્મ છે. તે મહાન ગુરૂઓ અને તેમના શિષ્યોનો ધર્મ છે, તે સાચી આધ્યાત્મિકતા પણ છે.
લચ્ચાઇ છોડો અને નિખાલસ બનો
મેં જ્યારે સત્યકામની વાર્તા કહી હતી ત્યારે લોકોના સમૂહમાંથી એક વ્યક્તિએ મને પૂછયું, ''સ્વામીજી,
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
આપણે ઉપર છે, અને તે પણ તેમને ચતૂર બનાવ્યા વિના.
કવિ ખર્લાંલ જીબ્રાન બાળકો વિશે સૂંદર રીતે કહે છે, તમે તેમને તમારો પ્રેમ આપો પરંતુ તમારા વિચારો નાસ્ટિં, કારણ કે તેમનીં પાસે તેમનાજ પોતાના વિચારો છે.
ચતુરાઇ ભેદ ઊભો કરે છે, તે સતત એક ગણતરી છે. તે મૂક્ત અને નિર્દોષ અભિવ્યક્તિમાં અડચણ કરે છે. તે માત્ર ગણતરી દ્વારા જ અભિવ્યક્ત કરવાનું જાણે છે. ગણતરી તો જાણે ઠીક વાત છે અંકગણિત માટે, પરંતુ તે જીવન માટે નથી. આપણે ગણતરી કરીએ છીએ, ખોટા કારણો માટે. આપણે ક્યારેય આપણા આશીર્વાદની ગણતરી કરીએ છીએ ? ક્યારેય નહિ! તને તો બસ એમ જ કાઢી નાંખવામાં આવે છે.
ચતુરાઇની શરૂઆત થાય છે, પૂર્ણતાનું વિભાજન કરવાથી. જ્યારે મને નિર્દોષતા ત્યારે ગૃમાવે છે જ્યારે મનને ભેદ કરતા શીખવી દેવામાં આવે છે, ત્યારે નિદ્દોર્ષતા ખોવાઇ જાય છે. એક વખત મન ચતૂરાઇની દોરી ૫કડી લે છે, ૫છી તે તેને ચાલુ રાખે છે અને મૂળભૂત નિર્દોષતાથી ઘણું બધું દ્રૂર જતું રહે છે.
બે બાળકો એક મોલમાં એક બાબાગાડી ( પ્રામ )માં એકબીંજાને અડીંબે સૂતા હતા.
તેમાં એકે બૌજા તરફ ફર્યો અને પૂછચું, "'શું તુ છોકરી છે કે છોકરો છે ? "
બાળકે જવાબ આપ્યો, "હું જાણતો નર્થો. "
પહેલા બાળકે કહ્યું, "હું કહીં શકું છું." અને તેણે
ગણતરી તો જાણે ઠીક વાત છે અંકગણિત માટે, પરંતુ તે જીવન માટે નથી. કપડાની નૌચે ઊંડે ડૂબક્રી મારી અને બહાર આવ્યો અને કહ્યું, "તું બેબી (છોકરી) છે અને હું બાબો (છોકરો ) છું. "
તે બાળકોંને આશ્વર્ય થયું અને પૂછચું, "તે કઇ ર્રાંતે જાણ્યું ? "
સૌદ્યો જ જવાબ મળ્યો, "તે તો ઘણું સહેલું છે. તેં ગુલાબી કપડાં પહેર્યા છે અને મેં ભુરાં કપડાં પહેર્યાં છે! " "
ઘણી નાની ઉંમરથી બાળકને લોકો પાસેથી ભેદ કરવાનું શીખવા મળે છે. આ એવા લોકો છે, જેઓ ચતુરાઇ સાથે સંઘર્ષ કરતા હોય છે. બાળક પણ અજાણતાં જ આવી તેની નિર્દોષતાનો વ્યય કરે છે ચત્રાઇ મેળવવા.
ચતુરાઇ સાથે ભય એ છે કે તે ઘણી દિશાઓમાં મૂળિયાં ઉગાડે છે અને વ્યક્તિના પોતાના સ્વભાવને સખત બનાવે છે. વ્યક્તિ પોતે એ પણ જાણતો નથી કે તે ચતુર છે, તે એ પણ જાણતો નથી કે તેનો પોતાની સાથેનો સંઘર્ષ એ પણ ચતુરાઇનું જ પરિણામ છે.
એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો, ''સ્વામીજી, મારે લગ્નેતર સંબંધો છે.'' મેં પૂછ્યુ, ''તમને લાગે છે કે તે ખોટું છે.'' તેણે કહ્યું, ''હા, હું જ્રાણું છું કે તે ખોટું છે, અને હું એ બાબતે સ્પષ્ટ છું કે હું કંઇક ખોટું કરી રહ્યો છું.'' મેં તેને કહ્યું, ''તો પછી તેને બંધ કરો,'' મેં તેને કહ્યું, ''એય, હું કાંઇ તે સંબંધ ધરાવતો નથી કે તેને બંધ કરૂં ! તમે તે ધરાવો છો, તો તે તમારે જ નક્કી કરવાનું છે અને બંધ કરવાનો છે!'' તે
જીવન મહિત
સુધી તમને કોઇ પ્રકારની મદદદ થઇ શક્તી નથી. કોઇ પદ્ધતિ તમને મદદરૂપ થતી નથી કારણ કે તમારી ચતૂરાઇ જાણે છે કે દરેક પદ્ધતિથી કઇ રીતે છટકી જવું. લોકો આવે છે અને કહે છે, ''સ્વામીજી, આપ જે કહો છો તે સાચું છે, પરંતુ….,'' આ ને સમજો. જે ક્ષણે તમે 'પરંતુ' કહો છો! તે ક્ષણ ચૂકી ગયા હો છો ! જે ક્ષણે તમે કહો છો ''પરંતુ'' તે વખતે વાત પતી જાય છે. તમે તમારી ચતૂરાઇથી તેનાથી છટકવાનો પ્રયત્ન કરો છો.
કેટલાક લોકો મને કહે છે, ''તમે જે કહો છો તે સાચું છે, પરંતુ તમે જેમ કહો છો, તેમ મને કરાવો.'' આનો શું અર્થ થયો. શું મારે સતત બે-ત્રણ માણસો રાખવા જે તમારા પર નજર રાખે અને તમને તે પ્રમાણે કરવા માટે ફરજ પાડે? તમારી ચતુરાઇની બાજી પડતી મૂકો, પછી આપમેળે જ તમે હં જેમ કહું તેમ કરવા લાગશો. ચતુરાઇ એ ચોખખી સંતાકૂકડીની રમત છે જે તમે તમારા આત્મા સાથે રમો છો. તમે તે રમત મારી સાથે રમી શકો નહિ. મને સીધેસીધું ખબર છે તમે ક્યાં છુપાયેલા છો. તમને શોધી કાઢવા મારે તમારી પાસે આવવાની જરૂર રહેતી નથી. માટે સમજી લો, કે તમે માત્ર તમારી સાથે જ રમત રમી રહ્યા છો. માત્ર તમે મક્કમ નિર્ણય કરો કે તમે પૂરી રીતે નિષ્ઠાવાન અને તમારી જાત પ્રત્યે જવાબદાર બનવાના છો. ત્યારે જ તમે તમારી ચતુરાઇ છોડી શક્શો.
જ્યારે ચતુરાઇ ઓગળે છે, ત્યારે જવાબદારી અને નિષ્ઠા આવે છે. અને તમે તરત જ પ્રબુદ્ધ બની જાવ છો. વળી, જવાબદારીના ભાવ સાથે તમે ક્યારેય કોઇપણ પ્રકારના ગપગોળામાં પડશો નહિ. ગપગોળા એ ચતૂરાઇની ચોખ્ખી અભિવ્યક્તિ છે. તમે જ્યારે એટલા ચતુર હો છો કે તમે વ્યક્તિને તેના મોઢે કશું કહી શક્તા નથી, ત્યારે તમે તેની પીઠ પાછળ વાત કરતા રહો છો.
શાંત ઊભો રહ્યો. મેં તેને પૂછયું, ''તમારો શું અર્થ છે કે મારે બંધ કરવો જોઇએ ? તમારો કહેવાનો અર્થ એ છે કે મારે તમારી કારની ચાવી લેવી અને તમને ત્યાં જવા ના દેવા જોઇએ ? મારે બંધ કરવો જોઇએ એમ કહેવાનો તમારો મતલબ શૂં છે ?''
આ જ છે ચતુરાઇ. તેમણે મને કહ્યું, ''ના, મેં મારી જાતને તમને સમર્પિત કરી છે, તો તેની સંભાળ તમારે લેવી જોઇએ.'' મેં તેમને કહ્યું કે ''તે વાર્તા સારી હતી!'' પછી મેં તેને કહ્યું, ''તમે હમણાં જ મને કહ્યું કે તમે બધ્યુ જ મને સમર્પિત કરી દીધુ છે. ઠીક છે, તો માત્ર અહીં બેસો અને ધ્યાન કરો.'' તેણે પૂછયું, ''તમે શૂં કહો છો સ્વામીજી?'' મેં તેમને પૂછયુ, ''તમે એ જ છો, જેમણે હમણાં જ કહ્યું કે તમે બધું જ મને સમર્પિત કરી દીધું છે! તો પછી હું જે કહું તેટલું જ માત્ર કરો. અહીંથી હાલશો નહિ અને અહીં જ બેસો.'' તેમ કરવા તે તૈયાર ન હતો!
એક નાનો વાત:
એક દિવસ નદીંઓ ભેગો મળી અને સાગર િવિટ્સ ફરિયાદ કરીં. તેમણે સાગરને કહ્યું, "એમ કેમ થાય છે કે અમે જ્યારે તમારા પાણીમાં પ્રવેશૉએ છીંએ, ત્યારે પૌણ માટે તાજાં અને યોગ્ય હોઇએ છીંએ અને તમે અમને ખારાશવાળા અને ન પીં શકાય તેવા બનાવી દો છો ? "
સાગરે પોતાના પર થતો આક્ષેપ જ્યારે સાંભળ્યો ત્યારે જવાબ આપ્યો, "તમે ન આવો પછીં તમે ખારાશથાળા બનશો નહિ. "
તમે જો સાદા ઉકેલ માટે પણ તૈયાર ન હો તો તમે ખાત્રી રાખજો કે તમે ચતુરાઇની બાજી રમી રહ્યા છો! જ્યાં સૂધી તમે ચતુરાઇપણાથી થાકી જતા નથી, ત્યાં
પ્રપંચ નો પ્રક્ષ્ન ઊભો થાય છે તમારી અંદરૂ કારણ કે સમાજ તમને હંમેશા રહેલી છે. પછી કંઈક 'ખાસ' બની રહેવાનં તેને ફરીવાર શીખવે છે. પ્રસરાવવાનું શક્ય બને છે. આવી સમજ જ આ પ્રક્રિયાને ફરી શરૂ કરશે.
શાણપણ આપણને પૂર્ણતાથી જીવવા માટેનું કારણ આપે છે. પૂર્ણતા કાર્યરત થાય છે ગાઢ નિર્દોષતામાંથી, અને તે ક્ષણ ને તમે સમગ્ર આપો છો. તમારી ભીતર કોઇ અભિપ્રાય, નિર્ણય કે ખંડિત થઇ ગયેલો અંશ રહેતો નથી. આતો માત્ર ઊંડો ઉત્ત્સાહ છે, જે તે ક્ષણ માટે. ક્ષણ પ્રત્યેની નિખાલસતા તે જ છે નિર્દોષતા છે.
તમારે ઠરેલ બનવા માટે પહેલાં તો તમારે અંતર્મુખ થવાની જરૂર છે. કારણ કે, શાણપણ એવો નિર્દેશ કરે છે કે કોઇ પણ ડોળ વિના તમારા સાચા સ્વભાવ સાથે સરળતા રાખવી. એ જ બધું છે. તમારું સ્વાભાવિક 'સ્વરૂપ' બનવાનો સૌથી સારો માર્ગ ભીતર મૂળ 'સ્વ'ના શાંત થવાનો છે. તમારા અંદરના 'સ્વ'ને હંમેશા શાંત રહેવા દો, પછી ભલે ગમે ત્યાં રહો અથવા ગમે તે કરો. પછી જ તમે તમે તમારી શૃદ્ધતા જાળવી શકશો. હંમેશા તમારા સ્વાભાવિક સ્વરૂપને તમારી અંદર અનૃભવો, અને તે પણ કોઇ જાતના દબાણ વિના, કોઇ પ્રયત્ન કે દેખાવ વિના.
પ્રપંચ નો પ્રશ્ન ઊભો થાય છે કારણ કે સમાજ તમને હંમેશા કંઇક 'ખાસ' બની રહેવાનું શીખવે છે. બધો જ સમય કંઇક 'ખાસ' બની રહેવાની જરૂર જ નથી. બધો જ વખત કંઇક 'ખાસ' બની રહેવું એ અપરિપકવતા છે. એક વખત એ વિચારને છોડી દેવામાં આવે છે, ત્યારે મન હળવું થઇ જાય છે. તેને ચતુરાઇ કરવા માટેનું કોઇ દબાણ લાગતું નથી, આ હળવાશ નિર્દોષતાને જન્મ આપે છે.
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
તમે જ્યારે ચતુરાઇ છોડી દો છો, ત્યારે સહજતા ખીલે છે. સહજતા ગણતરીથી તદ્દન ઉલ્ટી બાબત છે. પ્રજ્ઞા વત્તા નિર્દોષતા એટલે સહજતા. પ્રજ્ઞા વત્તા ચતુરાઇ એટલે ગણતરી. સરળતા (સ્વાભાવિક્તા) એટલે નિર્દોષ ભાવની સતત વહેતી અભિવ્યક્તિ છે. તે ગણતરી ન કરતા મનની સ્થિતિ છે. તેને ''સહજ'' કહે છે, 'સહજ' એટલે કોઇ પણ ભાર વિના માત્ર 'હોવું' બની રહેવું. જે ભાર હોય છે તે સતત કરાતી ગણતરીનો જ હોય છે.
આ સમજો., ચતૂરાઇને લીધે તમે વિચારો છો કે તમને ઘણી વસ્ત્રુઓ પ્રાપ્ત થાય છે. પરંતુ સત્ય એ છે કે તમે તમારી નિર્દોષતા ગુમાવો છો. નિર્દોષતા ગુમાવવી એટલે તમારા આખા જીવનને ગુમાવવા જેવું છે. તમને ગમેતે ગુમાવવાનું પોષાસે પરંતુ તમારી નિર્દોષતા ગુમાવવાનુ તો ક્યારેય નહિ પોષાય.
નિર્દોષતા, પૂર્ણતા અને ઠરેલપણું
ધર્મ પદ કહે છે:
"ભાતરમાં દૌથો પ્રગટાવો, શાણપણ (ડહાપણ) પ્રાપ્ત કરવાનો સખત પ્રયત્ન કરો. શુદ્ધ અને નિર્દોષ બનો, અને પ્રકાશમય જગતમાં જીવો. "
તમે જ્યારે આ જગતમાં આવો છો, ત્યારે તમે એક નિર્દોષ શિશુ તરીકે આવો છો. તમે ત્યાં સુધી જ નિર્દોષતાનું સૌદર્ય પ્રસારતા રહ્યા હતા, જ્યાં સુધી સમાજે તમને મન ન હોતું આપ્યું. હવે, તમે મનથી મુક્ત થઇ ફરીથી નિર્દોષ બનવા માંગો છો. જે નિર્દોષતા ફરીથી પ્રાપ્ત થાય છે તેને ઠરેલપણું કહેવાય છે. તેને ફરીથી પ્રાપ્ત કરવું શક્ય છે. માત્ર એટલું માનો કે એક વખત તમે નિર્દોષ હતા. એટલો વિશ્વાસ રાખો કે નિર્દોષતા હજી પણ
જીવન મુક્તિ
તરીકે, જો બાળક પૂછે, ''પેલું આકાશ ક્યારેક ભૂરા રંગનું અને ક્યારેક સફેદ રંગનું કેમ દેખાય છે?'' તો બાળકને એમ કહો કે આકાશ ક્યારેક ભૂરા રંગનું અને ક્યારેક સફેદ રંગનું હોય છે. જોકે તે વિશે બાળક તેની નિશાળના પાઠમાં તો ભણવાનો જ છે. પરંતુ જો તમે તેને કહી શકો કે તે જેમ છે, તેવું જ માત્ર છે, તો તે કુદરતની સ્વાભાવિકતાને સીધી રીતે જ સમજશે. પછી તે તેના સંતોષ માટે બીજા કોઇ વિજ્ઞાનની શોધ કરતો નહિ ફરે. જોકે આ બાબતને તો આપણી યુનિવર્સિટીઓ જ સારી રીતે સંભાળી લે છે.
તમારા ઘરમાં, તમે જ્યારે તેના જીવનમાં સૌથી વધુ અસર કરનારી વ્યક્તિ હો, અને જો તમે તેને એવું સમજવા દો કે બાબતો આ રીતે જ હોય છે, અને તેમને જ્ઞાન વડે જાણવાની કોઇ જરૂર રહેતી નથી. તો તેમની નિર્દોષતા ટકી રહે છે, જીવંત રહે છે. તે કુદરત વિશે કરાતા અછડતા તારણોને પકડી લેતો નથી. તે શબ્દોને વચ્ચે લાવ્યા વિના બાબતોને જોવાનું શીખે છે. તે માત્ર 'જોવાનું' અને 'હોવાનુ' જ શીખે છે. જે ક્ષણે શબ્દોને વચ્ચે લાવવામાં આવે છે, આપણે નિર્દોષતા ગુમાવી દઇએ છીએ. પછી તે માત્ર સહજતાથી 'જોવાનું' રહેતું નથી. પછી તે અર્થ સાથે 'જોવાનું' બની જાય છે. પછી તેની સમગ્ર સુંદરતા ખોવાઇ જાય છે.
ઉંમરનો વિકાસ થવો તેને હંમેશા ગંભીર વાત માનવામાં આવે છે. તમે જો ગંભીરતાપૂર્વક ઉંમરમાં મોટા થાઓ છો, તો તમે માત્ર મોટા જ થાઓ છો. તમે જો રમતાં રમતાં મોટા થાઓ છો, તો તમે યૂવાન રહો છો! એ જ્રોવું સારી વાત છે કે બાળકો, પ્રાણીઓ અને અન્ય સજીવો અવાર નવાર શૂં કરે છે, કારણ એ કે તે બધાં હંમેશા નિર્દોષભાવ સાથે અને રમતિયાળ પણે જીવન જીવે છે. તે તમારી સમજને મદદરૂપ થશે અને તમને નિર્દોષતા સાથે ફરી જોડશે.
તમારે નિર્દોષતાને પાછી પ્રાપ્ત કરવાની ઇચ્છાને અનુભવવી હોય તો તમારે અલગ માર્ગ લેવો પડે. કારણ કે જ્યારે તમે કોઇ અલગ રસ્તો લો છો અને તેના પરિણામો ભોગવો છો, ત્યારે આંતરિક ચિંતનની શરૂઆત થાય છે. આ આંતરિક ચિંતન નિર્દોષતાને ફરી પ્રાપ્ત કરવાની જરૂરિયાતને ધક્કો મારે છે. કોઇ અન્ય માર્ગ લેવા માટે તમારી જાતને દોષ ન દેશો. માત્ર તમે એવી જાગતતા રાખો કે તમારે કાયમ માટે સાચા રસ્તે તમારી જાતને જોડી દેવાની છે. જો તમારામાં શાણપણ આવવાનું છે, તો આ રસ્તો ચોક્કસ અર્થ 'પૂર્ણ' છે.
શાણપણ એ મજબૂત નિર્ણય લેવાની વાત છે, કે તમે હવે વધારે વખત તમારી જાતને ભ્રમણામાં રાખશો નહિ. એ તમારી ભીતરમાં જાગૃતતા જગાડવા ની વાત છે. તે તો તમારી જાતને પ્રમાણિકતાથી એક સૂત્રિત કરવાની વાત છે. જ્યારે આ બને છે, ત્યારે તમે ફરી બાળક બનવાની શરૂઆત કરો છો. એક બાળકની રીતે તમે નિર્દોષ હતા પરંતુ તેમાં જાગ્રતતા ન હતી. ક્યાંક મોટા થવાની પ્રક્રિયામાં તમે નિર્દોષતા ગુમાવી દીધી હતી. તમે હવે તેને ફરીથી પ્રાપ્ત કરી રહ્યા છો. નવી નિર્દોષતા પૂર્ણ જાગ્રતતા સાથેની હશે અને તે જ છે સાચી નિર્દોષતા.
તમે જ્યારે નિર્દોષતા ફરી પાછી મેળવો છો ત્યારે તમે એ સમજ્જણ વડે ખીલી ઊઠો છો કે બાળક જેવા બનવા કરતા વધું અમૂલ્ય કશું જ નથી. આ જ છે પ્રબુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા.
તેથી જ બાળકની નિર્દોષતાને ખૂબ જ માવજતપૂર્વક પોષવી જોઇએ. બાળક જે કાંઇ નિર્દોષ નિરીક્ષણ કરે છે, તે દરેક માટે જો આપણે તેના પર કોઇ પ્રકારના જ્ઞાનને લાધ્યા વિના રહી શકીએ, તો બાળક તેની નિર્દોષતાને જાળવી રાખીને વિકાસ કરશે. દ્રષ્ટાંત
પૂનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
બાળક સમાન નિર્દોષતા ઘણી વાતો શોધી કાઢે છે, પરંતુ તેમાંની મોટાભાગની વાતોને તે સમજી શક્તો નથી. તે તેનો નિર્દોષતાના સ્તરે આનંદ મેળવે છે, માત્ર એટલૂં જ. જ્યારે પૂનઃપ્રાપ્ત થયેલી નિર્દોષતા નવા આવિષ્કાર કરે છે, એટલું જ નહિ, પરંતુ તેમાંના બધા વિશે સમજ રાખે છે. આ જ છે એ વચ્ચેનો ફરક.
બાળક સમાન નિર્દોષતા સુંદર છે, પરંતુ પૂરતી નથી, તેને જીવન માટે ગુમાવવાની જ હોય છે અને ફરી તેને પૂરી જાગ્રતતા અને પુખ્તતા સાથે ફરીથી કરવાની હોય દેશે.
એમ કહેવાય છે કે, ગાંડો માણસ અને સંત સરખા જ દેખાય છે. બન્ને જણ તેમના વર્તનમાં વિચિત્ર જણાય છે. તેઓ અચાનક હસવા માંડે છે અને ન સમજાય તેવી બાબતો કરે છે. પરંતુ તેઓ એક જ અવસ્થાના ખરેખર તો બે વિરૂદ્ધ છેડાઓ પર જ રહેતા હોય છે! ખૂબ જ વિરોધીભાવો એક સરખા જણાય છે. બહારથી તેઓ સરખા જણાય છે, માત્ર એટલું જ, તે જ રીતે બાળક અને સંત તેમના નિર્દોષ ભાવમાં એક સરખા જ દેખાય (જણાય) છે, પરંતુ તેઓ એક જ અવસ્ત્ર્થાના બે ખૂબ જ વિરૂદ્ધ છેડાઓ પર હોય છે. બાળકે નિર્દોષતાની પૂનઃપ્રાસિની સ્થિતિ પામવાની પ્રક્રિયા તો હજી શરૂ પણ નથી કરી, જ્યારે સંત તો તે પ્રક્રિયા પૂરી કરીને બેઠા છે.
બાળકની નિર્દોષતા તો ઇશ્વરે બક્ષેલી નિર્દોષતા છે. જે લઇને તે આ પૃથ્વી પર જન્ન્મ્યો છે. આ એ નિર્દોષતા નથી જે તેણે જીવન દ્વારા પુનઃપ્રાપ્ત કરી છે. બાળકની નિર્દોષતા બહ્ સહેલાઇથી ડહોળાઇ જાય છે. જ્યારે સંતની નિર્દોષતા ક્યારેય ૫ણ ડહોળાતી નથી. તમારી નિર્દોષતાને ડહોળવી અને તેને કાયમ માટે પુન: પ્રાપ્ત કરવી એ જ છે પરિપકવતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા.
રંગપટના સામે છેડે સંત બનવા માટેનો આ આરપારનો પ્રવાસ છે.
તમે જ્યારે નિર્દોષતા પાછી મેળવો છો, ત્યારે "દ્વિજ', પુનર્જન્મ પામેલા, કહેવાચ છો.
એક વખત નિર્દોષતા પૂન: પ્રાપ્ત થાય છે તો તમે બીજાની આંખોમાં આંખ પરોવી જોવા માટે ફરી એકવાર સમર્થ બનો છો. તમારી નિર્દોષતા તમને સંવેદનશીલ બનાવે છે એટલું જ નહિ, તે તમને સુસંકલિત પણ બનાવે છે. જ્ઞાનથી તમે તમારી અંદરચી ટૂકડે ટ્રકડા થઇ જાવ છો. પુન: પ્રાપ્ત થયેલી નિર્દોષતા વડે તમે તમારી જાત પ્રત્યે અને બીજા પ્રત્યે નિષ્ઠાવાન અને પ્રમાણિક બનો છો. પ્રમાણિકતાની ચમક તમારી આંખોમાંથી પ્રસરશે અને બીજા લોકોને સ્પર્શશે. આ પ્રમાણિકતા જ પરિપકવતા છે.
નિર્દોષ બનવાની ઇચ્છા થવી તે જ માત્ર પૂરતું છે. તે તમારામાં 'તમે' જે ખરેખર નથી, તેનો વિનાશ કરવાની શરૂઆત કરે છે. અંતે તો એ તમારા પર અંકિત કરેલ સ્તરો છે. પરંતુ જ્યાં સુધી પ્રક્રિયા સંપૂર્ણ થાય ત્યાં સુધી તમારી નિર્દોષ બનવાની ઈચ્છાને પકડી રાખવાનું અગત્યનું છે. આ ઇચ્છા તમને સતત યાદ અપાવે છે કે તમારે કોઇ ચતૂરાઇ વિના નિષ્ઠાવાન અને પ્રમાણિક બનવાનું છે. નક્કી કરો કે જ્યાં સુધી અંકિત થયેલા સ્તરો પૂરેપુરા દૂર ના થાય ત્યાં સૂધી તમે જંપશો નહિં.
પરિપકવતાનું સૌંદર્ય એ છે કે તે તમને પરિપક્વ વ્યક્તિ તરીકે કાર્ય કરવા દે છે અને બાકીનો બધો સમય બાળક જેવા જીવવા દે છે. તે તમને એકથી બીજા તરફ સરળતાથી વહેવા દે છે, જેથી મને પૂર્ણતત્ત્વ સાથે લયબદ્ધતા માં રહો છો.
તમે જ્યારે નિર્દોષતા પાછી મેળવો છો, ત્યારે
જીવન મહિત
ગાળ્યા વિના અભિવ્યક્ત કરવી. ચતૂર લોકો પોતાની લાગણીઓમાં પણ તોડન્જોડ કરે છે. એકાદ વખત લોકો સામે રડીએ તો તે ઠીક કહેવાય. તેમાં ખોટું પણ શૂં છે? તમે તે છુંપાવવાનો પ્રયત્ન કેમ કરો છો? તમે જ્યારે રડો છો,ત્યારે તમે માત્ર સાચી લાગણીઓને જ અભિવ્યકત કરો છો. તો પછી તેમાં છુપાવવા જેવું શું છે? સમસ્યા એ છે કે સમાજે આપણને આપણા સાચા સ્વભાવને છુંપાવવાનું જ અને આપણા દેખાડવાના વ્યક્તિત્વને જ માત્ર બતાવવું એવું શીખવ્યું છે. તેથી જ સમય જતાં આપણે ભૂલી જઇએ છીએ કે આપણો સ્વભાવ શૂં છે. આપણે ભૂલી જઇએ છીએ નિર્દોષ કેવી રીતે થવું.
પેરેજ્ટસ – ટીંચર્સ મૉટિંગ (સ્ક્રૂલમાં થતીં િશક્ષક અને વાર્લોઓ વચ્ચેન્નો મોટિંગ ) દરમ્યાન એક શિક્ષકે કહ્યું, "તમારીં પૂર્ગ્રો તેનીં બર્ધી પ્રવૃત્તિઓમાં ઘણી જ સારી છે. તે માત્ર થોડી લાગણોની રીતે અપરિપક્ષ્ય છે. પરંતુ તે સારીં થઇ જશે.
માતા–પિતા એ મુંઝવણ સાથે તેની સામે જોયું અને પૂછચું, "જ્રણ વર્ષની ઉમરે, તમે તેનો કેવી હોય તેની અપેક્ષા રાખો છો ? "
માત્ર બાળકો સાથે મિત્રભાવે, તેમની સાથે રમનારા દોસ્ત તરીકે રહેવાથી જ તેમની નિર્દોષતા ફરી મેળવાનું શક્ય બને છે. તમે જ્યારે તેમની સાથે હો, ત્યારે તમે બાળક જેવા થવાનો માત્ર દેખાવ જ ન કરો, ખરેખર નિષ્ઠાથી બાળક બનો! આ જ મોટામાં મોટો ઉપકાર તમે તમારી જાત ઉપર કરો છો.
તમારામાં જે બાળક છુપાયેલો છે, તેને ફરીથી શોધવાના ઘણા બધા રસ્તાઓ છે. માત્ર તેમની સાથે સંતાકુકડી રમો અથવા કુકીઝ (બિસ્કીટ) કેમ બનાવવા
'દ્વિજ', પૃનર્જન્ન્મ પામેલા, પરિપકવ કહેવાય છો. તેની ચાવી નિર્દોષતા પુન: પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નો છોડવામાં નથી. તે પ્રવાસ અવારનવાર નિરાશ જન્માવતો હોઇ શકે, કારણ કે તે વિલંબ કરે છે અને તે તરત જ બનતું નથી. તેવું થાય છે કારણ કે સમાજે તમને તે અસરોના ધણા પડળોથી બાંધી દીધા છે. ડુંગળીના કેન્દ્ર ભાગે પહોંચવા માટે તેના છોતરાનાં એક પછી એક પડળ ખોલવા પડે છે. જીવનમાં બદલાવની શરૂઆત કરવાની પહેલી શરત છે નિરાશા. તેથી જરાય હળવા ન થાઓ, તેટલું જ પૂરતું છે. તે થશે જ. યાદ રાખો, નિર્દોષતા તો તમારામાં છે જ. તે બહારના કોઇ આખરી હેત્ સિદ્ધ કરવા માટેની નથી. માત્ર આટલું જ યાદ રાખવાથી દરેક નિરાશાના અનુભવ પછી તમને તે હળવાશ આપશે.
દરરોજ થોડી ક્ષણો માત્ર બેસી રહો, તમારામાં લીન થઇ ને બેસો અને શાંત ચિત્તે તમારા નિર્દોષભાવમાં જતા રહો. તમારામાં નિર્દોષતાનો અનુભવ કરો. તમારામાંની શુદ્ધતાનો અનૂભવ કરો. તમારામાંથી ઉભરાતી લાગણીઓને અનુભવો. તેને તમારા શરીર દ્વારા પ્રસરવા દો, વળી મન અને અસ્તિત્વ દ્વારા પણ પ્રસરવા દો. તમે એવું અનૂભવો કે તમારી નિર્દોષતામાં તમે કેટલા સંદર છો. આમ દરરોજ કરો. થોડા વખતમાં તમને દેખાશે કે તમે તમારા પોતાના સ્વભાવ 'સ્વ'ના પ્રત્યે જાગ્રત થતા જાવ છો. તે બધું જ જે 'તમે નથી', તે બળી જશે અને વાસ્તવિક 'તમે' બહાર આવશો.
નિર્દોષતાની તેની પોતાની સમગ્રતા છે. આ સમગ્રતા ને કહેવાય છે મનોહરતા. આપણે વિચારીએ છીએ કે જે વયસ્કો રડે છે તેઓ અપરિપકવ છે. તમને એવી માન્યતામાં બાંધી દેવામાં આવે છે કે લાગણીની અભિવ્યક્તિ અપરિપક્વ સ્વભાવવાળી હોય છે. નિર્દોષતાની નિશાની એ છે કે લાગણીઓને કોઇ રીતે
પુનઃપ્રાપ્ત નિર્દોષતા જીવનમાં ઘણાં દ્વાર ખોલે છે
છે. તમે જ્યારે જતું કરો છો, અને રમતમય બનો છો, ત્યારે તમે તમારી નિર્દોષતા ને ફરીથી સ્પર્શ કરો છો. અચાનક તમે તમારાથી એક વિરામનો આનંદ મેળવશો. આ વિરામ છે તમારી ગંભીરતાથી અલગ થઇ જવ્યું. તમને લાગશે કે હવે ભીતરમાં પકડી રાખવા જેવું કશું બાકી નથી, હવે માત્ર મુક્ત આત્માજ છે. તમે જ્યારે આ બાબતમાં જાગ્રત બનો છો ત્યારે તમે સચેત પણે તેના પર કામ કરી શકો છો અને પૂર્ણરીતે નિર્દોષ અને નિષ્ઠાવાન બનવા તરફ ગતિ કરો છો.
નિર્દોષતા ચૈતન્યને મસ્તકમાં સ્લિર ન થવા દેતાં હૃદયના સ્તર પર રાખવાની વાત છે.
તે શીખો અથવા ટોમ અને જેરી કાર્ટ્રન જોતા રહો અથવા જુદા જૂદા રંગો વાળી કોટન કેન્ડી ખાતા રહો અથવા માટીના ઢીંગલા બનાવો! આ બધું જ તમારામાંના બાળકને બહાર લાવશે. તમારી નક્કર ઓળખ છે, તે તેમાં ઓગળી જશે. તમે નદીની જેમ એક પ્રવાહ બની વહેવા માંડશો. તમારી ગંભીરતાનો ભાર ખરી પડશે અને તમે હળવા અને આનંદમય થઇ જશો.
ગંભીરતા એ અહમ છે. તમને જ્યારે કોઇ ઇન્જાથી ડર લાગે છે, જ્યારે તમારું સમતોલન કે શક્તિ ગુમાવવાનો ડર લાગે છે, ત્યારે તમે ગંભીર બની જાઓ છો. તમે જ્યારે વધારે પડતા સ્વકેન્દ્રિત રહો છો, ત્યારે આવું થાય તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
પ્રક્રિયામાંથી પસાર થાય છે.
આધુનિક ભૌતિક પ્રાચીન વિજ્ઞાન દર્શાવે છે કે પદાર્થ ભૌતિક વિજ્ઞાનના ત્રણ નિયમો જેવાં કે ગતિના નિયમો, ગરૂત્વાકર્ષણના નિયમો અને પ્રવાહી ગતિના નિયમો, વગેરેથી નિયંત્રિત થાય છે. બધા જ પદાર્થો અણુંથી બનેલા છે એવું મનાય છે, અુણંઓ પરમાણુંથી બનેલા છે. આ પરમાણું ત્રણ પ્રકારના અણુના બનેલા છે – જેમકે પ્રોટોન, ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોન. આપણે આ બધી મૂળભૂત વાતો સ્કૂલમાં શીખ્યા છીએ.
પરંત્, અર્વાચીન વિજ્ઞાન પ્રમાણે આ વિશ્વ મૂળભૂત રીતે પદાર્થોનું બનેલું નથી, મૂળભૂત ( પાર્ટીકલ) આર્ટાું પ્રોટોન, ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોન નથી. અર્વાચીન વિજ્ઞાન કહે છે પદાર્થ પોતે તો ખરેખર શક્તિ છે!
આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું પ્રસિધ્ધ સમીકરણ, E=mc2 (જ્યાં 'E' એ શકિત છે, 'm' એ પદાર્થનો જથ્થો છે અને 'c' એ પ્રકાશની ગતિ છે) સાબિત કરે છે પદાર્થ અને શકિત વચ્ચેની સમાનતા. હું તાજેતરનો લેખ વાંચતો હતો, જે અમેરિકાની ''જન્નલ સાયન્સ'' માં પણ પ્રસિદધ થયાો છે.
આપણે હવે થોડા જટિલ વિષય તરફ વધીએ. તે આપણા આપણી આસપાસના વિશ્વ સાથેના સંબંધ અંગે છે. આપણે જે જોઇએ છીએ તે શા માટે જોઇએ છીએ? આપણે જે જોઇએ છીએ તે કઇ રીતે જોઇએ છીએ? આ વિશ્વના અસ્તિત્વની યોજનામાં આપણે કઇ રીતે બંધબેસતા થઇએ છીએ છીએ ?
પદાર્થ, શકિત અને એથી પર
આ વિશ્વ શેનાથી બનેલુ છે ? આપણી પાંચ ઇન્દ્રિયો જેવી કે દરય, શ્રવણ, સુગંધ, સ્વાદ અને સ્પર્શ આ દ્દુનિયાને જોવાના-અનુભવવાના દરવાજા છે તેઓ બતાવે છે કે આ વિશ્વ પદાર્થનું બનેલું છે –આ પદાર્થો અલગ અલગ રૂપોમાં, આકારોમાં રંગોમાં અને ગુણોમાં છે.
આપણે આપણને ત્રિવિધ પરિમાણવાળા વિશ્વમાં જીવતા જ્રોઇએ છીએ, જે મૂળભૂતરૂપે પાંચ મૂળ તત્વોનું બનેલું છે –પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આપણે આ વિશ્વમાં બદલાતા જોઇએ છીએ. સમય ના પસાર થવા સાથે તે બધા સર્જન, પોષણ અને વિનાશની ત્રિવિધ
જીવન મૃક્તિ
તે જ રીતે, શક્તિનું કંપન આંખથી જોઇ શકાતું નથી. તે ઘન પદાર્થ લાગે છે. શક્તિ જ્યારે જથ્થ્થાના રૂપમાં હોય, ત્યારે પદ્દાર્થ બને છે. પદાર્થ તેના સૂક્ષ્મ રૂપમાં શક્તિ હોય છે. માનવનું શરીર સૂક્ષ્મ મનનું ઘન રૂપમાં પ્રગટીકરણ છે માનવમન એ આ ઘન શરીરનું સૂક્ષ્મ પ્રગટીકરણ છે. અહીં એક અગત્યની વાત એ સમજવાની છે કે આ વિશ્વની સમજ વ્યક્તિ એ વ્યક્તિએ બદલાતી રહે છે, કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ માનવમનની કાર્યરીતિ બદલાતી રહે છે !
વળી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની પરસ્પરની આપલેની અસરો માત્ર શક્તિની પરસ્પરની અસરો છે. દાખલા તરીકે, એક પરમાણું જે ન્યૂલીઅસથી તેની આસપાસના ઇલેક્ટ્રોન વાદળ સાથે બનેલો છે તેને ફટબોલના મેદાન સાથે સરખાવી શકાય. ન્યૂક્લીયસ ફટબોલના મેદાનની મધ્યમાં રહેલા સીંગદ્દાણા જેવો છે અને ઇલેક્ટ્રોનનું વાદળ મેદાનમાં રહેલી ખાલી જગ્યા જેવું છે. બીજી સરખામણી જે મારા ધ્યાનમાં આવી તે એ છે કે જો તમારે પૃથ્વી ગ્રહ પરના બધાજ પરમાણુઓ વચ્ચેની બધીજ (અવકાશને) જગ્યાને દૂર કરવાની હોય તો બાકી રહેતો પદાર્થ માત્ર ખાંડના એક ચોરસા જેટલા માપનો થાય છે !
આપણે જેને ઘન પદાર્થ તરીકે જોઇએ છીએ, જેમકે આ દષ્ઠાંતમાનું ફટબોલનું મેદાન, તે હકીકતમાં તો ઇલેક્ટ્રોનનું વાદળ જ છે. – ખૂબ જ મોટી ખાલી જગ્યા (અવકાશ) – જે પરસ્પર અસર કરતી રહે છે. તે જ રીતે, બીજા લોકો અને પદ્દાર્થો સાથેના આપણા સંપર્કો અને પારસ્પરિક અસરો માત્ર શક્તિઓની પારસ્પરિક અસરો જ છે. આ શક્તિઓનો પારસ્પરિક વિનિમય છે. જે બનતો રહે છે. તમે બીજી વ્યક્તિ કે પદાર્થને તમારી થોડી શક્તિ આપો અને તમે પણ પેલી વ્યક્તિ કે પદાર્થ પાસેથી શક્તિ મેળવા છો.
પદાર્થ ખરેખર તો એવી શક્તિ છે, જે જુદાં જુદાં આવર્તનોમાં કંપન આ લે ખ કરતી રહે છે અને જૃદાં જૂદાં આઇન્સ્ટાઇ રૂપોમાં પ્રગટ થતી રહે છે ન ન સ મીક રણ
પરના સંશોધન અંગેનો છે. ન્યુકિલયસમાં આવેલા પાર્ટિકલો મૂળભૂત કવાર્ક(quark) નામના વધુ નાના આણુંથી બનેલા છે એવું મનાય છે. આ કવાર્ક ગ્લૂઓનથી બંધાયેલા છે. આશ્વર્યની વાત એ છે કે ગ્લૂઓન (gluon)નો જથ્થો શૂન્ય છે અને કવાર્કનો જથ્થ્થો છે માત્ર પાંચ ટકા. અભ્યાસ દર્શાવે છે કે બાકી રહી જતા પંચાણું ટકા ક્વાર્ક અને ગ્લૂઓનની ગતિ અને પરસ્પરની અસરની શક્તિમાંથી આવે છે. માટે શક્તિ અને જથ્થો સમાન છે.
વિજ્ઞાને થોડા દાયકાઓ પહેલાં શોધેલા આ સત્યો આપણા ઋષિઓએ 'ઉપનિષદોમાં' જે વૈદિક જ્ઞાનનો સાર છે તેમાં જાહેર કરેલા છે. ''ઇશાવાસ્ય ઉપનિષદ'' ની સર્વ પ્રથમ પંકિત, જે હજારો વર્ષો પહેલાં લખાયેલી હતી, તે દર્શાવે છે, ''ઇશા વાસ્યમ સર્વમ્ ઇદમ્'' જેનો અર્થ થાય્ છે, આ જે કંઇ અસ્તિત્વમાં છે તે શક્તિ છે!
પદાર્થ એ કંપન પામતી શક્તિ છે
પદ્દાર્થ ખરેખર તો એવી શક્તિ છે, જે જુદાં જુદાં આવર્તનોમાં કંપન કરતી રહે છે અને જૂદાં જૂદાં રૂપોમાં પ્રગટ થતી રહે છે આપણે આ કંપનો આપણી આંખથી જોઇ શક્તાં નથી, કારણ કે કંપનોની આવૃતિ (આવર્તન) ઘણા જ ઉંચી ગતિનાં હોય છે અને આપણી આંખ અતિશય ઝડપથી હાલતા પદાર્થોને અલગ અસ્તિત્ત્વ તરીકે જોઇ શક્તી નથી. આંખ આ પદાર્થોને એકબીજામાં સતત ભળતા જોઇ શકે છે.
અનંત શક્યતાનું વિશ્વ
હવે, પદ્દાર્થ અને શક્તિનો ઉદ્દગમસ્ત્રોત શું છે ? માનવ શરીર અને માનવમનનું ઉદ્દગમસ્થાન શૂં છે? દરેક પદાર્થમાં રહેલી શક્તિ ક્યાંથી પેદા થાય છે? તો પછી આ દશ્યમાન વિશ્વ પાછળની વાસ્તવિકતા શૂં છે ? જો આપણે આ વાસ્તવિકતા જેવી છે તેવી આપણી ઇન્દ્રિયો દ્વારા જોઇ શક્તા નથી, તો પછી વાસ્તવિકતાનો સ્વભાવ શાં છે ?
આ પ્રશ્ન ''શિવસૂત્રો'' છે.= ''શિવસૂત્રો'' પ્રબુધ્ધતાના વિજ્ઞાન પરનો પ્રાચીન વૈદિક ગ્રંથ છે– માં પૂછાયેલો છે. ભગવાન શિવની પત્ની દેવી તેમને પ્રશ્ન કરે છે, ''આ આશ્વર્યોથી ભરપૂર વિશ્વનો સ્વભાવ શૂં છે ?'' તેના પ્રત્યુત્તર રૂપે ભગવાન શિવ આત્મસાક્ષાત્કાર ની ૧૧૨ પદ્ધતિઓનો નિર્દેશ કરે છે જે, તેને જ્યારે પણ કાર્યાન્વિત કરવામાં આવે છે. ત્યારે તેનો જવાબ એક સીધા જ અનુભવ રૂપે આવે છે!
વાસ્તવિકતા અંગેનો આ પ્રશ્ન આપણને પદાર્થ અને શક્તિથી પારના વિશ્વમાં દોરી જાય છે, જે અવકાશ અને સમયની મર્યાદાઓથી પર છે. આ એવું વિશ્વ છે, જ્યાં બધી જ શક્યતાઓ બીજ રૂપે વિદ્યમાન છે. તે જ વિચારોનું તત્વ અને મૃળ સ્રોત છે, અને તે જ પદાર્થો થી ભરેલા વિશ્વમાં બનતા બનાવોનું તત્ત્વ અને મૂળ સ્ત્રોત છે.
આ પર થયેલા વિશ્વમાં સામાન્ય તર્કનું કોઇ જ અસ્તિત્ત્વ નથી. કાર્ય-કારણ સંબંધો પણ નથી હોતા. એક ઘટનાનું બનવું બીજી ઘટના બનવામાં કારણભૂત થતૂં નથી. પરંતૃ તે અન્ય કોઇ બનતી ઘટના સાથે પરસ્પર સંબંધિત હોય છે. ઘટનાઓ ના આ પારસ્પરિક સંબંધનો અવકાશ કે સમય પર કોઇ આધાર હોતો નથી. જેથી આપણે જેને બીજ કહીએ છીએ, તે તો છે અનંત
અસ્તિત્ત્વ દિવ્ય આનંદ અને શકયતાઓ નો પરમાનંદ નો મહાસાગર છે. મ હા સા ગ ર , જ્યાંથી ઘટનાઓ મોજાંઓના રૂપમાં ઉભરે છે.
આ આખુંય અસ્તિત્વ અને તેની સઘળી ઘટનાઓ કારણવિહિન માંગલ્ય રૂપે બનતી હોય છે, જે મકે સમદ્રમાં મોજાંઓ ઉઠતા હોય. અસ્તિત્ત્વ દિવ્ય આનંદ અને પરમાનંદ નો મહાસાગર છે. કારણવિહિન ઉભરાતા પરમાનંદ્રમાંથી જ સર્જનનું મોર્જ્યું અસ્તિત્વના મહાસાગરમાંથી ઊઠે છે! આજ રીતે બાબતો બનતી રહે છે. દિવ્યતા તેના અનંત આવિર્ભવો સાથે અગણ્ય વિશ્વોમાં રમે છે તેને 'પોષણ' કહે છે: તમે આ રમતમાંથી બહાર નીકળી જોઓ અને 'સ્વ' માં લીન થઇ જાઓ તેને કહે છે લય અથવા વિસર્જન. વિસર્જન એટલે પોતાના અંતિમ પરબ્રહ્મ ભાવમાં પાછા સ્ન્થિર થઇ જવું. તે પછી…… કોઇપણ તાર્કિક કારણ વિના… રમત ફરી શરૂ થાય છે! તે ચાલુ જ રહે છે. જેને આપણે પરિણામ સ્વરૂપે આ વિશ્વમાં થતી રહેતી અનંત ઘટનાઓ રૂપે જોઇએ છીએ.
મૂળ સ્વભાવ
આપણે આપણી વ્યક્તિગત સમજથી અસ્તિત્વની આ વિનાકારણ અને પરમાનન્દદ આપનારી રમત જોતા રહીએ છીએ! આપણી પોતાની સમજ જ જ આ સુંદર ઘટનાઓને સ્થાનિક વાસ્તવિક રૂપે ઉતારી દે છે. દરેક વ્યક્તિ સંદર ઘટનાઓને તેની પોતાની વ્યક્તિગત વાસ્તવિકતામાં નીચે લાવે છે.
કોઇકે મને પૂછ્યું હતું, ''હું અહીં આ ટેબલ જોઉં છું. આ રૂમમાં હાજર બધા જ લોકો આ જ ટેબલને જૂએ છે. તો પછી આપ કઈ રીતે કહી શકો કે આ ટેબલ
નિરીક્ષણ પોતે જ શક્યતાને વાસ્તવિક્તામાં ઢાળી દે છે
જો ઇલેક્ટ્રોન પદાર્થ છે, તો તેનું સ્થાન શું છે? તે તરંગ છે તો તે તરંગની ગતિ શું છે ? આ પ્રશ્નોના જવાબો આશ્વર્યજનક સંશોધન તરફ લઇ જાય છે કે કણ–તરંગ (પાર્ટીકલ–વેવ) કાં તો તે કણ હોય, કાં તો તરંગ હોય, કાં તો એક જ સમયે બન્ને પણ હોઇ શકે. પરંતુ તમે એક જ સમયે ઇલેક્ટ્રોનના સ્થાન અને ગતિ બંન્ને નક્કી કરી શક્તા નથી. કારણ કે, ઇલેક્ટ્રોનના સ્થાનના નિરીક્ષણની ક્રિયા જ તેની ગતિ બદલી દેશે! આ વિજ્ઞાનમાં 'હેસનબર્ગની અનિશ્ચિતતા' ના નિયમ તરીકે જાણીતો છે.
નિરીક્ષણની ક્રિયા થતા સુધીનો 'કણ–તરંગ' કણ અને તરંગ એક જ સમયે બન્ને હોય છે. નિરીક્ષણની આ ક્રિયાને હવે આપણે અસ્તિત્વની કારણવિહિન ઘટનાના જોવાના કાર્ય સાથે જોડી શકાય. આપણે જ્યારે નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે આપણે આપણી મર્યાદાઓનાં માળખાં, કે જે અંકિત યાદો છે, તેના દ્વારા કરીએ છીએ, આ એન્ગ્રામ જે અગાઉથી વિચારાયેલા હોય છે અને સ્મૃતિ અને તારણોમાં ઊંડે સુધી કોતરાયેલા હોય છે. દરેક વ્યક્તિના નિરીક્ષણનું કાર્ય તેની મર્યાદાઓ અને અંકિત યાદોની (એન્ગ્રામ) ની અસરવાળું હોય છે. તેના આધાર પર તે ઘટનાઓને વાસ્તવિકતાને તેના અનુભવને અનૂરૂપ ગોઠવી દે છે!
કણ-તરંગના સંબંધે, નિરીક્ષણની ક્રિયા કણ-તરંગને કણ અને તરંગમાં અલગથી ''ઢાળી'' દે છે. આ આપણને એવી ઊંડી સમજ તરફ લઇ જાય છે કે બન્ને શક્યતાઓ એક જ સમયે અસ્તિત્વ ધરાવે છે, અને એ નિરીક્ષણનું જ કાર્ય માત્ર છે, જે શક્યતાઓને એક ખાસ વાસ્તવિક્તામાં બદલી દે છે.
એ નિરીક્ષણનું જ કાર્ય માત્ર છે, જે શક્યતાઓને વા ર-ત વિક તા નથી ?'' મહેરબાની એક ખાસ વાસ્તવિક્તામાં બદલી દે છે. કરીને એટલું સમન્ને કે તમે ટેબલ તરીકે જે
ને અહીં જુઓ છો છો અને બીજા લોકો જે ટેબલ જુએ છે તે સરખા નથી! આ રૂમમાં રહેલી દરેક વ્યક્તિ આ ટેબલને જુદી જુદી રીતે જુઓ છે. આ જ સત્ય છે આ જ બાબત હં અહીં આપને સમજાવવાની કોશિશ કરું છું.
જયાં સુધી મન જે સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યાં સુધી તેને જે સમજાય છે તે અંતિમ વસ્તિકતા નથી. માત્ર અનંત જીવ જ વાસ્તવિકતાને જેમ ઘટે છે તેમ ચોક્સાઇથી સમજી શકે છે. તે તમને શબ્દોથી સમજાવી નહીં શકે. કારણ કે અવકાશ અને સમયની પર જે છે તેને શબ્દોથી વર્ણવી શકાતું નથી. તે માત્ર તમને એટલું જ કહેશે કે જ્યાં સુધી તે તમને પોતાને અનુભવ ન થાય ત્યાં સુધી રાહ જૂઓ. તેથી જ ભગવાન શિવ જવાબ આપે છે અને તે તે તત્વજ્ઞાનથી નહિ, પરંતુ કાર્યપ્રણાલીથી. તે સીધાજ દેવીને કાર્ય પ્રણાલીજ બતાવે છે. જેથી તેમને વાસ્તવિક્તાનો અનુભવ પ્રાપ્ત થાય – વિશ્વના મૂળ સ્વભાવનું દર્શન થાય.
મને આ મુદ્દો શક્તિ-પદાર્થના ખ્યાલના આધારે સમજાવવા દો. આપણે જોયું છે કે પદ્દાર્થ ખરેખર તો શક્તિ જ છે. પ્રાચીન પદાર્થ વિજ્ઞાને કહ્યું છે કે ઇલેક્ટ્રોન એ અણું છે. તેમ છતાં, ક્વોન્ટમ પદાર્થવિજ્ઞાન કહે છે કે તે મોહ્યું માત્ર છે. ખરેખર તો, ઇલેક્ટ્રોન કણ અને તરંગ માત્ર છે. ખરેખર તો, ઇલેક્ટ્રોન અને તરંગ એમ કણ બન્નેના ગુણો દર્શાવે છે. પદાર્થ વિજ્ઞાનીઓએ હવે તારવ્યું છે કે ઇલેક્ટ્રોનનો પોતાનો બેવડો સ્વભાવ છે જે છે ''કણ-તરંગ !''
આમ કેવી રીતે બની શકે તે જોવા માટે દરેક પ્રોટૉનના માર્ગને શોધવા પ્રયોગો કરવામાં આવ્યા. પરંતુ બન્યું એમ કે લીધેલા માપને કારણે કોઇ રીતે પ્રોટૉનના માર્ગમાં અવરોધ ઊભો થયો. જ્યારે પણ તે જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે ફોટોગ્રાફીની તક્તી પર ફાટની લાઇનમાં (મેળમાં) બે ચમકતી રેખાઓ હતી! તેમણે જો તેનું માપ ન લેવાનો પ્રયત્ન કર્યો, તો પ્રકાશ અને અંધકારની અનેકગણી રેખાઓની ભાત (નક્શી) બની હતી.
એટલૂં સમજો, ફોટોન એક સાથે એક જ સમયે ઘણા બધા માર્ગમાં ફરતા રહે છે. પરંતુ, આ માર્ગોને માપવાનો પ્રયત્ન જ તેમને માર્ગમાં ઢાળી દેવામાં કારણભૂત બને છે! તે જ રીતે, અસ્તિત્વના સમુદ્રના અનંત ઉછળવાને સમજવાનો પ્રયત્ન માત્રજ એવું દેખાવા માટે કારણભૂત બને છે, જે આપણું મર્યાદિત મન સમજે છે.
એક વખત એક શિષ્યએ ઝેન ગૂઝને પૂછચું, "માર્ગ શું છે ?" ગુરૂએ જવાબ આપ્યો, "રોજ બરોજનું જીવન એ જ માર્ગ છે. '' શિષ્યએ પૂછ્યું, "તેનો અભ્યાસ થઇ શકે છે ?"
ગુરૂએ કહ્યું, "તમે જો તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો તો તમે તેનાથી દુર થઇ જશો." િશિષ્યએ પૂછ્યું, ''હં જો તેનો અભ્યાસ ન કરૂંતો હ કઇ રીતે જાણી શકું કે તે જ માર્ગ છે ? "
ગુરૂએ કહ્યું, "માર્ગ સમજશક્તિના વિશ્વ સાથે સંલગ્ન નર્થો અથવા તે સમજશિક્તિ વિનાના વિશ્વ સાથે પણ સંલગ્ન નથી. સમજશાકિત એ ભ્રમણા છે, અને સમજશિક્તિનો અભાવ અર્થવિષ્ઠિન છે. જો તમે સાચા માર્ગે શંક્રાથી પર પહોંચવા માંગતા હો તો તમારી જાતને આ આક્રાશ
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
મને બીજા એક વૈજ્ઞાનિક પ્રયોગ વિશે કહેવા દો જે એમ દર્શાવે છે કે માપ કાઢવાની આ ક્રિયા સંદર વાસ્તવિક્તા ને કઇ રીતે કલુષિત કરે છે. તમે પ્રકાશ સાથેના બેવડા–વિભાજનના પ્રયોગ વિશે સાંભળ્યું હશે.
આ પ્રયોગમાં, પ્રકાશના પૂંજને એવા પડદા પર ધરવામાં આવે છે જેમાં બે ઊભી ફાટ હોય. પડદાની બીજી તરફ ફોટોગ્રાફની પ્લેટ હોય છે, જે પ્રકાશ અંતરાયમાંથી પસાર થાય પછી તેના પર પડે એટલે તેની નોંધ લે છે. જો માત્ર એક જ ફાટ ખૂલ્લી હોય તો ફોટોગ્રાફની તકતી પર ધાર્યા મૃજબની નક્શી ઊપસે છે, જે ફાટ સાથે મેળખાતી પ્રકાશની એક રેખા હોય છે. જો ફાટ ખૂલ્લી હોય તો પ્રકાશની બે રેખા તક્તી પર ફાટની બે મેળમાં ઊપસે એવું આપણે ધારીએ છીએ પરંતુ જે જોવા મળે છે તે તો પ્રકાશની અને અંધકારની અનેક રેખાઓ જુદાં જુદાં ખુણેથી હોય છે. આ સિદ્ધાંત છે ઇન્ટરફરન્સનો સિદ્ધાંત (પ્રીન્સીપલ ઓફ ઇન્ટરફરન્સ), જ્યાં પ્રકાશના પૂંજ મોજાં તરીકે વર્તી છે અને એકબીજાની વચ્ચે આવી ઇન્ટરફરન્સ કરે છે.
હવે, જો પ્રકાશનો પૂંજ એટલો ધીમો પડે કે જેથી પ્રકાશના કણોના કિરણો અથવા 'ફોટોન' જે તક્તી સાથે અથડાય છે ત્યારે દરેક 'ફોટોન' અલગ રીતે તક્તી પર અથડાય છે. ત્યાર પછી કોઇ દઃખલ ન થવી જોઇએ અને તક્તી ફાટ (કાપા) સાથેના મેળ (સીધ)માં પ્રકાશની નક્શી (ભાત) બતાવવી જોઇએ. પરંતુ, મળતી (પ્રાપ્ત થતી) નક્શી હજી પણ દખલ કરતી હોવાનું દર્શાવે છે !
તે કેવી રીતે શક્ય બને ? આ માત્ર એક જ ફોટોન છે અને તે કોની સાથે દખલ કરે… પોતાના સિવાય ? એવું તારણ મેળવવામાં આવ્યું કે દરેક ''ફોટોન'' બન્ને ફટમાંથી પસાર થાય છે એટલું જ નહિ પણ સાથે સાથે છેદ્વા લક્ષ્યને પહોંચવાના દરેક શક્ય રસ્તા લે છે!
જગદ્ગુરૂ પણ છે, અર્જુનને પોતાના વિશ્વરૂપ દર્શનના અનુભવો આપવાનું પસંદ કરે છે. એ પહેલાં અર્જુને કૃષ્ણને માત્ર છ ફટ ઉંચાઇ ધરાવતા સુંદર રૂપવાળા મિત્ર તરીકે જ જોયા હતા. પરંતુ અર્જુનની વિનંતીને આધારે, કૃષ્ણ જુએ છે કે અર્જુન વિશ્વરૂપ દર્શનના અનુભવને પ્રાપ્ત કરવા તૈયાર છે તે ૫છી, તેઓ તેને અનુભવ આપવાનું નક્કી કરે છે. ૫છી જ અર્જુન કૃષ્ણને વિશ્વની સઘળી દેખીતી અવ્યવસ્ત્ર્થ સાથે સમગ્ર બ્રહ્માંડ તરીકે જૂએ છે.
તે બૂમ પાડી ઊંઠે છે, ''ઓ ભગવાન (પ્રભ્)! હું બધા જ દેવતાઓને અને દેવીઓને આપના શરીરમાં જોઇ શકું છું. હું સર્વ ઋષિઓ અને દૈવી સર્પને જોઇ શકું છું. ઓ વિશ્વનિયંતા, હું ઘણા બધા હાથ, પેટ મુખ, આંખો અને તમારા અમર્યાદિત રૂપને જોઉં છું. ઓ વિશ્વરૂપ ભગવાન, હું આપની શરૂઆત, મધ્ય અથવા અંતને જોઇ શકતો નથી.''
અર્જુન આ અનુભવને સહન કરવા સક્ષમ નથી. કારણ કે તે વસ્તૂઓ પરનો બુદ્ધિયુક્ત કાબૂ ગુમાવે છે! તે સમતૂલા માટે પ્રાર્થના કરે છે, એટલે કે તે પોતાના મનને ફરીથી પોતાની બુદ્ધિના કાબૂમાં રાખવા માંગે છે. તે બાબતોનું કાર્ય-કારણ જાણવા માંગે છે અને એવું અનુભવે છે કે તે તેના વશમાં છે. કારણ કે અનુભવ તેને કાર્ય–કારણના તર્કની સમજથી જ દૂર લઇ જાય છે.
જ્યાં સુધી કાર્ય અને કારણનો તર્ક તમારા વશમાં હોય છે ત્યાં સુધી તમને લાગે છે કે તમે વાસ્તવિક્તાને સમજી રહ્યા છો! તમારો પોતાનો અહંકાર મજબ્બુત અને સ્થિર છે. પરંતુ જે ક્ષણે તમારો તર્ક ડગી જાય છે, તે ક્ષણે તમે અત્યંત ભયની સ્થિતિ અનુભવો છો, તમને લાગે છે કે તમે તો વિશાળ સમુદ્રમાંનું એક ટીંપુ માત્ર જ છો. અર્જુન જે જુએ છે તે તો પરિપૂર્ણતા વાસ્તવિકતા જ છે,
જેવી સ્વતંત્ર સ્વિતિમાં રાખો, તમે તેને સારા કે નરસા બેમાંથી કોઇ નામ નહિંગ્રમાપો.
અવિર્ભાવનું શરીર ક્રિયા વિજ્ઞાન
જ્યારે આપણે બાબતોને સમજીએ છીએ, ત્યારે ભૌતિક સ્તરે ખરેખર શું થાય છે તેનાથી આપણે શરૂઆત કરીએ.
આપણે જ્યારે ભૌતિક વાસ્તવિકતાની સમજપણ મેળવતા હોઇએ છીએ, ત્યારે મગજના જુદાં જુદાં ભાગો મજ્જાતંતુઓની ક્રિયામાં ફરક બતાવે છે 'ન્યૂરોન' તરીકે જે જ્ઞાનતંત્રના બંધારણની મૂળભૂત એકમો છે, તેમને એકબીજા સાથે સૂમેળ સાધવા માટેનું તત્ત્વ (અગ્નિ) છે. તે પ્રકાશને ચોક્કસ આકાર અને રૂપમાં દર્શાવતી અવ્યવસ્થિત દશ્ય ભાતમાં પરિણમે છે. આ રીતે જ આપણી ઇન્દ્રિયોથી મળેલ આવિર્ભાવ ચોક્કસ પ્રકારના ધ્વનિ, સ્પર્શ, ગંધ, સ્વાદ અને દશ્યના અનુભવ તરીકે આપણને સમજાય છે.
તમે હવે જો એક ડગલું પાછા જઇને જૂઓ, તો તમે જોઇ શકો છો કે નિરીક્ષણ પહેલાં કે તેની સમજ પહેલાં આ વિશ્વ અને તમે એક બન્ને, જે જુએ છે (દષ્ટા) અને જે દેખાય છે (દષ્ય), તે ક્રિયાશીલ તેમજ અવ્યવસ્થા વાળી સ્થિતિમાં હતા. સમજની પ્રક્રિયા આ અવ્યવસ્થાની સ્થિતિને એક પ્રકારની વ્યવસ્થામાં બદલી દે છે, જે બન્ને બને છે, જે બહારની દુનિયામાં દેખાય છે તે અને 'જોનારા' માં જોવાની પ્રક્રિયા તરીકે (જ્ઞાનતંત્રની પ્રવૃત્તિ તરીકે) એક જ સમયે હોય છે. જોવાની ક્ષણે જે જોવાય છે, જે જોવાયું છે તેની સંભાવના કોઇ એક ચોક્કસ રૂપમાં ઢળી જાય છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ, જે
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
પરંતુ તેને આ જ વાસ્તવિક્તાનો ભય લાગે છે. કારણ કે એ તેના તર્ક સાથે સુસંગત નથી. તે પોતાને અગાઉની સમજની સ્થિતિ પર પાછા લઇ જવા માટે પ્રાર્થના કરે છે, અને તે પણ તેની પાંચ ઇન્દ્રિયો દ્વારા જ, તેમ જ તેની નક્કર ઓળખ અને તેના નક્કર અહંકાર દ્વારા જ.
અવકાશ-સમય અંગેની સમજ
ચાલો આપણે અવકાશ શું છે તેનું પૃથ્થકરણ કરીએ. ત્રણ પ્રકારના વિશ્વ છે :
એક પરિમાણી, દ્વિ પરિમાણી અને ત્રી પરિમાણી
મૂળભૂત એકમ લો, એક બિંદુ એક પરિમાણવાળી વસ્તુ. જ્યારે એક બિંદુ કોઇ એક દિશા તરફ આગળ વધે છે, ત્યારે એક રેખા બને છે.
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . વિદ્ બિંદુઓથી રેખા બને છે.
હવે આપણે લીટીની ગતિને દોરી જોઇએ, જે બમણા પરિમાણ વાળો પદાર્થ છે, જો તે એક જ દિશામાં ખસતો હશે, જેમાં તે છે જ. તો તે એક રેખા (લીટી) માં જ ચાલુ રહેશે. જો તે તેમાં રહેલી દિશા કરતા જુદી દિશામાં ખસે છે, તો તે સપાટી કે સમતલ દોરે છે.
આવી જ રીતે, જો સપાટી કે સમતલ તેમાં ન રહેલી દિશામાં ખસે છે તો તેઓ નક્કર ત્રિવિધ પરિમાણવાળા પદાર્થને દોરે છે. ત્રિ–પરિમાણીય વસ્તુ બનાવે છે.
તેથી, એક લીટી (રેખા) અનંત બિંદુઓથી બનેલી છે. સપાટી અનંત લીટીઓથી બને છે, અને નક્કર અનેક
રેમ
સપાટીઓ થી બને છે. તે જ રીતે, આપણે કલ્પી શકીએ છીએ કે ચાર પરિમાણવાળા અવકાશ જે ત્રિવિધ પરિમાણવળી અનંત સપાટીઓવાળો અવકાશ છે.
હવે જેવી રીતે આપણે ઉચ્ચ પરિમાણ ને નીચલા પરિમાણથી બનાવી શકીએ છીએ તેવી જ રીતે આપણે એ પણ જોઇ શકીએ છીએ કે નીચલું પરિમાણ ઉપલા પરિમાણવાળા અવકાશના ભાગ અથવા અંશો તરીકે જોઇ શકાય છે.
બિંદુ-બે રેખાઓનું છેદ બિંદુ
દષ્ઠાંત તરીકે, બિંદુ એ રેખાનો જ એક ભાગ છે.
રેખા-બે સમતલનો છેદ.
અવકાશ - સમચનું ચાર પરિમાણી વિશ્વ
આપણા આ ચાર પરિમાણવાળા વિશ્વમાં, કોઇપણ અવકાશના વધારેમાં વધારે ત્રણ પરિમાણ હોઇ શકે છે. આપણે આ ચોથા પરિમાણને સમય કહીએ છીએ. તેથી, આ ચાર પરિમાણ વાળા વિશ્વને અવકાશ અને સમયના અખંડ પ્રવાહ કે દ્રવ્ય તરીકે જોઇ શકાય છે.
આપણે સમયને ત્રણ રૂપમાં સમજીએ છે – ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આપણે વિચારીએ છીએ કે ભૂતકાળ તો વીતી ગયો અને તેનું હવે કોઇ અસ્તિત્વ નથી. ભવિષ્ય તો હજી બન્યું જ નથી, તેથી તેનું પણ અસ્તિત્વ નથી. વર્તમાન આ રીતે અસ્તિત્વ ન ધરાવતા ભવિષ્ય અને અન્ય અસ્તિત્વ ન ધરાવતા ભૂતકાળના સંક્રાંતિ સમયે બને છે.
ત્રિપરિમાણવાળા વિશ્વમાં આપણે જોઇએ છીએ કે બે પરિમાણવાળા વિશ્વમાં વૃક્ષના જે બે ભાગો જુદાં દેખાતા હોય છે, તે ત્રીજા પરિમાણથી ખરેખર તો જોડાઇ જાય છે. તે જ રીતે જો આપણે કલ્પીએ કે અંતરાત્મા જે આપણા જીવનના સ્તરથી ઉપર ઊઠી શકે છે, અને આ જ અંતરાત્મા સમયના ચોથા પરિમાણમાં સાતત્ત્વ પણ જોઇ શકે છે – ભૂત વર્તમાન અને ભવિષ્ય તે સઘળાં એક સાથે/એક સમયે જ અસ્તિત્વ ધરાવે છે. આ અંતરાત્મા ઘટનાઓને એક સાથે એક સમયે બનતી જુએ છે, જે સામાન્ય ચેતના જુદી જુદી ઘટનાઓને સમયના ગાળા દ્વારા અલગ પડેલી જુએ છે.
ત્રણ પરિમાણવાળું શરીર, જે સમયમાં ગતિ કરે છે, તે ચાર પરિમાણવાળા શરીરને શોધી લે છે. સમય જતાં આપણે ગતિ જોઇએ છીએ જેમ આપણે બાળક અવસ્થામાંથી યુવાવસ્ત્ર્થા, પુખ્તાવસ્થા, આધેડ અવસ્ત્ર્થામાં વૃદ્ધિ પામીએ છીએ. પરંતુ આપણે આ
રેખા એ સપાટીનો જ ભાગ છે. સપાટી એ નક્કર પદ્દાર્થનો ભાગ છે.
આને વિસ્તારીને આપણે કહી શકીએ કે નક્કર ધન પદ્દાર્થ ચાર–પરિમાણીય પિંડનો જ એક ભાગ છે.
આપણો ત્રિ–પરિમાણીય અવકાશ ચાર પરિમાણીય અવકાશનો એક ભાગ છે.
પી.ડી. આઉસપેન્સ્કી પોતાના પૂસ્તક Tertium Organum (તેરતીયમ ઓર્ગેનમ) માં આને સુંદર રીતે સમજાવે છે. તે આ વાતને એક કહેવા માટે તેને આગળ વધારે છે કે ઘણાં અલગ ત્રિ–પરિમાણીય પિંડો જેવાં કે માનવી પોતે, ખરેખર ચાર પરિમાણવાળી પિંડનો ભાગ હોઇ શકે છે.
તે આ સરળ દષ્ઠાંત સાથે સમજાવે છે. ધારો કે, સમક્ષિતિજ સપાટી વૃક્ષના ઉપરના ભાગને છેદન કરે છે, જે પૃથ્વીની સપાટીને સમતલ (પેરેલલ) હોય, હવે આ સપાટી પર, વૃક્ષની ડાળીઓની શાખાઓના ભાગો છૂટાછવાયા જણાય છે, અને તેઓ એકબીજા સાથે જોડાયેલા નથી પરંતુ ત્રિવિધ પરિમાણવાળા અવકાશથી આપણે જોઇ શકીએ છીએ કે આ બધાજ ભાગો એક જ વૃક્ષની ડાળીઓના જ ભાગો છે.
બને છે એમ કે નીચલા બને છે એમ દુ પરિમાણવાળા વિશ્વમાંની નીચલા પરિમાણવાળા મયાદિત દષ્ટિ અવકાશની વિશ્વમાંની મયાદિત સમજને સમચની ઘટનામાં દ ષ્ટિ અવકાશની બદલી દે છે.
સમજને સમયની ઘટનામાં બદલી દે છે. તમે અવકાશના ત્રણ પરિમાણમાંથી માત્ર બે જ પરિમાણને જોઇ શકો છો, તેથી તમે ત્રીજા પરિમાણને ત્યારે જ જોઇ શકો છો, જ્યારે તે સમય જતાં તમારી સપાટી પર આવિર્ભાવ પામે. તેથી જ તમે તેના અવકાશને તમારા બે પરિમાણ સાથે સંબંધિત ન હોય તેમ જૂઓ છો અને તમે તેને કહો છો સમયની ઘટના.
ત્રિપરિમાણી(૩D) ચક્ર દ્વિપરિમાણી (૨D) સમતલ પર જોઈએ ત્યારે નિયમિત અંતરે આવતી લીટીઓ જેવૂં દેખાય છે.
હવે કલ્પના કરો કે, લીલો આરો સમથલ સપાટી પરથી પસાર થાય છે, એ જ વખતે બીજી એક સમાંતર ઘટના બને છે, જેમ કે કુતરો ભસે છે. બે પરિમાણના વિશ્વમાં તેને લીલા આરાના દેખાવ અને ભસતાં કુતરાના અવાજ વચ્ચેના પરસ્પરના સંબંધ તરીકે જોઇ શકાય, જ્યારે હકીકતમાં એવું હોતું નથી !
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
''ચાર–પરિમાણવાળા'' શરીર ને જોઇ કે અનુભવી શક્તા નથી અને તેનું કારણ છે આપણી મર્યાદિત સમજશક્તિ અથવા દ્રષ્ટિ. તે જ ત્રણ પરિમાણવાળા વિશ્વમાં રહીને આપણે ચાર પરિમાણવાળા શરીરનો માત્ર ભાગ જ જોઈ શકીએ છીએ. જે સામાન્ય ત્રણ પરિમાણવાળુ શરીર જ છે. તે સિનેમાની પટ્ટી પરના હારબંધ ચિત્રોમાંના સળંગ દેખાતા એક ચિત્ર જેવું જ છે.
ચાર પરિમાણવાળા વિશ્વને ત્રણ પરિમાણવાળા રૂપમાં કઇ રીતે જોવાય છે, તે સમજવા માટે પહેલાં તો આપણે ત્રણ પરિમાણવાળી ઘટના, બે પરિમાણવાળા વિશ્વમાં કઇ રીતે બનતી જોવાય છે તે જોઇએ.
ધારો કે તમે બે પરિમાણવાળા વિશ્વમાં છો! જે વિશ્વ છે સપાટી અને સીધી સ્તરનું બનેલું. તમારું જીવન, તમારી સમજ સપાટી સૂધી જ મર્યાદિત છે, જેમકે ઊભી દિવાલ. હવે કલ્પના કરો કે એવું ચક્ર જેના દરેક આંકા જૂદા રંગમાં રંગેલા હોય, અને તે સપાટી જેના પર તમે રહો છો, તેની સીધમાં કાટખૂણે ગોળ ગોળ ફરે છે.
તમે આ ચક્રની ગતિને કેવી રીતે સમજૂશો ? જ્યારે ચક્રનો આંકો સપાટીને છેદે છે, ત્યારે તમે ચક્ર અને સપાટીના પરસ્પરના છેદનની જગ્યાએ એક ચોક્કસ રંગની એક રેખા (લીટી) જોશો, પછી એક આંકો પસાર થયા પછી એક અવકાશ (ખાલીપણું) રહેશે જ્યારે તમે કશું પણ જોશો નહિ, તે પછી બીજો અલગ રંગથી રંગાયેલો હોય તેવો આંકો સપાટીની આરપાર પસાર થશે. જેથી તમે તે ચક્રની ગતિ જોઇ શક્શો કે જાણે અલગ અલગ રંગની રેખાઓ સમયના ચોક્કસ ગાળાએ બનતી હોય.
નીચલા પરિમાણવાળા વિશ્વમાં થતી મર્યાદિત દષ્ટિ અવકાશની સમજને સમયની ઘટનામાં બદલી દે છે.
"ધ્વજ ગતિ કરે છે!" બૌદ્ધોએ કહ્યું, "ના, આ તો પવન છે જે ગતિ કરે છે." એક ઝેન ગુરૂ પાસેથી પસાર થતા હતા, તેમણે જોયું કે વિવાદ ચાલતો હતો, સિપાહીંઓ એ ગુરૂને કહ્યું કે તેઓ કંઇક મદદ કરે, જેથી આ ગંભીર બાબતનો ઉકેલ આવ્યો જાય.
િસિપાહીંઓમાંના એકે પૂછ્યું, "ગુરૂજી, હું કહું છું કે ધ્વજ ગતિમાન છે, પરંતુ તે કહે છે કે પવન ગતિ કરે છે. આ બેમાંથી સાચું શું ?
ગુરુ કહે છે, "બન્ને માંથી કોઇ જ સાચું નથી. માત્ર અંતરાત્મા જ ફરે છે.
અત્યારે જેમ છે તેમ, આપણે જેને આપણા જીવનની રોજની વાસ્તવિક્તા તરીકે અનૂભવીએ છીએ, તે પણ ''સાપેક્ષ'' વાસ્તવિક્તા જ છે. તે માત્ર એવી સમજ છે કે તેઓ અવકાશ અને સમયમાં જુદા છે. તમે જો ઊંડાણથી જોશો, તો તમે જોઇ શક્શો કે આ વિશ્વ અંગેની આપણી સમજ માત્ર જ પ્રશ્નાર્થને યોગ્ય છે. આપણે અંતરાત્માની જે કોઇપણ ગુણવત્તાંથી જોઇએ, 'તે' આપણને વાસ્તવિકતા તરીકે દેખાય છે, અને તે આખરી નિરપેક્ષ વાસ્તવિક્તા નથી.
વાસ્તવિક્તા અગિયાર પરિમાણોની બનેલી છે
આપણે વિચારીએ છીએ કે આપણે અવકાશના ત્રણ પરિમાણો અને ચોથા સમયના પરિમાણોથી બનેલી દુનિયામાં રહીએ છીએ. જોકે, ખરેખર તો પરિમાણો અગિયાર છે. પાયાના પરિમાણો છે લંબાઇ, પહોળાઇ ઊંડાઇ, સમય અને અંતરાત્મા. ઉચ્ચ પરિમાણો આ પાયાના પરિમાણોના સંયોજનો છે.
આપણે જેને આપણા જીવનની રોજની બે પરિમાણવાળા વાસ્તવિક્તા તરીકે હસ્તી માટે એમ માનવું અનુભવીએ છીએ, તે શક્ય નથી કે તેની પણ ''સાપેક્ષ'' સમજ ના સ્તરની વાસ્તવિક્તા જ છે. બહાર કોઇ ઘટનાઓ ઊભી થઇ શક્તી હોય છે. તેનો અર્થએ થાય કે ત્રણ પરિમાણવાળા વિશ્વને સમજવા માટે, તે બે પરિમાણવાળા અંતરાત્મામાં રહી ન શકે. તેણે ત્રણ પરિમાણવાળા અંતરાત્મામાં ઉપર ઊઠવું જોઇએ. તેજ રીતે, ચાર પરિમાણ વાળા વિશ્વને સમજ્જવા માટે આપણે ચોથા પરિમાણ ધરાવતા અંતરાત્મામાં રહેવું પડશે.
શું આ શક્ય છે? શું આપણા માટે એ શક્ય છે કે આપણે ઇન્દ્રિયોની સમજથી આગળ જઇ શકીએ છીએ, જે માત્ર આપણને ત્રણ પરિમાણવાળી ખ્યાલ (દષ્ટિ) આપે છે ? આપણે શું વાસ્તવિકતાને ખરેખર જોઇ શકીએ છીએ, જે વાસ્તવિકના અલપ ઝલપ દશ્ય માત્રને બદ્દલે સમયમાં બનતી ઘટના હોય. તેનો જવાબ છે, 'હા'
ઊંડા સંશોધન અને વિકાસ દ્વારા પૂર્વના ત્રૃષિ મુનિઓએએ શોધી કાઢ્યું હતુ કે વાસ્તવિક્તા જે રીતે છે, તે રીતે સમજી શકાય છે, અને તેનો અનૃભવો પણ શક્ય છે. આ જીવનના સ્વાભાવિક રસ્તે થઇ શકે છે, અને માત્ર આકસ્મિક ઘટના તરીકે નહિ. આવો અનૂભવ તેમણે કરેલો છે.
ધ્યાન દ્વારા, આપણા માટે પણ એવી જ જાગ્રત અવસ્થાનો અનુભવ મેળવવાનું શક્ય છે. એક સૂંદર ઝેન વાર્તા:
એક વખત, બે સિપાઈઓ હવામાં ફરકતા ધ્વજ તરફ જોઇ રહ્યા હતા. તેમાનાં એકે કહ્યું,
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
કહે, ''તે જગ્યાએ બેસીશ નહિ'' તમને એમ થશે કે તમે એ જ જગ્યાએ બેસો, પરંતુ જ્યાં સુધી એ નિયમ બનાવવામાં ન આવે તમે ત્યાં બેસવાનો વિચાર સુધ્ધાં નહિ કરો !
ધૂમ્રપાન જેવી ટેવો પણ એક જાતના સૂક્ષ્મ માનસિક સંતોષ માટે જાળવવામાં આવે છે, કે તમે છૂટા છો અને તમે બંધનમાં નથી. તમે તમારી જાતનું આબેહબ નિરક્ષણ કરશો, તો તમે સમજી શકશો કે મોટે ભાગે તમારૂ બધું જ સૂખ તમે જયારે અમૂક નિયમો તોડો છો, તમે અવ્યવસ્થિત હો માત્ર ત્યારે જ આવે છે!
અંધાધૂંધી વ્યવસ્થા છે
આ આખું અસ્તિત્વ અવ્યવસ્થા છે. બ્રહ્માંડમાં ઘણાં બધા ગ્રહો ફરી રહ્યા છે. ત્યાં કોઇ પણ ટ્રાફીકના સીગ્નલો, પોલીસ કે પાટીયાં દેખાતા નથી! છતાં, ગ્રહો ખૂબ જ સુંદર રીતે એક વ્યવસ્થામાં ફરી રહ્યાં છે. તે જ રીતે ક્વોન્ટમ પદ્દાર્થ વિજ્ઞાનમાં નાનામાં નાના તત્ત્વો કણ માત્ર જ નથી, તેઓ કણ પણ છે અને તરંગ પણ છે, અને શક્યતાઓનો અનેકગણો જથ્થો પણ છે! પરંતુ તે અવ્યવસ્થામાં પણ એક વ્યવસ્થા છે.
જો આ બ્રહ્માંડ કોઇ વ્યવસ્થા વિનાની અવ્યવસ્થા હોય, તો તે વિનાશ તરફ જશે. અવ્યવસ્થા છે જેને હું ''બ્રહ્માંડિય પ્રજ્ઞા'' કહું છું.
મારે ડો.ચાર્લ્સ ટાઉન્સને મળવાનું થયું હતું. જેઓ નોબેલ ઇનામ મેળવનારા પદાર્થ વિજ્ઞાની હતા. તે પોતાના લેસર અને મેસર પધ્ધતિઓ વિશેના સંશોધન કાર્ય માટે ઘણા જાણીતા છે. તેમણે મને સુંદર રીતે કહ્યું, મને લાગે છે કે સમગ્ર બ્રહ્માંડ કંઇક ખાસ છે. આખું વિશ્વ આધ્યાત્મિક અસ્તિત્વ છે. તેની પોતાની પ્રજ્ઞા છે. હું
દાખલા તરીકે, એક લાકડીને લંબાઇ, પહોળાઇ અને ઊંડાઇ હોય છે. તે સમય અને અવકાશમાં છે. હવે, જો આપણે તેની લંબાઇ અને પહોળાઇ જાળવીએ અને માત્ર ઊંડાઇને કાઢી નાખીએ, તો લાકડી તો દેખાશે, પરંતુ લાકડીની આસપાસ હાથ પસાર થશે. તમે તેની ઊંડાઇ પણ રાખી શકો અને લંબાઇ અને પહોળાઇ કાઢી શકો. તેનાથી તમે કશું જોઇ શક્શો નહિ, પરંતુ જો તમે તેને તેમાંથી પસાર કરવાનો પ્રયત્ન કરશો તો હાથ કશીક ચીજને અથડાશે.
આ જ રીતે, એવા ઘણા બધા જોડાણો છે, જે અગિયાર પરિમાણો તરફ દોરી જાય છે, જે આ વિશ્વને બનાવે છે. તમે જ્યારે સમય અને અવકાશના ચાર પરિમાણોથી ઉપરની સપાટીમાં હો તો એ તમે અત્યારે જ જોઇ શકો છો તે તમે આ અગિયાર પરિમાણો જોઇ શકો છો, તમે પ્રબુધ્ધ હસ્તીઓ જોઇ શકે તે રીતે વાસ્તવિકતાને જોઇ શકો છો.
અંધાધુંધી એ વ્યવસ્થિત છે અને વ્યવસ્થાએ અંધાધુંધી છે
આણુંમાંની શક્તિ હોય કે પછી આ વિશ્વમાંની શક્તિ હોય, તો શક્તિની રમતમાં મોટી અવ્યવસ્થા હોય છે. આ અવ્યવસ્થાની અંદર એક વ્યવસ્થા રહેલી છે,જેની તમે કલ્પના પણ નહિ કરી શકો.
અવ્યવસ્થા એ શક્તિ છે
અવ્યવસ્થામાં કોઇપણ બાબત જંગલી અને શક્તિપૂર્ણ છે. જે બાબતમાં વ્યવસ્થા છે તે ફિકકી અને મંદ છે. કોઇ પણ નિયમ સ્વતંત્રતાને દબાવી દે છે, શક્તિને ઘટાડે છે. કોઇ પ્રકારનું નિયંત્રણ તમારી શક્તિના સ્ત્રોતને ઓછો કરે છે. તમારા પોતાના ઘરમાં પણ જો કોઇ
અવ્યવસ્થામાં પણ વ્યવસ્થા છે, માત્ર પછી જ આપણે સમજી શકીએ અને શાંતિ, દિવ્ય આનંદ અને આધ્યાત્મ માટે કાર્ય કરી શકીએ છીએ. પછી, આપણે આપણે આપણી સરહદો અને સીમાડાઓની માલિકી ધારણ કરવાનાં અને વિસ્તૃત કરવાના પ્રયત્ન કરવાને બદલે આપણે આપણી ચેતનાને વિસ્તારવાનો પ્રયત્ન કરીશું. જે ક્ષણે આપણે માનવા કે વિશ્વાસ કરવા લાગીશું કે આ વિશ્વ એક 'પ્રજ્ઞા' છે, આપણે સીધી રીતે જ હળવા થઇ જઇશું અને 'તેના' માં વિશ્વાસ કરતા થઇ જશું.
વ્યવસ્થા અંધાધુંધી છે
એક સુંદર ઝેન વાર્તા છે : એક શિષ્ય ઝેનગૂરુ પાસે જાય છે અને પૂછે છે, " ગુરુજી, મને મહેરબાની કરીંને એ સમજાવો કે આપે શરૂઆત કેવી રીતે કરીં હતો, આપે આ માર્ગ પર પ્રવાસ કઇ રીતે કર્યો અને આપે અંતિમ અનુભવ કઇ રીતે પ્રાપ્ત કર્યો! "
ગુરૂએ કહ્યું, 'મેં જ્યારે શરૂઆત કરીં હતીં ત્યારે પર્વત પર્વત જ હતો, નદીં નદીં જ હતોં અને વૃક્ષ એ વૃક્ષ જ હતું. હું જ્યારે પ્રવાસ કરતો હતો, ત્યારે પર્વત પર્વત ન હતો, નદીં એ નદીં ન હતો અને વૃક્ષ એ વૃક્ષ ન હતું. ફરીંવાર, જ્યારે મને પ્રબૂદ્ધત્વ પ્રાપ્ત થયું, ત્યારે પર્વત એ પર્વત છે, નદીં એ નદીં છે અને વૃક્ષ એ વૃક્ષ છે. '
તમે પ્રાપ્ત કરો તે પહેલાં તમે વિચારો છો કે તમે અસામાન્ય છો, તેમ છતાં તમે સામાન્ય છો. તમે તે પ્રાપ્ત કરો તે પછી તમે અસામાન્ય છો, તેમ છતાં તમે સમજો છો કે તમે સામાન્ય છો.
તમે માત્ર સાદું શરીર જ નથી, તમે માત્ર સૂક્ષ્મ
વિશ્વ પોતે જ સર્જક છે.
જોકે માત્ર શબ્દો દ્વારા તેને સાબિત તો કરી શક્તો નથી, પરંતુ મને લાગે છે કે તે પ્રજ્ઞાવાન અને આધ્યાત્વિક અસ્તિત્ત્વ છે.''
આ બ્રહ્માંડ એ માત્ર શક્તિ નથી. તે 'શક્તિ પણ છે અને બુદ્ધિ પણ છે,' તે તમારા વિચારોને પ્રતિભવ આપે છે, તમારી પ્રાર્થનાને સાંભળે છે અને તમારા અસ્તિત્ત્વ પ્રત્યે પણ પ્રતિભાવ આપે છે, કારણ કે તે પ્રજ્ઞા છે.
એક વખતે કોઇએ ભગવાન બૃદ્ધને પૂછ્યું, '' આ વિશ્વનો સર્જક કોણ છે ? ભગવાન બુદ્ધે જવાબ આપ્યો, ''વિશ્વ પોતે જ સર્જક છે.''
જો સર્જક અને સર્જન બે અલગ હસ્તીઓ હોય તો તેનો અર્થ એ થયો કે એક બુદ્ધિગમ્ય છે અને બીજું બુદ્ધિગમ્ય નથી. આ બ્રહ્માંડ પોતે જ સર્જક છે, કારણ કે તેની પોતાની પ્રજ્ઞા છે. બ્રહ્માંડ જીવંત શક્તિ છે. તમે આ જીવંત શક્તિની અંદર બેઠા છે.
આ વિશ્વ માત્ર એક પદાર્થ છે, તેવું માનવું એ પાયાની ભૂલ છે. આવી માન્યતા જ બધા જ આતંક અને હિંસા જે પૃથ્વી ગ્રહને ઘમરોળે છે તેનું મૂળ કારણ છે. જ્યાં સુધી આપણે માનીએ કે આ વિશ્વ માત્ર નિર્જીવ પદ્દાર્થ છે , તે માત્ર વધારે ને વધારે સત્તા મેળવવાની લાલસા જ પેદા કરશે.
આપણને જ્યારે સમજાશે કે વિશ્વને પાતાની પ્રજ્ઞા છે, જ્યારે આપણને સમજાશે કે આ વિશ્વ આધ્યાત્મિક અસ્તિત્ત્વ છે. શાંતિનું બીજારોપણ થાય છે. જ્યારે આપણે સમજીએ કે આપણા વિચારોને પ્રતિભાવ સાંપડે છે. જીવનના આપણા માર્ગને ઇનામ મળતું હોય તેમ લાગે છે, આપણી પ્રાર્થનાઓને યોગ્ય જવાબ મળી જાય છે, એવું જીવંત બુદ્ધિશાળી તત્ત્વ છે, અને આ
આ વિશ્વ આધ્યાત્મિક અસ્તિત્વ છે. દષ્ટા, દષ્ય અને દર્શન
આપણે 'જોવાની' પ્રક્રિયામાં બે વસ્તુ જોઇએ છીએ – દષ્ઠા અને દષ્ય. હકીકતે, જોવાની પ્રક્રિયામાં શૂં બનતું હોય છે? (અહીં આંખનું દષ્ટાંત લેવાય છે, તેમ છતાં તે બધી જ ઇન્દ્રિયો માટે લાગૂ પડે છે).
દષ્ઠાથી ચેતના દષ્ઠા પદાર્થ તરફ સતત ફૂદકો મારતી રહે છે, કારણ કે તે પોતાના જોનાર 'સ્વ'માં જ હળવો થઇ શકતો નથી. તેના અજંપાને કારણે તે દષ્યને જીવન આપે છે.
દષ્ઠા અને દજ્ય વચ્ચે જે સતત કૃદવાની ક્રિયા બને છે – દષ્ઠાથી લઇને દષ્ય સુધી અને દષ્ય થી દષ્ટા સુધી, અને ફરી પાછૂં દષ્ટા થી દષ્ય સુધી અને ફરી પાછૂં દજ્ય થી દષ્ટા સુધી સુધી – આ જ ''જોવાની ક્રિયા'' છે.
જ્યારે જોનાર પોતાની ભીતરના દિવ્ય આનંદમાં પૂરેપૂરો નથી રહેતો, ત્યારે તે અશાંત બનવાનું શરૂ કરે છે અને કૂદકા મારે છે. તે જ્યારે કૂદકો મારે છે, ત્યારે તે
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
માઇક્રોઝમ નથી. તમે લઘુ રૂપમાં રહેલું વૈશ્વિક સ્વરૂપ (મેક્રોઝમ) છો. તમને અનુભવો છો કે તમે અંતિમ, ખૂબ જ કાર્યક્ષમ શક્તિનો અમર્યાદ સાગર છો, જે વિશ્વ જેવો જ છે. ફક્ત તમે જ્યારે તમારા શરીરમાં વૈશ્વિક ચેતનાની અનુભૂતિ કરો છો, તમારા સૂક્ષ્મ શરીરમાં રહેલાં વૈશ્વિક શરીરની અનુભૂતિ કરો છો ત્યારે તમે ખરેખર વ્યવસ્ત્ર્થાવાળા થઇ જશો, તમે ખરેખર શીખી જશો કે તમારી શક્તિને ઓછી કર્યા વિના વ્યવસ્ત્રીવાળા કઇ રીતે થવું. તમે જ્યાં સુધી વ્યવસ્થિત થવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી તમે તમારી શકિતને માત્ર દબાવી દેશો, અને તમે બીજા બધાને પણ દબાવતા રહેશો.
પહેલાં, તમે જ્યારે અવ્યવસ્થામાં રહેલી વ્યવસ્થાને સમજો છો, ત્યારે તમે અધ્યાત્મિક બની જશો, તમે પ્રેમ અને દિવ્ય આનંદ નો અનૂભવ કરશો. તમે જ્યારે વ્યવસ્ત્ર્થામાં અવ્યવસ્થાનો અનુભવ કરો છો, ત્યારે તમે કરૂણામય વ્યક્તિ બની જશો. તમે જ્યારે અવ્યવસ્થામાં વ્યવસ્થાની અનુભૂતિ કરશો, તમે પ્રેમ અને આનંદના અંશની અનુભૂતિ કરશો. જ્યારે તમે વ્યવસ્થામાં અવ્યવસ્ત્ર્થાની અનુભૂતિ કરો છો, ત્યારે તમે કરૂણા કે જે પ્રેમનો જ ભાગ છે તેની અભિવ્યક્તિ કરશો.
દર્ષ્ટા
દર્શન
દર્શ્વ
જીવન મુક્તિ
- દષ્ટા દષ્ટામાં વિશ્રાંત થાય છે.
- દશ્ય વિલીન થાય છે.
જોવાની ક્રિયા બનતી નથી. જ્યારે જોવાની ક્રિયા ન હોય ત્યારે જોનાર વ્યક્તિ પ્રબુદ્ધ હોય છે.
જે વ્યક્તિ જોવાનું છોડીને કૂદકો મારવાનું બંધ કરે છે તે ત્યાગી છે, સંન્યાસી છે. તે વસ્તુઓને જોવાની બધી જ ઝંખનાઓને દૂર કરે છે અને એ માન્યતા કે કોઇપણ ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ તેને માટે મૂલ્ય ધરાવે છે. જે જોવાય છે તે ઉત્ત્સાહહીન બને છે અને ફ્રદકો મારવાની ક્રિયા બંધ થાય છે. તે ત્યાગ દ્વારા પ્રબુદ્ધ બને છે. આ જ આત્માનું સાચ્યુ જ્ઞાન છે – 'જ્ઞાન'
જ્ઞાન માર્ગમાં જોનાર વ્યક્તિ વિતરાગનો અનુભવ કરે
દષ્યને જીવન આપે છે તે કારણે કૂદકો મારવાની ક્રિયા 'દષ્ટિ' બને છે.
જોવાની આ પ્રક્રિયાને પડતી મૂકવાના બે રસ્તા છે. કાંતો દષ્ટા પડતો મૂકાય, કાંતો દષ્ટિ પડતી મૂકાય, જેનાથી જોવાની પ્રક્રિયા બંધ પડી જાય છે.
જ્યારે જોવાની વસ્તુ ને છોડી દેવાય છે, ત્યારે તે જોનાર વ્યક્તિ પરની પોતાની શક્તિ ગુમાવે છે. પછી કૂદકા મારવાનો કોઇ અર્થ નથી કારણ કે કશું જ જોવા માટે રહેતું નથી. દષ્ઠા જ્યારે ત્યાં કૃદકો મારવાની જગ્યા નથી, ત્યારે પોતાનામાં જ રિલેક્સ રહે છે, તે પછી
દષ્ટા દષ્યમાં વિલીન થાય છે.
દરય
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
છે અને જીવનને સંપૂર્ણ સાક્ષીભાવે અનૃભવ કરે છે. આ રીતે તે 'વાસ્તવિક્તા' શોધવાનો પ્રયત્ન કરે છે.
એનો મુખ્ય હેતૂ હોય છે તીવ્ર અને શૃદ્ધ પ્રજ્ઞાનો વિકાસ. જે દ્વારા 'વાસ્તવિકતા' ને અનુભવી શકાય.
બીજી તરફ, જ્યારે દષ્ટા પોતાને જ પડતો મૂકે છે, ત્યારે જે રહે છે તે માત્ર દષ્ય અને ફરીથી દષ્ટા અને દજ્ય વચ્ચેનો કુદકો બંધ થઇ જાય છે. ''વાસ્તવિક્તા'' દે ખાય છે. દષ્ઠા ભક્તિ દ્વારા પ્રબુદ્ધ બને છે.
જ્યારે દષ્ઠાની ઓળખ પડતી મૂકાય છે, તે દષ્યમાં લય પામે છે, ત્યારે અસ્તિત્ત્વ પ્રત્યેની ઊંડી ભક્તિ ઉદ્દભવે છે છે ! તેને માટે દરેક વસ્તુ, અસ્તિત્વનો ઉત્તેજનાત્મક આવિર્ભાવ બની જાય છે! ત્યાં તેની કોઇ ઓળખ રહેતી નથી. તે પોતે જ અસ્તિત્ત્વમાં એકરૂપ બની જાય છે. તેથી જ ભારત ના મીરૉબાઇ જેવા સ્વયં પ્રબુદ્ધ સંતો, જેઓ ભક્તિમાર્ગે ચાલ્યા, તેઓ બધો જ સમય ધ્યાનાવસ્થામાં જ રહેતા, અને ઇશ્વરીય તત્ત્વમાં એકરૂપ થઇ ગયા હતા. તેઓ પોતાની ઓળખ ભૂલી ગયા હતા. મીરૉબાઇએ તો માત્ર પ્રભૂના ગુણગાન ગાયાં અને શેરીઓમાં ફરી અને તે તે ૫ણ કોઇપણ જાતની પોતાના માટેની સભાનતા વિના.
માટે કોઇ રીતે, દષ્ઠા અથવા દષ્યને પડતા મૂકવા પડે છે તો જ દષ્ઠા અને દષ્ય વચ્ચેનો કૃદકા મારવાની ક્રિયા બંધ થશે. જ્યારે કુદકાની ક્રિયા બંધ થાય છે ત્યારે જોવાની ક્રિયા પણ બંધ થાય છે.
તમે દષ્ટા સાથે, અથવા તો દષ્ય સાથે ચોટી જાઓ છો – તમે પૂરેપૂરા ચોંટી જાઓ છો – અને તમે પ્રબુદ્ધ બનો છો! તમે જો દષ્ટા અને દષ્ટિ વચ્ચે કુદકા મારો છો, તો તમે તે બેમાંથી ક્યાંય રિલેક્સ હોતા નથી. તમે દષ્ઠા
અને દષ્ટિના અલગ અસ્તિત્ત્વની ભ્રમણામાં રહો છો. આ કૃદકાની ક્રિયા દ્વારા જ તમારી વ્યક્તિગત જોવાની ક્રિયા આવિર્ભાવ પામે છે.
જ્યારે દષ્યની ગતિ દષ્ઠા કરતાં વધારે હોય, ત્યારે દષ્ઠાને કાં તો બદલી શકાય છે, કાં તો દષ્ટા દ્વારા દષ્ય કુશળતા પૂર્વક ઉપયોગ કરી શકાય છે.
વૈશ્વિક ચેતના
આપણે જેવું વિચારીએ છે, તેવા આપણે એકલા અટૂલા દ્વીપ જેવા નથી. ભૌતિક સ્તર પર કદાચ આપણે એકલા દ્વીપ જેવા જણાતા હોઇશું. પરંતુ આપણને ગમે કે ન ગમે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણે બધાં જ સામૂહિક ચેતનાથી પરસ્પર સંકળાયેલા છીએ.
આ આના જેવું છે : જો ભોજન ઝેરી હોય તો તેને ખાનાર જ દ્રુ:ખી થાય છે, બધા જ નહીં. આ કિસ્સામાં, તમે વ્યક્તિગત રીતે તમારી જાત માટે જ વિચારી શકો છો. પરંતુ જ્યારે તમે અસ્તિત્વના સુક્ષ્મ સ્તરો તરફ આગળ વધો છો, ત્યારે તમે આપણા આંતર જોડાણો વધારે સ્પષ્ઠતાથી જ્રોઇ શકો છો. દા.ત. જો હવા પ્રદ્રષિત થઇ ગઇ હોય, તો જે કોઇપણ શ્વાસોચ્છવાસ ની પ્રક્રિયા કરે છે તે બધાને સહન કરવું પડે છે, તે એકબીજાથી દૂરના અંતરે હોય તો પણ. આ જોડાણ શ્વાસના સ્તરે છે. આનો અર્થ એ થાય છે કે સૂક્ષ્મ શક્તિના સ્તરો પર આપણી વચ્ચેનું અંતર ઘટી જાય છે.
શારીરિક અને શ્વાસના સ્તરો કરતાં પણ આપણો માનસિક સ્તરે વધારે ગાઢ રીતે જોડાયેલા છીએ. હું જ્યારે માનસિક સ્તર કહું છું, ત્યારે હું વિચારોના સ્તરની વાત કરૂં છું. આપણા વિચારો માત્ર આપણા ઉપર જ નહીં
નીચે આપેલ આકૃત્તિ જૂઓ. આ આકૃતિના પાયા પર હું તમને આ સત્ય સમજાવવાનો પ્રયત્ન કર્ણુ છું
આ સાત ચક્રો આપણી અંદર રહેલાં શક્તિના સાત સ્તરો રજૂ કરે છે. પહેલું સ્તર ભૌતિક શરીર છે. એવું શરીર જેને તમે હાથ, પગ વગેરેથી અનુભવી શકો છો. બીજું સ્તર 'પ્રાણીક' શરીર છે, જેમાં તમારો 'પ્રાણ' અથવા જીવન શક્તિ અથવા શ્વાસ પરિભ્રમણ કરે છે. આવી રીતે શક્તિના સાત સ્તરો છે જે આપણું સમગ્ર શરીર બનાવે છે. આપણું ભૌતિક શરીર આમાંના એક સ્તરે છે.
હવે, આ ભૌતિક સ્તરમાં, તમે, ભગવાન અને હું વર્તુળમાં વિવિધ બિંદુ પર રજ્યુ થયા છીએ. ભૌતિક સ્તરમાં આપણી વચ્ચેનું અંતર ખૂબ જ છે.
જો તમે થોડા અંદર તરફ ભીતરમાં પ્રાણીક સ્તર જાવ છો તો આપણી વચ્ચેનું અંતર ઓછું થાય છે. જો તમે વધારે ઊંડા માનસિક સ્તર સુધી જાવ છો, તો અંદર હજુ વધારે ઘટી જાય છે. જ્યારે તમે વધારેને વધારે, ઊંડા જાવ છો ત્યારે અંતે વધું એકરૂપ થઇ જાય છે. તમે જોઇ શકો છો કે આ બધા જ સ્તરોનું સૌથી ભીતરનું બિંદ્ ભગવાન, તમે અને હું એક જ છે. ત્યાં કોઇ અંતર છે જ નહીં. સમગ્રતાના સ્તરે પણ આ જ સત્ય છે ! એ તમારી
એક વખત તમે જાગૃત થઇ પરંતુ આપણી જાવ અને તમને ભાન અા સ પા સ ન ા થઇ જાચ કે તમે સામૂહિક બધાજ લોકો ઉપર ચેતનાના એક અંશ છો, અને તે નાથી તો તમે દ્દઃખી નહીં હો. અાગ ળ ળ પ ણ પ્રભાવ પાડે છે. તમારા વિચારો તમારી શરદી કરતાં પણ વધારે ચેપી છે. હકીકતમાં લોકો તમારી શરદીના ચેપમાંથી તો કદાચ છટકીને બચી જાય, પરંતૃ તમારા વિચારોના ચેપથી બચી શકતા નથી.
જો એક વ્યક્તિનું મન પ્રદ્દષિત થઇ જાય તો, માત્ર તે વ્યક્તિ જ નહીં પરંતુ ઘણાં મોટા સમૂહના લોકોને સહન કરવાનું આવે છે. દા.ત. એક વ્યક્તિ જેનું મન પ્રદૂષિત થઇ ગયું છે, તે જો શહેરનો આગેવાન બની જાય, તો તેણે લીધેલા દરેક નિર્ણયોથી સમગ્ર શહેર પર અસર પડવાની છે ! તેની પ્રદૃષિત વિચાર સરણીને લીધે ખોટા નિર્ણયો લેવાશે અને તેને લીધે આખા શહેરને નુકશાન થશે.
એક ડગલું આગળ વધીએ, એક ભ્રષ્ટ મનોદર્શન ચોક્કસ ક્રિયા તરફ દોરી જાય છે, જેનો વિશાળ વસ્તી પર પ્રચંડ પ્રભાવ પડે છે, માત્ર એક વ્યક્તિ પર જ નહી જેણે ભ્રષ્ટ મનોદર્શન કર્યું છે.
દા.ત. અણુબોમ્બનું જ ઉદાહરણ લો. તે ન્યૂક્લીઅર થિયરીના મનોદર્શન સિવાય બીજું કશું જ નથી ! અણુબોમ્બનો પાયો વિખ્યાત સૂત્ર E=mc2 માં શોધી શકાય, જેની આઇન્સ્ટાઇને કરી હતી. પરંતુ આ સૂત્રનું ભ્રષ્ટ મનોદર્શન સમગ્ર પૃથ્વી ગ્રહને ડામાડોળ કરવા સુધી લઇ ગયું છે. આપણે બધા જ આ સૂત્ર, આ સાંધથી સર્વનાશના પડછાયાના ઓથાર નીચે છીએ. આજે, પૃથ્વી પર એટલા બધા અણુ શસ્ત્રો છે કે તે પોતેજ પૃથ્વીનો ૭૦૦ વખત નાશ કરી શકે. વારંવાર
તમે વૈશ્વિક ચેતનાના અંશ છો
સમજ છે કે 'જેને લીધે' તમે અલગ હસ્તી છો એવું વિચારો છો. એક વખત તમે જાગુત થઇ જાવ અને તમને ભાન થઇ જાય કે તમે સામૂહિક ચેતનાના એક અંશ છો, તમારી અલગ વ્યક્તિગત ઓળખ નથી, તમારો અલગ અહમ્ નથી તો તમે દ્ર:ખી નહીં હો.
વિચારનો ચોગનૂ ચોગ
જો તમે માછલીઓના ઝૂંડને તરતાં નિહાબ્યું હશે અથવા પક્ષીઓના ઝૂંડને એક સાથે ઉડતા ધ્યાન પૂર્વક જોયું હશે કે તેમની ગતિમાં થતી સહકાલિકતા જોઇ હશે. કદાચ 'V' આકારમાં સેંકડો પક્ષીઓ એક સાથે ઉડતા હોય છે, પરંતુ જ્યારે તેમને દિશા બદલવી હોય છે, ત્યારે તેઓ બધાજ તે એક જ સમયે કરે છે, કોઇ પણ જાતની ગુંચવણ વિના અને સહેજ પણ વિલંબ કર્યા વિના ! વૈજ્ઞાનિકો આવું કેવી રીતે શકય બને છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જીવજંતુઓ અને પ્રાણીઓના અભ્યાસે પણ દર્શાવ્યું છે કે જ્યારે તેમને ભયનો સામનો કરવાનો આવે છે, ત્યારે તેમનો આપસનો પ્રતિભાવ એટલો બધો ઝડપી હોય છે કે તેને આદાન–પ્રદાનની સામાન્ય રીતોથી સમજાવી શકાય નહીં.
વિચારની શક્તિનો અભ્યાસ કરવા માટે કૃતરાઓ ઉપર એક રસપ્રદ પ્રયોગ કરવામાં આવ્યો હતો. કૂતરાના માલિકોને કહેવામાં આવ્યું હતું કે તેમણે કોઇ ખાસ જગ્યાએ જવાના ઇરાદા વગર જ ઘર છોડીને જવાનું છે. ઘર છોડ્યા પછી તેમને અમુક ચોક્કસ જગ્યાએ અને ચોક્કસ સમયે જગ્યાની સૂચનાઓ આપવામાં આવી હતી, અને પછી પાછા આવવાનું કહેવામાં આવ્યું હતું. એવું જોવા મળ્યું હતું કે જે સમયે માલિકે ઘર તરફ પાછા ફરવાનું, શરૂ કર્યું હતું, મોટે ભાગે એજ સમયે, ક્રતરા દરવાજા પાસે જતા હતા અને પોતાના માલિકની રાહ જોતા હતા.
ભારત ના આંદામાન અને નિકોબાર ટાપૂઓ પર વિશાળ ત્સૂનામી ત્રાટક્યું, ત્યારે જોવા મળ્યું હતું કે, ટાપુઓ પર ત્સુનામી પહોંચ્યું તે પહેલાં જ બધાજ પ્રાણીઓ જેમાં વિશાળકાળ હાથીઓ પણ સામેલ હતા, એ બધા જ દરીયાથી દ્રર ઊંચી સલામત જગ્યાએ જતા રહ્યા હતા. એવા અસંખ્યા પ્રાણીઓ અને જીવજંતુઓ છે, જેઓ ધરતીકંપ આવે એ પહેલાંની મિનિટોમાંજ એમને જાણ થઇ જ્રાય છે. આ પ્રાણીઓ અને આપણામાં શું ફરક છે ? એ તેમનું કુદરત સાથેનું જોડાણ છે ! કુદરત સાથે લયમાં રહેવાથી, તેમને ફદરતના ઈશારા પ્રત્યે જાગૃત રહેવા સક્ષમ બનાવે છે. માણસોના કિસ્સામાં ઓળખ અને અહમુની ખોટી સમજને લીધે આપણે કુદરત સાથેનું અનુસંધાન ગુમાવી દીધું છે અને આપણે કુદરતના સીધા ઇશારાઓ પ્રત્યે અસંવેદન શીલ બની ગયા છીએ.
ઉચ્ચ પ્રજ્ઞા સાથે લચમાં આવવું
ઈતિહાસમાં તમે એવા ઘણા બધા ઉદ્દાહરણો જોઇ શકશો કે દ્રુનિયાના અલગ–અલગ ભાગમાં, રહેતા લોકો એકબીજાને જાણતાં પણ ના હોવા છતાં એક જ સમયે એક જ સરખી શોધ કરી હોય છે. આનું કારણ એ છે કે એ ખ્યાલો સામુહિક ચેતનામાં વહેતા હોય છે. આ આવું છે : હવામાં સેકડો ઇલેક્ટ્રો મેગ્નેટિક (વિદ્યુત-ચૂંબકીય) મોજાંઓ હોય છે, પરંતુ તમારૂં ટી.વી. તમે જે ચેનલ પર મૂક્યું હોય એ તરંગો જ પકડે છે. આવી જ રીતે, જે ચેનલ પર મૂક્યું હોય એ તરંગો જ પકડે છે. આવી જ રીતે, જે મન તૈયાર હોય અને ખ્યાલો સાથે લયમાં હોય તે મન એ સંભાવનાને વાસ્તવિકતામાં બદલી નાંખશે !
આપણને એક હસ્તી તરીકે વિશ્વ ઘણા બધા અણસારાઓ આપે છે. આપણે કુદરતમાંથી કુદરતના સ્વભાવના સંકેતો શોધી શકીએ છીએ. ૧૯૨૦માં
વિશ્વ હોલોગ્રામ છે અને આપણે તેનો હિસ્સો છીએ. હોલોગ્રામમાં, હોલોગ્રામનો દરેકે દરેક ભાગ, એક ફાટ પણ, એ હોલોગ્રામની સમગ્રતાને પ્રતિબિંબિત કરે છે. એવી જ રીતે આપણે પણ વિશ્વની સમગ્રતાને પ્રતિબિંબિત કરીએ છીએ. વિશ્વ જીવનનું વસ્તુ વૈવિધ્ય અને નિર્જીવ પદ્દાર્થ નથી. તે પરસ્પર સંબંધિત સમગ્રતા છે. તમે તમારી આસપાસના માણસો અને વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ અને પૃથ્વી પરના ખડકો, તેમજ ગ્રહો, તારાઓ અને બ્રહ્માંડમાં રહેલી આકાશગંગાઓ સાથે ગાઢ રીતે જોડાયેલા છો. તમે તેને સમન્ને છો કે નહીં તેનો આધાર તમે ચેતનાના કયા સ્તરે તેને સમજવાનો પ્રયત્ન કરો છો તેના પર હોય છે.
કરવામાં આવેલા શ્રેણી બધ્ધ પ્રયોગોમાં જ્રોવા મળ્યું હતું કે, ઊંદરના મગજનો ભાગ કાઢી નાંખવા છતાં, ઓપરેશન પહેલાં મુંઝવણ ભર્યા કાર્યો માટે શીખેલી યાદો તેનામાં સચવાઇ રહેલી હતી. હકીકતમાં ઊંદરોના મગજે 'હોલોગ્રાફી મેમરી' બતાવી હતી. વૈજ્ઞાનિકો કહે છે કે યાદો ન્યુરોન્સમાં અંક્તિ નથી હોતી, પરંતુ ચેતાઓના ધબકારની પેટર્નસમાં હોય છે, જે મગજને પરસ્પર કાપીને પસાર થતા હોય છે. જેવી રીતે લેસર પ્રકાશની વિવિધ પેટર્નસ્ એકબીજાને છેદીને હોલોગ્રામ બનાવે છે. આનાથી કદાચ સમજી શકાશે કે બે મૂઠ્ઠી જેટલા કદનું માનવ મગજ દસ અબજ જેટલી માહિતી સંગ્રહ કેવી રીતે કરી શકે છે !
વિશ્વશાંતિની શરૂઆત થાચ છે તમારાથી
વિશ્વર્શાંતિની શરૂઆત થાય છે તમારાથી
સમાજનું નિર્માણ નહિ કરીએ, તો આ સુંદર પૃથ્વીગ્રહને જાળવવાનું આપણા માટે શક્ય નહિ બને.
મારૂં મિશન છે. એક શાંતિપૂર્ણ, દિવ્ય આનંદપૂર્ણ, સંતોષપૂર્ણ, જાગૃત અને પ્રબુદ્ધ સમાજનું નિર્માણ કરવું !
પરસ્પર વિરોધાભાસી વિચારો
ખરેખર તો, આપણામાંના મોટાભાગના આપણી પોતાની જાત સાથેની લડાઇમાં જોતરાયેલા છીએ. આપણે સ્વયંના વિરોધાભાસી વિચારો અને ઇચ્છાઓના જાળામાં ગૂંચવાયેલા છીએ. આપણા વિચારો અને શબ્દો એટલા શક્તિમાન છે. પરંતુ આપણે તેમને ખુબજ બીનકાળજીથી ઉપયોગમાં લઇએ છીએ.
દાખલા તરીકે, માનો કે તમને શિરદર્દ છે, તમે શૂં કરશો? તમે તમારી જાતને કહેશો, ''ઓહ હું એવું ઇચ્છું
જ્યારે આપણે બાબતો અસ્તિત્વની યોજનામાં આપણે ક્યો ભાગ ભજવવાનો છે તે સમજીએ છીએ, ત્યારે આપણે ક્યારેય એવું નહિ અનુભવીએ કે આપણે આપણી આસપાસની બધી દ્રનિયાથી અલગ છીએ. આપણે અલગ હોવાનો અનુભવ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે ભજવવાના ભાગ પ્રત્યે અન્નણ હોઇએ, જ્યારે આપણે અજાગૃત હોઇએ.
એવો સમય આવ્યો છે, જ્યારે પૃથ્વીગ્રહ પર પ્રબૃદ્ધ લોકોનો પૂરતો સમૂહ આપણે પેદા કરીએ. વધારે ને વધારે એવા લોકો પેદા કરવાથી જ-જેઓ જાગ્રત હોય, જેઓ પ્રબૃદ્ધ હોય, જેનાથી વ્યક્તિગત નકારાત્મક વલણની સામૃહિક અસરનો નાશ થઇ શકે છે. દ્દનિયાભરમાં થતી સઘળી સંકટપૂર્ણ પરિસ્થિતિ અચેત માનવો દ્વારા જ ઊભી થતી હોય છે. ગ્લોબલ વોર્મિંગ, એચ.આઇ.વી. ધાર્મિક કટ્ટરતા, આતંકવાદ, નિરાશાવાદ અને અણુશસ્ત્રોના ઢગલા, આ બધા જ આ નકારાત્મકતાના પરિણામો છે. આજે આપણે ઘણાં બધાં ભયોનો સામનો કરીએ છીએ, અને જો આપણે શાંતિપૂર્ણ, આનંદઃપૂર્ણ, સંતોષપપૂર્ણ અને પ્રબૃદ્ધ
દેવદતા, બુદ્ધ ભગવાનના કાકાના દીંકરા, બુદ્ધ ભગવાનના સાધુઓની સંદ્યમાં જોડાયા. તેઓ સત્તા અને સ્થાન માટેન્રી તોંધ્ર ભૂખ ધરાવતા હતા. તેઓ સાધુઓના સંદ્યના મુખ્ય અધિકારી બનવા માંગતા હતા, પરંતુ બુદ્ધ પોતે આવ્યા આછકલા (ઠરેલ ન હોય તેવા) વ્યક્તિને તો પ્રવેશ ન જ આપે, જે પ્રબુદ્ધતા પાછળ દોડવાને બદલે, એ દયેચને આગળ ધપાવવાને બદલે પોતે સત્તારુચાન પ્રાપ્તિ માટે દોડે. આર્થો દેવદત્તને ઇર્ષા થઇ અને બુદ્ધ પ્રત્યે ખરાબ લાગણો જન્મો અને વળી તેમણે બુદ્ધને મારવાના કેટલાક ઉપાયો પણ પ્રયોજ્યા અને અમલમાં મૂક્યા.
એક વખતે દેવદત્તે રાજાના મહાવતને સમજાર્થી લીદ્યો કે તે ભચંકર હાથો બૂદ્ધ ભગવાનના માર્ગમાં છૂટો મૂકીં દે. હાર્થો ને ખૂબ દારૂ પૉલડાવવામાં આવ્યો હતો, અને તે તેમાં મસ્ત હતો, અને તેને શેરીઓમાં છોડી દેવામાં આવ્યો, જ્યાં બ્રુદ્ધ ભગવાન નિયમિત રીતે ચાલતા હતા. ગાંડો હાર્થી ઘસમસતો આવ્યો. લોકો ભયભીત થયા અને ચારેય દિશાઓમાં નાસવા માંડ્યા.
હાર્થો બૂદ્ધ ભગવાન પર ઘસોં આવ્યો. બૂદ્ધ તો ચાલતા જ રહ્યાં, અને તે પણ એ જ શાંતિ અને સ્સ્થિરતા પ્રસારતા રહીંને, તે પણ આવા ભયને સામે હોવા છતાં, તેમનૉ શાંતિ અને આનંદને ભચંકર હાર્થીના ભયની કોઇ પ્રકારની અસર થઇ નાહિ. હાથી ભચંકર ક્રોધ સાથે બૂદ્ધ ભગવાન તરફ ઘસમસતો આવ્યો, તે જેવો બૂદ્ધ પાસે પહોચ્ચો કે
મારું મિશન છે. એક શાંતિપૂર્ણ, દિવ્ય આનંદપૂર્ણ, સંતોષપૂર્ણ, } આ શિરદર્દ જાગત અને પ્રબુદ્ધ સમાજનું દૂર્ ર થઇ નિર્માણ કરવું !'' આ
શબ્દો બોલીને તમે ''શિરદર્દ'' શબ્દને એટલી જ શક્તિ આપો છો, જેટલી શક્તિ તમે ''દૂર થઇ જાય!'' શબ્દને આપો છો. આને જ હું કહું છું સ્વયં વિરોધાભાસી વિચોરો. તમારા વિચાર દ્વારા જ તમે તમારી મૂળ ઇચ્છાને વિરોધી વલણ દાખવો છો. વળી તમારો હકારાત્મક આશય પણ આ લડાઇમાં અટવાયો છે, તમારા પોતાના વિચારો અને શબ્દદોની ખેંચતાણમાં ફસાયો છે. તમે પછી પૂછશો, ''હું આ શિરદર્દ થી મુક્તિ કઇ રીતે મેળવું ?'' એમ જ કહો, ''મને સાન્ને થવા દો,'' માત્ર એટલું જ
જ્યારે આપણે આપણા તંત્રમાં સાજા થવાના વિચારો વારંવાર મોકલીએ છીએ ત્યારે આપણે હકારાત્મક શબ્દો અને વિચારોને શક્તિ આપીએ છીએ. તેઓ આપણા જ્ઞાનતંત્રની સ્મૃતિમાં સારી રીતે સ્થિર થઇ જાય છે તેથી મૂળ ખરાબ કે નિરૂત્સાહી હોય અથવા નિરાશાજનક સમય હોય, ત્યારે આ સાજા કરનારા વિચારો આપમેળે જ આપણા અંતરમાં ઉપર ઊઠશે અને નિરૂત્સાહી સ્થિતિમાંથી મનને બહાર ખેંચી કાઢશે.
વ્યક્તિગત શાંતિ સ્વાભાવિક રીતે વિશ્વને સ્પર્શે છે
બુદ્ધ ભગવાનના જીવનમાંથી એક સૂંદર વાર્તા છે:
વિશ્વશાંતિની શરૂઆત થાય છે તમારાથી
તરત જ તે પૂર્રો રીતે શાંત થઇ ગયો. તેનો ભયજનક (જંગલીં) સ્વભાવ બુદ્ધની પ્રબુદ્ધ હાજરીમાં બસ સૌધો જ ઓગળીં ગયો. બુદ્ધે હાર્થોના કપાળને સ્પર્શ કર્યો અને તેના પર હળવેથી ટપલીં મારીં. બુદ્ધની હળવી ટપલીથી શાંત પડેલો હાર્થો, તેના ધૂંટણિયે નર્માં પડ્યો અને બુદ્ધને પ્રણામ કર્યા.
આ આખું દ્રશ્ય ભાર્ળોને લોકો તો અચંબો પામ્યા !
શાંત વ્યક્તિમાંથી ઉઠતા દિવ્ય આનંદના તરંગો સ્વાભાવિક રીતે અને આપમેળે લોકોને સ્પર્શે છે, તેમજ પ્રાણીઓ, વૃક્ષો, ખડકો અને નજીકમાં રહેલી દરેક વસ્તૃને સ્પર્શે છે.
આખા વિશ્વને આનંદમય અને સુખી બનાવવા માટે તમારે કર્શું જ કરવાનું નથી. તમારે માત્ર તમારૂ કેન્દ્રબિન્દ્ર બદલવાનું છે. તમે જ્યારે હોરર ફિલ્મ જૂઓ છો, ત્યારે તમારી દ્રનિયા ભયની લાગણીથી ભરાઇ જાય છે. પરંત્ જો તમે ચેનલ બદલો છો અને હાસ્ય પ્રધાન ફિલ્મ જૂઓ છો, તો તમે જોઇ શકો છો કે તમારી દ્રનિયામાં કેટલો બધો બદલાવ આવે છે !
જ્યારે ભીતરમાં જાગૃતતા આવે છે, ત્યારે ઉચ્ચ કક્ષાની લાગણીઓ પેદા થાય છે. તે બધું અંતે જે કંઇ બન્યું હોય તેના તમારા પોતાના અનુભવ પર આધાર રાખે છે. તમારે જો દુનિયાને બચાવવી હોય, તો તમારે તમારી જાતને બચાવવાની જરૂર છે !
દરેક વસ્તુ આ વિશ્વમાં ખરેખર બને છે. – મહાન ધાર્મિક સત્સંગ જ્યાં પ્રબુદ્ધતાની વહેંચણી થાય છે અને તે જ સમયે એક આતંકવાદી તાલિમ કેન્દ્ર છે, જ્યાં િંહસાની વહેંચણી થાય છે. તમે જેની સાથે તાદાત્મ્ય કેળવો છો તે પ્રમાણે તમે જે દ્રુનિયાને આકર્ષો છો અને જુઓ છો, તે પણ તેવી જ નજરે પડશે. તમે તે જ પ્રકારના લોકોને આકર્ષશો. અને જીવનમાં પણ તેવી જ પરિસ્થિતિઓને આકર્ષશો.
એક વ્યક્તિ પણ જો પ્રબુદ્ધતા માટે સંધર્ષ કરે, શોધ આદરે તો તે છેવટે દસ લાખ લોકોના અંતરાત્ત્માને ઉર્ધ્વગામી બનાવે છે.
વિશ્વમાં રહેલા દૃઃખ બાબતે શૂં કરવું
પ્રથમ તો આપણે એ સમજવાનું છે કે દરેક મુખ્ય નિર્ણય જે સત્તાના ઉચ્ચ સ્તરે અને સરકારમાં લેવામાં આવ્યો હોય તે સામૂહિક સકારાત્મકતા અથવા સામૂહિક નકારાત્મકતાની અભિવ્યક્તિ છે. કારણ કે તે બહોળા લોકોનો અંતરાત્મા છે, અથવા સામૂહિક અંતરાત્મા છે જે નેતાઓ પેદા કરે છે. તેથી જ બીજાને દોષ દેવા કરતાં, તે પછી નેતા હોય, રાજકારણી હોય, અથવા અધિકારી હોય આપણે જો આપણા તરફ થોડી વધારે શક્તિ મૂકી શકીએ અને આપણા અંદરના અંતરાત્મામાં વધારે સકારાત્મક ચૈતન્યભાવ પેદા કરવા તરફ પ્રયત્નો આદરીએ તો આપણે ખરેખર કંઇક ઉપયોગી કામ કરીશું. આ સમય છે……
આપણે આપણા પક્ષે વધારે સકારાત્મકતા પેદા કરીએ.
પૃથ્વીગ્રહના ત્રણ હજાર વર્ષના ઇતિહાસમાં ઓછામાં ઓછા ૯,૦૦૦ શાંતિ કરાર કરવામાં આવ્યાં છે અને આ શાંતિકરારોનું સરેરાશ આયુષ્ય માત્ર આઠ વર્ષો જ હતું !
તમે સકારાત્મક શક્તિ પેદા કરો, જેથી તમારી આસપાસના લોકો અને આસપાસની દ્રનિયા આ સકારાત્મક ચેતનાથી પ્રભાવિત થાય. તે પછી તમે જોઇ શક્શો કે તે નેતા દ્વારા પણ વિકિરણીત થશે.
શાંતિ ઉપર ધ્યાનની અસરોના અભ્યાસ
સમાજો ઉપર થતી જ્રુથ મેડિટેશનની અસરો માપવા માટે વિવિધ અભ્યાસ કરવામાં આવ્યા છે. કેટલાક અભ્યાસોમાં અમૂક ઓછામાં ઓછા લોકોના જ્રુથના ધ્યાનની અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ લોકોએ ટ્રાન્સકેન્ડટલ મેડીટેશન કર્યું હતું. આમાં સામૂહીક ધ્યાનથી શહેરી વિસ્તારોમાં ગુનાના પ્રમાણમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અન્ય અહેવાલોએ હિંસાત્મક કાર્યોમાં નોંધપાત્ર એવો સત્તર ટકાનો ઘટાડો બતાવ્યો છે અને પરસ્પર સહકાર અને મદદવાળા કાર્યોમાં તેર ટકાનો વધારો દર્શાવે છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં દરરોજના યૃદ્ધથી થતા મરણમાં પચાસથી વધારે ટકાનો ઘટાડો નોંધાયો હતો અને યુદ્ધથી થતી ઇન્જોઓમાં પચીસથી વધારે ટકાનો ઘટાડો નોંધાયો છે. એકંદરે આંકડા બતાવે છે કે ગુનાના પ્રમાણમાં ઘટાડો, હોસ્પીટલમાં થતી ભરતીમાં ઘટાડો અને હિંસામાં ઘટાડો થાય છે, જે આપણને સમગ્ર જીવનની ગુણવત્તાના વધારા તરફ દોરી જાય છે.
આપણે આપણા કાર્યોને વધારે પ્રેમભાવયુક્ત બનાવીએ.
આપણે આપણી વ્યક્તિગત ચેતનાની આવર્તનગતિ વધારીએ.
અસ્વસ્થ થવાને બદલે કે કોઇ રીતના નકારાત્મક નિર્ણયોથી વિચલિત થવાને બદલે તમે માત્ર સકારાત્મક શક્તિને પેદા કરો, જેથી તમારી આસપાસ રહેલા લોકો અને વિશ્વમાં રહેલા લોકો તમારા આ સકારાત્મક ભાવથી પ્રભાવિત થશે. પછી તમે જોશો કે તે નેતાઓ દ્વારા પણ વિકિરણીત થશે. જયારે વધારે ને વધારે લોકો તેમનામાં બદલાવ ની સકારાત્મકતાએ સાચા રાજકારણી કે સાચા નેતા દ્વારા પોતે જ વ્યકત થવું પડશે.
તમે જો અસ્વસ્થ અને વિચલીત થાવ છો, તો શું થાય છે ? કશું જ નહિ બને સિવાય કે તમને થોડીઘણી હતાશા અનુભવાશે, થોડાંઘણા નકારાત્મક ભાવ આવશે અને તેને કારણે તમે આ વિશ્વમાં વધારે નકારાત્મકતાનો ઉમેરો કરશો, વળી તમે નકારાત્મક અંતરાત્માના સમૂહમાં થોડો વધારો કરશો.
તેથી જ ક્રાંતિ એ રસ્તો નથી ઉત્ત્ક્રાંતિ એ સાચો રસ્તો છે.
દરેક ક્રાંતિએ સત્ય અને આખરી ઉપાય વિશે ખાતરી આપી છે, પરંતુ આપણે જો પાછા વળીને જોઇએ છીએ તો આપણને શું દેખાય છે? પૃથ્વીગ્રહના છેલ્લા ત્રણ હજાર વર્ષના ઇતિહાસમાં આપણે પાંચ હજાર લડાઇઓ લડ્યા છીએ! સંશોધકોએ એક અંદાજ લગાવ્યો છે કે
વિશ્વશાંતિની શરૂઆત થાય છે તમારાથી
વિશ્વશાંતિ માટેનું ધ્યાન
૨૧મી સપ્ટેમ્બરને આંતરાષ્ટ્રીય શાંતિદિન તરીકે મનાવવામાં આવે છે. આખા વિશ્વમાંથી લાખો લોકો પ્રાર્થના માટે ભેગા મળે છે અને વિશ્વશાંતિ અને વિશ્વએકતા માટે ધ્યાન, ઉજવણી અને સહકાર્યક્રમો યોજે છે.
દર વર્ષે આ પ્રસંગે, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મીશનના કેન્દ્રો આખા વિશ્વમાં સમૂહધ્યાનના કાર્યક્રમો હાથ ધરે છે. જ્યારે ધ્યાનને સમૂહમાં કરવામાં આવે છે, ત્યારે સામૂહિક ચેતનાને વધારે શક્તિશાળી કક્ષાએ ઊંચે લઇ જવાય છે.
જ્યારે પદાર્થની વહેંચણી થાય છે, ત્યારે તેની સાઇઝ ઓછી થાય છે. દાખલા તરીકે, જો સફરજનને ચાર વ્યક્તિઓમાં વહેંચવામાં આવે, તો તેને ચાર ટૂકડામાં આપવું પડે છે. તેની સાઇઝ ઓછી થાય છે. જ્યારે વિદ્યુતશક્તિની વાત થાય. ત્યારે, જ્યારે, વોલ્ટેજની વહેંચણી થાય છે ત્યારે તે ઓછા થતા નથી, તે એક સરખા જ રહે છે દા.ત. જો તારમાં આપણી પાસે દસ વોલ્ટ વિદ્યુત શક્તિ હોય તો એક વ્યક્તિ તે તારને અડે તો તેને દસ વોલ્ટના આંચકાનો અનુભવ થાય છે, અને જ્ઞે તે જ તારને ચાર વ્યક્તિઓ પકડે તો તે ચારેય જણ પણ દસ વોલ્ટોનો અનૂભવ કરશે.
પરંતુ શક્તિશાળી અને સુક્ષ્મ એવી ધ્યાનની શક્તિ બાબતે કંઇક જ્રદૂંજ છે. જ્યારે લોકોના સમૂહ દ્વારા ધ્યાન કરવામાં આવે છે. ત્યારે અનેકગણું થઇ જાય છે! તેને ઓછૂં કરવા કે તેટલૂં જ રાખવાને બદલે તેના લાભ વહેંચી લેવામાં આવે છે અને તે આખા સમૂહમાં વૃદ્ધિ પામે છે.
તેમજ તેનાથી ઊપર પણ વૃદ્ધિ પામે છે. જો ધ્યાન ધરનાર એક વ્યક્તિ દસ વોલ્ટની શક્તિ પેદા કરે છે, તો એવી સો વ્યક્તિઓ એક સાથે સમૂહ ધ્યાનમાં બેસીને ૧૦ × ૧૦૦ અથવા ૧૦૦૦ વોલ્ટની શક્તિ પેદા કરે છે. માત્ર કલ્પના કરો! જે શક્તિ પેદા થાય છે તેના બળથી જ્યાં ધ્યાન થાય છે તે આખી જગ્યાને સરળતાથી શુદ્ધ કરી શકાય છે. તેથી જ સામૂહિક ધ્યાનને ઉત્તેજન આપવામાં આવે છે.
પ્રબૃદ્ધ હસ્તીઓનો અનિવાર્ય પ્રેમાળ રપર્શ
ભગવાન બુદ્ધના જીવનનાં એક વાર્તા છે:
અંગલિમાલ નામે એક ડાક હતો. તે જંગલમાં રહેતો હતો. ઘણા લોકોને તે જંગલમાંથી પસાર થવ્યું પડતું હતું. તે લોકોને પક્રડાં લેતો અને તેમની કિંમતી વસ્તૂઓને લૂંટી લેતો. પછીતે એ વ્યક્તિની ટચલી આંગળી કાપી લેતો અને આવ્યો આંગળી ઓર્ગો માળા બનાર્થો લેતો. તેથો જ તેનું નામ પડ્યું અંગૂલિમાલ – આંગળીઓની માળા.
એક થખત જ્યારે બૂદ્ધ પોતે પ્રવાસમાં હતા અને જંગલમાંથી પસાર થવાના હતા. લોકોએ તેમને ભયંકર ડાકૂ અંગુલિમાલ વિશે ચેતવ્યા. પરંતુ બુદ્ધ ભગવાન તેનાથો વિચલિત થયા નહિ અને પોતાના રસ્તે ચાલતા જ રહ્યા. જંગલમાં ઊંડે જતા અંગૂલિમાલ ઝાડીઓમાંથી દોડી આવ્યો અને બુદ્ધ તરફ ઝાડીમાંથી બહાર કૂદ્યો. તેણે બૂદ્ધ તરફ
શંકરાચાર્યજી દક્ષિણ ભારતના શ્રૃંગોરી ગામમાં ફરી રહ્યા હતા. એક દિવસ તેમની સમક્ષ વિચિત્ર અને સુંદર થાત બનીં. એક ખડક પર બે દેડકાં બેઠાં હતાં. વાતાવરણ અચાનક ગરમ થઇ ગયું અને તેથી આ દેડકાં પાણીમાં ફૂદવાની તૈયારીમાં હતાં. તે જ સમયે એક કોબ્રા સર્પે તેની ફ્રેણ ઊંચીં કરીં અને તે બે દેડકાંની ઉપર તેની ફ્રેણ છાંયો કરતીં હોય તેમ ધરી દીધી. તે દેડકાઓ પણ શાંતળ છાંચડાનો આનંદ માણવા લાગ્યા અને તે જ રૌતે થોડો સમય બેસી રહ્યાં. થોડા સમય પછી પાણીમાં કૂંદીં પડ્યાં. કોબ્રા સર્પ પણ તેની ફ્રેણ સંકેલીં લઇને ચાલ્યો ગયો.
શંકરાચાર્યજી આ જોતાં હતાં અને તેનાર્થી આશ્વર્ય પામ્યા. તે ખૂબ તૌંધ્ર બુદ્ધિશક્તિવાળા વ્યક્તિ હતાં. તેમણે એ ઘટનાને ત્યાં જ છોડી દીધી. તેમણે તરત જ જાણીં લીધું કે જો કોઇ ઉચ્ચ શક્તિના પ્રવાહને ક્રારણે આ જગ્યા કોઇ રીતે પવિશ્ર થઇ ના હોય, તો પ્રાર્ણાઓ માટે એ શક્રય ના બને કે તેઓ તેમની દુશ્મનાવટ ભૂલો જાય અને સૂંદર રોતમાં સહમસ્તિત્વર્વો ભાવના અનૂભવે. તેઓ આજૂબાજૂ ફર્યા અને તે સ્થળનીં વિગતો વિશે તપાસ કરી. તેમણે જાણ્યું કે ભૂતકાળમાં કોઇ સમયે કોઇ મહાન મુનિએ ત્યાં પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો અને ઘણાં વર્ષો સુધી પોતાનો આશ્રમ ત્યાં જ જાળથી રાખ્યો.
આ આર્ખો ઘટનાથી શંકરાચાર્યજી ભારે પ્રભાવિત થયા. તેર્થો તેમણે નક્કી કર્યું કે તેઓ પણ
ધમક્ષે આપતાં સ્વરમાં બૂમ પાડૉ, "ત્યાં જ ઊભા રહો. "
ભગવાન બુદ્ધ રોકાઇ ગયા અને જવાબ આપ્યો, "હું તો સ્વિચર છું જ. તમે પણ સ્સ્થિર થાઓ. "
અંગુલિમાલ તેના આખા જીવનમાં પહેલીં વાર અંદર બહાર તેના અસ્તિત્વમાં હર્ચામચી ગયો હતો. બુદ્ધ વિશે કોઇ વાત તેને ઊંડે સુધી રુપર્શી ગઇ. તે પોતાનીં જાતને બુદ્ધ પર આક્રમણ કરવા દબાણ કરીં શક્યો નહિં. તેના હાથ થૉજી ગયાં. તે માત્ર ભગવાન બુદ્ધના ચરણે પડીં ગયો અને રડતાં અને કરગરતાં તેમનીં માફ્રી માંગવા લાગ્યો.
આ વાર્તા પ્રબુદ્ધ વ્યક્તિઓના સત્યોમાંથી એક સત્યને દર્શાવે છે. કોઇપણ પ્રકારના પ્રયત્ન વિના કે આશય વિના પ્રબૃદ્ધ વ્યક્તિ ઘણીબધી શાંતિ અને કરૂણા વિકિરણીત કરે છે, જેમાં શક્તિ છે બીજાના જીવનમાં બદલાવ લાવવાની.
આ આસર માત્ર માત્ર માનવીઓ પૂરતી જ મર્યાદિત રહેતી નથી. પ્રબૃદ્ધ હસ્તીઓમાંથી વિકિરણીત થતી શહુ પ્રેમ અને કર્ણાભાવથી પ્રાણીઓ પણ સ્વર્શ પામે છે. દરેક બાબત જ્યારે તે ઉંચા આવર્તનવાળી શક્તિક્ષેત્રની સન્મૃખ આવે છે, ત્યારે તે બદલાઇ જાય છે.
આદિ શંકરાચાર્યના જીવનમાંથી એક સૂંદર વાર્તા છે. આદિ શંકરાચાર્ય પ્રાચીન ભારતના પ્રબુદ્ધ ઋષિ હતાં.
વિશ્વશાંતિની શરૂઆત થાય છે તમારાથી
તે જ જગ્યામાં પોતાના દયેચ માટેના મૌશનર્નો સ્થાપના કરશે. વર્ષો પછી જ્યારે તેઓ તે જ જળ્યાએથી પસાર થયા, ત્યારે તેઓ ત્યાં રોકાયા અને ત્યાં પોતાના પહેલા આશ્રમનીં સ્થાપના કરી. તેને શ્રૃંગેરીમઠ એવું નામ અપાયું. આજે પણ તે વિશ્વમાંના અદ્યાત્મિક ડહાપણના મુખ્ય મથકોમાંના એક તરીકે અસ્તિત્વમાં છે.
પ્રબુદ્ધ વ્યક્તિ કોઇપણ પ્રયાસ વિના પોતાના સર્વગ્રાહી આંતરિક અવકાશને વિકિરણીત કરે છે જે સામૂહિક સકારાત્ન્મકતાનો ભાવ પેદા કરે છે.
મુનિ પતંજલિ તેમના યોગસૂત્રમાં કહે છે, તેમ, ''પ્રબૃદ્ધ વ્યક્તિની હાજરીમાં કુદરતી રીતે જેઓ દ્રશ્મન છે તેઓ પણ પોતાની દૂશ મની છોડી દે છે.''
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam મિશન
પૃથ્વીગ્રહ પરનું મારું આગમન વ્યક્તિની ચેતનાનુ એક નવ્ ચક્ર પેદા કરવા માટે છે, જેનાથી સામુહિક ચેતના ઉત્પન્ન કરી શકાય છે અને તે ૫છી અતિ ચેતનાના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકાય.
આ મેળવવા માટે, એક લાખ વ્યક્તિઓ ને ''જીવનમૂકત'' તરીકેની દિક્ષા આપવામાં આવશે, જે દ્વારા તેઓ જીવન મૃક્તિનો અનુભવ કરી શકે.
પ્રબુદ્ધ વ્યક્તિની હાજરીમાં તેમજ એક અબજ કુદરતી રીતે જેઓ દૂશ્મન લોકોને ''નિત્યુ છે તેઓ પણ પોતાની ધ્યાન''ની દિક્ષા દુશ્મની છોડી દે છે. આપવામાં આવશે – જે ''જીવન આનંદના ધ્યાન'' તરીકે ઓળખાય છે, આને પૃથ્વીગ્રહ પરની વ્યક્તિગત ચેતનામાં સકારાત્મક બદલાવ લાવવા માટે તૈયાર કરવામાં આવેલ છે.
વિશ્વશાંતિ માટેની ધ્યાન પ્રયુક્તિ
વિશ્વશાંતિ પેદા કરવાનો ઉપાય છે, વ્યક્તિગત શાંતિ ઉત્પન્ન કરવી. વિશ્વશાંતિ માટેનું ધ્યાન એક પ્રકારનું સમૂહ ધ્યાન છે. આ ખૂબ જ સાદું પરંતુ ઘણું શક્તિશાળી ધ્યાન છે.
એક વર્તુળમાં બેસો અથવા એક કેન્દ્રિત વર્તુળમાં બેસો. તમે એકબીજાના હાથપકડો અને તે એવી રીતે કે તમારા જમણાં હાથની – તમારી હથેળી જમીન તરફની રહે – જે દર્શાવે છે કે તમે શાંતિ અને આનંદ આપો છો. જ્યારે તમારો ડાબો હાથ તમે આપો છો – તેમાં પણ હથેળી ઉપરની તરફની રહે – જાણે કે તમે તમારી ડાબી તરફ રહેલી વ્યક્તિ પાસેથી શાંતિ અને આનંદ પ્રાપ્ત કરો છો. આ એકબીજા સાથે જોડાયેલું વર્તુળ લોકોમાં ખૂબ જ શક્તિશાળી શક્તિનું ચક્ર પેદ્દા કરે છે. એક વ્યક્તિના ધ્યાનની શક્તિ બીજુ બધી વ્યક્તિઓ વચ્ચે વહેંચાય છે આ ધ્યાનને ઓછામાં ઓછું ૨૧ મીનીટ સુધી કરવું જોઇએ.
સંન્ચાસ એ છેવટનો જૂગાર છે
અથવા "ધર્મ શિક્ષા"' વિશે બોદ્ય આપ્યો અને તે દ્વારા લોકોને આધ્યાત્મિક જીવનમાં દિર્શ્વીત કર્યા.
એક વખત ફરતા ફરતા, તેઓ ક્રપિલ વસ્તૂમાં પ્રવેશ્યા, જે તેમનું જન્મસ્થળ હતું, તેઓ તેમના િશિષ્યો સાથે શહેરનીં શેરીંઓમાં ફરવા લાગ્યા. તેમણે ભગવારંગનો ઝભ્મો પહેર્યો હતો. દરેક જણ તેમને ભારે આશ્ચર્ય સાથે જોઇ રહ્યા હતા. બુદ્ધના પર્વ્સી, યશોધરાએ શેરીમાંથી આવતો અવાજ સાંભળ્યો અને પૂછચું કે એ શૂં છે. તેનીં દાસૌંએ તેને કહ્યું કે તેઓ બૌજા કોઇ નાષ્ટિ પરંતુ તેમના પોતાના જ પાતિદેવ છે. જેઓ "બૃદ્ધ" બનીંને પરત આવ્યા છે. "પ્રવૃદ્ધ આત્મા બનોને આવ્યા છે. તે તેમને મળચા ન ગઇ. તેને બદલે તેણે તેના પૂશ્ર રાહલને બોલાવીં મંગાવ્યો. રાહુલ એ જ રાગ્રે જન્મ્યો હતો, જે રાગ્રે બૂદ્ધે ગુહત્યાગ કર્યો હતો અને તે પણ પ્રબુદ્ધતાની શોધમાં.
તેણે રાષ્ટ્રલને કહ્યું, તું પેલા દેદૌપ્યમાન વ્યક્તિને જ્રુએ છે, જેણે હાથમાં ભિક્ષા પાગ્ર પક્રડી રાખ્યું છે અને છતાં રાજા જેવા દેખાય છે. તે તારા પિતા છે. જા, જછેને તમને તારા વારસા બાબતે પૂછ, "
અન્ય સાથે અને અસ્તિત્વ સાથે સાતત્ય જાળવી રાખવાની આપણી ક્ષમતા આપણે આપણી જાત સાથે કેવું વર્તીએ છીએ તેના પર આધારિત છે. તે જીવનમાં આપણે જેની અગ્રતાક્રમમાં પસંદર્ગી કરીએ તેના પર આધારિત છે. જો આપણે કરાં પણ પસંદ ન કરીએ તો શૂં થાય? જો આપણે બાબતોને જેવી બને છે તેવી જ સ્વીકારી લઇએ તો શૂં થાય ?
હવે સમય આવ્યો છે, ત્યાગ વિશે વાત કરવાનો. ત્યાગ એ જીવનથી દ્રર ભાગવાની પ્રવૃત્તિ કે ચેષ્ટા નથી. ત્યાગ છે કોઇપણ પ્રકારના પ્રતિકાર વિના જીવન સાથે વહેતા રહેવાની કળા. સંસ્કૃત શબ્દ ''સંન્યાસ'' અસ્ત્તિત્વ સાથેના વિશ્વાસની આ સ્થિતિનો નિર્દેશ કરે છે જે આપણને જીવનમાં અન્ય બધી બાબતોને વસ્તૂઓને જતી કરવાની સંમત્તિ આપે છે.
સન્યાસ...
ભગવાન બુદ્ધના જીવનમાંથી એક સુંદર વાર્તા છે;
નિર્વાણની ઘટના પછી ભગવાન બૂદ્ધે ઘણાં સ્થળોની મુલાકાત લોધી અને પોતાના "ધમ્મ""
બીજી તરફ તમે જીવન, નિયમો, બ્રહ્માંડની રચના અને ધ્યાન અંગેની સ્પષ્ટ સમજ કેળવી જાગ્રત રહીને જવવાનું નક્કી કરી શકો છો. તમે તમારી ઉત્ક્રાંતિ ની પૂરી પ્રક્રિયામાં ક્રાંતિ લાવી દેશો. ઉત્ત્ક્રાંતિ કે પ્રબૃદ્ધતાની સ્થિતિ તરફ દોરી જાય છે. તે જ છે સંન્યાસ, વ્યક્તિમાં થતી સૌથી મહાન ક્રાંતિ. પરમહંસની જેમ જીવન જીવવાની એ રીત છે, એ પ્રબુદ્ધ હસ્તીની જેમ જીવન જીવવું છે.
આદિ શંકરાચાર્યજી, ભારતવર્ષના પ્રબુદ્ધ ગુરૂ તેમના ગ્રંથ''વિવેક મૂડામણિ'' માં સુંદર રીતે કહે છે:
સર્વ જીવો માટે મનુષ્યજીવન વિરલ છે. અને તેનાથો પણ વિરલ છે સાત્વિકભાવ અને તેર્થી પણ વિરલ છે આધ્યાત્મિક માર્ગે દ્રઢતા રાખવી. વેદોમાં આવ્યો રીતે સમજાવ્યું છે.
આ શબ્દોની સ્વામી વિવેકાનંદ્દના જીવન પર ઘણીજ પ્રબળ અસર થઇ હતી. સ્વામી વિવેકાનંદ પણ ભારતમાં જન્મેલા પ્રબુદ્ધ ગુરૂ હતા, જેઓ આદિ શંકરાચાર્ય બાદ હજારો વર્ષો પછી જન્મ્યા હતા. સ્વામી વિવેકાનંદ જ્યારે તેમની કાયદાની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ આ શબ્દો તેમના પર વિજળીની જેમ ત્રાટક્યાં, તેઓ આગળ વાંચી ન શક્યા. તેમણે તેમનાં પૂસ્તકો છોડી દીધા અને રસ્તાની બાજૂમાં દોડવા માંડ્યા, તેઓ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ તરફ દોડી રહ્યાં હતા, જ્યારે તેઓ દોડી રહ્યા હતા, ત્યારે આદિ શંકરાચાર્યજીના શબ્દોનું સત્ય તેમના સમગ્ર અસ્તિત્વમાં જાણે રણકી રહ્યું હતું. તેમણે જાતે વિચાર્યું, '''મેં આ ત્રણેની પ્રાપ્તિ કરી છે: હું માનવી તરીકે જન્મ પામ્યો છું, મેં મુક્તિ માટેની ઇચ્છા પ્રાપ્ત કરી છે. મને ખૂબ જ મહાન ગુરૂ મળ્યા છે… તો પછી હું મારું જીવન શા માટે વેડફ છું?'' ફરી ફરીને આ શબ્દો તેમના પર
ઉત્ક્રાંતિ કે પ્રબુદ્ધતાની સ્થિતિ તરફ દોરી જાચ છે. તે નાનો બાળક તે જ છે સંન્યાસ, વ્યક્તિમાં નીંચેના માળે થતી સૌથી મહાન ક્રાંતિ. દોડીં ગયો અને બૂદ્ધ જ્યાં ઉભા
હતા એ જગ્યાએ ટોળામાંથી જગ્યા કરતો પહોંચી ગયો. તે બુદ્ધના પગે પડયો અને હિંમતર્થો તેની માતાએ જે કાંઇ તેને કહ્યું હતું તે સઘળું તેમને ફરી કહીં બતાવ્યું.
બુદ્ધ સ્ટિમત સાથે હળવેથી તેને ઉભો કર્યો અને તેના તરફ જોયું. તેમણે માગ્ર તે બાળકે પહેરેલ સૂચર્ણજાડિત વસ્ત્રોને તેના શરીર પરથી દુર કરી દીધાં અને તેનો જગ્યાએ ભગવા વસ્ત્રો પહેરાથી દૌધાં.
માંત્ર સાત વરસના બાળકને તે વારસો આપવામાં આવ્યો. તે પહેલો અને એકમાંત્ર બાળક હતો, જેને બુદ્ધ ભગવાનના સંન્યાસી િશેખ્યોની શૂંખલામાં આવવા દેવામાં આવ્યો.
કોઇએ મને પૂછ્યું, ''જીવનમાં દરેક બાબત જો સ્વાભાવિક રીતે જ ઉઠતી હોય અને તે પણ ઉત્ક્રાંતિની પ્રક્રિયાને આધારે, જેમ કે, વાનર ફેરવાયો માનવમાં, અને સારૂં નરસામાં ફેરવાયું, તો શૂં માનવી છેવટે ઇશ્વરમાં ઉત્ક્રાંતિ પામી ન શકે ? તો પછી ધ્યાન માટેની જરૂરિયાત જ ક્યાં રહી, સંન્યાસ માટેની જરૂરીયાત પણ ક્યાં રહી… પછી પ્રેરણા માટેની જરૂરિયાત જ ક્યાં રહી ? ''
મેં જવાબ આપ્યો, ''વાનરને માનવ બનતા પાંચ હજાર વર્ષો લાગ્યા, અને માનવીને ઇશ્વર બનતા કદાચ એટલો જ લાંબો સમય લાગશે. તમે જો એટલી રાહ જોવા તૈયાર હો તો મારે કોઇ વાંધો નથી !''
જ્યારે જીવન વહેતી નદી સમાન બને છે ત્યારે તેણે સાગરમાં વિલીન થવાનું જ હોય છે. તે સિવાય બીજો કોઇ રસ્તો નથી. સંન્યાસ અસ્તિત્વના સ્વાભાવિક પ્રવાહ સાથે વહેતા રહેવાનું અને છેવટે તેમાં વિલીન થવાનું વિજ્ઞાન છે.
નદીની જેમ વહેતા રહો
નદીનું ગમન માત્ર સાગર પ્રતિ જ હોય છે તે કોઇ જગ્યાએ વચમાં રોકાઇ જતી નથી. સંન્યાસી માત્ર તેના પ્રબુદ્ધતાના ધ્યેય તરફજ આગળ વધે છે. તે અવરોધને ઓળખતો જ નથી. નદી આનંદ પૂર્વક વહ્યા કરે છે, પછી તેની અંદર ગમે તે વસ્તૂઓ ફેંકવામાં આવે, નદીમાં ઘણી બધી વસ્તુઓ ફેંકવામાં આવે છે – ફલો, ડાળખીઓ, ખાદ્યપદાર્થો, પશૂઓ, પક્ષીઓ, મૃત શરીરો, વિ. પરંતુ નદી તો વહેતી જ રહે છે, તે કશાની પણ પરવા કરતી નથી.
તે જ રીતે, સંન્યાસી આનંદ પૂર્વક ગતિમાન રહે છે, તે પણ તેના માર્ગમાં આવતી કોઇ પણ વસ્તુ અસ્પર્શીત રહે છે.
નદીનો પ્રવાહ નદીને તેના અવરોધોની ઉપરચી આગળ ખેંચે છે, તે સતત સંગીત સાથે ગૂંજતી રહે છે અને સાગર પ્રતિ ગતિ કરતી રહે છે. વૈશ્વિક બૃદ્ધિમત્તા સંન્યાસીને માર્ગમા આવતા અવરોધોની ઉપરવટ ખેંચતી રહે છે, અને તે પોતાના છેવટ ના ધ્યેય પ્રતિ ગતિ કરે છે. તે જાણતો નથી કે તે અવરોધો શૂં છે. તેને માટે તો, એ આનંદના માર્ગે રાખેલા પગથિયા માત્ર જ છે.
એક ઝેન ગૂરૂને પૂછવામાં આવ્યું, " ઝેન શું છે ? તેણે જવાબ આપ્યો, ""ચાલતા રહો, "
હાવી બની ગયા હતાં. સ્વામી વિવેકાનંદ પ્રબૃદ્ધ બનવાના માર્ગે ચાલ્યા અને રામકુષ્ણ પરમહંસના આધ્યાત્ત્મિક મિશનને આખા વિશ્વમાં પ્રસરાવ્યું.
સંન્યાસનો રસ્તો એવા લોકો માટે છે, જેઓ તેમના પોતાના પર વિજય પ્રાપ્ત કરવા માંગે છે, જેઓ પોતાને ઇર્ષા, ક્રોધ, તણાવોમાંથી હંમેશ માટે પકડ–મૂક્ત કરવા માંગે છે. લોકો વિચારે છે કે બધું ગુમાવી દીધેલા લોકો સન્યાસ પસંદ કરે છે. ના. અલબત્ત, કેટલીક વખત ઘણી એવી વ્યક્તિઓ જેમને પોતાના જીવનથી શૂં કરવું તે જાણતા ના હોય તેવા સંન્યાસ સ્વીકારે છે, પરંતુ, આ સંન્યાસ નથી.
સંન્યાસ એ પ્રથમવાર સભાન બનવાનો પ્રયત્ન છે, તમારી આસપાસ જે કાંઇ થઇ રહ્યું છે, તે પ્રત્યે માનવી તરીકે સચેત બનવું. તમે અસ્તિત્વનો ભાગ છો. અસ્તિત્વ તેના પોતાના આયોજન મુજબ ગતિ કરે છે, તેના પોતાના સંગીત સાથે લયબદ્ધતાં જાળવે છે. સંન્યાસનું વિજ્ઞાન એટલે આ બધા સાથે તાલ મેળવવો. સંન્યાસ એ અસ્તિત્વના સ્તરનો સંબંધ છે. આખા અસ્તિત્વ સાથે લયબદ્ધ થવું. જીવનમાં સફળતા પામવાનો આ છે ટૂંકામાં ટૂંકો રસ્તો.
અસ્તિત્વના ગીતને સાંભળવા માટે તમારે સાચા અવકાશમાં ભ્રમણ કરવાનું શરૂ કરવું જોઇશે. તે અવકાશ શોધવા તમારે પ્રથમ તો જે કંઇ જાણો છો, તેને પડતું મૂકવું પડશે અને ઊંડી જાગ્રતતા સાથે ગીતને ધ્યાનપૂર્વક સાંભળવું પડશે. આમ કરવાથી એ તમને મળશે. એ અવકાશમાં જીવન પ્રવાહ એવો વહેશે. જ્રાણે સાગર પ્રતિ નદીનો પ્રવાહ વહેતો હોય. આ સિવાયનો અન્ય કોઇ પણ માર્ગ લાંબો સમય લેશે.
અકર્મણ્યતા કે કર્મ ન કરવું એમ નથી. મારો અર્થ એ છે કે સમર્પણની ભાવના સાથે થતું કર્મ. તેમાં ક્યાંય રોકવાનું નથી. તેવી ક્ષણમાં તે સહજતાથી અને સમયની જરૂરિયાત પ્રમાણે રહે છે, જેને કહેવાય છે પ્રવાહિતા.
સંન્યાસ એ ત્યાગ નથી
સંન્યાસને હંમેશા ત્યાગ સાથે ખોટી રીતે જોડી દેવામાં આવ્યો છે. તમારે કોઇ બાબત છોડવાની જરૂર નથી. તમારે માત્ર એટલું સમજવ્યું જોઇએ કે તમે આમાંની કેટલીક સંપત્તિના કામ ચલાઉ રખેવાળ(કસ્ટોડિયન) માત્ર જ છો, અને એ સંપત્તિ અસ્તિત્વનો જ એક ભાગ છે, જે રીતે તમે પોતે પણ છો. પછી તમારે કંઇ ત્યાગવાની જરૂર નથી, કારણ ક તમારું કશું છે જ નહિ. તમારે જો સંપત્તિમાંથી કોંઇક ભાગ આપવો પણ પડે તો તમે કયારે એવું નહિ અનુભવો કે તમે આપી રહ્યા છો કે ગુમાવી રહ્યા છો. માલિકીપણાના ભાવને કારણે જ, આવો પ્રશ્ન ઉભો થાય છે ''મારાપણા'' ની ભાવનાને કારણે જ .
સંન્યાસીએ ક્યારેય દ્રનિયા છોડવાની જરૂર નથી તે જ રીતે સંસારીએ ક્યારેય ત્યાગ કરતી વખતે ડરવાની જરૂર નથી. બસ, એક સીધી સમજ પૂરતી છે કે આ અસ્તિત્વ યોગ્ય સમયે આપે છે અને પાછૂં લઇ લે છે. પછી તમે જાણો છો કે જે કંઇ બને છે તે તે ક્ષણ પૂરતી યોગ્ય બાબત છે અને જીવન જે રીતે વહેવું જોઇએ એ રીતે વહેતું રહે છે. આને કારણે તમારી અને તમારી સંપત્તિ વચ્ચે એક માનસિક અંતર ઊંભું થાય છે અને આ અંતરને કહેવાય છે ત્યાગ! તે માત્ર અંતર જ છે, માલિકીપણાની ભાવનામાં તિરાડ છે, બીજૂં કાંઇ નહિ. તેને સંન્યાસ ના સંદર્ભમાં ખોટી રીતે ઉપયોગમાં લેવાય છે.
સંન્ચાસ એ તમારા જીવનમાં ઝેન બૌદ્ધધર્મ તરત જ સત્યને જીવવાનો, સંદર રીતે કહે છે, નિર્ણચ સભાન છે. જીવન નદી જેવું
છે જે વહે છે, દરેક સ્વરૂપને ભરે છે અને પોતાની મર્યાદાઓ તોડીને પોતાની તે સમર્થતાને વધારતી રહે છે. જીવનનું આ જ છે તત્વ અને સંન્યાસનું પણ. જીવનની ગતિ સાથે કાર્ય કરતાં શીખવું એટલે સન્યાસ, ફીલસુફી કરવાનું નહિ. તે બળ છે, નહિ કે માત્ર સિદ્ધાંત. સાચા સંન્યાસી માટે જીવન માત્ર સાચી દિશામાં જ ગતિ કરે છે. આ ગતિ દરમ્યાન જ શીખવાની પ્રક્રિયા બને છે, અને કોઇ જ્રુદી બાબત નથી.
સંન્યાસ એ બીજું કાંઇ નથી, પણ જીવનની પસાર થતી દરેક ક્ષણે સત્યનૂં સીધે સીધું જ અમલીકરણ કરવું એ સન્યાસ છે. જગતમાં પૂરતું તત્ત્વજ્ઞાન છે પરંતુ તેનું પાલન કરનાર કોઇ જ નથી. સંન્યાસ એ તમારા જીવનમાં તરત જ સત્યને જીવવાનો નિર્ણય સભાન છે.
ઝેન ગુરુ તેમના શિષ્યને ખૂબ સુંદર રીતે કહે છે, ''સત્યનો અભ્યાસ તત્વજ્ઞાન તરીકે કરવો એનો અર્થ છે માત્ર ઉપદ્દેશને યોગ્ય સાહિત્ય જ ભેગું કરવું. યાદ રાખો કે તમે જો સતત અમલ કરતા નહિ રહો તો તમારા સત્યનો પ્રકાશ અલોપ થઇ જશે. ''
મહાવરો એ બીજું કાંઇ નથી પરંતુ સ્થગિત થયા વિના સતત સાચી દિશામાં વહ્યાં કરવું. સ્થગિતતાની સ્થિતિમાં પણ, પ્રવાહને ફરી ચાલુ કરવા છે. અવરોધની આસપાસ ગતિ થતી રહે છે. રોકાવાનું નથી.
સંન્યાસી સમર્પણની ભાવના સાથે અસ્તિત્વની પ્રજ્ઞા સાથે સતત વહેતો રહે છે. સમર્પણનો અર્થ
નાની સંપત્તિ પ્રત્યે મમત્ત્વભાવ રાખતો નથી. તે એવું જ્ઞાન છે, જે સમજાવે છે કે સંપત્તિ પણ અસ્તિત્વનો એક આવિર્ભાવ માત્ર જ છે અને નહિ કે જીવનનું પોતાનું સારતત્વ.
સંન્યાસ એ આત્મહત્યા નથી. તે જ જીવન છે. સંન્યાસ એટલે, તમારી બહારથી અને તમારી અંદરથી ભવ્ય સંદરતામાં જીવવું.
એક વાત સમજો, બાહ્ય સૌંદર્ય અને સંપત્તિ સંન્યાસમાર્ગના દુશ્મનો નથી. તે બન્ને તો પૂરક છે. સંન્યાસ તમારા બાહ્ય સૌંદર્ય અને સંપત્તિમાં આંતરિક સંપત્તિ અને સૌંદર્યનો ઉમેરો કરે છે. તે એવી પ્રજ્ઞા આપે છે, જેનાથી આપણે બાહ્ય સંપત્તિને અને સૌંદર્યને તેને લગતા કોઇપણ દ્રઃખમાં ફસાયા વિના સંભાળી શકીએ દજીએ.
સંસાર અને સંન્યાસ
સંસારનો શાબ્દિક અર્થ છે આ દ્રુનિયા અથવા તો જવનનો માર્ગ. તે દૂન્યવી જીવનને નિર્દેશે છે, જે જીવન–મરણ ના અનંત ચક્રને પેદા કરે છે.
કોઈપણ માર્ગ માં જવા માટે બે રસ્તા છે: કાં તો તમે સરસામાન અને લોકો સાથે જાવ અથવા તમારી જાતે એકલા જ જાવ. પહેલાં કિસ્સા તમારે લાંબો સમય રાહ જોવી પડશે. બીજા કિસ્સામાં, તમે માત્ર આજ મિનિટે પહોંચી શકો છો.
સંન્યાસ એવો નિર્ણય છે, જેમાં જતી વખતે કોઇ સરસામાન લઇ જવાનો નથી. તમારી પાસે બધું જ હોય છે, પરંતુ તે તમારે સાથે લઇ જવાનું નથી. જ્યારે તમે કશું લઇ જતાં નથી, ત્યારે અસ્તિત્વ તમને જે ક્ષણે
જેની જરૂર છે, તેને તમારી પાસે લઇ આવે છે. તે છે સન્યાસ!
ભગવાન બુદ્ધ ના જીવન માંથી એક સૂંદર વાર્તા છે:
એક દિવસ ભગવાન બુદ્ધના શિષ્યો તેમની આસપાસ ભેગા થયા અને તેમને સંન્યાસનું રહસ્ય શાંખવવા કહ્યું. તેમણે તેમને એક વાર્તા કહીં:
એક માણસ એક ટાપૂ પર એકલો રહેતો હતો. અચાનક તેને એવો લાગણોં થઇ કે હવે તે ટાપૂ પરથીં હટીંને બૌજે દૂર જવાનો સમય થયો છે. તેનીં પાસે હોડીં ન હોતો. તો તેણે વૃક્ષનીં ડાળીંઓથી, શાખાઓથી પાંદડાં કે જે કંઇ તેને મબ્યું તેનાથી એક નાવડીં બનાવી, તે અત્યંત મુશ્કેલ પ્રવાસ હતો પરંતુ તેણે જેમ તેમ પાણી ઓળંગીંને બીજે કિનારે પહોંચ્યો.
બુદ્ધે શિષ્યોને કહ્યું, ''બૌજે કિનારે પહોચ્યાં પછીં શું તે માણસે નાવડીંને રાખવી જોઇએ કે તેને કાઢી નાખવી જોઇએ ?
િશિષ્યોએ જૃદાં જુદાં જવાબો આપ્યા.
બુદ્ધે વાત ચાલુ રાખી, "સંજ્યાસ ધારણ કરેલ વ્યક્તિ નાવડીંને છોડીં (ત્યાગૌ) દે છે અને તે એવીં સમજ સાથે કે ભવિષ્યમાં જ્યારે તેની જરૂર પડશે, ત્યારે તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંસારી માણસ નાવડીંને પોતાનીં પાસે જ રાખી લે છે જેથી તેણે કરેલી મહેનત નકામોં ન જાય અને તે પણ ત્યારે જ્યારે તેણે પાછા ફરવાનો પ્રવાસ કરવાનો હોય ! "
કરવા માટે તમારા પૈસા છોડ્યા!"
ત્યાગનો અર્થ છે, સંપત્તિ ધારણ કરવી અને તે પણ માલિકી ભાવના રાખ્યા વિના, તેમજ સંપત્તિથી અલગ થવું અને તે પણ તેનાથી દૂર થયાના વિચાર વિના. નહિ તો, બાહ્ય રીતે સંપત્તિને છોડવા માત્રથી તમે કશું જ પામવાના નથી, તમે માત્ર પોતાનું ''કંઇક'' છોડ્યાનું (બલિદાન કર્યાનું) દ્ર:ખ જ અનૃભવશો. ''સંન્યાસ'' એ 'મારાપણાં'થી દ્રૂર ભાગવાનું (છટકવાનું) નથી. તે તો 'મારાથી' પર થવાની સ્થિતિ છે, અને તે શક્ય બને છે, માત્ર યોગ્ય સમજ દ્વારા જ. તમે જો એ સમજ સાથે ત્યાગ કરશો તો તે ઠીક છે. નહિ તો, 'મારાપણું' તમે જ્યાં જશો ત્યાં તમારો પીછો કરશે. એટલૂં જ નહીં કે જો તમે 'તમારા'નો ત્યાગ કરો છો એવા ખ્યાલ સાથે ત્યાગ કરશો તો, તો તે સાચી ક્રિયા બને છે, પરંતુ ખોટા કારણ માટે ! સંપત્તિનો બાહ્ય રીતે ત્યાગ કરવા થી જ માત્ર તમે ક્યારેય સંન્યાસી થઇ શકો નહિ. સંન્યાસ એ આંતરિક મનોસ્થિતિમાં આવતો બદલાવ, નહિ કે બહારની ભૌતિક સ્લ્થિતિનો કોઇ ફેરફાર સન્યાસી થવા માટે બાહ્ય રીતે સંપત્તિનો ત્યાગ કરવો એ સાચી ક્રિયા કરવા જેવું છે પરંતુ ખોટા કારણ માટે.
સંપત્તિ અને સંન્યાસ એકબીજાથી અલગ નથી. હકીકતે તો, સંન્યાસ સંપત્તિને કોઇપણ ખામી વિના સર્જન કરવાની કળા અને વિજ્ઞાન છે.
તમે જો વૈદિક ગ્રંથો વાંચો તો તમને જણાશે કે તે માત્ર જીવનની ભરપૂરતાની જ વાત કરે છે. તે ક્યારેય જીવનથી ભાગવાની શિક્ષા આપતા નથી. તેઓ શીખવે છે ધારણ કરેલી સંપત્તિ પરનો મમત્ત્વ ભાવ શિથિલ કરવાનું, અને નહિ કે તેને છોડવાનું કે તેને નફરત કરવાનૂં. સંન્યાસ એવી દ્રષ્ટિ છે, જે જીવનની વિશાળ ભરપૂરતાને સમગ્ર રીતે જોઇ શકે છે, અને તેથી તે તમારી
સંન્ચાસી સમર્પણની ભાવના સાથે અસ્તિત્વની પ્રજ્ઞા સાથે એ ક નાની સતત વહેતો રહે છે. વાર્તા :
બે સંન્યાસૌંઓ સાથે પ્રાથસ કરતા હતા. તેમાનો એક સંપત્તિ ભેગો કરવામાં મક્કમ રીતે માનતો હતો તે દ્વારા તે આધ્યાત્મિક્તાનીં સાધના કરતો હતો. બીજો સંન્યાસી c્યાગના માર્ગને મક્રમતાર્થા અનુસરતો હતો તેઓ જીવનના આ બે માર્ગની ચર્ચા કરતા હતા. તેઓ જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે રાતનો સમય થયો અને તેઓ નદીં તટે પહોંચ્યા. તેમને નદીં ઓળંગવાનીં હતી.
જે સંન્યાસીં ત્યાગમાં માનતો હતો, તેનીં પાસે પૈસા ન હતા. તેણે કહ્યું, "આપણો પાસે નદીં ઓળંગવા માટેના પૈસા નર્થો, આપણે અહીં જ રાત પસાર કરીંએ અને કાલે સવારે ક્રોઈ આપણને નકીં પાર સામે કિંનારે લઇ જશે. "
બીજા સંન્યાસૌંએ જવાબ આપ્યો, "એ શક્ય નર્થો. આપણે જો અહીં રાત રોકાઇશું. તો જંગલી પ્રાણોઓ આપણને ખાઇ જશે. મારીં પાસે પૈસા છે. આપણે નાવિકને પૈસા આપો દઇએ અને નર્દો પસાર કરીખે. "
એ લોકોએ જેવી નર્કો સલામત રીતે પસાર કરી કે તેણે પોતાના સાથીદારને પૂછુચું, "હવે તને સમજાયું પૈસાનું મૂલ્ય ? જો હં પણ તારીં જેમ ત્યાગ ભાવનામાં માનનારો મનુષ્ય હોત તો આપણું શું થયું હોત ?
પહેલા સંન્યાસૌંએ જબાવ આપ્યો, "તે તમારી ત્યાગ ભાવના હતીં, જેણે આપણને નદીં પાર સલામત રીતે પહોચાડ્યા, તમે તે નહીં પસાર
સંન્યાસી નાવડીનો ઉપયોગ જીવનરૂપી સાગરને પાર કરવા માટે કરે છે. જ્યારે સંસારી નાવડીની જરૂરીયાત જે તે સમયે પૂરી થઇ જાય તો પણ છે, તે નાવડીને પોતાની સાથે લઇ જાય છે, તેને એટલી સમજ નથી કે તે તેને છોડી શકે છે. આજ તફાવત છે. જીવવાની આ બે અલગ અલગ રીતો છે. આમાં કશું ખરૂં કે ખોટું નથી.
હું તમને મને સંન્યાસનો અર્થ 'કર્મ' ના અનુસંધાનમાં સમજાવું છું. કારણ કે સંન્યાસ એ કર્મ પૂરાં કરવાનો ટૂંકો રસ્તો છે.
કર્મ તે બીજું કાંઇ નહિ પણ તમારા ભૂતકાળની અધૂરી રહેલી ક્રિયાઓ જ છે, જે તમને જન્ન્મ લેવા અને તે દ્વારા તેમની પૂર્તિ કરવા માટે. વારંવાર ખેચતી રહે છે. જીવન-મરણના ચક્રનું એજ તો છે ખરૂં કારણ. તેના કારણે તમારે આ જગતમાં અવાર નવાર જન્મ ધારણ કરવો પડે છે, જે જ્યાં સુધી તમારાં કર્મોની પૂર્તિ ન થાય.
કર્મના ત્રણ પ્રકાર છે: 'સંચિત', 'પ્રારબ્ધ' અને 'આગમ્ય'. 'સંચિત કર્મ તમારાં આગલા ઘણાં જન્મોના અપૂર્ણ કર્મોનો ભેગો થયેલો હિસાબ કિતાબ છે. પ્રારબ્ધ કર્મો તમે આ એક જન્ન્મ દરમ્યાન તમારા સંચિત કર્મોનો એક નાનો ભાગ સાથે લાવો છો જેની તમારે આ જન્મ દરમ્યાન પૂર્તિ કરવાની હોય છે. જ્યારે જ્યારે જ્યારે તમે જન્મ ધારણ કરો છો ત્યારે તમે તમારી સાથે તમારા સંચિત કર્મોનો એક નાનો ભાગ પ્રારબ્ધ કર્મ તરીકે સાથે લાવો છો, જેની પૂર્તિ તમારે કરવાની તેમાં હોય છે. જેમાં તમારી અધૂરી ઇચ્છાઓ, લાલસાઓ, ક્રોધ, ભય, અને એવી બાબતો સામેલ હોય છે. ત્રીજૂં કર્મ જે ''અગમ્ય કર્મ'' છે, તે નવા કર્મો છે, જે તમે આ જન્ન્મમાં નવી અને અપૂર્ણ ક્રિયાઓને કારણે પેદા થાય છે.
છેવટે, આ ત્રણે વસ્તુઓ કરવાની જરૂર રહે છે જેથી
સંન્યાસી નાવડીનો ઉપયોગ જીવનરૂપી સાગરને પાર કરવા બધાં માટે કરે છે. જ્યારે સંસારી ક માર્ષે ન્રું નાવડીની જરૂરીચાત જે તે સમયે સંપર્ણ રીતે પૂરી થઇ જાય તો પણ સાથે લઈ પતિર્તા થાય. જાચ છે, તેને એટલી સમજ નથી પ્રથમ તો, કે તે તેને છોડી શકે છે. ની વિત્તાનિ અ ા ગ મ ય
કર્મોને પેદા ન કરવા. કારણ કે તે માત્ર જૂના બેંક બેલેન્સ (જથ્થા)માં જ વધારો કરે છે અથવા તો આ જીવનને અંતે સંચિત કર્મોમાં જ વધારો કરે છે. બીજૂં, જે પ્રારબ્ધ કર્મોની સાથે તમે આ જીવનમાં આવ્યા છો, તેની પૂર્તિ થવી જોઇએ. તે પૂરાં થવા જોઇએ તે પણ આ જ જીવનમાં અને તે પણ કોઇ તેની પ્રકારની નિશાની છોડ્યા વિના. ત્રીજું, સંચિત કર્મોના જથ્થ્થાને જ કોઇ પણ રીતે પૂરેપુરો બાળી નાખવો જોઇએ, જેથી તમારા જન્મ ધારણ કરવાના ચક્કર ઘટી જાય. આમ ત્યારે જ બને છે, જ્યારે આ જીવનમાં નવા આગમ્ય કર્મ ભેગા કર્યા સિવાય પ્રારબ્ધ કર્મોની પૂર્તિ કરવામાં આવે.
જો પ્રારબ્ધ કર્મોની સાચી રીતે પૂર્તિ કરવામાં આવે તો આગમ્ય કર્મો પેદા થશે નહિ. જે બુદ્ધિ શક્તિ પ્રારબ્ધ કર્મોની પૂર્તિ કરે છે તે જ નવાં અગમ્ય કર્મો પેદા થવા નહિ દે. સંચિત કર્મો તો સ્વયં પ્રબુદ્ધ ગુરૂની કૃપાથી જ નાશ પામશે.
હવે સ્પષ્ટ રીતે સમજો : જો પ્રારબ્ધ કર્મોનું તમારૂં ખેંચાણ તમારી બુદ્ધિમત્તા કરતાં વધુ પ્રબળ હોય, તો સંસાર જ તમારે માટે રસ્તો રહે છે. જો પ્રારબ્ધ કર્મો માટેનું તમારું ખેંચાણ તમારી બુદ્ધિશક્તિ કરતાં ઓછું હોય, તો તમારા માટેનો રસ્તો છે સંન્યાસ. સંન્યાસના માર્ગમાં તમારા પ્રારબ્ધ કર્મ પર તમારી બુદ્ધિશક્તિનો વિજય થાય છે અને તે તેના પર નિયંત્રણ કરે છે અને છેવટે તેની પૂર્તિ કરે છે. સંસારમાર્ગમાં જીવન તમને જૂદા
નીચલી સ્વિતિને છોડવાની પ્રક્રિયા છે. તમે જેમ જેમ ગતિ કરો છો, તેમ તેમ ત્યાગ એક આડપેદાશની રીતે થતો જાય છે. કારણ કે તમે સભાન બનો છો કે તમારે ઉર્ધ્વ ગતિ કરવાની છે અને તે માટે તમારે તમારી જાત સિવાય બીજા કશાની જરૂર નથી પડવાની ! તમે તમારી સાથે જે કંઇ પણ લઇ જાઓ છો તે તમને ઊંચે ચઢવામાં મુશ્કેલી જ પેદા કરવાનું છે.
સંસારી ફર્યા કરે છે તેની માયાની પાછળ, તે સ્થળોની મૂલાકાત લે છે અસ્તિત્વના સૌંદર્યને નીરખવા માટે. સંન્યાસી તેની આસપાસની દરેક બાબતને પહેલેથીજ દિવ્ય અને સુંદર હોય તે રીતે જૂએ છે! તે જે જૂવે છે તેનાથી આશ્વર્ય પામે છે! જ્યારે સંસારી અંત:ર્ભાવ તરફ વળે છે, ત્યારે સંન્યાસી બને છે. જ્યાં સુધી તેને તે માટેની તીવ્ર ઇચ્છા ન જણાય ત્યાં સૂધી જે કંઇ કરે છે, તે કરતા રહેવું જોઇએ. સંન્યાસી માટે તો તેનું મન સદાય આનંદમય હોય છે. તેને જે મળે છે તે તેણે પોતે ઇચ્છેલું જ હોય છે. તે હંમેશ અહોભાવ અને સહર્ષ સ્વીકારના ભાવમાં જવ્યા કરે છે. સંસારી માટે તો મન ઘણાં બધાં સંઘર્ષોથી ભરેલું હોય છે. તે જે ઇચ્છે છે તે મેળવવા માટે પ્રયત્નો કરતો રહે છે. પોતાની બૂદ્ધિ વડે, સંસારી માણસને એ સત્યનું ભાન થાય છે કે તેને એ જ પ્રાપ્ત થાય છે જેની તેને જે ક્ષણે જરૂર છે અને જે તેની અંતિમ પરિપૂર્ણતા માટે છે.
સંસારીને નિસ્બત છે ભૌતિક વસ્તુઓ સાથે અને જીવનને પોતાની મર્યાદાઓ સાથે જીવવામાં સંન્યાસીને મૃત્યુ વિશે ચિંતા છે એ બાબતોના મૃત્યુની જે તે પોતે નથી. જેમકે અહંકાર, માલીકી ભાવ, લાલચ, ક્રોધ, ભય, ઇર્ષા અને અસંતોષ. તે જાણે છે કે તે આ બધાથી પર છે. તેની આખી શોધ આ ખોળવા માટેની જ છે, કારણ કે એક વખત જો તે આ શોધી લે, તો તેને સીડીનું ઉપલું પગથીયું મળી જ્ઞય છે અને તે સાથે તે નીચલું પગથીયું
- જુદા રસ્તાઓ શીખવે અને તે રીતે તમે સેંકડો જન્મો દરમ્યાન તમારા પ્રારબ્ધ કર્મોની પૂર્તિ કરી શકો છો. પતંજલિના ''યોગસૂત્ર''માં પ્રબદ્ધતા પ્રાપ્તિના આઠ અંગો વાળો માર્ગ (અષ્ઠાંગ યોગ) બતાવાયો છે આ બધા જ આઠ ભાગોને એક સાથે પ્રયોજવાના છે. તેમાંના ત્રણ ભાગ છે પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન. પ્રત્યાહારનો અર્થ એ થાય છે કે મનને અંત:ર્મૃખ કરવું અને પાંચેય ઇન્દ્રિયોથી વિમુખ કરવું. બીજૂં છે ધારણા, જેમાં મનને અંતરઆત્મામાં લીન કરવાનું હોય છે. ત્રીજું છે ધ્યાન, મેડિટેશન.
પાંચ કર્મેન્દ્રિયોથી મનને પાછું ખેંચી લેવાનું ત્યારે જ શક્ય બની શકે, જ્યારે મન અંતરઆત્મામાં લીન થઇ જાય! ઉદાહરણ તરીકે, તમે તમારા પગને સીડીના નીચલા પગથિયેથી ત્યારે જ છૂટો કરી શકો, જ્યારે તમે તમારા બીજા પગને ઉપલે પગથિયે બરાબર ગોઠવી દો, શું એમ નથી થતું? તમે વૃક્ષની નીચલી ડાળીને ત્યારે જ છોડી દો છો, જ્યારે તમે ઉપરની ડાળીને પકડી લો છો. આપણે સૌ વિચારીએ છીએ કે માત્ર દ્રન્યવી લગાવોનો ત્યાગ કર્યા પછીજ આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. ના! સત્ય એ છે કે માત્ર ભગવાનને પ્રાપ્ત કર્યા પછી જ તમે દ્દન્યવી બાબતોને ખંખેરી શકો છો.
તમે નિત્યાનંદનો અથવા અનંત દિવ્ય આનંદનો અનુભવ કરો, પછી જ મિથ્યાનંદ અથવા દ્રન્યાવી માયાઓને ફંગાવી શકો છો.
જો તમે ઉપરના પગથિયા અંગે જાગ્રત હોવ અને તેના પર મક્કમ પણે વળગી રહી શકો છો તો જ તમે નીચલા પગથિયાને સરળતાથી છોડી શક્શો. આ જાગ્રત અવસ્થાને જ ''સંન્યાસ'' કહે છે. તે ઉચ્ચ સ્થિતિ માટેની સમજ કેળવી તે પ્રત્યે ગતિ કરવાની અને સાથે
સમસ્યા એ છે કે, લોકો સામાન્ય રીતે વિચારે છે કે સંન્યાસ દ્રન્યાવી જીવનમાં ખલેલરૂપ છે. તેઓ સમજે છે કે સંન્યાસ એક ગંભીર ભાવ છે. ના! સંન્યાસ તો એવી ગુણવત્તાથી જીવવાની રીત છે, જેનાથી જીવન પૂર્ણપણે જવાય છે. ગંભીરતા વ્યક્તિને પોતાના જીવનને પૂર્ણ શક્તિ સાથે જીવવામાં ક્યારેય મદદરૂપ થતી નથી. આમાં મદદરૂપ થાય છે. જીવન પ્રત્યે નિષ્ઠા અને હાસ્ય. હાસ્ય જ સૌથી મહાન આધ્યાત્મિક ગુણવત્તા છે.
ગુરૂ પોતાના શિષ્યો સાથે બેઠા હતા. તેઓ ખીંલવાના મૂડમાં હતા અને તેમના શિષ્યોએ નક્કી કર્યું કે તેમને પૂછવું કે તેઓ આ દિવ્ય સ્સ્થિતિએ પહોંચવા માટે કેવીં સ્વિતિઓમાંથી પસાર થયા હતા.
ગુરૂએ સુંદર રીતે તે સમજાવ્યું…
"ઇશ્વરે મારો હાથ ઝાલ્યો અને પહેલાં તો કર્મભૂમિમાં લઇ ગયા, ત્યાં હું ઘણાં વર્ષો રહ્યો. તે પછી ઇશ્વર પાછા આવ્યા અને દુ:ખર્ની ભૂમિમાં લઇ ગયા. હું ઘણા ઊંડા દુ:ખ અનૂભવતો રહ્યો પરંતુ છેવટે તેમાંથી બહાર આવ્યો. મને સારું લાગ્યું તે પછીં અચાનક મેં જોયું કે ઇશ્વરે મને પ્રેમની ભૂમિમાં મૂક્રી દીધો છે. હું બળતો લાગણાઓમાંથી પસાર થયો અને માર્રો જાતને પૂરેપૂરી શુદ્ધ થયેલીં જોઇ. તે પછીં તે મને મૌનની દુનિયામાં લઇ ગયા, ત્યાં હું શાંખ્યો જીવન મૃત્યુના રહસ્યો. '
શિષ્યોએ પૂછચું, "શું આપનોં શોધની એ છેવટેનો સ્ન્થિતિ હતી ? "
ગુરૂજીએ કહ્યું, "ના, એક દિવસ ઇશ્વરે કહ્યું, આજે હું તને મારા હૃદય સુધીં લઇ જઇશ અને તે
છોડી શકે છે, જ્યાં આ બધી લાગણીઓ અને દૂન્યાવી વસ્તુઓની સતત ધક્કામુક્કી જ થતી રહે છે.
સંન્યાસ એ એવી ખોજ છે, જે દ્વારા એક પ્રશ્ન, ''હું કોણ છું ?'' નો જવાબ મેળવાય છે. સંન્યાસી તેની સઘળી શક્તિ તેમાં લગાવી દે છે, જેથી તે આ પ્રશ્નનો જવાબ મેળવી શકે. જો લોકો તમને પૂછે કે, ''તમે કોણ છો?'' તમે સામાન્ય રીતે ઉત્તર આપશો, ''હું ફલાણી વ્યક્તિનો પુત્ર છું, એન્જિનિયર છું, પ્રોફેસર છું.'' પરંતુ આ શબ્દો તમને તમારો આ વિશ્વ સાથેનો સંબંધનો નિર્દેશ કરે છે. જો આ વિશ્વ હોય જ નહીંતો પછી તમે કોણ છો ?
કે, ''अहं ब्रह्मास्मि'' – હિન્દુ તત્ત્વજ્ઞાન પ્રમાણે તેનો અર્થ થાય છે હું જ 'તે' છું. અથવા ''તમે સ્થિર રહો અને જાણો તમે જ ઈશ્વર છો,'' એમ ક્રિશ્ચિયન પરંપરા પ્રમાણે, અથવા 'અનલ–હક' જેનો અર્થ થાય છે ''હું જ સત્ય છૂં'' તે ઈસ્લામ તત્ત્વજ્ઞાન પ્રમાણે તમે જ ભગવાન છો એવો અનૂભવ કરવો એજ માનવ જીવનનો હેતુ છે.
એક વખત જો આ હેતૂનો અનુભવ થાય છે, તો આ બધાં મહાન ગુરૂઓ જે વિશે વાત કરે છે તે અંતરનો આનંદ સ્ફરણા પામે છે. પછી જ તમે સમજો છો કે આ બહારની દુનિયા એક સુંદર રંગમંચ છે જ્યાં દિવ્ય નાટક ભજવાય છે. પછી દુનિયાની બધી જ મુશ્કેલીઓથી છેવટે મૂક્તિ મળી જાય છે. તમે કરો છો, છતાં તમે કરતા નથી, તમે બોલો છો અને છતાંય તમે મૌન છો. તમે રડો છો અને છતાંય તમે રડતા નથી. તમે જે કાંઇ કરો છો, તેનાથી તમારો અંતરઆત્મા અલિપ્ત રહે છે તમે અનંત દિવ્ય આનંદ્રમાં મગ્ન રહો છો. –THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMમાં
હવે વચ્ચે અવકાશ છે. આ અવકાશ અંતરનો નથી પરંતુ એ જ્રગૃતતાનો અવકાશ છે.
સન્યાસ પણ ભીતરી પુરૃષ અથવા ભીતરી સ્ત્રીના બોજા વગર જીવવું જ છે. ભીતરી સ્ત્રી અથવા ભીતરી પુરુષનો અર્થ શુ છે ? એ ત મારા મનમાં છૂપાયેલી વાસના સિવાય બીજું કશું જ નથી, એ તમે તમે તમારા મનમાં પેદા કરેલી માયાજાળ છે. તંત્રમાં શિવ સૂંદર રીતે કહે છે, ''એક પૂર્ણ જેણે પોતાની સુંદર, ભીતરી સ્ત્રીને ત્યાગી દીધી છે. એ સન્યાસી છે, પછી ભલે તે હજૂ પણ તેના કુટુંબમાં જ રહેતો હોય.''
સામીબાજૂ જો સ્ત્રી વિશેનો વિચાર સંન્યાસીના મનમાં ચાલુ જ રહે છે, તો તેને સન્યાસી કહી શકાય નહિ. આ જ માપદંડ છે માપવાનો કે વ્યક્તિ સંન્યાસી છે કે નહિ.
ભગવાન બુદ્ધના ઉપદ્દેશમાં ચાર ઉમદા સત્યો છે. તેમાં નું બીજું સત્ય દ્રુ:ખના કારણ પ્રતિ નિર્દેશ કરે છે. તેઓ સુંદર રીતે કહે છે કે દ્રુ:ખ તે કારણે છે કે આપણે દરેક ક્ષણે જીવન પાસે માંગણી કર્યા કરીએ છીએ. તે એવું છે કે આપણે કેળાના વૃક્ષ પાસે કેરી ધારણ કરવાની માંગણી કરીએ છીએ! આપણને આ ટેવ બાબત ત્યારે જ સમજાશે, જ્યારે આપણે જાગ્રતાવસ્થા લાવીશું.
તેટલૂં જ નહિ, તમે જ્યારે નિરીક્ષણ કરો છો, ત્યારે સંબંધમાં કેવા વહેવાર થાય છે તે ચોક્સાઇ થી દેખાય છે. તમે જોઇ શકો છો કે કેવી રીતે અપેક્ષાઓ આખી બાબતને આગળ ચલાવે છે. દરેક બાબતમાં ગુપ્ત ઉદ્દેશ દેખાવા માંડે છે.
સંન્યાસીની જવાબદારી
સંન્યાસી બાબતે એક ખૂબ ઓછું જાણીતું સત્ય છે,
પછીં તેઓ મને હાસ્ચનીં દુનિયામાં લઇ ગયા. "
સંન્યાસ તમારી મૂળભૂત શક્તિ છે, તો પછી તે કોઇપણ બાબતે રૂકાવટ કઇ રીતે થઇ શકે? એટલૂં જ નહિ, સંન્યાસની શક્તિને કારણે તો તમે હંમેશા યુવાન રહો છો. સંન્યાસની શક્તિ વડે તમે જીવનમાં ઉભાં થતાં પડકારનો સામનો કરવા તૈયાર રહો છો.
લોકો મને પૂછે છે, સંન્યાસીની જાગ્રત અવસ્થા સાથે એ કેમ નથી રહી શકતા''? તમે સમજો, માણસનો સ્વભાવ એવો છે કે, જ્યાં સુધી સભાનપણે નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેની ચેતનામાં કાયમી પરિવર્તન લાવવું મુશ્કેલ બને છે. સન્યાસ એ ચેતનામાં બદલાવ લાવવા માટે જાગ્રતભાવે લેવાયેલો નિર્ણય છે. સંન્યાસ એ જાગ્રતભાવે લીધેલો નિર્ણય છે, તેથી જ સંન્યાસ લેવો પડે છે. એક જાગ્રત નિર્ણય સાથે જાગ્રતાવસ્થા સતત રહે છે.
સતત જાગ્રતાવસ્થા પાછા લપસી પડવાની શક્યતાને ઘટાડી દે છે. તેના વિના, બીજી કોઇ એવી બાબત નથી જે પોતાનો માર્ગ પકડી રાખવા માટે વ્યક્તિને બંધનમાં રાખે તેમાં લપસી પડવાનું ઘણું સહેલું બની જાય છે.
સંન્યાસ લીધા પછી તમે જે કંઇ કાર્યસન્યાસમાં તમે કરતા હો છો તે કરવાનું ચાલુ રાખો છો પરંતુ તમે કાર્ય ઘણી વધારે સારી રીતે કરો છો. સન્યાસ સાથે તમે દરેક બાબતોનું અવલોકન કરવાનું શરૂ કરો છો. તમે સાક્ષી બની જાવ છો. આ સાક્ષી ભાવને કારણે તમારી અને બીજી વ્યક્તિની વચ્ચે એક અવકાશ સર્જાય છે. આ અવકાશની 'ત્યાગ' તરીકે ગેરસમજ થાય છે. જો તમે ધ્યાનમાં લેશો, તો તમને ખ્યાલ આવશે કે આ અવકાશ પહેલાં નહોતો. દરેક એક બીજાને ગૂંગળાવી રહ્યા હતા.
સંન્યાસી સમગ્ર અસ્તિત્વ આખા અસ્તિત્વ માટેની જવાબદારી વહન પ્રત્યેનો છે. કરે છે. તેના કટંબ અને બાકીના વિશ્વ વચ્ચેનો
કારણ સાથે પેદા થાય તફાવત તે જાણતો નથી. રે છે, અથવા તો કોઇ લાલસા સાથે. સાચો પ્રેમ કોઇ કારણ જોતો નથી, તે તો માત્ર કારણ વિના એમ જ અસ્તિત્વમાંની દરેક બાબત તરફ ઊભરાઇને વહેતી શક્તિ છે.
હકીકતમાં, સંન્યાસ એ રાજાની જેમ જીવાતું જીવન છે. સંન્યાસી એ રાજા જેવા જીવનની શરૂઆત છે, કારણ કે તમે તમારા સઘળાં દ્રુ:ખોથી તમારી જાતને સાફ કરી નાંખી હોય છે, પછી એ દરેક વસ્તુ મેળવી લીધી હોય છે. જે તમને ક્યારેય મળી શકે છે! તમને ઘણું બધું મળે છે, જે એક સંપત્તિ તમને આપી શકે તે કરતાં ઘણું બધું છે.
સંન્યાસી અસ્તિત્ત્વની અનંત સમૃદ્ધિને ઓળખે છે. તેની દષ્ઠિ સમદ્ર સમાન વિશાળ છે. તે સંક્રૂચિત દ્રષ્ટિકોણમાં ભેરવાઇ પડતો નથી. તે સંપૂર્ણ અસ્તિત્વને એક તરીકે જૂએ છે. તે પોતાને આખા અસ્તિત્વનો એક ભાગ સમજે છે. તેથી જ સમૃદ્ધ છે. જે સમૃદ્ધ વ્યક્તિ એમ સમજે છે કે તે કેટલાક એકર જમીનનો માલિક છે, તે ખરેખર સમૃદ્ધ નથી. જે સંપૂર્ણ અસ્તિત્ત્વના ભરપૂરપણાને અનૃભવે છે એ વ્યક્તિ ખરેખર સમૃદ્ધ છે.
સમજ્રો કે મૂળમાં તો, ''સમૃદ્ધ'' શબ્દ નું ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. થોડા ઘણા બંગલામાં આનંદ પ્રમોદ કરતી વ્યક્તિ સમૃદ્ધ કઇ રીતે હોઇ શકે ? તે થઇ જ ના શકે! સમૃદ્ધ માણસ એ છે કે જે તેની આસપાસ રહેલી દરેક બાબતોનો સતત આનંદ માણતો રહે છે. તેની સમૃદ્ધિ સમગ્ર અસ્તિત્વની સમૃદ્ધિ છે.
તે છે સંન્યાસી સમગ્ર અસ્તિત્વ માટેની જવાબદારી વહન કરે છે. તેના કુટુંબ અને બાકીના વિશ્વ વચ્ચેનો તફાવત તે જાણતો નથી. તેને માટે બધા જ સરખા છે. તે જે કોઇ તેના માર્ગે આવે તેને માટે મૂક્તિની ઇચ્છા રાખે છે. બીજી તરફ, સંસારી એક કુટુંબની જ જવાબદારી ઉપાડે છે અથવા તો થોડી એક સંસ્ન્થાઓ માટે જવાબદારી લે છે. આ જવાબદારી લેવાનું હંમેશા કોઇ એક ચોક્કસ કારણ માટે હોય છે. તે કાં તો સેવા કરવાની આબરૂ ભેગી કરવા માટે હોય છે અથવા તો તેની આસપાસના લોકો સાથે સરળતાથી સહજીવન ગાળવા માટે હોય છે. કાં તો કોઇ ઉપકારનો બદલો વાળવા માટે કરવામાં આવે છે.
સંન્યાસીની જવાબદારી તદ્દન જુદા પ્રકારની તદ્દ્રન છે. તેને માટે આખું વિશ્વ તેનું કુટુંબ છે. તેને દોરનાર કોઇ ઉપકાર નથી. તેની જવાબદારીની ભાવના તેની સંપૂર્ણ આંતરિક અવકાશની ગુણવત્તામાંથી જ બનતી હોય છે બીજી તરફ સંસારી વ્યક્તિ પણ જીવનના જે તે સમયે પોતાની દરેક જવાબદારી નિભાવીને આરામ લઇ શકે છે. સંન્યાસી સતત કામ કરે છે, કારણ કે લોકોને તેમના જવનમાં સત્યની જરૂરીયાત સતત પડતી રહે છે.
સંન્યાસ સમૃદ્ધ સંબંધોમાં સ્થિત છે. લોકો વિચારે છે કે સંન્યાસી સંબંધોથી દૂર ભાગે છે. એક વખત જ્યારે હું કોલેજમાં વિદ્યાર્થીઓના સમૂદાય ને સંબોધી રહ્યો હતો, ત્યારે યુવાન છોકરીએ મને પૂછ્યું, ''શું પ્રેમમાં મળેલી નિષ્ફળતા તમારા સંન્યાસી બનવાનું કારણ છે ?''
મેં તેને કહ્યું, ''એ પ્રેમની સફળતા હતી જેણે મને સંન્યાસી બનવાનું કારણ આપ્યું!'' ખરેખર તો સંન્યાસ એવી વસ્તુ છે જે તમને સાચા પ્રેમ માટે કોમળ બનાવે છે, તે એવો પ્રેમ જે કોઇ એક વ્યક્તિ માટે નથી પરંતુ
ચૈતન્ય મહાપ્રભૂ જેઓ ભારતના પ્રબુદ્ધ ગુરૂ હતા, તેઓ શેરીઓમાં ફરતા હતા અને માત્ર ભક્તિભાવના ગીતો ગાતા હતા. તેમણે બીજા શૂં કહેશે તેની ક્યારેય પરવા કરી નહિ. તેમણે જે અનુભવ્યું તેજ તેમણે ઉચ્ચાર્યું. આ રીતના વ્યક્તિ થવા માટે કોઇપણ બલિદ્દાનની આપવાની ઊંડી ભાવનાની જરૂર પડે છે. સાકલ્ય સાથે જીવવા માટે કોઇપણ બાબતનો ભોગ આપવા માટેની હિંમતની જરૂર પડે છે.
તેથી જ આ મહાન વિભૂતિઓએ તેમના જીવનમાં જે કાંઇ પણ કર્યું તે સર્વશ્રેષ્ઠ માંગલ્યમાં રૂપાંતરિત થયું! તેમણે જે કાંઇ કર્યું. તે તેમની ઊંડી નિષ્ઠા અને ભક્તિ સાથે સમન્વિત થવા માટેના જ પ્રયત્નો હતા. પોતાની જાતને સંપૂર્ણ રીતે સમન્વિત કરવાના ભારે પ્રયત્નોને જ પૂરું 'તપ' કહેવાય છે. તપ હંમેશા માંગલ્યમાં પરિણમે છે. તમારા જીવનમાં આખો વખત અસંખ્ય બાબતો બનતી રહેશે. તે બધી જ વસ્તૃઓને સહન કરવી અને તે સાથે તમારો સમન્વય વધુ ગાઢ બનાવવો તેને 'તપ' કહેવાય છે. બીજી બાજુ, તમે જો જીવનની ઘટનાઓથી તમે પોતાને અસ્ન્થિર થવા દો છો, તો તમે છેવટે અવકુપાજ મેળવો છો. તમે ક્યાં રસ્તે જવા માંગો છો, તે તમારા પર આધારિત છે.
આદિ શંકરાચાર્યજી ભારતના એન્લાઇટેન્ડ માસ્ટર હતા. યુવાન બાળક તરીકે તેઓ એક વખત મૂંઝવણમાં પડ્યા કે તેઓ સંન્યાસના માર્ગે ક્યારે જવા ઇચ્છતા હતા. તેઓ તેમનીં માતાની સંમાતિ લઇ ઘર છોડવા ઇચ્છતા હતા. પરંતુ તે તેમને જવા દેવા ઇચ્છત્તાં ન હતીં.
એક દિવસ તેઓ નદીંમાં નાહવા ગયા. અચાનક્ર, તેમનીં માતાએ તેમને મદદ માટે મોટેથી બુમો પાડતા સાંભળ્યા. તેણું ત્યાં દોડીં ગઇ જોયું કે
સાકલ્ય સાથે જીવવા માટે કોઇપણ બાબતનો ભોગ આપવા માટેની હિંમતની જરૂર પડે છે.
'તપ' શબ્દનો અર્થ બીજો કશો નથી, તેનો અર્થ છે, તમારી જાતને એકસુત્રી બનાવવી અને તમારી જાતને અખંડ હસ્તી બનાવવી. તમે કદાચ પૂછશો, ''શું અમે એવા અત્યારે નથી?'' તમે જો નજદીકથી જોશો, તો તમને જણાશે કે આપણે જ્રદી જુદી હસ્તીઓ તરીકે જવીએ છીએ. એક તરીકે ક્યારેય પણ નહિ. આપણા જીવનમાં બીજું બધુંજ છે, સિવાય કે એકસ્રૂત્રતા.
તમે જો અંતરમાં ઊંડી નજર કરો તો તમને સમજાશે કે તમારી અંદર સેંકડો એવા અવાજો છે જે સતત તમારી અંદર વાતો કરતા રહે છે. એક ક્ષણે મન કહે છે, ''ચાલો આપણે આ કરીએ,'' તો બીજી જ ક્ષણે એવો વિચાર ઉદ્દ્ભવશે કે, ''ના, આપણે તે નહીં કરીએ!'' તેની આડ અસરો વિશે વિચાર કર્યા પછી અને પાછળથી થતી અસરો વિશે વિચારતા મન આમ તેમ ડોલવા માંડે છે.
મનના વિખરાઇ ગયેલા ભાગોનો સમન્વય કરવો એ જીવનનો સાર છે. લાગણીઓનો અને મનનો સમન્વય કરવો, તમારા ચહેરા અને મનનો સમન્વય સાધવો, એ વાતની ખાત્રી કરાવવી કે તમારું મન જે વિચારે છે, તે જ વાત તમારો ચહેરો દર્શાવે છે. આ જ જીવનનો સાર છે.
તમે જો મહાન વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કરો અને તેમના બધાના જીવનમાં પાયાનો સાર શોધવા પ્રયત્ન કરો, તો તમને જણાશે કે તે જ્ઞાન નથી કે નથી ભક્તિ. તે તો છે સમન્વય! તેઓએ જે માન્યું તેવું જ તે જવ્યા. માત્ર એટલૂં જ ! તેમનો સમન્વય નક્કર હતો. તેઓ તેમના જીવનનું બલિદાન આપવા તૈયાર થાય, પણ તેમની પ્રામાણિકતા તો ક્યારેય નહિ.
એક મગરે તેમના છોકરાનો પગ પક્રડોં લીધો છે, અને તે મુક્ત થવા માટે સંઘર્ષ કરીં રહ્યો છે.
અચાનક તેમને એક વિચાર ઝબક્રયો અને તેમણે તેમનીં માતાને બૂમ પાડીં "ઓ માતા તમે જો મને સંન્યાર્સો બનવાની સંમત્તિ આપશો તો હું આ મગરની પકડમાંથી મુક્ત થઇશ અને મારું જીવન જીવવાનું ચાલૂ રહેશે. ""
માતાને આશ્વર્ય થયું. તેમણે પૂછચું તે કેવીં રીતે થાય ? તેમણે સમજાવ્યું, "વેદોમાં કહ્યા પ્રમાણે જો હું નવા આશ્રમમાં પ્રવેશ કરું છું, જીવનના નવા તબક્કામાં પ્રવેશું છું, તો તે નવા જન્મ ધારણ કરવા બરાબર જ છે. જો તમે મને સંન્યાસાવસ્થામાં પ્રવેશવાનીં સંમતિ આપો તો કદાચ ઇશ્વર મને જીવવનો નવો તબક્કો જીવવાનીં આજ્ઞા આપે!"
માતા પૂર્ણપણે લાચાર હતા. તેમણે તરત જ તેમનું મન મક્કમ કર્યું, કે પુશ્રને મરેલો જોવા એના કરતાં સન્યાસીં તરીકે જોવો વધારે સારું રહેશે. તેર્ણો તરત જ સંમત થઇ ગઇ.
મગરે તરત જ પક્રડ ઢીલીં કરીં! ઘણા આનંદ સાથે આદિ શંકરાચાર્ય તેમની માતા પાસે દોર્ડી ગયા, તેઓ જે સત્યનીં શોધમાં હતા તે સત્ય તેમણે તે જ ક્ષણે જીવી લીધું હતું… અને તે કામ કરીં ગયું હતું.
જૂઓ, અહીં ત્રણ બાબતો છે : સત્ય વિશે વિચારવું સત્ત્ય ઉચ્ચારવું સત્ય જીવવું
આમાંના પહેલા બેનું પાલન કરવું સહેલુ છે. પરંતુ ત્રીજું, દરેક સમયે સત્યપૂર્વક જીવવું તે મૃશ્કેલ છે. તે ઘણું જ વિરલ છે. સંન્યાસ એવી હિંમત છે, જેનાથી આપણે જે સત્ય વિચારીએ છીએ તે મુજબ જીવન જીવન જીવાય છે. આપણે સત્ય બોલવાને મહત્વ આપીએ છીએ. પરંતુ સત્યપૂર્વક જીવન જીવવું તે સૌથી વધારે મહત્વનું છે. તમે જો તમારા સત્ય સાથે જીવવાની શરૂઆત કરો છો, તો તમારા પોતાના વિશેનું સન્માન વધી જશે. આ જ છે તેની સુંદરતા.
તમે જ્યારે સાકલ્ય સાધો છો અને સત્યપૂર્વક જીવન જીવો છો તો તમે ઢોંગ કે દેખાડાપણાને પડતા મૂકો છો. ઢોંગ એવી વૃત્તિ છે, તમે જે નથી તે હોવાનો દેખાવ કરો છો. ઢોંગ ઘણી જગ્યાએ તમારી જાતને છૂપાવવા માટે કરાય છે, જેથી લોકો તમે ખરેખર કોણ છો તે જોઇ ના શકે. તમારામાં જે ટૂકડા પડેલા છે તે એકબીજા પર હાવી થાય છે અને તેનાથી તે તમને ઢોંગી બનાવે છે. તમે જ્યારે તમારા પોતાના ટૂકડા સાથે લડો છો અને જીતો છો. તમે 'ધીર' એટલે ધીરજવાન છો. હિંમતવાન છો અન્યો સાથે લડવું અને જીતવું એ સહેલું છે, જેમાં તમે વીર છો, યોદ્ધા છો. પરંતુ પોતાની જાત સાથે લડવા માટે વધારે હિંમતની જરૂર પડે છે. જ્યાં સુધી તમે તમારા જવનથી કંટાળી જશો નહિ, ત્યાં સુધી લડશો નહિ. તમે જ્યારે કંટાળી જાવ છો, ત્યારે જ તમે સ્વીકારો છો કે તમારે હવે લડત શરૂ કરવી જોઇએ.
એક વખત તમે એક સૂત્રિત બની જાવ છો, એટલે તમે પહેલી વાર જ્રાણો છો કે તમે ખરેખર કોણ છો. બધાં જ મહોરા ખરી પડે છે. તમે તમારી જાતને ખૂલ્લી મૂકવા તૈયાર હો છો. તમે વધારે ભરોસાયૂક્ત બનો છો. તમને અચાનક ખ્યાલ આવે છે કે તમે તમારે કારણે જ જીવનમાં ઘણી ચીજો ગુમાવી ચૂક્યા હતા! સંન્યાસ એ વધારે ખાતરી લાયક થવા માટેની પ્રક્રિયા છે. હું જ્યારે
ભાગોનો એકત્વમાં સમન્વય કરવો. જૂઓ, મનની હાલકડોલકમાં દર્શામાં, આખું જીવન વ્યર્થ બની જાય છે. તમે જો કોઇ એક માર્ગને અનુસરો છો, તો તમે તેને પ્રાપ્ત કરશો. ઉદાહરણ તરીકે, તમારે બેંગલોર પહોંચવાના બે રસ્તા છે. એક રસ્તો છે ૩૦ કિલોમીટરના અંતરનો, જ્યારે બીજો રસ્તો છે ૩૦,૦૦૦ કિલોમીટરના અંતરનો તમે આ બે રસ્તા વચ્ચે ક્યો પસંદ કરવો એ બાબત આમ તેમ થાઓ છો, તો અનિર્ણિત અવસ્થામાં રહો છો. તમે જો કોઇ એક રસ્તો પકડો અને તેમાં આગળ વધો તો તમે બેંગલોર તો પહોંચશો જ .
પરંતુ તમે જો અનિર્ણિત દર્શામાં આમ તેમ ડોલતા રહેશો, તમે જો એક રસ્તે અડધો કલાક માટે જશો અને પછી તમારૂં મન બદલી નાખશો અને પછી બીજા રસ્તે બીજા અડધા કલાક માટે જશો, તો શૂં થશે? તમે ક્યારેય બેંગલોર પહોંચી નહિ શકો ! તમે જો છેવટે એમ પણ નક્કી કરો મારે ૩૦,૦૦૦ કિલોમીટરવાળો રસ્તો લેવો છે, તો તમે બેંગલોર તો પહોંચશો જ, પછી ભલે તે તમારા માટે એક વર્ષનો સમય લે! પરંતુ જો તમે આ બે રસ્તા વચ્ચે અનિર્ણિત દશામાં હાલકડોલક થતા, રહેશો, તો ત્રીસ વર્ષે પણ તમે બેંગલોર નહિ પહોંચો.
તમે લીધેલો માર્ગ ખોટો પણ હોય, જે કોઇ એકસૂત્રતા સાથે આગળ વધે છે, તે આપમેળે સાચા રસ્તે આવી જાય છે. તે એ મેળવે જ છે જે તેણે મેળવવું જરૂરી છે. આ પૃથ્વીગ્રહ પર માત્ર બે પ્રકારના લોકો છે – જેઓ એકસ્રૂતા સાથે જીવે છે અને જેઓ એકસૂત્રતા સાથે નથી જીવતાં. માત્ર એટલૂં જ! વ્યક્તિને માપવાનો માપદંડ તે ક્યા રસ્તે ગયો છે તે નથી, પરંતુ તે એકસ્રૃત્રતા સાથે જીવ્યો છે કે નહિ તે છે.
એકસૂત્રતા તમારી માન્યતા પ્રમાણે જીવવા માટેની તાકાત છે, પછી ભલે ગમે તે થાય.
કહં છું ખાતરી લાયક, ત્યારે મારો અર્થ છે કે તમે તમારા બાહ્ય વ્યક્તિવને બદલે તમારી વ્યક્તિગતતા વિકરણીત કરો છો. ટૂકડાઓ સાથે તમે વ્યક્તિત્વ છો. એક સૂત્રતા સાથે, તમે વ્યક્તિગતતા છો. વ્યક્તિગતતા એટલે તમારી વિશ્વાસપાત્રતાને તમારી પોતાની આંખોથી જોવી. વ્યક્તિત્વ સમાજની આંખોમાં ઊભી થયેલી તમારી છબી છે. માસ્ટરનું કાર્ય તમારામાં અવકાશ પેદા કરવાનું છે. જ્યાં તમારે તમારે તમારા વ્યક્તિત્વનું જતન કરવાનું નથી, જ્યાં તમે સ્વતંત્ર રહી શકો છો, ત્યાં બસ, સમજ જ જીવનમાં પરિવર્તન પેદા કરી શકે છે.
ભગવાન બદ્ધ તેમના શિષ્યોને કહેતા, ''તમારા જીવનની ઉંમરુની ગણતરી તમે સંન્યાસ લીધો હતો તે પદછીના વર્ષથી જ કરો.
કોઇએ મને પૂછયું કે શું બ્રહ્મચર્ય કે સંન્યાસની પ્રતિજ્ઞા લેવાથી પ્રબુદ્ધતા તરફ જઇ શકાય છે. પ્રતિજ્ઞા લીધી હોય અને તેથી પ્રબુદ્ધતા તરફ ગતિ થાય કે નહિં તે તો ગૌણ બાબત છે. પરંતુ તમે જો આ પ્રતિજ્ઞાનું માત્ર એક મહિના પૂરતું કડક પાલન કરો છો અને તે ૫ણ સફળતાપૂર્વક, તો તમને તમારા માટે જે સન્માન છે તે અનેકગણું વધી જશે. તે જ પૂરતું છે. તેને કહે છે ''અશક્ય સાધના'' અથવા દેખીતી રીતે અશક્ય લાગતું કાર્ય સફળતાપૂર્વક પાર પાડવું. જેના વિશે તમારું મન કહે કે આ તમે કરી શકશો નહિ, તે જ તમે કરી બતાવો છો. અગ્નિ પર ચાલવા જેવી ટેકનીકો આ કક્ષામાં આવે છે. સામાન્ય રીતે તમારું મન કહેશે કે તમે અગ્નિ પર ચાલી શકતા નથી. તમે જો એક વખત તે કરો, તો તમને તમારી જાત માટે જે સન્માન છે, તે વધી જશે! તે પછી તમે સમન્વયમાં આવી જશો.
સમન્વયને બે રીતે સમજજવાની જરૂર છે. પ્રથમ ભાગ છે, મનના એકબીજા સામે યુદ્ધે ચઢેલ
બતાવે ?'' છેવટે તો તે યૂવાન બાળક જ હતા!
તે થોડા દિવસો તેમના માટે કેવા ''અકલ્પનીય નરક'' જેવા બની ગયા હતા તેનું વર્ણન કરે છે. તેઓ બાળકોના નાના સમુદાય સાથે હતા, પૈસા ન હતા, તેમની પાસે માત્ર એક જ વસ્તુ હતી, અને તે હતી તેઓ જે માનતા હતા તેવું એકસૂત્રતાથી જીવન જીવવું, એવું જીવન જેનો ઉપદ્દેશ તેમના ગુરૂએ આપ્યો હતો. દસ વર્ષ પછી, તેઓ કહે છે, ''દસ વર્ષ પહેલાં હું ગુરૂજીની વાર્ષિક જન્મતિથિ ઉજવવા સો વ્યક્તિઓ પણ મેળવી શક્તો ન હતો. આજે તો પચાસ હજાર છે!'' સંન્યાસ અચેત મનને જાગૃત-મનમાં કોઇ અવરોધ ઊભો કરવા નહિ દેવો એવો મજબૂત નિર્ણય છે અને જાગૃત–મનને સદ્ગઢ રીતે ગુરૂજીમાં અને તેમણે કહેલ વચનોમાં સ્થાપિત કરવું.
સ્વામી વિવેકાનંદને પ્રશ્ન કરવામાં આવ્યો કે તેઓ આવા સમયે પોતાના કુટુંબને તરછોડી કેમ શક્યા. તેમણે સુંદર રીતે જવાબ આપ્યો, ''હું માનતો હતો કે રામકૃષ્ણ પરમહંસનો ઉપદ્દેશ ભારતવર્ષને અને ઘણી વિદેશી જાતિઓને વૈચારિક દર્શન કરાવી શક્તો હતો. તે માન્યતા સાથે એવો આવિર્ભાવ થયો કે થોડા વ્યક્તિઓને ભલે થોડું સહન કરવાનું થાય, પરંતુ આ વિચારો જગતમાંથી લુપ્ત ન થાય તે વધારે સારૂં છે. માતા મરી જશે કે ભાઇ મરી જશે તો શું ? તે બલિદ્દાન છે. તેમ થવા દો. બલિદાન આપ્યા વિના કોઇ મહાન કાર્ય થઇ શકે નહિ. હૃદયને બહાર ખેંચી કાઢવું જોઇએ અને લોહી નીકળતા હૃદયને બલિદાનની વેદી પર મૂકવું જોઇએ. પછી જ, મહાન કાર્યો થાય છે!''
આવી હતી તેમની એકસૂત્રતા.
તેટલું જ નહિ, જે લોકો એમ કહે છે કે સ્વામી
બીજી વાત, બાહ્ય અસરોમાં મંદ ન પડી જવું તે પણ એકસૂત્રતા છે. એ ભીતરની મુંઝવણો અથવા બહારની અસરોથી આપણી એકસ્રૂત્રતાને અથવા આપણી જાતને મંદ ન પડવા દેવાની ક્ષમતા છે. જે વ્યક્તિ એકસૂત્રતા સાથે જીવે છે, તે પછી ભલેને રેલ્વે પ્લેટફોર્મ પર મરી જાય, પરંતુ તે એ સંતોષ સાથે મરશે કે તે તેનું જીવન પૂર્ણ રીતે જવ્યો છે. જે વ્યક્તિ એકસૂત્રતા વિના જીવે છે, તે પછી ભલેને સારામાં સારી હોસ્પીટલમાં મૃત્યુ પામે, તે અસંતોષ સાથે મરશે. વ્યક્તિના જીવનની ગુણવત્તાનું માપ એ છે કે તેણે જીવન શૂં છે તે વિશે જે વિચાર્યું છે તેની સાથે લયમાં રહીને કેટલું જીવ્યો. ઉદાહરણ તરીકે, તે જો નાસ્તિક છે અને જો મક્કમ નાસ્તિક તરીકે જવ્યો છે, અને મક્કમ નાસ્તિક તરીકે મર્યો છે, તેમાં કશું ખોટું નથી, તેને પ્રાસિ થશે! આ શક્તિ જ તે જેમ વધારે ને વધારે ઊંડો અંતરમાં ઉતરશે તેમ તેને સત્યનું દર્શન કરાવશે!
મનને એકસૂત્ર કરવું એ જ જીવનનું સારતત્ત્વ છે, તમે નક્કી કરો કે તમને જે કંઇ સાચું લાગે તે જ તમે હંમેશા બોલશો અને તે જ તમે કરશો પછી, તમે આંતરિક અને બાહ્ય દ્વનિયામાં પ્રચંડ સ્પષ્ટતા અને અટલ શ્રદ્ધામાં આવી જશો.
સ્વામી વિવેકાનંદ્દ તેમના જીવનમાં યાદ કરે છે કે તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ તેમના પર મિશનની જવાબદારી છોડીને મૃત્યુ પામ્યા. તે જ સમયે સ્વામી વિવેકાનંદના પિતાજી પણ પોતાની પાછળ કુટુંબને અત્યંત ગરીબ અવસ્થામાં છોડીને મૃત્યુ પામ્યા. સ્વામી વિવેકાનંદ તેમના કુટુંબ માટે એક માત્ર આશાનું કિરણ હતા, તેઓ ફટુંબને બચાવવું કે જગતને બચાવવું એ વચ્ચે ઊભા હતા. તેમણે મિશન વિશે વાત કરી પરંતુ કોઇએ તે પ્રત્યે ધ્યાન ન આપ્યું. તેમણે સુંદર રીતે કહ્યું, ''એક બાળકની કાલ્પનિક વાતો સાથે કોણ સહાનુભૂતિ
જીવન મેહિત
તમને આંખના પલકારો માર્યા વગર જ રોળી કાઢશે. "
એકસૂત્રતાની શક્તિ સાથે જ અત્યંત મૃક્તિ અને દિવ્ય આનંદની પ્રાસિ થાય છે. મુક્તિ અને દિવ્ય આનંદ સાથે આંતર અથવા બાહ્ય જગતમાં કોઇ ભય રહેતો નથી!
જીવન પ્રબ્દ્રધતા માટે છે
જવનનું મૂળ ધ્યેય છે, પ્રબુદ્ધ થવું. તમારા જીવનમાં બીજા ધ્યેયો ભલે હોય, પરંતુ જાણતા કે અન્નાણતા પ્રબુદ્ધ થવાના ધ્યેયના જજુદાં જુદાં નામો છે. તે જ રીતે, તમે જે કંઇ પણ શોધ આદરો છો, તમે ખરેખર જે શોધો છો તે માત્ર સંન્યાસ જ છે. પરંતુ તમે તે જાણતા નથી. આ જ સમસ્યા છે.
તમે કદાચ વિચારતા હશો, કે તમારૂં ધ્યેય વધારે પૈસા મેળવવા અને વધારે સંબંધો કેળવવાના છે. સત્ય એ છે જે કોઇ વ્યક્તિ પૈસાની શોધમાં છે તે સ્વયં પ્રબુદ્ધતાને પણ શોધે છે! જ્રુઓ, માત્ર બે બાબતો છે. એક છે પૈસો અને બીજી છે નામ અને યશ. નામ અને યશનો અર્થ બીજો કોઇ નહિં, પણ વધારે સંબંધો કેળવવાનો છે. તમે પૈસા કે સંબંધ દ્વારા જે કંઇ પણ અનુભવ પ્રાપ્ત કરવાના છો. તે તમે માત્ર પ્રબુદ્ધતા સ્થિતિ દ્વારા જ પ્રાપ્ત કરી શકશો!
તેથી જ જ્યાં સુધી પ્રબુદ્ધ સ્થિતિ પામતા સુધી આત્મા શાંતિથી બેસતો નથી. ગમે તેટલા પ્રમાણમાં પૈસો હોય, તે આત્માને સંતોષ આપી શકતો નથી. કોઇ પણ પ્રકારનો સંબંધ આત્માને સંતોષ ૫માડી શક્તો નથી. જ્યારે પૈસા કે સંબંધો સંતોષ આપતા નથી, તે
એકસૂત્રતાની શક્તિ સાથે જ અત્યંત મૂક્તિ વિવેકાનંદે તે મના કુટુંબને તરછોડી દીધું અને દિવ્ય આનંદની પ્રાપ્તિ થાચ છે. હતું, તો તેઓ સાચી હકીકતો જાણતા નથી.
તેમણે તેમની જરૂરી જરૂરિયાતો પૂરી પાડીને પોતાની ફરજ પૂરી કરવાનું ચાલુ રાખ્યું. કોર્ટમાં તેમના કેટલાક કેસો ચાલતા હતા, તે માટે કોર્ટમાં હાજરી આપવા પણ તેઓ ગયા હતા.
નાનકડી વાર્તા :
જાપાનમાં લોક ક્રાંતિનીં લઢાઇ ચાલતીં હતી, તે દરમ્યાન, જે લશ્કરે ચઢાઇ કરીં હતો તે એક નાના ગામમાં પ્રવેશ્યું અને આખા ગામનો કબ્જો લઇ લીંધો. લશ્કર ગામડામાં આવ્યું તે પહેલાં દરેક વ્યક્તિ ભાગોં ગઇ હતી, સિવાય કે ઝેન ગુરૂ.
લશ્કરના વડા જનરલને આ ગુરૂ વિશે ઉત્કૃંઠા થઇ, તો તેઓ માંદિરમાં ગયા તે એ જોવા કે ગુરૂ કર્યા પ્રકારના વ્યક્તિ હતા. ગુરૂગ્એ પેલા જનરલને આવક્રાર સુદદ્ધાંય આપ્યો નાહિ. ત્યારે જનરલ ઘણા ગુરુસે થયા, કારણ કે તેમને સામાન્ય રોતે મળતું સન્માન આપવામાં ના આવ્યું. તેમને તો તેવા સન્માનનીં આદત પડોં ગઇહર્વી.
તેમણે તેમનીં તલવાર બહાર કાઢીં અને બૂમ પાડી, "ઓ મૂર્ખ! તને શું ખ્યાલ નથીં તું એર્થી વ્યક્તિ સામે ઊભો છે જે તને આંખના એક જ પલકારમાં રોળી નાખશે ? "
ગુરુ શાંત રહ્યાં અને પૂછચું, "અને શું તમને એ ખ્યાલ નથો, તમે એવીં વ્યક્તિ સામે ઊભા છો, જે
સ્થિતિને 'સફળતાની ઉદાસી' કહે છે. તમે તમારી કારકિર્દીના શિખરે પહોંચો ત્યારે આવું જ કાંઇક બને છે, લોકો મારી પાસે આવે છે અને કહે છે, ''મેં જે હુ મેળવવા માંગતો હતો, તે બધું જ મેળવ્યું છે પરંતુ હું જેને માટે એ મેળવવા ઇચ્છતો હતો, તે મેં મેળવ્યું નથી. હું અધુરપ અનુભવું છું'' તમે સમજો, આ જ તમારા 'સ્વ'નો પોકાર છે, જેને અન્ય કોઇ ધ્યેય નહિં, પરંતુ પ્રબૃદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરવી છે. આનો પ્રતિભાવ જ સંન્યાસ છે.
જીવનમાં દરેક સમસ્યાઓનું મૂળ કારણ ધ્યેયની યોગ્ય સમજ્જણનો અભાવ છે. સંન્યાસ એટલે આ ધ્યેયને યોગ્ય રીતે જાણવું અને તેને પ્રાપ્ત કરવા એક એકસૂત્રતા રાખવી. તમે તમારા જીવનમાં જે કોઇ ધ્યેયને અનુસરતા હો, તે પછી પૈસો હોય કે સંબંધ અથવા અન્ય કોઇ પણ, તમારું છેવટનું ધ્યેય દિવ્ય આનંદ પ્રાસિનું છે. જીવનમાં પછી અન્ય કોઇ ધ્યેય રહેતુ નથી!
લોકો માત્ર બે જ પ્રકારના છે. એક એવા જે દિવ્ય 'આનંદ' અને 'પ્રબુધ્ધતા' જેવા શબ્દોને સમજે છે અને તે પ્રાપ્ત કરવાનો રસ્તો પણ જાણે છે. તેઓ તેમનું જીવન એ પ્રમાણે જીવે છે. બીજો સમૂહ આ શબ્દો કે તેમની પ્રાસિના માર્ગને સમજતા નથી અને ચક્કરમાં પડી જાય છે. માત્ર એટલું જ! પહેલા વાળા લોકો 'સંન્યાસી' છે, અને પછીના સમૂહવાળા 'સંસારીઓ' છે.
તમને માનવ શરીર પ્રાપ્ત થયું છે, જે તમને ચૈતન્યમાં કૃદકો મારવાની ઊંચામાં ઊંચી શક્યતા આપે છે. કાચ સૂર્યપ્રકાશનું પ્રતિબિંબતો પાડે જ છે. હવે કાચે માત્ર પ્રતિબિંબ જ્યાંથી ઉઠે છે તે મૂળ સ્ત્રોતને જોવાની જરૂર છે. માત્ર તેટલું જ! પ્રતિબિંબના મૂળસ્ન્થાનમાં વિલીન થવું એ જ પ્રબુધ્ધ સ્થિતિ છે. તે છે વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના લીન કરી દેવી.
તમને માનવ શરીર પ્રાપ્ત થયું છે, જે તમને ચૈતન્યમાં ન્ને આમ ફદકો મારવાની ઊંચામાં ઊંચી બને, તો પછી જીવનનું જેવ શક્યતા આપે છે. દયેય છે અને જે
હેતુ માટે કાચ બનાવાયો હતો, તે પ્રાપ્ત થઇ જાય છે. પછી જો કાચ તૂટે છે, તો પણ તેનો કોઇ પ્રશ્ન રહેતો નથી. પરંતુ તેને પ્રાપ્ત કર્યા વિના જો કાચ તૂટે છે, તો તે ઘણી મોટી ખોટ છે. જો માનવ શરીર નાશ પામે છે અને તે પણ પ્રબુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કર્યા પહેલાં, તો તેના કરતાં કોઇ મોટું નૂક્શાન હોઇ શકે નહિં.
સંન્યાસ આ પ્રાપ્ત કરવાનું સાધન છે. સંન્યાસ જીવનનો અંત નથી. તે તો જીવનની શરૂઆત છે. સંન્યાસ એટલે પ્રબુદ્ધ સ્થિતિ તરફ ગતિમાન થવું, અને તે જ જીવનનો માત્ર અને કાયમી હેતુ છે.
ઢાંચામાં જકડાઇ રહેવું અપરાધ છે
જો જીવનનું પોતાનું જ ધ્યેય પ્રબૃદ્ધ સ્થિતિ છે, તો પછી આપણે હાલમાં કયાં ભેરવાઇ પડ્યા છીએ ? આપણે જીવનના ક્યા ક્ષેત્રમાં ખોટી દિશામાં જઇઇ રહ્યા છીએ? એટલૂં સમજો કે પ્રશ્ન છે, સાચા ધ્યેયને ઓળખવાનો. જો ધ્યેય સાચું હશે તો તે તમે તે પ્રાપ્ત કર્યું જ છે, તમારું ધ્યેય જો સાચું છે, તો તેનો અર્થ એ જ કે તમે તેને જીવી રહ્યા છો.
ઢાંચામાં જકડાઇ રહેવાથી તમે ધ્યેય ચૂકો છો. તમે જ્યારે જન્ન્મ્યા હતા, ત્યારે તમે એક મૂક્ત પંખી એક પરમહંસ અથવા સર્વોચ્ચ કક્ષાના હંસ તરીકે આવ્યા હતા, એક સ્થળેથી બીજે સ્થળે સ્થળે સ્થળાંતર કરવું, આનંદપૂર્વક આસપાસ ઉડવું અને આખા અસ્તિત્વનો આનંદ માણવો. પરંતુ, અહીં આવ્યા પછી તમે આજુબાજુ ઉડ્યા એટલું જ નહિ પણ અન્નણપણે આ
આપણે ઢાંચાઓના અનેક ૫ડ પેદા કરીએ છીએ, તેથી જ આપણે સત્યને સીધું જોઇ શક્તા નથી. આપણે આપણા ધ્યેયને પણ સીધું જોઇ શક્તા નથી, આપણે આપણા ધ્યેય મૃજ્જબ જીવી પણ શક્તા નથી. આપણે ઢાંચામાં જકડાઇ ગયા છીએ અને આપણે ભૂલી જઇએ છીએ કે ખરેખર આપણે કોણ છીએ. ઢાંચાઓ આપણામાં કેટલીક મર્યાદાઓ પેદા કરે છે અને પછી આપણે વિચારવાનું શરૂ કરીએ છીએ કે આપણી મર્યાદાઓ જ ખરેખર આપણે છીએ. આપણા કપડાં પણ જે આપણે પહેરીએ છીએ તે આપણને ઢાંચામાં નાખે છે અને આપણે માનીએ છીએ કે આ કપડાં જ આપણે છીએ !
ઘણાં બધાં બનાવવામાં આવે છે, જેથી આપણે એક બીજા સાથે શાંતિથી રહી શકીએ. ઉદ્દાહરણ ની રીતે, સરળ સંદેશ વ્યવહાર માટે ઘણી ભાષાઓ ભણાવવામાં આવે છે. ભાષા શીખવામાં શું ખોટું નથી, પરંતુ તેને બંધન તરીકે લેવી અને ભાષાને જ તમારું જીવન બનાવી દેવું અને તે દ્વારા તમારા પોતાના માટે કે અન્ય માટે દુ:ખ ઊભું કરવું તે ખોટું છે. આવી માનસિક્તા જ ખોટી છે. ભાષાના કારણે ઘણા લોકોએ તેમના જીવવનું બલિદાન આપ્યું છે. જો આવો કોઇ ઢાંચો ના હોત તો આટલાં બધા લોકોએ જવ ગુમાવ્યો ના હોત ! માણસ જાતનો ઈતિહાસ જ કંઇક જૂદો લખાયો હોત. ઢાંચામાં ઢાળવાની પ્રક્રિયા જ માણસન્નત્વતમાં ફેલાયેલા ત્રાસવાદનું કારણ છે. આજે, ઢાંચા મુજબના ભાગલા જ ચોક્કસ રાજકીય પક્ષો સાથેની સંલગ્નતા બનાવવા સુધી જાય છે !
સંન્યાસ લેવાથી, તમે તમારા ભૂતકાળને ખંખેરી નાખી અને નવા જીવનમાં પ્રવેશ કરવા તરફ સભાનપણે ડગલું માંડો છે. તમારો ભૂતકાળ તમારે માટે જાણીતો છે અને તેથી તમને તે સાથે લઇ ફરવો ગમે છે. મનને હંમેશા
સંન્યાસ લેવાથી, તમે તમારા પૃથ્વી ગ્રહ પર ભૂતકાળને ખંખેરી નાખી અને પણ નવા જીવનમાં પ્રવેશ કરવા કર્યું. તરફ સભાનપણે ડગલું ત્યાં જ હતી. માંડો છો. ઘણા લોકો એવા છે, જે ઓ
જમીન પર ઉતરણ કરનારા આવા પક્ષીને પકડી લેવા રાહ જોતા હોય છે! સમાજ તમને દેશ, ધર્મ, જ્ઞાતિ, સમાજ અને આસ્ન્થાના ઢાંચામાં ઢાળી દેવા રાહ જ જુએ છે.
સમસ્યા
તમે ખૂબ જ સારા આત્મા હતા જ્યારે તમે પૃથ્વી ગ્રહ પર ઉતરણ કર્યું હતું. ત્યારે તમે ન તો હિન્દ્ર હતા, ન તો ઇજનેર, ન તો કોઇ કામદાર હતા. પરંતુ એટલું સમજી લો કે, સમાજને તો જોઇએ છે ઇજનેરો અને કામદાર. તેને તમારી ચેતના વિશે કોઇ ચિંતા નથી. ખરેખર તો, તમારા માતાપિતા કે તમારા સમાજને એટલી જાગ્રતતા નથી કે ચેતના જેવું કંઇક છે. તેમના પોતાનામાં તો આ વિશે કોઇ બુદ્ધિતત્ત્વ નથી. તેઓ તમને શીખવે છે, જે તેમને ભણાવવામાં આવ્યું હતું. માત્ર એટલું જ! તેઓ તમને જાણી જોઇને રોકવા કે ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન નથી કરતાં.
ઢાંચામાં ઢાળવું, અનિચ્છનીય દહેજ જેવું છે. જે પેઢી દર પેઢી અને જન્મોજન્મ એક હાથમાંથી બીજા હાથમાં અપાતું જતું હોય છે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિને મળે છે. પ્રથમ તો ઢાંચો માતાપિતાનો હોય છે. પછી સમાજનો ઢાંચો છે. આ બે પર આધારિત તમે તમારા માટે કેટલાક નિયમો બનાવો છો, જે ત મારા પોતાને માટે હોય છે. આ જ છે પોતે પોતાના પર લાદેલો ઢાંચો, પોતાનો તમારો 'ધર્મ', છે, આ જ તમારો પોતાનો સચ્ચાઇનો માર્ગ છે.
સૂફી ગ્રંથોમાં, દરેક ક્ષણને શ્વાસ કહેવાયો છે અને સૂફી વ્યક્તિઓ ને ''શ્વાસના લોકો'' કહેવાય છે, કારણ કે તેઓ દરેક શ્વાસ વિશે જાગ્રતતા કેળવીને જીવન જીવે છે, દરેક ક્ષણ વિશે પણ જાગ્રત રહે છે. તેમના પ્રમાણે દરેક ક્ષણે નવો જ આત્મા આવે છે. સંન્યાસની આ છે ભાવના, તેનો અર્થ એ થાય છે કે દરેક ક્ષણે તરોતાજા રહેવું. ક્ષણની વ્યક્તિ ક્ષણ પાસેથી શીખે છે. તેને માટે, અસ્તિત્વ તેનો શિક્ષક છે.
જ્યારે હસન નામના મહાન સૂફ્રીં સંત મૃત્યુ પામવાનીં અણીપર હતા ત્યારે કોઇકે પૂછચું, "હસન, તમારા ગુરૂ કોણ હતા ?"
તેમણે કહ્યું, "મારે તો ઘણા ગુરૂઓ હતાં. હં જો તેમના નામો બતાવવા માંડૂ તો મહિનો કે કદાચ એક વર્ષ પણ નીંકળી જાય, અને હવે તો ઘણું મોડું થઇ ગયું છે. હં ગમે તે ક્ષણે મૃત્યુ પામવાનો છું. હ તમને ગ્રણ ગૂરૂઓ વિશે કહીંશ.
પહેલો ગુરૂ હતો એક ચોર. એક વખત હં એક રણ પ્રદેશમાં ખોવાઇ ગયો, અને હં જ્યારે પાસેના ગામે પહોચ્ચો ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. બધું જ બંદ્ય થઇ ગયું હતું. છેહ્વે મેં એક માણસને એક ઘરની દિવાલમાં બાક્રોરૂં પાડતા જોયો. મેં તેને પૂછ્યું કે મને કોઇ એવી જગ્યા બતાવો જ્યાં હું રાત વાસો કરી શકું. તેણે કહ્યું, "રાજ્રિના આવા સમયે તો તે મુશ્કેલ બનશે. તમને જો એક ચોર સાથે રહેવામાં વાંધો ન હોય તો મારીં સાથે રહેવા માટે આર્થો શકો દુષે.
હું તે વ્યક્તિ સાથે એક મહિનો રહ્યો. દરેક રાજિએ તે મને કહેતો, "હું હવે મારા કામ માટે જાઉ છું. તમે આરામ કરો અને મારે માટે પ્રાર્થના કરો. "
જાણીતી ઘરેડો, ભાતો ગમે છે. તમને ભૂતકાળ યાદ રાખવાનું શીખવે છે જેથી તે તમારામાં દોષ ભાવના અને ભય મૂકી શકે, જે ભૂતકાળના બનાવો આધારીત હોય છે. ભૂતકાળ બિનજરૂરી સામાન છે. સંન્યાસનો અર્થ છે ભૂતકાળ સાથેનો તમારો સંબંધ કાપી નાખવો. તમે જ્યારે તમારા ભૂતકાળથી અળગા થાઓ છો અને નવા ભવિષ્ય તરફ ગતિ કરો છો, ત્યારે શરૂઆતમાં તીવ્ર અસલામતીનો અનુભવ થાય છે. સંન્યાસ એ તીવ્ર અસલામતી જ છે. તીવ્ર અસલામતીમાં, તમારી પાસે એવી બીજૂં કાંઇ પણ હોતું નથી જેને તમે વળગી શકો છો. તેથી જ તમે ભગવાનને શોધી લેશો !
હું તમને અધ્યાત્મિક નામ શા માટે આપું છું ? હું તમને અધ્યાત્ત્મિક નામ એટલા માટે આપું છું કે જેથી તમને સરળતાથી તમારા ભૂતકાળથી અળગા થવામાં મદદ મળે, તમને હું જે નવું નામ આપું છું તે તેમને સતત માનસિક ક્રાંતિની યાદ અપાવતું રહે છે, જે તમારામાં થઇ હતી. નામ તમારા વ્યક્તિગત આધ્યાત્ત્મિક માર્ગ તરફ પણ નિર્દેશ કરે છે, જે તમારા આંતરિક સ્વભાવ પ્રમાણે હોય છે, અને જે તમને તમારા ચેતનાની અંતિમ ખીલવણી તરફ લઇ જાય છે.
સંન્યાસી વર્તમાન ક્ષણ માટે કામ કરે છે. તે તેના સમગ્ર જીવનને અસ્તિત્વને સમર્પિત કરવા માટે કામ કરે છે અને પરિણામની કોઇ દરકાર કરતો નથી. પરિણામો જ પોતાની રીતે પોતાને સંભાળી લે છે. તેની તેવી જ રીત છે. તે માત્ર ક્ષણને જાણે છે, તે સિવાય બીજું કશું જ નહિ એટલા માટે જ તે હર ક્ષણે અસ્તિત્વ પાસેથી જ સીધું કંઇક શીખે છે. તેથી જ તેનો કોઇ સિદ્ધાંન્ત નથી, કોઇ જ ધર્મ નથી. તે આખા અસ્તિત્વ સાથે સુમેળ સાધી ફરતો રહે છે. અને તે દ્વારા કંઇક શીખે છે.
એક સૂફી કહેવત છે, ''સૂફી તો ક્ષણનું સંતાન છે.''
મેં બાળકને પૂછચું, "આ મૌણબત્તાં તારીં જાતે સળગાવીં છે ?" તેણે કહ્યું, "હા". પછો મેં તેને પૂછ્યું, "એક એવીં ક્ષણ હતો જ્યારે મૌણબત્તી સળગેલીં ન હતો, અને પછી એવી પણ ક્ષણ હતી જ્યારે મૌણબત્તો સળગેલી હતીં. તમે શું મને બતાર્થી શકશો કે એવો કર્યો સ્ત્ર્રોત છે, જ્યાંથી આ પ્રકાશ આવ્યો છે છે ? "
તે બાળક હસ્ચો, માણબત્તાને ફ્રંક મારીંને ઓલવીં નાંખી અને કહ્યું, "હવે તમે પ્રકાશને જતાં જોયો છે. તે ક્યાં ગયો ? તે તમે મને કહો. "
મારો અહંકાર છિન્નવિન્ન થઇ ગયો અને મારું સમગ્ર જ્ઞાન પણ વિખરાઇ ગયું.
એ સાચું છે કે મારે કોઇ ગુરૂ ન હોતા. તેનો અર્થ એ નથી કે હં શિષ્ય ન હોતો. મેં આખા અસ્તિત્વને મારા ગુરૂ તરીકે સ્વ્યોકાર્યું હતું. મે વાદળો પર વિશ્વાસ કર્યો, વૃક્ષો પર વિશ્વાસ કર્યો. હં દરેક શક્ય સ્ત્રોતોમાંથી શોખ્યો છું.
સંન્યાસ મસ્તીભરી જાગૃતતા છે કે 'ક્ષણ' તમને તમારી પ્રબુદ્ધતાની નજીક લઇ જાય છે. તમારે માત્ર બદલાવા તૈયાર બની જવાનું છે.
આવતી કાલ પણ આજના સ્વરૂપમાં જ આવે છે. તો પછી આજ પર જ માત્ર ધ્યાન કેન્દ્રિત કેમ ન કરવું? તમે જ્યારે ક્ષણમાં હો છો, ત્યારે દ્રુ:ખ કે પીડા માટે કોઇ સ્થાન નથી હોતું. તમે જ્યારે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં જવો છો, ત્યારે તમે દ્રઃખ માટે જગ્યા પેદા કરો છો. તમે જ્યારે વર્તમાન ક્ષણમાં જીવો છો ત્યારે, આપોઆપ જ એવો અવકાશ પેદા કરો કે દરેક વસ્તુ સંદર છે. જીવન પોતે જ અસ્તિત્વ સાથેનું સંવવન બની જાય છે! તમે
તે જ્યારે પાછો આવતો ત્યારે હં તેને પૂછતો, "શું તમને કાંઇ મળ્યું ?" તે કહેતો, ના, આજે રાગ્રે તો બર્થો મળ્યું. પરંતુ આવતોં કાલે, ભગવાન ઇચ્છશે તો, હં ફરીં પ્રયત્ન કરીશ." તે હંમેશ ખુશ રહેતો અને આશાવાદી પણ રહેતો, તે કદીય નિરાશાવાર્કી સ્થિતિમાં રહેતો ન હતો!
હં જ્યારે ઘણાં વર્ષો સુધી ધ્યાનમાં રત રહેતો હતો અને કર્શું જ બનતું ન હતું. ત્યારે ઘણીં થખતે એવી ક્ષણ આર્થો જતો પરિણામનીં પરથા થગરનો થઇ જતો અને નિરાશાવાદીં બન્નો જતો, કે હં આ બર્ધો અર્થ વગરનીં વાતો બંધ કરું, અને અચાનક મને તે ચોરની વાત યાદ આવ્યાં જર્તી, જે દરેક રાગ્રે મને કહેતો, "ઇશ્વરની ઇચ્છા હશે તો આવતી કાલે તો આ થવાનું જ છે."
મારો બીંજો ગુરૂ હતો એક ક્રૂતરો. એક દિવસ હં નદીં કિનારે મારીં તરસ છૂપાવવા માટે ગયો ત્યારે એક કૂતરો આવ્યો અને તે પણ તરસ્યો હતો. તેણે નદીંમાં જોયું અને તેમાં તેણે બોજો ક્રૂતરો જોયો, જે બીજું કાંઇ નાંહે પણ તેનું જ પ્રતિવિંબ હતું. તે ગભરાયો, તે ભસ્યો હોત અને ભાગો ગયો હોત. પરંત્રુ તેની તરસ એટલી તોંધ્ર હતીં કે તે પાછો આવ્યો. છેવટે, તેને ભય લાગવા છતાં તે પાણીમાં કૂદી પડ્યો તેમ કરતાં તેનું પોતાનું પ્રતિબિંબ વિખરાઇ ગયું. મને ખ્યાલ આવ્યો કે ઇશ્વર તરફર્થો મારા માટે સંદેશો આવ્યો છે : ડર લાગે તેમ છતાંય વ્યક્તિએ ક્રૂદી પડવાનું જ છે.
ગ્રીજો ગુરૂ એક નાનો બાળક હતો. હં એક ગામમાં ગયો જ્યાં એક બાળક મૌણબત્તી સળગાર્થી રહ્યો હતો. તે મસ્જિદમાં જતો હતો. ત્યાં મૌણબત્તાં મૂક્લા.
સમગ્ર બાબત રણકતા રહો છો. તમે દરેક બાબત સાથે પ્રેમ કરો છો અને દરેક વ્યક્તિને ચાહો છો અને તે પણ કોઇ પણ કારણ વિના જ. આ જ સંન્યાસ છે. પછી તમારે સંગ્રહ કરવાની જરૂર નથી. તમારે ભય રાખવાની જરૂર નથી. તમે ચિંતા નહીં કરો. તમારી આસપાસ દરેક બાબત સુંદર સ્વપ્નની જેમ બનશે.
સંન્યાસી તત્વતઃ શાશ્વત અનંત ફરનારો છે. જો તે કોઇ એક જગ્યાએ હોય તો પણ તેનો આત્મા કોઇપણ પ્રકારની ઘરેડ વિના ફર્યા કરે છે અને દૂર-સુદ્દૂર રહેલી અનેક વસ્તૃઓને સ્પર્શ્યા કરે છે. તે કોઇ બાબતનો સંગ્રહ કરવાની દરકાર કરતો નથી. તે તેની પાસે જે કંઇ આવી મળે તેને આપતો જ રહે છે. તેને જરૂર હોય તેના કરતાં વધારે મળે છે. તે રાજાની જેમ જીવન જીવે છે.
ક્ષણભંગુરતાનો આનંદ માણો
સંન્યાસ એ દરેક બાબતની ક્ષણભંગુરતાના સ્વભાવને સમજવાની વાત છે. બધી જ ઇચ્છાઓ, પોતાની પાસેની વસ્તૃઓ અને લાગણીઓ ગતિ કરતાં રહે છે અને બદલાતા રહે છે. દરેક બાબત બદલાયા કરે છે અને ગતિ કર્યા કરે છે. કોઇ વસ્તૂ કાયમી નથી. તમે જો તમારી ઇચ્છાઓનું વિશ્લેષણ કરશો, તો એક ઇચ્છા પૂર્ણ થાય તે પહેલાં ઇચ્છાઓનો પહાડ સામે હોય તેવું લાગે છે. અને તે જ વિશાળ ધ્યેય લાગે છે. એક વખત સંતોષાઇ જાય પછી તે જ ઇચ્છાઓ ગાલ પરના તલ જેટલી લાગે છે. ઇચ્છા સંતોષાયા પહેલાં તે જ તમારા જીવનનાં સર્વસ્વ હોય તેવું લાગે. એક ઇચ્છા સંતોષ્યા પછી, તમે સીધા જ બીજી ઇચ્છા તરફ ગતિ કરો છો! તમે સમજો કે, આ પ્રક્રિયા પોતે જ બતાવે છે કે ઇચ્છાઓ ક્યારેય નક્કર કે કાયમી નથી. તેઓ તો મનનાં બદલાતાં રહેતાં તરંગો જ માત્ર છે.
તમે ભલે આ ભૌતિક સંન્યાસ ઇચ્છાઓની દુનિચામાં રહો છો, આવી ક્ષણભંગુરતાને પરંતુ તેમાંનુ કર્શ્રું જ સમજવામાં મદદ કરે છે. તમને ખેંચશે નહિ. ધીમે ધીમે, ઇચ્છાઓ પેદા થવી બંધ થશે. પછી તમારી સઘળી શક્તિ જે અત્યાર સુધી ઇચ્છાઓમાં બંધ થઇ ગયેલી હતી, તે હવે તમને છૂટથી પ્રાપ્ત થશે. સ્વાભાવિક રીતે જ (આપમેળે જ), તમારી આવડત હરણફાળ ભરશે. તમે કશું પણ કરવા તૈયાર હો છો. તમે ભલે આ ભૌતિક દ્રુનિયામાં રહો છો, પરંતુ તેમાંનુ કશું જ તમને ખેંચશે નહિ. તમે કોઇ સુંદર વસ્તૃ જૂઓ છો તો પણ તમને એને ધારણ કરવાની (માલિક થવાની) ઇચ્છા થશે નહિ. તમે માત્ર તેનો આનંદ લો છો અને આગળ વધી જાઓ છો., માત્ર એટલું જ. આ જ છે સંન્યાસ.
સંન્યાસ લાકડાના ટૂકડા જેવું કામ કરે છે. જેનો ઉપયોગ મૃત શરીરને બાળવા માટે થાય છે, અને પછી તે જ ચિતામાં તેને છેવટે ફેંકી દેવામાં આવે છે. તે તમારામાંના સઘળા કલ્પના તરંગોને બાળી નાખે છે અને પછી છેવટે પોતાને ચિતાને અર્પણ કરે છે. તે એક સાધન છે.
આદિ શંકરાચાર્યજી તેમના પ્રસિદ્ધ ભજન ''ભજ ગોવિન્દમ્'' માં સુંદર રીતે કહે છે.
દિવસ અને રાત પણ જો જો જતીં રહે, શિયાળો અને ઉનાળો પણ ગયા છે અને જીવન છેવટે અંત સમયે પહોંચે છે ઇચ્છાઓનોં પહાડ તો તોચે રહે જ છે !
અચેતન સ્તરે ઇચ્છાઓનું એટલું ખેંચાણ રહે છે કે પોતાને તેમાંથી મુક્ત કરવું તે જ મોટામાં મોટી મુક્તિ છે.
એક નાની વાર્તા છે:
ઘણા વખત પહેલા એક પથ્થર ફ્રોડનારી વ્યક્તિ રહેતીં હતી. તે જીવનમાં તેની સ્થિતિથી જરાય સંતુષ્ટ ન હતો. એક દિવસે એ એક પૈસાદાર (ધાનિક) વેપારીંના ઘર પાસેથી પસાર થતો હતો. દરવાજો ખુલ્લો હતો જેમાંથી તેણે જોયું કે વેપારીંના ઘરમાં ઘણાં બધી વસ્તુઓ હતો અને મહત્ત્વના મુલાકાતીંઓ હતા. તેણે વિચિચાર્યું કે વેપારીં ખૂબ જ શક્તિશાળી હોવો જોઇએ. તેને ઇર્ષા થઇ અને ઇચ્છચું કે તે પેલા વેપારીં જેવો બને.
તેના મોટા આશ્ચર્ય સામે તે પથ્થર ફ્રોડનારો અચાનક વેપારીં બનીં ગયો. તેણે કલ્પનાપણ ના કરીં હોય તેવો એશ આરામ અને શક્તિનો આનંદ માણવા માંડ્યો.
એક દિવસ તે રસ્તામાં ઊભો હતો. ત્યારે તેણે એક ર્માધિકારીં પસાર થતા જોયાં. તે મહાનૂભાવને સુંદર પાલખીંમાં લઇ જવાતા હતા અને તમને તમની સાથે ઘણાં બધા નોકર–ચાકરો હતાં અને સૈનિકો દ્વારા તેમનો કાફલો આગળ વધતો દતો. દરેક વ્યક્તિ, તે પછોં ગમે તેટલીં ધાનિક હોય, તેમને નગરયાગ્રામાં આગળ આર્થો પ્રણામ કરવા પડતા હતા.
તેણે વિચાર્યું, "તે અધિકારી કેટલો ''શક્તિશાળીં છે? મારી એવી ઇચ્છા છે કે હં પણ ઉચ્ચ અધિકારીં બનું ! ""
તરત જ તે ઉચ્ચ અધિકારી બનીં ગયો અને તેને દરેક જગ્યાએ તેમની સુંદર પાલખીમાં લઇ જવાનો હતો.
એક દિવસ અત્યંત ગરમ વાતાવરણ હતું અને તેને એ ચોંટર્યા કરતીં ખૂરશોમાં ઘણું અસ્વસ્થ લાગ્યું. તેમણે સૂર્ય સામે ઊંચે જોયું, તે આક્રાશમાં અત્યંત તેજસ્વી અને સુંદર દેખાતા હતા. તેણે વિચાર્ય "સૂર્ય કેટલો શક્તિશાળી છે! મારી ઇચ્છા છે કે હં પણ સૂર્ય બન્નો શક્રું!"
તે તરત જ સૂર્ય બન્નાં ગયો અને તેણે પોતાની શક્તિશાળી સ્સ્થિતિ દરેક વસ્તુ પર અનુભવવા માંડી.
એક દિવસ, એક મોટું કાળું વાદળ તેની અને પૃથ્વી વચ્ચે આવીં અટકીં ગયું, જેથી તેનો પ્રકાશ નીંચે રહેલીં દરેક વસ્તુ પર તેનીં ચમક ન પાથરે. તેને આશ્ચર્ય થયું. તેણે વિચિચાર્યું, "પેલું મોટું કાળું ઝંઝાવાતીં વાદળ કેટલું શક્તિશાળી છે. હં એવી ઇચ્છા રાખું છું કે હું પણ તે વાદળ બની શક્રું!"
તે ઝંઝાવાતીં વાદળ બનૉ ગયો, જેનાથી ખેતરોમાં અને ગામોમાં જળ બંબાકાર થઇ ગયું.
તૂરત જ તેને લાગ્યું કે તે કોઇ મોટા બળ વડે દૂર ખેંચાઇ ગયો છે અને તેને સમજાયું કે તે તો પવલન છે. તેણે વિચાર્યું, "આ પવન કેટલો શક્તિશાળોં છે! મારી ઇચ્છા છે કે હં પવ્યન બનૂં."
તે પથન બનૉં ગયો અને બધાં મકાનોના છાપરાં પરથી અને જંગલોન્નો આરપાર ખૂબ જ જોરપૂર્વક ક્રંકાયો.
એક દિવસ તેણે એવી વસ્તુ જોઇ જેને કોઇ ખસેડીં શકે નહિં, પછીં તે ગમે તેટલા બળપૂર્વક તેના તરફ ફુંકાયા કરે. તે એક મોટો અને ઊંચો ખડક હતો. તેણે વિચ્ચાર્યું, "પેલો ખડક કેટલો
ખુબ મુશ્કેલ સમચમાં પણ
બાબત લાલ દેખાશે. સંન્યાસી એવી જાગ્રત તમે જો લીલા રંગના અવસ્થામાં રહે છે કે આ જીવન તો ઝડપથી પસાર થતું સ્વપ્ન માત્ર છે!
દરેક બાબત લીલી
દેખાશે. તમે જો નરી (ચોખખી) આંખે જુઓ છો, તો દરેક વસ્તુ સાફ(સ્પષ્ટ) અને સુંદર દેખાય છે. અસ્તિત્વ હંમેશા સુંદર હોય છે, પરંતુ આપણે તે જોવાનું ચુકી જઇએ છીએ. સન્યાસ સાફ આંખોથી જોવાનો નિર્ણય છે.
જો જીવન પોતે જ કાયમ બદલાતું રહે તું હોય તો આપણે તેને એક ચોકઠામાં બંધ કરવા શા માટે માંગીએ છીએ? ભગવાન બૃદ્ધ તેમના ''ધમ્મપદ''માં કહે છે, ''જીવનતો આકાશમાં થતી વિજળીના ચમકારા જેવું છે.'' જીવન ક્ષણિક છે. તો પછી આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ છીએ? આપણે અશક્ય કાર્ય કરવા માંગીએ છીએ. આપણું કામ છે ''જોવું, માણવું અને આગળ વધવું.'' જો દરેક વસ્તુ અસ્તિત્વનો બદલાતો અવિર્ભાવ છે, તો પછી અહમ્ અથવા ભય અથવા લોભ રાખવાની જરૂર જ કયાં છે? સંન્યાસ, એ રીતે, કોઇ બાબતને બદલતો નથી. દરેક બાબત એ જ રહે છે. પરંતુ એ તમે બાબતોને જે રીતે જૂઓ તેની રીત બદલા નાંખે છે. સંન્યાસ તમારી અંદર બનતો ભાવ છે. સંન્યાસને બાહ્ય જગત સાથે કાંઇ લેવાદેવા નથી.
સંન્યાસ એ સારથીને જાગ્રત કરવાનો છે. માનવ શરીર જાણે એક રથ છે અને તેની ચેતના સારથી છે. ચેતના ગાઢ નિંદ્રામાં છે. રથ તેને જોડેલા ઘોડાઓને ભરોસે ચાલે છે. તેના પાંચ ઘોડા એ આપણી પાંચ ઇન્દ્રિયો છે, તેમાંની દરેકને પોતાનો અલગ વિચાર છે. તેમાંની એક પણ ઇન્દ્રિય સત્ત્ય નથી, તે તો માત્ર ક્ષણિક વિચારો જ છે.
ખૂબ મુશ્કેલ સમયમાં પણ સંન્યાસી એવી જાગ્રત
સંન્યાસ એ છેવટનો જૂગાર છે
શક્તિશાળી છે. મારી ઇચ્છા છે કે હં ખડક બનું ! ''
તે પછીં તે ખડક બનીં ગયો, જે આ પૃથ્થી પરની અન્ય ક્રોઇ પણ વસ્તુ કરતાં વધારે શક્તિશાળી હતો. પરંતુ, જેવો તે ત્યાં ઉભો રહ્યો. તેણે હથોડીંનો અવાજ સાંભળ્યો, જે તેનીં કઠણ સપાટી પર છોણથી ઘા કરતીં હતી. તેમ થતાં તેને પોતાને બદલાયાનો અનુભવ થયો. તેણે વિચચાર્યું, "ખડક કરતા વધારે શક્તિશાળી શું હોઇ શકે?"
તેણે નીંચે જોયું અને તો નીંચે પથ્થર ફ્રોડનારો જોયો.
આ વાર્તા સ્પષ્ટ રીતે સમજાવે છે કે મન હંમેશા જે વસ્તુ પ્રાપ્ત થઇ ગઇ છે તેના કરતાં જે બાબત પ્રાપ્ત નથી થઇ તે વધારે મહાન છે એવું જ વિચારે છે. બીજી બાજુ રહેલું ધાસ હંમેશ વધારે લીલુંછમ જણાય છે. પરંતુ, જ્યારે આપણે તે બીજી બાજુએ જઇએ તો શું થાય છે ? ત્યારે આપણને લાગે છે કે હવે સામેની બાજૂએ રહેલું ઘાસ વધારે લીલું છમ છે! આપણે એક વસ્તુથી બીજી વસ્તુ પર કુદ્દયા કરીએ છીએ તે જ રીતે એક ઇચ્છાથી બીજી ઇચ્છા પર કુદ્યા કરીએ છીએ, એક અભિપ્રાયથી બીજા અભિપ્રાય પર જઇએ છીએ, પરંતુ આપણે ભાગ્યે જ ખૂશ રહીએ છીએ.
સંન્યાસી એવી વ્યક્તિ છે જે સ્પષ્ટ રીતે જોઇ શકે છે કે દરેક બાબત દરેક સમયે બદલાતી રહે છે અને દરેક બાબત સૂંદર છે. તે જેમ છે તેમ જ. તે એ પણ જાણે છે કે સુંદરતા તો જોનારની આંખમાં જ વસે છે. તેથી જ તે પ્રથમ તો પોતાની આંખો–દષ્ટિ સાફ કરવાની શરૂઆત કરે છે. આંખો એ આત્મામાં નજર કરાવતી બારી છે અને તેથી જ તેમનું કામ અંતરના સ્તર પર રહે છે. તમે જો દ્રનિયાને લાલ રંગવાળા કાચમાંથી જોશો તો દરેક
ગુરુને ''હા'' કહેવાનું છે અને તે માટે કોઇ ખૂલાસો માંગવાનો નથી. તમે જ્યારે ગરૂનો સંપર્ણ રીતે વિશ્વાસ કરવાનું શરૂ કરો છો, તમારામાં સંન્યાસની ભાવના પ્રગટ થવાનું શરૂ થાય છે. ક્યાંક તમને એક ટકોર મળી જાય છે કે તમારા ગુરૂ તમારા કરતાં વધુ સારું જાણે છે. તે પછી તમે તમારા મન પરની પકડ જવા દો છો અને ગૂરૂનો હાથ પકડવાનું શરૂ કરો છો. ગુરુના હાથ હંમેશ ફેલાયેલા જ છે, પરંતુ તમે તે પકડવા માટે તૈયાર ન હતા. તમે એક વખત ''હા'' કહેવાની શરૂઆત કરો છો, તો તમે તેમના હાથ પકડી લો છો.
તે પછી એવી જગ્યા ઊભી થાય છે જ્યાં પ્રેમનું પ્રગટીકરણ થાય છે. પ્રેમ ત્યારે જ પ્રગટે છે, જ્યારે તમે ''હા'' કહેવાની શરૂઆત કરો છો. ''હા'' કહેવાથી, માત્ર તમે જ પ્રેમની શરૂઆત કરો છો તેમ નથી, તમે અન્ય વ્યક્તિને પણ તમને પ્રેમ કરવા દો છો. પછી ત મારું અંતર જે પહેલાં ખડક જેવું કડક હતું, તે રૂ જેવું નરમ થવાનું શરૂ કરે છે! તે પ્રેમથી પ્રભાવિત થાય છે પ્રેમ એ માત્ર એક વ્યક્તિ તરફ કે કોઇ કારણસર હોતો નથી, તે તો સતત વહેતી શક્તિ છે. તે કોઇ પણ કારણ વિના સમગ્ર અસ્તિત્વ તરફ વહેતો રહે છે. તમે વૃક્ષો સાથે વાત કરો છો. તમારી આસપાસની દરેક વસ્તુ સાથે સંવાદ કરો છો. તમને લાગે છે કે જીવન એક ગીત છે, અસ્તિત્વનું ગીત જેનો તમે પોતે જ ભાગ છો. તમે દરેક બાબત સાથે, તમારી આસપાસની દરેક વ્યક્તિ સાથે, ગહન લયમાં રણકો છો. તેમાં તમારી જાતનો સમાવેશ થઇ જાય છે. તમારી ક્રિયા સીધી સાદી આનંદ અને પરમાનંદની અભિવ્યક્તિ છે, જે હંમેશા તમારા પર છવાયેલી રહે છે.
એક નાની વાર્તા:
એક ઝેન ગુરૂ કેમ્બ્રિજ બુદધીસ્ટ સોસાયટીંના સભા સ્થળે આવ્યો પહોંચ્યા. તેમણે જોયું કે દરેક
અવસ્થામાં રહે છે કે આ જીવન તો ઝડપથી પસાર થતું સ્વપ્ન માત્ર છે! તે સફળતા અને નિષ્ફળતા વિશેની તદ્દ્રન જુદી વ્યાખ્યાઓ ઘરાવે છે. તે સફળતા અને નિષ્ફળતાને પોતાની સાથે લઇને ફરતો નથી. બીજી તરફ સંસારી જ્યાં જાય છે, ત્યાં પોતાની સફળતા અને નિષ્ફળતાને સાથે લઇ જતો હોય છે. ત્યાં જ મુશ્કેલીની શરૂઆત થાય છે.
સમર્પણ, પ્રેમ, કરૂણા, સંન્યાસ
સંન્યાસ એટલે અસ્તિત્વને ''હા'' કહેવી. ''હા'' કહેવીએ સમર્પણ છે. ''હા'' કહેવી એ પ્રેમ છે અને દયા છે.
માનવીનું મન હંમેશા ''ના'' કહેવા ટેવાયેલું છે ''ના'' કહેવાથી અભિમાનને પોષણ મળે છે. ''હા'' બોલવાથી અભિમાનને લાચાર (હુમલાપાત્ર) બનાવે છે, તેથી જ મન સતત ''ના'' કહ્યા કરે છે. સંન્યાસ એ અસ્તિત્વને ''હા'' કહેવી છે. અસ્તિત્વએ તમને જન્મ આપ્યો છે. તે તેની દૈવી લીલાને તમારા દ્વારા વ્યક્ત કરવા માટેની રાહ જૂએ છે. તમે જો ''હા'' કહો છો, તો તમે દૈવી લીલાને તમારા દ્વારા વ્યક્ત થવાની સંમતિ આપો છો. જ્યારે દૈવી લીલા થાય છે, ત્યારે દરેક બાબત અસ્તિત્વના પ્રવાહ પ્રમાણે બરાબર જ થાય છે. પછી, દરેક બાબત પવિત્ર ભાવવાળી બને છે.
'હા' કહેવાના પ્રયત્નોમાં તમે કોમળ બનવાનું શરૂ કરો છો. ''સંન્યાસ'' એ ''કોમળ'' – ''ઋજૂ'' બનવા વિશેની સ્ન્થિતિ છે. જ્યાં સુધી તમે ''ના'' કહો છો, તમે કડક રહો છો. તમે જ્યારે ''હા'' કહેવાના પ્રયત્નો કરો છો તમે નમ્ર બનવાની શરૂઆત કરો છો. તમે જયારે 'હા' કહેવાનો સચેત નિર્ણય લો છો તો તેની શરૂઆત થાય છે. ત્યાં જ ગુરૂને પોતાનું કાર્ય કરવાનું છે. ''સંન્યાસ'' એ
જણ તેમની મૂલાકાતનીં અપેક્ષાએ આખી જગ્યાને સાફસૂથરી બનાવવા ઘૂળ ઉડાર્થોને સાફ કરતાં હતાં.
તેમને એ જોઇને જ નવાઇ લાગો, કારણ કે તેઓ આગલા દિવસ પહેલાં તો આવવાના ન હતાં.
તેમણે બસ, તેમના ઝભ્માન્ગો બાંયોને ઊપર ચડાર્થો દીધી અને તૈયારીમાં ભાગી ગયા. તેઓ માનીં શક્યા નોહે કે તે મદદ કરવા ઇચ્છતા હતા. તેમણે પૂછચું, "'શા માટે હં મારા આગમન ના ભવ્ય દિવસર્નો તૈયારીં ન કરીં શક્રુ?"
તમે જ્યારે અસ્તિત્વ સાથે રણકતા હો છો, તમે દરેક બાબતનો આનંદ લો છો, તમારી જાતનો પણ. તમે તમારી જાતને અન્ય કોઇ બાબતથી જ્રદા સમજતા નથી, તમે કોઇ પણ બાબત માટે કોઇ જુંદું કારણ જોતાં નથી, એવા લોકો હોય છે, જેઓ કુદરત સાથે સંવાદ સાધે છે, પરંતુ જ્યારે લોકો સાથે સંવાદ સાધવાનો આવે છે ત્યારે (દ્રઃખદ) રીતે પાછા પડે છે પછી, તેમનો કુદરત સાથે સુમેળ (સંવાદ) પણ અસલી સંવાદ બનતો નથી. માત્ર કૃદરત વિશે લાગણી હોવી તે કોઇ માપદંડ નથી, જેનાથી પ્રેમની માપણી થાય છે.
લોકો કહે છે કે તેઓ અસ્તિત્વ સાથે સંવાદ તો કરે જ છે. વૃક્ષો અને પશૃઓ તમારા માટે કોઇ મૂશ્કેલી પેદા નથી કરતા. તેથી જ તમે દાવો કરી શકો છો કે તમે તેમની સાથે સંવાદમાં છો! તેઓ શાંત રહે છે. તમે તેમની સામે કોઇપણ વ્યક્ત કરી શકો છો. તમે તમારી લાગણી તેમના પર લાદી(ઠોકી) શકો છો, તમે તે બહાર ખેંચી શકો છો અને તમને સારૂં લાગે છે, માત્ર એટલૂં જ. એ તો માત્ર અહંકારને પોષવા માટે કરેલો પ્રવાસ જ છે. ખરૂં સાર તત્ત્વ છે, સમગ્ર અસ્તિત્વ સાથે સંવાદ સાધવાની શક્તિમાં, પછી ભલે તમે મુશ્કેલીનો સામનો કરતા હો!
જો તમે પ્રેમની એ જગ્યા બનાવી શકો છો, એવી શરતો નીચે, તો પછી તમે સંવાદ સાધી લો છો.
એક વખત એક કવિએ પ્રેમગોત લખ્યું . અને તેના મિગ્રોને મોકલ્યું. થોડા દિવસો પછી, તેને એક એવી સ્ત્રી તરફથી પગ્ર મળ્યો જેને તેણે કાવ્ય મોકલ્યું હતું.
તે સ્ત્ર્થीએ તેને એમ લખ્યું હતું, "હં તમારું કાવ્ય મને ખૂબજ રુપર્શો ગયું છે હું અભિભૂત થઇ ગઇ છું. તમે ક્રપા કરીં મારે ઘેર આવો, મારા માતાપિતા ને મળો, અને તેમને પૂછો કે શું તમે મારીં સાથે લગ્ન કરી શકો છો. '''
તે કવિને આશ્વર્ય થયું, તેમણે તે સ્ત્રીંને જવાબ આપ્યો, "તે કાવ્ય હતું મારા હૃદયના પ્રેમનું. જે હં કેટલાક થોડાં આત્માઓ સમક્ષ ગાવા માંગતો હતો. તેનાથી વિશેષ એ કાંઇ ન હતું. ! "
તે સ્ત્રીંગે જવાબ આપ્યો, "'તમે ઢોંગો(બનાવટી) છો. તમારા કારણે ઈં ક્યારેય મારી જિંદર્ગામાં કવિને ફરીંવાર આવકાર નાહિ આપી શકું. "
સમસ્યા એ છે કે, દરેક બાબત બુદ્ધિના તર્ક પ્રમાણે બને છે. પ્રેમને માત્ર બીજુ વ્યક્તિના શરીર પ્રત્યેની લાલસા તરીકે નીચો લઇ જવાયો છે. આજ સમસ્યા છે. સાચો પ્રેમ (તમારી અંદર) ઉભરાતી શક્તિની અભિવ્યક્તિ છે, જે થવાની શરૂઆત તમારી અંદરથી થાય છે, અને તે પણ જ્યારે તમે અસ્તિત્વને ''હા'' કહો છો.
પ્રસિદ્ધ કવિ કબીર કહે છે જ્યારે પ્રેમ તમારો કબજો
તે ગતિ કરે છે, આંતરિક પ્રજ્ઞાના માર્ગદર્શન મૃજબ. તેથી જ તે હંમેશા આ ક્ષણમાં જ હોય છે. તે ક્ષણને પ્રતિભાવ આપે છે. તે જ તેની અંતિમ જવાબદારીની લાગણી છે – ક્ષણને પ્રતિભાવ આપવો અને તે પણ આપમેળે ઉઠતા અંદરના ભાવથી. સાચો પ્રેમ અને કરૂણા, ક્ષણ પ્રત્યે આપોઆપ પ્રગટ થતા પ્રતિભાવો છે. તેથી જ તે લોકો કે પરિસ્થિતિને ગણકાર્યા વિના બહાર આવી જતા હોય છે.
એક નાની વાર્તા:
એક વ્યક્તિ ઝેન મઠમાં ગયો અને ગુરૂને કહ્યું, "ગુરૂજ હં મારીં બાકીંની જંદર્ગો માટે ઝેનનું પાલન કરવા માંગુ છું. પરંતુ હં લાંબા સમય સુધી કર્શો બાબતને વળગો રહ્યો નથી, હું હંમેશા દરેક બાબતમાં ટૂકાં રસ્તા શોધું છું. શું પ્રબુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરવાનો કોઇ ટૂંકો રસ્તો છે ?
ગુરૂએ તેને કહ્યું, "તમારો આ મઠમાં બે દિવસ માટે સ્વીકાર કરવામાં આવે છે. આ બે દિવસમાં તમને પ્રબૂદ્ધ સ્થિતિ માટેનો ટુંકો માર્ગ શોખવવામાં આવશે. તમે કંઇક ખાસ કરવા માંગતા હો એવી કોઇ બાબત ? ?"
તે વ્યક્તિએ કહ્યું, "હું લાંબા સમય સુધી કશાયને વળગાં રહેતો નર્થો, તેને કારણે આપનેએ બતાવવા હં અસમર્થ છું કે હં સૌથી વધુ શું કરવા માગું છું. પરંતુ મને ચેસ રમવાનું ગમે છે.
ગુરૂએ એક જૂવાન શિષ્યને બાલાવીં મંગાવ્યો જે સારા ચેસના ખેલાડી તરીકે જાણીતો હતો તેમણે તે બન્નેને બેસો જવા કહ્યું અને તે બે વચ્ચે ચેસ
સાચો પ્રેમ અને કરૂણા, લઇ લે છે ત્યારે ક્ષણ પ્રત્યે આપોઆપ પ્રગટ ત મે થતા પ્રતિભાવો છે. તે લોકો કે બાબતોનો કોઇ પરિસ્થિતિને ગણકાર્યા વિના [વિચાર કરતા જ બહાર આવી જતા હોચ છે. નથી. માત્ર તેમાં
કૂદકો મારી દો છો. તમે જો વિચાર કરવા લાગશો તો, જ્યારે નિદ્રાદેવી તમારી આંખો ભોર કરી ઊંડી નિદ્રામાં ઢાળી દેતી હોય, ત્યારે તમે તકિયા ગોઠવવામાં લાગી જાવ એવું કાઇક થશે. તે કહે છે, ''એક વખત માથું પણ જો આપી દેવાની વાત આવે, તો તમારે શા માટે એના પર વિલાપ કરવો જોઇએ!''
તમારા ગુરૂ ઘણા જન્ન્મોથી તમારી રાહ જુઓ છે. પરંતુ તમારે તેમને કહેવું જ પડશે ''હા''. યાદ રાખો, ગુરૂ સત્પુરુષ છે. તે તમને બંધનમાં રહેવાની છૂટ આપે છે. તે રાહ જુએ છે. એક વખત તમે ''હા'' કહો છો તો તે તમને તેમના બાહુઓમાં લઇ લે છે. ગુરુ જ માત્ર એવી વ્યક્તિ છે, જે તમને પ્રેમની શક્તિના દર્શન કરાવી શકે છે.
પ્રબૃદ્ધ હસ્તીનો પ્રેમ અને કરૂણા અનંત છે. સંન્યાસ પ્રબુદ્ધ હસ્તી જેવું જીવન. એટલે એજ જીવનમુક્તિ છે.
સંન્યાસી એવી વ્યક્તિ છે, જે આંતરજગતમાંના પ્રેમ અને કરૂણામાં સ્થિર હોય છે, જ્યારે બાહ્ય જગતમાં એકાગ્રતા અને યથાર્થતામાં સ્થાપિત હોય છે. સાચા સન્યાસીમાં તલવારની ચોક્કસના હોય છે. જ્યારે તે તેની આંખો બંધ કરે છે, પછી તેને માટે બહારની દ્રુનિયા રહેતી જ નથી. તે જ્યારે આંખો ખોલે છે, ત્યારે તેનું કામ પૂર્ણ હોય છે. પૂર્ણતા માત્ર કામમાં જ નહિ, પરંતુ સંબંધોમાં પણ! તે પિતા છે, માતા છે, ભાઇ છે, અને મિત્ર છે, આ બધું જ તે એક જ સમયે હોય છે.
બોર્ડ મૂક્યું. તેમણે પછીં તેમનીં તલવાર કાઢી અને બન્નેનીં સામે મૂકો અને કહ્યું, "તમારે બન્ને જણે રમવાનું છે. જે ક્ષણે તમારા બેમાંથી જે કોઇ બાજી હારશે એટલે હારનારાનું માથું કાપી લેવામાં આવશે. ''
ગુરુના શબ્દો સાંભળી તેમને આઘાત લાગ્યો. તેમણે રમત શરૂ કરી અને રમ્યા પણ ખરા.
તેમણે રમત પર એટલું ધ્યાન આપ્યું, કે તેમણે પહેલાં ક્યારેય આપ્યું ન હતું.
શરૂઆતમાં, પેલા યુવાન વ્મિક્ષુકે સારીં ચાલો રમાં અને તેને એમ લાગ્યું કે તે જ રમત જીતી જશે. પછીં અચાનક્ર તેણે ભૂલ કરી. પેલા માણસે તે તક ઝડપીં લોધી અને રમતને પોતાના હાથમાં લઇ લીધી. થોડી જ વારમાં તે સ્પષ્ટ રીતે જીવ તરફ આગળ વધતો હતો.
અચાનક, તેણે જૂવાન ભિમ્મુક તરફ જોયું અને િવિચાર્યું કે આ ભિક્ષુકે તેની જૂવાન વચે ગુરૂ સાથે કયા સમર્પણ અને ભાજત ભાવથો આ ઉમેરે ગૂર્ સાથે જીવન જીવ્યું હશે. પછીં તેણે પોતાનીં જાંદગી માટે વિચસર્યું અને તેને થયું કે તેણે તેને કેવી વેડફી નાંખી છે. એકાએક નિર્ણય કર્યો કે, જો કોઇ એક જણને મરવાનું જ હોય તો, હું જ મરીંશ. તેણે જાણી જોઇને ખોર્ટી ચાલ ચાલી. યુવાન ભિમ્મુકે તે જોયું અને ફરીથો રમત સંભાળી લોધી.
ગુરૂ આ બધીં વાત જોઇ રહ્યા હતા. તે તબક્કે તેમણે ચેસબોર્ડ ખસેડીં લીધું અને હવામાં પ્યાદા ઉછળી પડ્યા. તેમણે કહ્યું, "કોઇપણ જીતતો
નથી, કોઇપણ હારતો નથી, રમત પૂરી થઇ છે. પ્રવૃદ્ધ અવસ્થા માટે બે જ વસ્તુ જોઇએ, તે છે એકાગ્રતા અને કરૂણા. આજે તમે બન્ને શોખ્યા છો. તમે મારીં સાથે રહો અને તમે આજે જે રીતે ચેસ રમ્યા છો, તે જ રીતે અભ્યાસ કરો. પ્રબુદ્ધ અવસ્થા તમને પ્રાપ્ત થશે જ! "
સંન્યાસ એકાગ્રતા અને કરૂણાને ભેગા કરવાની વાત છે. એકાગ્રતાથી તમે ક્યારેય જીવનના ધ્યેયને ભૂલી શકશો નહિ, જે છે પ્રબૃદ્ધ અવસ્થા. કરૂણાને કારણે તમે તમારા પોતાના જીવનનું જ બલિદાન આપવા માટે તૈયાર રહો છો, જેથી તમે ધ્યેય પ્રાસિ કરી શકો! જ્યારે બન્ને તમારી પાસે છે, ત્યારે તમે અને બીજા એમ બન્ને ત્યાં પહોંચી શકશો! આ જ છે સંન્યાસની મહાનતા એ જ છે સન્યાસનો અવકાશ.
સંન્યાસીનો સૌથી મહાન ગુણ છે તેનો અસ્તિત્વમાં ભરપૂર વિશ્વાસ. સમાજ તમને શીખવે છે કે તમે તમારી જાતને દરેક બાબત સામે રક્ષણ આપો. ત્યાં જ સમસ્યા છે, તમને એવી માન્યતા શીખવવામાં આવે છે કે અસ્તિત્વ તમારો દ્રશ્મન છે અને તમારે તેનાથી તમારી જાતને બચાવવાની છે. તમે એ જ નિયમ લાગુ પાડો છો અને તમારી જાતને ગુરૂ થી પણ બચાવો છો. ગૂરૂ તમારા જીવનમાં આવે છે માત્ર એક હેતુથી-તમારા અહંકારનો નાશ કરવો અને તમારી અંદર સંન્યાસની વૃત્તિને ખીલવા દેવી.
સંન્યાસ ખરેખર તો તમે કયા ખોટે રસ્તે જઇ રહ્યા છો, તે શોધી કાઢવા સિવાય બીજું કશું જ નથી. તે ચોક્કસ સ્થાન અહંકાર સિવાય બીજા કોઇ નામથી જાણીતું નથી. તમે જો જો આ સમજો, તો તમે તમારા ગુરૂને સીધા જ ખૂલ્લા થાવ છો અને તેમને તમારા અહંકાર પર હમલો કરવા દો છો. તમે માત્ર તમારા બધા જ બચાવના
Part 8: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM) - Abridged Edition_Gujarati_part_8.md
ન શકાય તેવી લાગણી થાય છે.
આનો અર્થ એ નથી કે અસ્તિત્વ વધારે સુંદર બની ગયું છે. અસ્તિત્વ તો હંમેશા તેવું જ છે. તમે તે પ્રત્યે પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું છે, બસ એટલું જ. તમારા પોતાના જ માનવીય ગુણો અત્યંત સારી રીતે સમૃદ્ધ બન્યા છે. આ જ છે સંન્યાસ! તમે જ્યારે અસ્તિત્વ સામે પ્રતિભાવ આપવાની શરૂઆત કરો છો, તે પણ તમારા સમૃદ્ધ ગુણોથી, તમે જ્યારે અસ્તિત્વમાં લીન થઇ જવાની શરૂઆત કરો છો, તમે જ્યારે તે માટેની તીવ્ર ઝંખના રાખતા થાવ છો, ત્યારે સંન્યાસ તમારામાં પ્રગટવાની શરૂઆત થાય છે.
જ્યારે સંન્યાસ પ્રગટે છે, ત્યારે આપમેળે જ તે અસ્તિત્વમાં વધારે સૂંદરતા ભરી દે છે. તમે સર્જક બની જાઓ છો. લોકો વિચારે છે કે સંન્યાસી સર્જનતાને છોડી દે છે. ના! સંન્યાસ તો ઇશ્વર તરફ એક પગલું નજીક જવાની ગતિ છે અને ઇશ્વર છે છેવટના સર્જક. સંન્યાસની મૂળભૂત શક્તિ જ છે, સર્જનશક્તિ. આ જ સંન્યાસ અંગેની એક બાબત છે, જેની લોકોને ઘણી જ અલ્પ જાણ હોય છે.
એક નાની વાર્તા:
એક દિવસ એક યુવાન વ્યક્તિ સોર્ઝેટીંસને મળો, જે મહાન ગ્રીક તત્ત્વચિતક હતા. તેણે કહ્યું, "ઓ મહાન સોક્રેટીંસ, હું આપનીં પાસે જ્ઞાન મેળવવા દરિયા પાસે લઇ ગયા અને તેનું માથું થોડીં સેક્જ્ડ માટે પાણીમાં નીએ દબાવી દીધું.
ઉપાયોને છોડી દો છો અને ખૃલ્લાં થઇ જાઓ છો. ગરૂજીના સાન્નિધ્યમાં નિકટ રહેવું એ તમારા નાકને તમારી આંગળીઓ વડે બંધ કરવાં જેવું છે, જ્યારે સૂગંધીદાર મંદ મંદ હવા સૂગંધી ફેલાવતી હોય છે. જ્યારે તમે તે ખુલ્લું કરી દો છો એક વિશ્વાસ સાથે, તો તમે જોશો કે તમારી આસપાસ ચમત્કાર થતાં રહે છે.
વિશ્વાસ પાસે આશ્વર્યજનક શક્તિ છે. તે કોઇ પ્રકારના તર્ક થી પર થઇને કામ કરે છે. જે કોઇ બાબત તર્કથી પર થઇ કામ કરે છે તે જ છે, સીધું સત્ય. તે ક્યારેય નિષ્ફળ થતૂં નથી. તમે જ્યારે ગૂરૂ પર વિશ્વાસ કરો છો, જ્યારે તમે ગૂરૂને સમર્પિત થાવ છો, ત્યારે તમે તેમને તમારી જાતની જવાબદારી સોંપો છો. તે ક્યારેય નિષ્ફળ રહેતા નથી, તેનો અર્થ એ નથી કે, તમે તેમને સમર્પિત થાવ છો, અને મૂર્ખામીભરી બાબતો કર્યા કરો. ના! પહેલી વાત એ છે કે તમારે તે સમજવાનું છે કે જ્યારે સાચું સમર્પણ થાય છે, ત્યારે તે ક્યારેય તમને મુર્ખતાભરી બાબતો કરવા પ્રેરિત કરશે નહિ. સમર્પણના નામે થતું કહેવાતું સમર્પણ જ માત્ર મૂર્ખતા ભરી બાબતો કરવા પ્રયત્ન કરશે. સાચું સમર્પણ ચેતના છે, નહિ કે અખતરો કરવાનો માત્ર ખ્યાલ.
સંન્યાસી એવી ચેતના છે, જે ગુરૂજીની હાજરીમાં અને લોકોના સમૂહ વચ્ચે ખીલે છે. વર્ષોથી, સંન્યાસ હંમેશ સમૂહમાં જ થતો આવ્યો છે. બધા જ મહાન ગૂરૂજીઓએ સંન્યાસીઓના સમૂહને દીક્ષા આપી છે. જ્યારે પણ લોકોનો સમૂહ પ્રેમમાં વિલીન થાય છે, જયારે લોકોનો સમુહ પીગળવા માંડે છે, સંન્યાસ પ્રગટ થવાની શરૂઆત થાય છે. અચાનક, ઘણું બધું સૌદર્ય પ્રકાશી ઉઠે છે. અચાનક, અસ્તિત્વ અત્યંત ભરપૂર રીતે રહસ્યપૂર્ણ અને સુંદર લાગે છે. જોગાનૃજ્ઞેગની શક્તિ જીવનની એક રીત થઇ જાય છે. ભરપૂર શક્તિ વહેવાની શરૂઆત થાય છે. દરેક બાબત પૂર્ણ સ્વરૂપે ભાસે છે. ચારે બાજુ જાણે બધું જ મહેકી રહ્યું હોય તેવી સમજાવી
સન્યાસ એ છેવટનો જૂગાર છે
જ્યારે તેમણે તેને છોડીં દીધો તે વ્યક્તિ શ્વાસ લેવા મોઢું ખોલતો ઉપર આવ્યો. સોક્ટેટાંસે તેને કહ્યું કે તને જે જેઇએ છે તે ફરીથી જણાવ. તે વ્યક્તિએ કહ્યું, "મારે જ્ઞાન જોઈએ છે."
સોક્રેટીંસે ફરીં તેને પાણીનીં નીંચે મૂકીં દીધો, અને આ વખતે તો વધુ સમય માટે. પછીં તેમણે તેને છોડીં મૂક્યો અને પૂછચું, "તારે શું જોઇએ છે ?" વ્યક્તિ એ જવાબ આપ્યો, "જ્ઞાન. "
સોર્ક્રેટીંસે તેમ જ કરવાનું થોડા વધુ વખત ચાલુ રાખ્યું.
થોડા સમય પછીં, સોઝેટીંસે ફરીં પૂછચું, "તારે શું જોઇએ છે?" તે વ્યક્તિ મોઢું ખોલીં બોલવા માંડ્યો, "હવા, મારે હવા જોઇએ છે!"
સોક્રેટીસે કહ્યું, "સારૂં, જેવીં તને હવાનીં જરૂર હતીં, તેથીં જ જરૂર જ્ઞાનનીં પડશે ત્યારે તને તે મળો જશે. "
સંન્યાસ એ તમારી અંદર ઉઠતી ઊંડી ઉત્કંઠા છે, તે ઊંડી તમન્ના છે. સમય સાથે તમારી ઇચ્છા એક સરખી ન પણ હોય તો ઠીક છે. તમે કુદકો મારી શકો છો. તમે એક સરખા ન રહી શકો. પરંતુ એક સરખા રહેવું તે કોઇ જરૂરી માપદંડ નથી. જ્યારે તે મૂળીયાં ઘાલે છે, તે જ પૂરતું છે. તમે તૈયાર છો. એક વખત તમે અંદર કૃદકો મારો છો એટલે દરેક બાબત બરાબર થઇ જાય છે.
એક વ્યક્તિ શિયાળાના મહિનાઓ દરમ્યાન હિમાલય પર્વત તરફ ચાલતા જતા હતા. એક વૃદ્ધ વ્યક્તિએ તે જોયું. અને પૂછચું, "પર્વતોમાં ઘણી ઠંડી હોય છે. તમને ખાતરી છે તમે ત્યાં રહીં શકશો?" તે વ્યક્તિએ જવાબ આપ્યો, "મારૂ હૃદય તો ત્યાંજ છે. તેથી મારામાંની બાક્ષીની બાબતોને ત્યાં પહોંચવું સહેલું પડશે. "
શરૂઆત થવી તે જ પ્રક્રિયાને વેગીલી બનાવે છે. સંન્યાસનો બાહ્યવેશ અંદરના વેશની કાળજી લેશે. તેથી જ, શરૂઆતની રીતે, નવું નામ અને ભગવા કપડાં આપવામાં આવે છે. તે જ તમારા માટે મોટા ભાગના કાર્યો કરશે. તે દરેક ક્ષણે સભાનતાને જીવંત રાખશે.
પરંતુ જો તમે ફદકો મારવાના નિર્ણયનું વિશ્લેષણ કરવાનું શરૂ કરો છો, તો તમે તેને ગૂમાવી બેસો છો. માત્ર તમારી શક્તિ જોઇને જ હું તમને કહી શકું છું કે તમે સંન્યાસ માટે તૈયાર છો! તમે આ શક્તિનું વિશ્લેષણ કોઇ તર્કથી કરી શકશો નહિ. આ શક્તિ તર્કની ઉપરવટ છે. તમે જ્યારે પણ સંન્યાસ લો છો તે ક્ષણ બરાબર છે, માત્ર એટલું જ તમે જો તેને પાછળથી છોડી દો છો તો તેનું પણ કોઇ દ્રુ:ખ ન કરશો. તેનું બીજ રોપાઇ ચૂક્યું છે. એક વખત કોઇ વ્યક્તિ સંન્યાસી બને છે, તે હંમેશા સંન્યાસી જ રહે છે. તે જ સમય છેવટનો સમય હોઇ શકે છે.
સંન્યાસ એવો નિર્ણય છે જે બુદ્ધિશાળી લોકો દ્વારા લેવાય છે. જ્યારે વ્યક્તિનું જીવન પાણી ઉકળે તેવા ઊંચા તાપમાને આવી જાય છે, હતાશાની ટોચે આવી જાય છે, એવા તબક્કે કે જ્યાં તમને બાહ્ય જગત કોઇ કામનું રહેતું નથી, જ્યારે આગળ કશું જ નથી, જે તમારી સ્થિતિમાં તમને મદદરૂપ થઇ શકે ત્યારે તમારી પાસે ત્રણ પસંદગીઓ હોય છે, જે તમે લઇ શકો છો.
પહેલી પસંદગી તમે કરી શકો છો તે છે આત્મહત્યા. આત્મહત્યા તુરંત મળતી મુક્તિ જેવું જણાય છે. પરંતુ તે તો ભયંકર દ્ર:ખ ઊભૂં કરે છે. લોકો એમ માને છે કે
જવનની પદ્ધતિને બદલી નાખે છે અને તમારી સમગ્ર શક્તિને પ્રબદ્ધ અવસ્થા તરફ દોરી જાય છે. જ્યારે અંદર દષ્ટિ કરવાનો પહેલો વિચાર આવે છે, ત્યારે આધ્યાત્ત્મ ને આલિંગન આપવાનો પહેલો વિચાર ઉદ્દભવે છે, અને બુદ્ધિશાળી વ્યક્તિ સંન્યાસમાં ક્રદી પડે છે. સંન્યાસ જ ટુંકો રસ્તો છે.
એક નાની વાર્તા છે:
પ્રબૂદ્ધ અથસ્થા શાંખતો પચાસ વર્ષનો એક વિદ્યાર્થી ઝેન ગુરૂ પાસે આવ્યો અને કહ્યું, "હ નાનો બાળક હતો ત્યારથી માંડીંને આજ સુધી આધ્યાત્માવિદ્યાનો અભ્યાસ કરી રહ્યો છું. મેં શીખ્યું છે કે ઘાસ અને વૃક્ષો પણ પ્રબુદ્ધ બનશે આ મને ઘણં વિચિત્ર લાગે છે. "
ગુરૂએ પૂછચું, "ધાસ કે વૃક્ષો કઇ રૌતે પ્રબુદ્ધ બને છે તે વિશે ચર્ચા કરવાનો શૂં અર્થ છે ? પ્રશ્ન એ છે કે તમે પોતે કઇ રોતે પ્રબૂદ્ધ બનીં શકો છો. તમે કચારેય તે બાબતે વિચાર કર્યો છે ?''
તે વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપ્યો, "મે તે રીતે ક્યારેય વિચાર્યું નથી. ""
ગુરુએ કહ્યું, "'તો પછીં ઘેર જાઓ અને તે વિશે વિચાર કરો. ''
સંન્યાસ તમારી પોતાની સાથેની જ કેન્દ્રીત થયેલી મુલાકાત છે. તે તમે તમને પોતાને સભાનાવસ્થામાં આપેલ વચન છે કે તમે પોતે જ જે નથી તે બધાનો નાશ કરવાનાં છો. અને તમારી જાતનું પૂરેપૂરું શુદ્ધિકરણ કરવાનાં છો.
આત્મહત્યા માટે હિંમત જોઇએ. હિંમત એ સૂંદર શબ્દ છે, જેને અહીં ખોટી રીતે ઉપયોગમાં લેવાયો છે. તમારે તમારી આંખમાં મરચાંની ભૂકી ઘસવા માટે શૂં કોઇ િંમતની જરૂર રહે છે? ના! એ તો નરી મૂર્ખતા છે. તે જ રીતે, આત્મહત્યા કરવા માટે કોઇ હિંમતની જરૂર રહેતી નથી. તે તો માત્ર મુર્ખતા જ છે. તેમાં હિંમત બતાવવા જેવું કશું જ નથી.
આત્મહત્યા પાછળના વિજ્ઞાનને સમજીએ. ધારો કે તમારા આ જન્મનું સામાન્ય આયુષ્ય નેવું વર્ષ છે, અને તમે પીસ્તાલીસ વર્ષની ઉંમરે આત્મહત્યા કરો છો. તો તમારે બીજા ૪૫ વર્ષ જીવ તરીકે બીજો જન્મ લેવા માટે અન્ય કોઇ શરીર મેળવવા રાહ જોવી પડશે. આ પીસ્તાલીસ વર્ષે તમારે માટે એવા નર્ક સમાન અસહ્ય લાગશે જેનો અનુભવ તમે ક્યારેય કર્યો નથી. તે તમારા હાલના શરીરમાં રહેતા થતા સંઘર્ષ કરતાં પણ વધારે ખરાબ બની રહેશે. તમે વિચારો છો, તેમ આત્મહત્યા એ કોઇ પ્રકારનો છૂટકારો નથી.
બીન્ને વિકલ્પ છે કોઇ પ્રકારના નશાના બંધાણી બની જવું, જેમ કે નશાયુક્ત દવા કે દારૂ, અને જે તમે મૃત્યુ ન પામો ત્યાં સુધી શરીર માટે ધીમા ઝેર જેવું કામ કરે છે. આ પણ એટલું જ મૂખતા ભર્યું છે. કારણ કે તમે જાણી જોઇને માનવ શરીરનો દ્રૂર્પયોગ કરો છો.
ત્રીજો અને ખૂબ જ બુદ્ધિશાળી માર્ગ છે તમારી પોતાની ભીતરમાં દષ્ટિ કરવી. જ્યારે બાહ્ય જગત તમારા મનમાંથી પૂરૂં થતું જણાય છે ત્યારે હવે સમય આવ્યો તમારે તમારી અંદર દષ્ટિ કરવી. સંન્યાસ ત્યારે જ થાય છે જ્યારે તમે અંદર દષ્ટિ કરી આંતદર્શન કરવાનું નક્કી કરો છો. સંન્યાસ એવી દવા છે જે તમારા સમગ્ર
ભૌતિક રીતે છટા પડવું તેને તે ને જન્મ કહેવાય છે. અને માનસિક ત મે ત મા રા થી રીતે અલગ પડવું તેને સંન્યાસ અલગ થવા કઠેવાચ છે. દેશો.
ભૌતિક રીતે છૂટા પડવું તેને જન્ન્મ કહેવાય છે. અને માનસિક રીતે અલગ પડવું તેને સંન્યાસ કહેવાય છે.
આ રીતે હું ઘણો જ નસીબવાળો છું, હું જ્યારે મારી માતા પાસે ગયો અને તેને કહ્યું કે મારે સંન્યાસ માટે ગૃહત્યાગ કરવો છે, મોડી રાત હતી, લગભગ અગિયાર વાગે. હું મંદિર ગયો, રોજ મૃજબ થોડો સમય ત્યાં પસાર કર્યો અને મારા રોજના સમયે ઘેર આવ્યો. મેં મારી પાસેની ચાવીથી બારણું ખોલ્યું અને અંદર ગયો. મેં લાકડાની ચાખડી પહેરી, જે સામાન્ય રીતે ફરતા રહેતા સંત પહેરતા હોય છે. તેનાથી ગ્રેનાઇટની લાદી પર ઘણો મોટો અવાજ થયો. મારી માતાનો નિત્યક્રમ હતો જાગતી રહી,, મારી પસંદનું જ મવાનું બનાવવાનું અને હું જ્યારે ઘરમાં પ્રવેશું ત્યારે મને તે પીરસવાનું. જો મે મારૂં રાત્રિનું ખાણું મંદિરમાં જ લીધું હોય તો હું તેને જણાવી દઉં અને પછી અમે બન્ને સુઇ જઇએ.
ખાસ તે રાત્રે મારી માતા ઊઠી અને જ મવાનું બનાવવાની તૈયારી કરતી હતી. મેં તેમને બોલાવ્યા અને કહ્યું ''મેં નક્કી કર્યું છે કે હું સંન્યાસ લેવા માટે ઘર છોડું છું. તમે મને આજે જમવાનું આપી શકો છો, જોકે મેં જ મી લીધું છે છતાં હું અત્યારે જમીશ. કારણ કે કાલે તો હં જતો રહીશ.''
મારા તરફથી એ ખૂબ સામાન્ય પ્રકારની જાહેરાત હતી. જો કે, તેમને આઘાત તો લાગ્યો, પરંતુ તેઓ કશું બોલ્યા નહિં. એક વાત છે કે મારું આખું કુટુંબ પહેલેથી જાણતું હતું કે મને બીજ્ર્ કંઇ કરવાનું કહેવું કે
સન્યાસ એ છેવટનો જૂગાર છે
તમે એક વખત તમે સંકલ્પ કરો છો તો તો તમારૂં જોવાનું, અનુભવવાનું જુદાં જ બનવા માડશે. આ જ તમારામાં નવી સમજણ લાવવાનું કારણ બનશે. ભવિષ્ય માટેના જો કોઇ ઉકેલ હોય તો, તે સન્યાસ જ છે. કારણ કે આ જ માત્ર એવી વસ્તુ છે જે તમને શીખવે છે તમારા પોતાનામાં સ્થિર કઇ રીતે થવું, અને છતા બાહ્ય જગતમાં રમતિયાળ પણે આનંદપૂર્વક અને મસ્તીભરી રીતે વર્તવું. સંન્યાસ તમને તમારી ઓળખ બનવા દીધા વિના અસંખ્ય ભૂમિકાઓ કરવા દ્દે છે. તે તમને સતત રોમાંચિત અને હંમેશા મસ્તીમાં રાખે છે. તે તમને આ પૃથ્વીગ્રહ પર જન્-મ ધારણ કરવાના મૂળ તત્ત્વનો અનુભવ કરાવે છે.
સાચો પ્રેમ કદી અવરોધ ન બને
સાચી મા એ છે જે યોગ્ય સમયે તેના બાળકને જવા દે છે. જે માતા તેના બાળક માટે અત્યંત મમત્વ રાખતી હોય છે, તે પહેલાં તો કદાચ જન્મ આપવામાં જ સંકોચ કરે છે! જન્ન્મ આપવાની ક્રિયા પણ એક પ્રકારે જવા દેવા જેવી જ વાત છે. કારણ કે તેનાથી બાળક માતાનું શરીર છોડીને દૂર થાય છે ! તે જ માતા જે બીજા સ્તરના વિસ્ફોટ માટે તૈયાર હોય છે, એ એવી માતા છે જે જવા દેવા તૈયાર છે, તે જ માત્ર સાચી માતા બની શકે છે.
તમે જો વધારે પડતું મમત્વ રાખતા હો, તમે જો તમારા બાળકથી અલગ થવાનું વિચારતાં પણ દ્રુ:ખી થઇ જતા હો, તો પછી તમારે બાળકને જન્મ આપવો જ ન જોઇએ! તમારે તેને સતત ''નાળ'' દ્વારા જ પોષણ આપવું જોઇએ. નાળનું જોડાણ તમારે સતત જીવંત રાખવું જોઇએ! જેવી રીતે, બાળકનો ભૌતિક વિકાસ ત્યારે જ થાય છે, જ્યારે તમે તેને પ્રથમ નવ મહિનાની અવધિ પછી બાહ્ય જગતમાં મોકલો છો. તે જ રીતે તે માનસિક રીતે પ્રગતિ ત્યારે જ કરી શકશો, માત્ર જ્યારે
''વાત સાચી છે ?''
મજાકમાં, તે લોકો મને 'સ્વામી' કહીને જ બોલાવતા હતા, તે પણ એ દિવસોમાં પણ.
મેં તેમને કહ્યું, ''હાં, મેં નક્કી કર્યું છે કે સંન્યાસ લેવા માટે ઘર છોડી દઉં અને પ્રબુદ્ધ બનું. ''
તેમને માટે આ આઘાત જન્નક હતું. પરંતુ તેમણે જોયું કે હં ઘણો સ્પષ્ટ, સમતોલ, શાંત અને હળવો હતો. તેમણે માત્ર એક જ જાહેરાત કરી. તેમણે કહ્યું, ''તું માંદો પડે તો અમને જાણ કરજે. એવી વિનંતી. અમે તારી સંભાળ લેવા માંગીએ છીએ.'' માત્ર એટલું જ તેમણે કહ્યું કે, ''તૂં તમારા પ્રવાસ દરમ્યાન ક્યારેય પણ માંદો પડો તો અમને જાણ કરજે એવી વિનંતી. અમે તારી કાળજી લેવા માંગીએ છીએ. અમે માત્ર એટલી જ વાત ઇચ્છીએ છીએ, તે સિવાય કર્શું નહિ. હવે પછી તું જે ઈચ્છે તે કરી શકે છે.''
મારા માતાપિતા ક્યારેય મારા રસ્તામાં અવરોધ રૂપ બન્યા ન હતા. સમજો: કોઇ પણ સંબંધ, તેમાં માતા પિતા નો સંબંધ પણ આવી જાય છે, સંબંધ ત્યારે જ તંદ્દરસ્ત હોય છે જ્યારે વ્યક્તિ પછીનાં તબક્કાને બનવા દેવા તૈયાર હોય. મેં હજારો યુવાનો જોયાં છે જેઓ એટલા બધા ઉત્સાહિત છે અને જેઓ પૂરતા હિંમતવાન છે, જેઓ આધ્યાત્મિક શોધના આ માર્ગને અનુસરવાની પૂરતી હિંમત ધરાવે છે. તેમ છતાં, તેમના માતાપિતાને કારણે તેઓ પોતાની જાતને આગળ શોધના પ્રયત્ન કરતા નથી.
માતાપિતા જીવનની એક ઘરેડમાં જ સામાન્ય રીતે રહે છે, જેમકે બીજાના અહંમને પોષવા માટે જ જીવવું અને બાળકો ને મોટાં કરવાં. ભાગ્યેજ થોડા આત્માઓને
સમજાવવાનો પ્રયત્ન કરવો એ નકામુ છે તેઓ જાણતા હતા કે કંઇ પણ કહેતા પહેલા હ મારી અંદર તે બાબતે ઘણો જ સ્પષ્ટ હોઇશ. એ પછી જ હું આમ કરવાનો છું એ મોટેથી જણાવીશ. હું જ્યારે કંઇક કહું છું તેનો અર્થ એ છે કે તે કરવાનું જ છે – માત્ર તેટલું જ .
તેમની આંખોમાંથી આંસુ પડવાના શરૂ થયા. મેં તેમની તરફ જોયું અને પૂછયું, ''તમારો રડવાનો શો અર્થ છે ? તમારો અર્થ એ છે કે મારે જવું ન જોઇએ ?''
તેમણે તેમનું માથું હલાવ્યું અને કહ્યું, ''ના, હું એમ કહેતી નથી કે તારે જવું ન જોઇએ. હું રડું છું કારણ કે હું મારા પર કાબૂ રાખી શક્તી નથી. હું આ વાત સ્વીકારી શક્તી નથી. હું એમ પણ કહી શક્તી નથી કે તું જઇ શકે નહિ. ''
પહેલેથી તે જાણતી જ હતી કે એક દિવસ આ તો થઇને જ રહેવાનું છે. એક યા બીજા દિવસે હું જતો રહીશ. મારા જન્માક્ષરમાં જ તેની આગાહી થઇ હતી. તેની સુંદર બાજૂ એ હતી કે તેણે મને ક્યારેય કહ્યું નહિ, ''ના!'' તેમણે એમ પણ કહ્યું નહિ કે તારે ના જવું, એટલું જ નહિ તેમણે મારા પિતાને પણ આ બાબત જણાવી. મારા પિતાએ વિચાર્યું કે મારા પર ખીજવાઇ હશે અને કોઇ મૂશ્કેલી ઊભી કરી હશે અને તે કારણે જ મેં જવાનું નક્કી કર્યું હશે. તેમણે તેમને પૂછ્યું, ''તમે શું તેને ઘમકાવ્યો ? તમે શું કોઇ મુશ્કેલી ઊભી કરી ?''
મારી માતાએ કહ્યું, ''ના, મેં કાંઇ તેને ઘમકાવ્યો નથી કે નથી એને કંઇ કહ્યું. તે જ તેની મેળે આવ્યો અને મને આ કહ્યું,'' તે પછી મારા પિતાજી શાંત પડ્યાં.
તે સીધી સાદી જાહેરાત હતી. મારા પિતા મારી પાસે આવ્યા, બેઠા અને પૂછયું, ''સ્વામી તમારી માતા કહે છે,
સન્યાસ એ છેવટનો જૂગાર છે
તેથી જ આ વખતે હું સફળ બન્યો છૂં! તમે એ સમજો કે જ્યારે સંઘર્ષ સંન્યાસ માટેનો હોય છે તો પ્રબૃદ્ધ અવસ્થા ન પણ બને, તો તે નિષ્ફળતા નથી. તે મહાન સફળતા છે, કારણ કે તમે નિષ્ઠાથી જીવ્યા છો અને તે પણ ચૈતન્યના ક્ષેત્રમાં. ચૈતન્યના ક્ષેત્રમાં અસ્તિત્વ પૂર્ણ રીતે તમારૂં નિરીક્ષણ કરે છે. દરેક પગલે તમારી કાળજી લેવાય છે. તેથી તમે સમજો કે કોઇ પણ પ્રકારનું અભિયાન, કોઇ શોધ, કોઇ સાહસ જે ચૈતન્યના ક્ષેત્રમાં કરવામાં આવ્યું હોય તેમાં પ્રોત્સાહન, સંમતિ અને સમર્થન આપવું જોઇએ.
હું મારા માતાપિતા પ્રત્યે કાયમ માટે આભારી છૂં કે તેઓ મારા માર્ગમાં અવરોધ રૂપ થયા નથી.
પ્રેરણા મળે છે અને શોધ આદરવાની હિંમત મળે છે. તમે એ સમજવાનો પ્રયત્ન કરો કે હું તમને એમ કહેતો નથી કે તમે તમારા બાળકોને એવી તાલિમ આપો અને તમારા બાળકોને સ્વામીઓ બનવા દબાણ કરો. ના! મારું એ કહેવું છે કે જો તેમને ક્યારેય સંન્યાસ તરફની ઇચ્છા જાગે, તો તમે તેમના રસ્તામાં અવરોધ બનશો નહિ. તમે જો તેમના રસ્તામાં અવરોધ નહિ બનશો તો ઇશ્વરની તમારા પર કૃપા થશે.
તમારા બાળકે જે રસ્તો પસંદ કર્યો છે તે સમજવાની બુદ્ધિ દાખવો. તેણે છેવટનો શ્રેષ્ઠ માર્ગ પસંદ કર્યો છે. તે જો રડે, સંઘર્ષ કરે કે એક વખત નિષ્ફળ પણ બને, તેમાં કશું જ ખોટું નથી. – જો તેનો તમને ડર હોય તો હું મારા અગાઉના દસ જન્મોમાં કદાચ નિષ્ફળ પણ રહ્યો હોઉં,
પ્રબુદ્ધતા જ તમારા સામ્રાજચની ચાવી છે
પ્રબુદ્ધતા જ તમારા સામ્રાજચની ચાવી છે
તમે આ પૃથ્વી પર એક ભગવાનની જેમ જીવન જીવી શકો છો.
બીજી વાત, જો એ પ્રબુદ્ધતા પામી શકે છે, તો હું કેમ નહીં? આવું લાગવાનું કારણ એ વ્યક્તિની સાદગી, વિનમ્રતા અને સર્વસામાન્ય માણસ જેવો વ્યવહાર જે તમને તમારા વ્યવહાર જેવો જ લાગે છે. સ્વાભાવિક છે કે તમારામાં આત્મવિશ્વાસ આવે છે કે હું પણ પ્રબુદ્ધતા પામી શકીશ. ત્રીજી વાત, સાહસ, ધૈર્ય મને ઝંપલાવવા દો ! આ ત્રણે વાત ત્યારે જ શક્ય બને, જ્યારે તમે પ્રબુદ્ધતા પામેલ ગુરૂની સાથે વાસ્તવમાં રહો, એના શરીરના હાવભાવ સતત નિહાળો. બીજી કોઈ વાતથી આવી પ્રેરણા મળે નહીં.
( ૧ ) અમર્યાદ, અખંડ પ્રવાહનો અનુભવ કરવો
અમર્યાદ, અખંડ પ્રવાહના અનુભવ સાથે જીવવું એ જ પ્રબુદ્ધતા છે. એ અનુભવ ત્યારે જ થઈ શકે, જ્યારે તમે તમારી આંતરિક અને બાહ્ય ઓળખાણો ભૂલી જાવ અને તેમાથી રીલેક્સ થઇ જાવ.
જો તમે કાર્યરત રહો અને છતાંય એ અમર્યાદ
હવે આપણે અંતિમ તબક્કામાં આવી પહોંચ્યા છીએ, અથવા જેને હું સ્વાનુભવનો શિરોમણી કહું છું. હું કોણ છૂં તે જાણવું અને આ વિશ્વમાં મારે શું ભૂમિકા ભજવવાની છે. તેનું જ્ઞાન પ્રાપ્ત થવું એ સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે, અનુભવ છે. અજ્ઞાનના અંધારામાંથી આપણે સત્યના પ્રકાશમાં પ્રવેશ કરીએ છીએ. આપણે પ્રબદ્ધ બનીએ છીએ.
પૃથ્વી પર પ્રબૂદ્ધ લોકો કેમ અવતરે છે
જયા તમે કોઇને પાણીમાં તરતા જૂઓ છો ત્યારે ત્રણ વાતો તમારા ધ્યાનમાં આવે છે. પહેલી એ કે આપણને સમજાય છે કે તરવું શક્ય છે. બીજી વાત, તમારામાં જબરદસ્ત ઉત્તેજના આવી જાય છે, જો એ તરી શકે, તો હું કેમ નહીં ? હું કેમ ન કરી શકું ? હું કરી શકીશ જ. ત્રીજી વાત, મને કૂદી પદવા દો. તમને પ્રોત્સાહન મળે છે, અને હિંમત ધૈર્ય મળે છે !
એવી જ રીતે, જયાં તમે પ્રબુદ્ધતા પામેલ વ્યક્તિને આ ધરતી પર હરતાં ફરતાં જુઓ છો, એમના સાંનિધ્યમાં રહો છો, ત્યારે ત્રણ વાતો તમારા ખ્યાલમાં આવે છે. પહેલી વાત એ કે, પ્રબુદ્ધતા પામવી શક્ય છે.
જીવન મુક્તિ
કેમ વિચારું છું, કેવી રીતે વિચારું છું ત્યારે આ સમજ જ તમને સ્પષ્ટ આત્માનુભવ કરાવે છે. આ જગત સાથે કેવી રીતે જોડાવું તમને જે અપેક્ષિત છે તે કેવી રીતે મેળવવું અને અનાવશ્યક વસ્તૂઓને કેવી રીતે દૂર રાખવી, આ જ્યારે તમને સમજાય છે, ત્યારે આ જગતનો તમે સ્પષ્ટ અનુભવ મેળવશો. ત્રીજી વાત છે ઇશ્વર, જે સ્ત્રોત છે પોતાનીજાત અને આ જગતનો.
પોતાની જાતની, આ જગત અને ઇશ્વર આ ત્રણેયના સંદર્ભમાં સાચી સમઝ પ્રાપ્ત કરવી એ જ પ્રબુદ્ધતા છે.
(૩) કોપણ કારણ વગરની તીવ્ર ઉત્તેજના
મને લોકો પૂછે છે ''આત્માનુભૂતિ પ્રાપ્ત થયા પછી પ્રબૃદ્ધ વ્યક્તિ આનંદનો અનુભવ કરે છે કે ?'' હું તમને જણાવી દઉં કે આત્માનુભૂતિ પછી જ એ વ્યક્તિ પરમ આનંદ અનુભવે છે. પહેલાં તો તમે માત્ર કલ્પના જ કરો છો કે તમે આનંદમાં છો.
આત્માનુભૂતિ પછી આનંદ મેળવવા માટે તમને જ્ઞાનેન્દ્રિયોની પણ જરૂર રહેતી નથી. તમે સર્વકાળ આનંદનો જે અનુભવ કરશો, કોઈપણ કારણ વગર તમે તીવ્ર ઉત્તેજનાનો અનુભવ કરશો. મારે જો બે શબ્દોમાં આત્માનુભૂતિની વ્યાખ્યા કરવાની હોય તો, હું એમ જ કહીશ કે કારણ વગરની તીવ્ર ઉત્તેજના એ જ આત્માનુભૂતિ, ઉત્કટ પ્રેમભાવના જે કોઈ એક બાબત માટે મર્યાદિત ન હોય એ જ આત્માનુભૂતિ. કોઈ એક વસ્તુ વિશેષ નથી, પણ ઉત્કટ પ્રેમ છે, કોઈ કારણ નથી પણ તીવ્ર ઉત્તેજના છે. આવી સ્થિતિને હું પ્રબદ્ધતા કહું છું. આત્માનણતિ એમાં નથી કે બધું છોડીને ક્યાંક જતા રહેવું. જીવનનો અહીંયા જ અને હમણાં જ પૂર્ણ આસ્વાદ લેવો એને હું આત્માનુભૂતિ કહ્યું છે.
ઉત્કટ પ્રેમભાવના જે કોઈ એક બાબત માટે અખંડિતતાનો પૂર્ણપણે મર્યાદિત ન હોચ એ જ સતત અનુભવ કરો છો આત્માનુભૂતિ. તો તમે પ્રબુદ્ધતાને જીવી રહ્યા છો એમ કહી શકાય. જો તમે એમાં પૂર્ણપણે રચ્યા પચ્ચા ન રહો પરંતુ એકાદવાર તમને એ અમર્યાદ અખંડિતતાનો અનુભવ થયો હોય, તો તમને
'સાતોરી'નો અનુભવ થયો છે એમ કહેવાય.
(૨) પોતાને, આ દુનિયાને અને ભગવાનને સ્પષ્ટપણે જાણવું
આત્માનુભૂતિ પામવા માટે મૂળભૂત રીતે જે આવશ્યક છે, તે છે 'માનસશાસ્ત્રીય ક્રાંતિ', જીવ, જગત અને ઇશ્વરના સંદર્ભમાં નવી ઓળખ, સ્પષ્ટતા.
તમે કેવી રીતે વિચારો છો, શું વિચારો છો, તમને કોણ સ્ફર્તિ આપે છે, કોણ પ્રેરણા આપે છે, તમને જીવનમાં કોણ પ્રવૃત્ત કરે છે, આવી બધી બધી બાબતોની બાબતમાં સ્પષ્ટતા હોવી, એ તમારી જાત 'જીવ'ની બાબતમાં સ્પષ્ટતા છે.
આ જગતમાં તમારી આકાંક્ષાઓની પૂર્તિ કેવી રીતે કરવી, દુનિયાએ તમારા પર લાદેલી પરિસ્થિતિઓ અને ભયનો સામનો કેવી રીતે કરવો, નિડર કેવી રીતે બનવું એ બાબતોની સ્પષ્ટતા હોવી એ 'જગત'ના સંદર્ભમાં રહેલી સ્પષ્ટતા છે.
હું પોતે અને આ જગતના ઉદ્દ્ભવના સંદર્ભમાં સ્પષ્ટતા હોવી એ 'ઇશ્વર'ની સમજ છે. આ ઉદ્દ્ભવસ્થાનને પ્રાપ્ત કરવું, આ ત્રણેયને જાણવા એનો જ અર્થ પ્રબદ્ધતા પ્રાપ્ત કરવી છે.
જ્યારે તમને સ્પષ્ટ સમજ હોય કે હું જે વિચારું છું તે
પ્રબુદ્ધતા જ તમારા સામ્રાજચની ચાવી છે
(૪) તમે પોતાને જે રીતે જૂવો છો, તેમજ બીજાને જોવા
હું જેને આત્માનુભૂતિ કહું છું તે એ છે કે, તમારી અંદર ધબકતા જીવનનો જે અનુભવ તમે કરો છો, તે જ અનુભવ તમે તમારા શરીરની બહાર પણ કરો. તમારા પ્રાણ, તમારું જીવન માત્ર તમારા શરીરમાં જ નથી, પણ તમે જીવો છો બીજા બધાના શરીરમાં, વૃક્ષોમાં અને ખડકોમાં તમારો તમારા ભૌતિક શરીર પર જે અધિકાર છે. તે પૂરા વિશ્વ ઉપર ફેરવાઇ જાય છે ! બ્રહ્માંડના આણુંએ આણું, માં તમે જીવો છે. દરેક આણુંઓ પૂર્ણ છે અને બ્રહ્માંડનો પરિપૂર્ણ ભાગ છે.
સમજી લો, હું મારા શરીરની બહાર એટલો જ જીવિત છું જેટલો આ શરીરમાં. એનો અર્થ એ થયો કે હું લાખો માથાઓ, આંખો અને પગમાં, તેમજ બ્રહ્માંડમાં રહેલ લાખો જીવોમાં જીવીત છું.
આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દરેક વસ્તૃને એવી રીતે જુઓ કે જાણે પહેલી જ વાર જોતા હો, તમારા સંસ્કાર કે તમારા અનુભવોને વચમાં ન લાવો. પછી જ તમે અનુભવશો કે જે જીવન આ શરીરમાં ધબકે છે, તે જ આ શરીરની બહાર પણ ધબકે છે. દસ દિવસ આનો પ્રયોગ કરો. એક વાર તમને ક્ષણિક દર્શન થશે, તો પણ તમે એ કદી પણ ભૂલશો નહીં. તમને જણાશે કે કોઇ વિશેષ કારણ વગર પણ તમે પરમાનંદનો અનુભવ કરી રહ્યા છો. કોઈ કારણ વગર તમારામાં ઉત્તેજના વ્યાપ્ત છે. તમે કોઇ બાબતને આ આમ જ હોય, એમ માની નહીં લો. તમે હંમેશા આનંદ્દમય રહેશો.
(૫) પકડ-મુક્ત થવું
હાલમાં તમે તમારા અનુભવોને ભેગા કરીને એક ધરી
બનાવી લો છો. ભવિષ્યમાં તમે જે અનુભવશો તેનો આધાર આ ધરી તમે કેવી રીતે બનાવી છે, એના પર છે. ભૂતકાળમાં તમે કેવા શબ્દો વીણ્યા છે અને આ ધરીને કેવી રીતે સાકાર કરી છે, તે તમારા અનુભવોનો આધાર રહેશે. ભવિષ્યમાં તમારી ભાવનાઓ, પ્રતિક્રિયાઓ, વિચારો અને શબ્દોનો આધાર માત્ર આ ધરી જ રહેશે. પરંતુ પ્રબુદ્ધતા પામ્યા પછી તમારું જીવન આથી કાંઈક જુદ્દું જ હશે. વિચારો ઉદ્દભવે છે અને એ જો તે કરવા ઈચ્છતા હોય, તો તમારું શરીર આ વિચારોની પાછળ ચાલે છે. એક વાર કામ પતે, એટલે એ વિચારો લૂસ થાય છે. તે પછી ફરીવાર જ્યારે કાંઈક કરવાનું આવે ત્યારે વિચારો ફરી ઉદ્દ્ભવે છે અને આ પ્રક્રિયા ચાલુ જ રહે છે. આ બધુ જ બહુ સુંદર રીતે આપમેળે જ થાય છે. કોઈ ધરીની જરૂર રહેતી નથી.
હાલમાં પથારીમાંથી ઊઠીએ, ત્યાંથી તે ફરી પાછા પથારીમાં સુઈ જઈએ ત્યાં સુધી, આપણે સતત એક પ્રકારની અસ્વસ્થતા ભોગવીએ છીએ. સતત આપણે એક યા બીજા પ્રકારનો અજંપો અનુભવીએ છીએ. આપણે બીજાઓના દોષ કાઢવાની રાહ જ જોતા હોઈએ છીએ, આપણને કાંઈક બહાનું જ જોઈએ છે.
પ્રબૃદ્ધતા પામ્યા પછી આપણને સતત પજવવતી ભય અથવા અપરાધ અથવા વાસનાની ભાવના રહેતી નથી એ ધરીના સંસર્ગમાંથી તમે એક પળ માટે પણ જો પકડ મુક્ત થાવ છો, તો તમને પ્રબુદ્ધતાની ઝાંખી થશે.
આ ધરીથી દૂર થવાની પ્રક્રિયા ક્ષણભરમાં થાય છે. જો તમે પૂર્ણત: સભાન હશો, તો ધરીથી દૂર થવાની આ કિંમતી ક્ષણ તમે પકડી શકશો. આપણું બધું તપ આપણને એ ક્ષણને પકડવા માટે તૈયાર કરે છે. ધરીથી દૂર થવાની પ્રક્રિયા ઘણીવાર થાય છે. તમારે તો માત્ર જાગૃત રહેવાની જ જરૂર છે જેથી તમે એ ક્ષણ પકડી
છે, બધી જ બાબતો ઉત્તેજિત થવાય છે. ઘણી નાની બાબતો પણ મોટી ઉત્તેજના પેદા કરે છે. સીધી સાદી વાતમાંથી પણ તીવ્ર ઉત્તેજના અને આનંદનો અનુભવ થાય છે.
હું એમ કહી શકું કે પ્રબુદ્ધતા પછી મારામાં આ ચાર બદ્દલાવ કાયમી રીતે આવ્યા. અંતિમ પરંતુ નિર્ણાયક નહીં (છેવટનું)
એક વાતને સ્પષ્ટ સમજીલો કે પ્રબદ્ધતા એ અંત નથી, એ પરમાનુભવ છે પણ આખરી અનુભવ નથી.
તમારે આ બે શબ્દો સમજવાની જરૂર છે. 'અંતિમ' અને 'નિર્ણાયક' તેમનો ભાવાર્થ તદ્દન જુદો છે. ઉદાહરણાર્થ, મારી વ્યાખ્યાનમાળાના પહેલા દિવસના અંતમાં એક ભાઈ મારી પાસે આવ્યા અને કહ્યું ''તમે તો બધું જ કહી દીધું છે, હવે આપણને બીજા વ્યાખ્યાનની શું જરૂર છે ? બીજે દિવસે બીજા એક ભાઈએ આવીને કહ્યું ''સ્વામીજી, પહેલે દિવસેજ મને થયું કે તમે આનાથી વધારે ઉડાણમાં ન લઈ જઈ શકો. આપણે પૂરા ઉંડા ઉતરી ગયા અને આજે અચાનક મારા ધ્યાનમાં આવ્યું કે તમે અમને કાલના કરતાંય ઉંડાણમાં લઇ ગયા અને હવે આનાથી ઊંડાણમાં ન લઇ જઇ શકો. રોજ મને લાગે છે કે તમે આજના કરતાં વધારે ઉંડાણમાં ન જઈ શકો. પણ તમે તો ઊંડાને ઊંડાને ઉતરતા જાઓ છો.''રોજ રોજ એ ભાઈને લાગત્વું હતું કે આ અનુભવ તો અંતિમ છે.
અંતિમનો અર્થ છે દરેક પળ સંપૂર્ણપણે જીવવી. અંતિમ એ છેવટનૂં નથી. તેમાં ફેરબદલ થઈ શકે છે.
જ્યારે એક વ્યક્તિ પ્રબુદ્ધ બને છે, ત્યારે એને પોતાની ક્ષમતાઓનો જ અનુભવ નથી થતો, પરંતુ એ બીજી વધારે વ્યક્તિઓને પણ પ્રબુદ્ધ કરવાનું શરૂ કરે છે.
સીધી સાદી વાતમાંથી પણ તીવ્ર ઉત્તેજના શકો. જ્યારે તમે આ અને આનંદનો અનુભવ ધરીથી થાય છે. પકડ મુક્ત થાવ છો, ત્યારે તમે પ્રબુદ્ધ છો.
(૬) ચાર કાયમી ફેરફારો
હું એમ કહીં શકું છું જ્યારે હું પ્રબુદ્ધ થયો, ત્યારે મારામાં કેટલાક કાયમી ફેરફારો થયા.
પહેલી વાત એ કે બધોજ આંતરિક ગણગણાટ લુપ્ત થયો. આંતરિક ગણગણાટ અદ્દશ્ય થઇ ગયો. એટલે આપણી ભીતરમાં સતત ઉભરાતા શબ્દો હમણાં હું આ ભાષણ કરૂં છૂં ત્યારે પણ બે શબ્દો વચ્ચેના સમયમાં કોઇ ગણગણાટ નથી. ફક્ત સંપૂર્ણ અવકાશ છે, નિરવ શાંતિ છે.
બીજી વાત એ કે આ અહીંયાં મારું શરીર પૂર્ણ થયું અને બાહ્ય વિશ્વ ચાલુ થયું, એવા ખ્યાલો નાશ પામ્યા. સીમારેખાઓની કલ્પના વિસરાઈ ગઈ. મને એવું નથી લાગતું કે હું એટલે માત્ર આ છ ફટનો દેહ. હું પોતાને દરેક બાબતમાં જોઉં છું અને અનુભવુ છું. તમે જો મને નિહાળશો તો તમારા ધ્યાનમાં આવશે કે ફોટોગ્રાફી પછી કે પુસ્તકના આવરણ પર હું જ મારી તસ્વીરોનો પહેલા આનંદ ઉઠાવું છે. ચાર-પાંચ દિવસ તો હું એમાં જ રમમાણ રહું છું.
ત્રીજી વાત એ કે આ શરીર ભલે એક પૃરૃષનું શરીર હોય આંતરિક રીતે તો નર અને નારી એવો ભેદ અદ્રૂશ્ય થઇ ગયો છે. મનો વૈજ્ઞાનિક ખ્યાલ કે 'હું નર છું' અથવા 'હું નારી છું' એ મારામાં હવે છે જ નહીં.
અને ચોથી બાબત એ કે સતત ભીતરના ઉત્તેજના
(૮) શબ્દાંકન નહીં. મનોદર્શન
જ્યારે તમે પ્રબૃદ્ધ થાવ છો, ત્યારે તમારી નાભિ અને ગળા વચ્ચે કોઈ અક્ષરો કે શબ્દદોની કે વિચારની હેરકેર નહીં થાય. શબ્દો માત્ર ગળામાંથી આવશે. હું એમ કહી શકું છું કે પ્રબૃદ્ધતાની જો કોઈ ચોક્કસ વ્યાખ્યા હોય તો તે આ છે. તમારી નાભિ અને ગળા વચ્ચે કોઇ પણ પ્રકારની, શબ્દો, વિચારો, અક્ષરો કે અવાજની હેરફેર નહીં થાય.
શબ્દો ત્યા જ ફ્રૂટશે, જ્યારે તમે બોલતા હશો. જ્યારે તમે બોલતાનહીં હો ત્યારે ભીતરમાં કોઇ શબ્દો નહીં હોય. ફક્ત શક્તિની અવરજવર રહેશે. કોઈ વિચાર નહીં હોય, કોઈ શબ્દાંકન નહીં હોય, અને સતત ચાલતો આંતરિક ગણગણાટ પણ નહીં હોય.
સમજી લો, જ્યારે આંતરિક ગણગણાટ ન હોય, ત્યારે નિર્જવ શાંતિ હોય છે એવું નથી. એ તો તીવ્ર ઊર્જા છે ! આ ઊર્જામાંથી જે કાંઇ કરવાનું છે તે પૂર્ણત: દશ્યમાન થશે. જ્યારે તમારામાં આંતરિક ગણગણાટ હશે, તો તે એક પછી બહાર આવશે, જેમ કે, સવારે માટે ઊઠવૃં જ પડશે, પછી ઓફિસ જવાનું રહેશે, પછી હું નવા પ્રોજેક્ટ ઉપર કામ કરીશ. સાંજે હું પાછો આવીશ, પછી હું બહાર જયવા જઇશ..... વગેરે એકઘારા એક પછી એક વિચારો અને શબ્દો આવતાં જ રહેશે.
જ્યારે તમારામાં આંતરિક ગણગણાટ નહીં હોય… જ્યારે તમે તમારામાં જ મગ્ન હશો, ત્યારે સંપૂર્ણ દ્રશ્ય એક પેકેજની જેમ સામે આવશે, એક માહિતીના ટૂકડા પ્રમાણે સામે આવશે. એને જ આપણે અંતરફરણા કહીએ છીએ. જયારે તમે તાર્કિક ક્રિયામાંથી પસાર થાવો છો, ત્યારે એને આપણે આંતરિક ગણગણાટ કહીએ છીએ. એ બૃદ્ધિમાની છે. પરંતુ જ્યારે આંતરિક
તમારામાં આંતરિક ગણગણાટ ગણગણાટ ન નહીં હોય. તમે તમારામાં જ મગ્ન હોય, ત્યારે હશો, ત્યારે સંપૂર્ણ દ્ર્શ્ય અંતર્દ ષ્ટિથી અંતસ્કૂરણા રૂપે સામે આવશે, બધી બાબતો વ્યકત થવાનું શરૂ કરે છે. તમને સીધે સીધી ખબર પડી જાય છે.
(૯) આંતરિક ગણગણાટ અને બાહ્ય શબ્દોનો સમન્વચ.
વ્યક્તિ જે પોતાના અંતરાત્મામાંથી દંભને દૂર કરે છે, તે પ્રબુદ્ધતાનો અનુભવ કરે છે. રામક્રિષ્ન પરમહંસ, હિન્દુસ્તાનના પ્રબુદ્ધ ગુરુ, બહુ જ સુંદર રીતે કહે છે કે 'તમારો આંતરિક ગણગણાટ અને તમે ઉચ્ચારેલા શબ્દોનો સમન્વય સાધવો એ જ પ્રબુદ્ધતા છે.'
તેઓ કહે છે કે, તમારા આંતરિક ગણગણાટનો અને તમે ઉચ્ચારેલા શબ્દો સાથે સમન્વય સાધો. બસ તે બેને એકરૂપ થવા દો અને તમે પ્રબૃદ્ધ છો.
(૧૦) દિવ્ય ચેતનાની જાગુતિ માંથી સંશોધન અને વિકાસ
કોઈ વ્યક્તિ પ્રબુદ્ધતા પામે પછી એનામાં ખૂબજ તીક્ષ્ણ દિવ્ય ચેતના અને જાગરૂકતા હોય છે. એ દિવ્યચેતના અને જાગરૂકતાના માધ્યમથી સંશોધન, પ્રયોગ અને પૃથક્કરણ કરવું બહુ સહેલું હોય છે. પ્રબુદ્ધતા પામ્યા પછી પણ, હું ઘણાં પ્રયોગો કરતો હોઉં છું, આંતવિંક્ષ અને બાહ્ય દુનિયાના વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે ઘણીવાર પ્રત્યક્ષ પ્રયોગો કરું છું અને ઘણીવાર પોતાની જાતે જ પ્રયોગો કરું છું.
સમજો, જય્યારે એક પ્રબુદ્ધતા પામેલ વ્યક્તિ આધ્યાત્મિકતાના સંદર્ભમાં કંઇપણ કરતાં હોય છે ત્યારે
આવે છે. જયારે તમે આ સિદ્ધિઓથી ૫ણ આગળ જાઓ છો. પ્રબદ્ધતામાં એ ક્ષમતા છે કે જ્યારે જરૂર પડે, ત્યારે તમે આ સિદ્ધિઓનો ઉપયોગ કરી શકો છો, અને એ બૃદ્ધિમાની પણ હોય છે કે, જ્યારે જરૂર પડે એ સિદ્ધિઓને છોડી પણ શકો છો.
એક દિવસ મારા વાંચવામાં એક લેખ આવ્યો જે ''આઁકલ્ટ કેમિસ્ટ્રિ'' એટલે ''રહસ્યમય રસાયનશાસ્ત્ર'' નામના પુસ્તક ઉપર આધારિત હતો. આ પુસ્તક 'જ્ઞાન એ જ ઇશ્વર'એ સિદ્ધાંતના પ્રણેતા એની બેસંટ અને ચાલ્સ લીડલીટરે જુદા જુદા જુદા પદાર્થોના અણુઓની રચનાના સંદર્ભમાં કરેલા સંશોધનો ઉપર આધારિત છે. એ લેખમાં એવું પ્રતિપાદન કરેલું છે કે, ભૌતિક શાસ્ત્રે આણુનો એ કેન્દ્ર ભાગ હોય છે, એવું સંશોધન કર્યું તેથી ઘણા સમય પહેલાથી જ થીઓસોફીસ્ટ લોકોએ ઘણાં મૂળભૂત પદાર્થોના અણુંના બંધારણ બાબતે અભ્યાસ કરેલો હતો. એને તે પણ તેના છેદ્વા નાનામાં નાના ઘટક સુધી જે આજે કવોંટમ ફીઝીક્સ તરીકે ઓળખાય જાણવામાંઆવે છે.
આજના યૂગના વૈજ્ઞાનિક ઉપકરણો વગર એમણે એની શોધ કેવી રીતે કરી ? કવોંટમ ફીઝીક્સ તો એ વખતે વિચારણામાં પણ ન હતું. એ અહેવાલ એવું કહે છે કે આ માત્ર સિદ્ધિથી જ શક્ય બન્યું અથવા તો અજ્ઞાત શક્તિથી જેને 'અણિમા' કહીને પતંજલિનાં યોગસૂત્રોમાં વર્ણવવામાં આવે છે. પતંજલિ એટલે ભારતનો એક પ્રબુદ્ધ પુરૂષ અને યોગ વિજ્ઞાનના પ્રણેતા. પતંજલિએ અણિમાનું વર્ણન કરતાં એવું કહ્યું કે કે, સૂક્ષ્મ વસ્તુઓનું જ્ઞાન મેળવવું, ગુપ્ત વસ્તુઓનું જ્ઞાન મેળવવું, ખૂબ દૂર પર રહેલી વસ્તૃઓનું જ્ઞાન મેળવવું, તે માટે આપણી દિવ્ય શારીરિક શક્તિઓનો ઉપયોગ કરવો તે અણિમા.
જે નરી આંખે જોઇ શકાતી ન હોય એવી સૂક્ષ્મ
આધ્યાત્મિક અનુભવ કરી રહેલા માનવ નથી. તમે તે માત્ર તેના માટે જ એક આધ્યાત્મિક હસ્તી છો હોતું નથી. એ જે માનવીય અનુભવો કરવાથી એ ના કરી રહી છે. અનુયાયીઓ માટે એક સાચું સમીકરણ પ્રાપ્ત થાય એજ હેતુ હોય છે, જેથી
તે પોતાના અનુયાયીઓમાં પણ એ વો અનુભવ ફરીથી પેદા કરાવી શકે.
(૧૧) માનવદે હનું ભૌતિક વિશ્વની મર્ચાદાઓથી પર થવું
કોઇએ મને પ્રશ્ન કર્યો કે ''શું પ્રબુદ્ધતા માનવની નૈસર્ગિક સ્થિતિ છે કે પછી ભૌતિક વિશ્વની મર્યાદાઓથી પર એવી સ્થિતિ છે ?''
ચોક્કસપણે મુક્તિ એ માનવદેહની ભૌતિક વિશ્વની મર્યાદાઓથી પર એવી સ્થિતિ છે. એક માનવસ્થિતિ તરીકે તમે જે કાંઇ વિચારો છો તે સંપૂર્ણ હોતું નથી. તમે તો માત્ર બીજ છો, જેમાં અનેક ક્ષમતાઓ અને શક્યતાઓ સમાયેલી છે. તમે કોઈ વૃક્ષ નથી. તમારી કોઇ યથાર્થતા નથી. તમારી યથાર્થતા પ્રબુદ્ધતામાં જ છે.
તમે તમારી ક્ષમતાવાળી અવસ્થામાં રહેલ માનવ કહેવામાં આવે છે. તમારી વાસ્તવિક અવસ્ત્ર્થામાં જ્યારે તમને આત્મજ્ઞાન થયેલું હોય છે, ત્યારે તમને પ્રબુદ્ધતા જીવ કહેવામાં આવે છે. એક વાત સ્પષ્ટ સમજી લો કે તમે આધ્યાત્મિક અનૂભવ કરી રહેલા માનવ નથી. તમે એક આધ્યાત્મિક હસ્તી છો જે માનવીય અનુભવો કરી રહી છે.
( ૧૨ ) યોગિક સામર્થ્ચર્થથી આગળ
તમે જ્યારે ધ્યાન કરો છો, ત્યારે તમે યોગિક સામર્થ્ય અથવા સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો. પરંતુ પ્રબુદ્ધતા ત્યારે જ
એમ નહીં વિચારતા કે પ્રબુદ્ધ ગુરૂઓના મનમાં વિચારો જ હોતા નથી. એ તો એવું છે છે કે એમની ભીતરનો અવકાશ એટલો વિશાળ હોય છે કે મન એક નાનો સરખો નગણ્ય ભાગ બની રહે છે. તમારી બાબતમાં જો તમારું મન દસ એકર જેટલું વિશાળ હોય તો એ દસે એકર એક પ્રાણી સંગ્રહાલય જેવું છે. પ્રબુદ્ધ વ્યક્તિની બાબતમાં દસ એકરનો પ્રાણી સંગ્રહાલય તો હોય છે, પણ મનની વિશાળતા દસ લાખ એકર જેટલી થઇ જ્રાય છે. દસ લાખ એકરમાંથી દસ એકરમાં ક્યાંક કોઇ હીલચાલ થતી હોય તો, તમે તેની શાંતિનો ભંગ કરી શકો કે ? ના ! એ નગણ્ય જેવું જ છે. એ વાસ્તવમાં નથી જ. એટલા માટે જ એક સાધારણ માણસને લાગે છે કે ''હૂં એટલે મારૂં આ શરીર પરંતુ પ્રબુદ્ધ હસ્તી માને છે કે, ''હું એટલે આ શરીર પણ ખરૂં.''
એવું નથી કે ''હું એટલે આ શરીર'' વિચાર લૂપ્ત થાય એ છે, પણ એ વિચાર એટલો વિસ્તૃત થાય છે કે ''હું એટલે આ શરીર પણ'' એવો વિચાર પ્રસ્થાપિત થાય છે.
(૧૪) પરમાનંદથી આગળ
'હંમેશા ઉત્કટ હોવું' એ પ્રબુદ્ધ ગુરુ નું લક્ષણ છે. તમે જ્યારે એ જૂઓ છો, ત્યારે તમે તેને 'પરમાનંદ' અથવા 'પરમસુખ' તરીકે સમજો છો. પ્રામાણિકતાથી કહં તો, મને પોતાને હં એક પરમાનંદ પામેલ જુદી જ હસ્તી હોઉં એવું નથી લાગતું. મને એટલી જ ખબર છે કે કંઇક અસામાન્ય મારી ભીતરમાં હંમેશા ઘટતું જ રહે છે, જે ખૂબ જ તીવ્રતાથી અનુભવાય છે. વાસ્તવમાં તે પરમાનંદ પણ નથી. એ એક એવી ગુણવત્તા છે કે જેને વર્ણવી શકાતી નથી, કે જેને મનથી સમજી શકાતી નથી.
પ્રબુદ્ધતા જ તમારા સામ્રાજચની ચાવી છે
બાબતોની તેઓ યોગાભ્યાસથી કલ્પના કરતાં. યોગશક્તિ વડે પાંચ નવા ઘટકો તેમણે શોધી કાઢ્યા એટલું જ નહીં તેમણે(કલાર્ક) નાના નાના ઘટકોથી પણ આગળ જઈને અને એમના બંધારણથી પણ આગળ જઇને ઘટકોનાય પેટા ઘટકોની શોધ કરી જે આજનું વિજ્ઞાન હજી પણ શોધી શક્યું નથી. આ જ પ્રકારનાં સંશોધનો દ્રુનિયામાં કમસે કમ ત્રણ વૈજ્ઞાનિકોએ જુદી જુદી જગ્યાએ જ્રદા જુદા સમયે કરેલા છે, એ આ જ પ્રકારની રહસ્યમય ક્ષમતાનો ઊપયોગ કરીને.
એમણે એવો નિષ્કર્ષ કાઢ્યો કે અદ્રૂશય દોરામાં પરોવેલાં મોતીઓની જેમ, પદાર્થ અવકાશમાં એક પરપોટાની જેમ હોય છે. એ લેખ એવું કહે છે કે, 'વૈજ્ઞાનિકોએ અણુના ઘટકો જોયા એટલું જ નહીંપણ, તેઓ અણુની અંદર છેક નાના ઘટકો પણ જોઇ શક્યા, જે જોવા માટે આજવના વૈજ્ઞાનિકોને લાખો ડોલર ખર્ચીને પ્રચંડ ક્ષમતાવાળુ પરમાણુ વેગ વધારનારા યંત્રો મૂકવા પડે.
એવા ઘણા યોગીઓ છે, જેમણે આ પ્રકારની સિદ્ધ મેળવેલી છે. એટલે ધ્યાનથી મેળવી શકાતી ક્ષમતાઓ પ્રાપ્ત કરેલી છે. જ્યાં સુધી તમે એમનામાં ભેરવાઈ જત્તા નથી, ત્યાં સૂધી તેઓ સારા છે. નહીં તો એવું થશે કે પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવાનું તમારું અંતિમ ધ્યેય તમારા ખ્યાલ બહાર રહી જશે.
(૧૩) નિરવ ખલેલરહીત શાંતિ
પ્રબુદ્ધતામાં ભીતરમાં શાંતિનો ભાવ એટલા તીવ્ર અને સ્નપષ્ટ હોય છે કે તમારા પોતાના વિચારો પણ તમને ચલિત કરી શકતા નથી.
જીવન મુક્તિ
(૧૫) અનુભવ, અનુભવકર્તા અને અનુભવાચેલ ની વિલીનતા
હાલ પૂરતું તમે ત્રણ સ્વતંત્ર બાબતો જુઓ છો: અનુભવ કરનાર, અનુભવ અને જે અનુભવાયું છે તે. દા.ત. તમે હમણાં આ પુસ્તક વાંચી રહ્યા છો તો તમે અનુભવ કરનાર છો એટલે કે વાંચક થયા. અનુભવ તો વાંચવાનો છે, અને જે અનુભવ થયો છે તે પૂસ્તક છે. તમને જયારે પ્રબુદ્ધતા મળે છે, ત્યારે આ ત્રણેય અનૂભવકર્તા, અનુભવ અને અનૂભવાયેલ બાબત એક થઈ જાય છે. તમે માત્ર અનુભવકર્તા છો, તમને તમારો અનુભવ છે અને તમેજ અનુભવાયેલ છો !
જીવન મૃક્તિ
(૧) બ્રહ્માંડમાં ચાલી રહેલ ઉથલપાથલનો આનંદ આ શરીરમાં માણવો.
હાલમાં તમે એટલા પરિપકવ નથી કે આ ઉથલપાથલ, આ બ્રહ્માંડને તમારા શરીરમાં જકડી શકો. તમારે આ અંધાધુધવાળી સ્થિતિમાંથી વ્યવસ્થિત ગોઠવણ કરવી પડશે. કારણ કે આ બ્રહ્માંડ જેમ છે તેવી સ્થિતિમાં તેને સંભાળી નહીં શકો. આ છ ફટના તમારા દેહમાં એટલી પરિપકવતા નથી કે તમે ઉથલપાથલને જેમ છે તેમ માણો અને આ બ્રહ્માંડનો જેમ છે તેવી પરિસ્થિતિમાં આનંદ અનુભવો.
શરીર, મન અને બુદ્ધિને જાગૃત અવસ્થામાં આ બ્રહ્માંડને જેમ છે તેમ માણવા માટે સુસંગત કરવું તેનું જ નામ છે જીવંત પ્રબૃદ્ધતા.
આ માટે આ શરીર, મન અને મગજને તૈયાર કરવાની જરૂર છે. શરીરને નિત્યયોગા જેવી પદ્ધતિથી તૈયાર કરી શકાય છે.
મન એક સોફ્ટવેર જેવું છે. મન સચેત છે અને અચેત પણ છે. સચેત મનને શિક્ષણથી ખોટા ખ્યાલો દૂર કરીને સ્પષ્ટ અને સાચા ખ્યાલો આરોપીત કરીને સ્વચ્છ કરી શકાય છે. અચેત મનને મેડિટેશનની ટેકનીકોથી સ્વચ્છ કરી શકાય છે.
પરંતુ અંતતઃ સોફ્ટવેરમાં કાયમી બદલ થાય એ માટે હાર્ડવેરમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. તમારા મસ્તિષ્કની રચનામાં બદલાવ આવે એ જરૂરી છે, જેથી કરીને તે જવંત પ્રબુદ્ધતાનો આનંદ અનુભવી શકે અને ફેલાવી શકે. તમારા ગુરૂના સ્પર્શથી, એમની પાસેથી મેળવેલ દીક્ષાથી આ બની શકે છે. દીક્ષા એટલે ગુર્ પાસેથી સીધી જ પ્રાપ્ત કરેલી શક્તિ જે મેળવ્યા પછી તમારા વ્યકિત્ત્વનો જુદા જુદા પાંસાઓ ખિલતા જશે, જાગૃત થવાનું શરૂ કરશે.
(૨) સંધર્ષમૃકત જીવન જીવન જીવવું.
જવંત પ્રબૃદ્ધતાનો તમે પરણિત જીવન જીવો છો કે બ્રહ્મચર્ય પાળો છો, એની સાથે કોઈ સંબંધ નથી. એનો સંબંધ માત્ર એવું જીવન જીવવા સાથે છે, જ્યાં કોઈ વિસંવાદિતા, સંઘર્ષ નથી અને તમારી ક્રિયાઓ અને તમારૂં જ્ઞાન તમારી ઇચ્છાઓને અનૂરૂપ છે.
( ૩ ) વિચારોની સંખ્યામાં ઘટાડો
કોઈપણ વાતની પરમ સીમામાં ના રહેવું, કોઇપણ ઉત્કટ લાગણીને વશ ના થવું. એને મધ્યમમાર્ગ/પંથ કહે છે. મધ્યમપંથમાં એકા એક તમને જણાશે એ કોઇપણ ક્રિયા કરતાં પહેલા મનમાં ઊભરાતા વિચારોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ એવો સમયગાળો છે જેને
પ્રબુદ્ધતા જ તમારા સામ્રાજયની ચાવી છે
જીવંત પ્રબુદ્ધતા કહી શકાય. જ્યારે વિચારો પૂર્ણપણ બંધ થાય છે અને તમે તમારી ક્રિયાઓ કોઈપણ વિચારો વગર કરી શકો છો, ત્યારે તમે પ્રબુદ્ધ થઇ ગયા છો.
(૪) "મસ્તિષ્કના (ચંત્રવત્ નહીં ચાલતા) ભાગને જાગુત કરવું"
જયારે તમે 'સત્ત્વ' એટલે કે સકારાત્મક શક્તિમાં કેન્દ્રીત થાવ છો, ત્યારે તમને 'જીવ' એટલે કે 'સ્વ'નું સ્પષ્ટ જ્ઞાન થાય છે. તમને સ્પષ્ટપણે સમજાય છે જગતની સાથે મારો શું સંબંધ છે. 'સ્વ' અને જગતની સ્પષ્ટતા હોવાને લીધે જ તમે ઉગમસ્થાન, સ્ત્રોત સુધી એટલે કે ઇશ્વર સૂધી પહોંચો છો.
આ સમજ જ તમને સ્પષ્ટતા આપશે. આ સ્પષ્ટતાજ આપોઆપ તમારા મસ્તિષ્કના બિન-યાંત્રિક ના ભાગોને જાગૃત કરશે. આ જાગૃતતા આવશે ત્યારે તમારા નિત્ય કર્મમાં ઉચલપાથલ સર્જાશે. તમારું નિત્ય કર્મ આપમેળે જ નવેસરથી ગોઠવાતું જશે. આ ક્રિયામાં માત્ર સહકાર આપો. આને જ હું જીવંત પ્રબુદ્ધતા કહું છું. તમારામાં જે જાગૃતતા આવી રહી છે, એની સાથે સહકાર કરવો એનો જ અર્થ અનુયાયી થવું અથવા જીવંત પ્રબુદ્ધતા.
(૫) પરમ સત્યો પર આધારિત જીવન
જવંત પ્રબુદ્ધતા સાચા અર્થમાં ત્યારે જ થાય, જ્યારે તમોને જે પરમ સત્યની જાણ થઈ છે, તે પ્રમાણે તમે જીવન જીવતા હો.
તમે સત્યનું આચરણ કરતા હો, એ અપેક્ષિત છે
જે જાગુતતા આવી રહી છે, પર મ સત્ત્વનો અનુસરીને તમે એની સાથે સહકાર કરવો જવન જીવો એ એનો જ અર્થ જીવંત જ પ્રબુદ્ધતા છે. પ્રબુદ્ધતા.
પ્રબુદ્ધતાનો અર્થ એ નથી કે તમે તમારા શરીરનો ત્યાગ કરો અને મરી જાવ. ના ! તમે પાંચે જ્ઞાનેંદ્રિયો સાથે જવશો, પરંતુ પાંચે જ્ઞાનેદ્રિયોથી પર જઇને જીવશો. ફક્ત તમારા જીવનું કેન્દ્રસ્થાન બદલાય છે. તમારી ભીતરમાં જ જ્ઞાનબોધથી બદલાવો આવશે. આને જ હું જીવંત પ્રબદ્ધતા કહં છ્રું.
અહંકાર વિરૂદ્ધ પ્રબૂદ્ધતા
તમારો અહંકાર એટલો પ્રબળ નથી કે તમારી પાસેથી 'તમારી પ્રબૃદ્ધતા'ને અલગ કરી શકે. સમજી લો કે તમારો અહંકાર એટલો પ્રબળ નથી કે તમારી પ્રબુદ્ધતાને છીનવી શકે.
એવું વિચારવાનું બંધ કરો કે તમને અહંકાર છે. તમારો અહંકાર પણ એટલો મોટો નથી કે જેટલો તમે સમજો છો, તમે પોતાને જેટલા મોટા સમન્ને છો, તેટલા મોટા તમે ક્યારેય હોતા નથી. તેથી જ કહં છૂં કે, તમારો અહંકાર તમારી મુક્તિને લઈ જઈ શકે નહીં.
તમે વિશ્વાસ રાખો કે ન રાખો, અનૃભવો કે ન અનુભવો, તમે જ શાશ્વત ચેતના છો.
તમારા તર્ક પણ એટલા સબળ નથી જેટલા ત મે વિચારો છો. હું હંમેશા લોકોને કહું છું'' તમારું અજ્ઞાન એટલું પ્રુબળ નથી કે પ્રબુદ્ધતાને તમારાથી દૂર કરી શકે.''તમારા અજ્ઞાન કે અહંકાર સાથે પણ તમે એટલા
જીવન મુક્તિ
જઈને પૂછો કે પ્રબૂદ્ધતા કોને જોઈએ છે. એમને મારી પાસે લઈ આવો અને હં એમને પ્રબુદ્ધતા આપીશ ''
પેલાભાઇ આખો દિવસ ગામમાં ફર્યા અને પૂછચું કે પ્રબુદ્ધતા કોને જોઈએ છે. સાંજે નીંચું મોઢું કર્સેને તે બૂદ્ધ પાસે આવ્યા.
બુદ્ધે તેને પૂછ્યું "શું થયું ? કોઇને પ્રબુદ્ધતા જોઈતી નથી કે શું ?
પેલા ભાઈ થોડા આનંદીત સ્વરે બોલ્યા "ન્ના, એવું નથીં બે વ્યાક્તિઓને પ્રબુદ્ધતા જોઈએ છે. "
બુદ્ધે જવાબ આપ્યો "એમને તુરંત જ લઈ આવો. હં એમને હમણાં જ પ્રબૂદ્ધતા આપીશ. "
પેલા ભાઇએ નોંચા અવાજમાં જવાબ આપ્યો, 'ના, એમને અહીંચાં આવવું નથીં જો તમે પ્રબુદ્ધતા ત્યાં મોકલીં આપશો તો તેઓ તે લેશે. "
કોઈને સાચા અર્થમાં મુક્તિ મેળવવી નથી. તેઓ એને એક સાધન બનાવવા માગે છે અથવા તેમના સજાવટના ખાનામાં રાખવા માગે છે. સમજી લો, ભગવાને તમને બંધનમાં રહેવાની પણ છ્રુટ આપેલી છે. પ્રબૃદ્ધતા તમારા ઉપર કયારેય થોપી ન શકાય. જો થોપવામાં આવે તો પ્રબુદ્ધતા પણ બંધન થઈ જશે.
બે વાતો છે : પાત્રતા અને અભિલાષા
પ્રબૃદ્ધતા મેળવવા માટે પાત્રતાની જરૂર પડતી નથી, પણ તીવ્ર ઇચ્છા, તીવ્ર્ર અભિલાષા કે મારે પ્રબુદ્ધતા મેળવવી જ છે, 'હોવી જરૂરી' છે.
પ્રબુદ્ધતા મેળવવા માટે પોતાને અસ્તિત્વમાં મોટા માણસ નથી, અને ભેળવી દો. એ જ સત્ય છે !
કપાદષ્ટિ અને આશીર્વાદ માટે માત્ર ગહન ઈચ્છા સિવાચ વિશિષ્ય લાયકાત જરૂરી નથી
લોકો મને પૂછે છે ''શિષ્યની કોઇ લાયકાત હોય કે ન હોય તો પણ જો ગુરૂ ધારે તો એ શિષ્યને પ્રબુદ્ધતા અપાવી શકે ?''
પ્રબુદ્ધતા પામેલ ગુરૂ કોઇપણ વ્યક્તિને માત્ર સ્પર્શથી અથવા સ્પર્શ પણ નહીં, માત્ર વિચારથી પ્રબૃદ્ધતા આપી શકે છે. બીજા કશાની જરૂર નથી. એ કોઇને પણ પ્રબૃદ્ધતા કરી શકે છે.
આ પૃથ્વી ઉપર મોટામાં મોટી ઘટના જો કોઈ હોય તો એ છે કે એક પ્રબુદ્ધતાના પામેલ વ્યક્તિ એક પ્રબુદ્ધતા પામેલ વ્યકિત પાસે બેસે અને પ્રબુદ્ધ બની જાય છે.
એક ગુર્ કોઇપણ વ્યક્તિમાં પ્રબુદ્ધ શારીરિક શાસ્ત્ર્નનું સોફ્ટવેર સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. જ્યારે તમે ગ્રહણ કરવા માટે સંપૂર્ણ રીતે ખૂહ્યા હો છો, ત્યારે પ્રબુદ્ધતા પામેલ વ્યક્તિના શરીરની કાર્યપ્રણાલી તમારા શરીરમાં ગોઠવી શકાય. તમારા શરીરને એ જણાય છે કે એ જેવું છે એના કરતાં વધુ સારૂં થઇ શકે છે. તમારા શરીરની બાયો–મેમરી કેંન્દ્ર શીખે છે કે સારા અસ્તિત્વની શક્યતાઓ શામાં રહેલી છે.
ગૌતમ બૃદ્ધના જીવનમાંથી એક વાર્તા :
બુદ્ધને એકવાર પૂછવામાં આવ્યું "તમે બદ્યાને પ્રબુદ્ધતા કેમ નથો આપતા ? એણે કહ્યું 'ગામમાં
આ પુથ્વી ઉપર પ્રબૂદ્ધતા પામેલ ગુરઓ છે. ત્યાં સૂધી આ પુથ્વીનો વિનાશ શક્ય નથી!
દ્રવ્ય તમારા કબન્નમાં ના આવે, ત્યાં સુધી તમે સૂઇ શકશો નહીં.
એ જ રીતે, તમારે જાણી લેવું જોઇએ કે હાલ તમે આધ્યાત્મિકતાની દ્રષ્ટિથી ગરીબ છો. તમારે સમજવૂં જોઇશે કે તમારી અંદર એક ઓરડી છે, જેમાં ઘણું દ્રવ્ય છે, પણ એ તાળા-કુંચિમાં બંધ છે. એ જ્ઞાન, એ મનોવૃત્તિ, એ ઉત્કટતા, એ મન:સ્સ્થિતિ મૂળભૂત આવશ્યકતા છે. આ સાથે તમે કરેલો શોધના પ્રયત્નો તમારું સંપૂર્ણ જીવન જ બદલી નાંખશે.
તમારા સમર્પણમાં જ તમને પ્રબુદ્ધતા તરફ દોરી જવાની તાકાત છે.
વાસ્તવમાં, પ્રબુદ્ધતા, વ્યવહારમાં રસોઇ કરવા જેવું છે. કાંઈક ઉમેરવું પડે અને કાંઈક ઓછું કરવું પડે, જે ઉમેરવાનું છે તે છે તમારી પામવાની ઉત્કટ ઇચ્છા. જે અનાવશ્યક છે, જેમ કે અસ્વસ્થિતા વગેરે તે સ્વાભાવિક રીતે નીકળી જશે અને પ્રબુદ્ધતા પ્રાપ્ત થશે !
પ્રબુદ્ધ સમાજ
વેદકાળમાં ભારતમાં સંમગ્ર જીવન, સંમગ્ર સમાજ પ્રબદ્ધતા ઉપર આધારિત હતો, જયાં ૭૦ ટકા લોકો પ્રબુદ્ધતા પામેલા હતા અને બાકીના ૩૦ ટકા લોકો પ્રબુદ્ધતા મેળવવાની શોધમાં હતા, તે માટે પ્રયત્નશીલ હતા.
કલા, વિજ્ઞાન, શિક્ષણજીવનની પદ્ધતિ અને મૃક્તિ પામવાના જીવનના બધા જ પાસાઓ, દરેક ક્રિયાઓ પ્રબુદ્ધતાનો અનુભવ કરવાના એક જ ધ્યેય તરફ દોરી
પ્રબુદ્ધતા જ તમારા સામ્રાજચની ચાવી છે
એક વાત સ્પષ્ટપણે જ્રાણી લો, મને પણ તમારી જે મ જ અસ્તિત્વનો સ્વીકાર ન કરવો, પોતાના ઉપર વિશ્વાસ ન હોવો, જેવી બધી જ સમસ્યાઓ હતી. હું એટલું જ કહી શકું કે પ્રબદ્ધતા માટે વિશેષ પાત્રતાની કોઈજ આવશ્યકતા નથી. કોઈને પણ પ્રબુદ્ધતા મેળવવા માટે વિશેષ પાત્રતાની જરૂર નથી.
પ્રબૃદ્ધતા મેળવવા માટે પોતાને અસ્તિત્વમાં ભેળવી દો. તમને જે પ્રાપ્ત થાય છે અને તમે જે ભેળવી દો છો, આ બે બાબતો એક સરખી નથી. તમે તમારૂં જીવન અર્પી દો, તો પણ એ પ્રયત્ન અથવા એનું મૂલ્ય એક લોટરીની ટિકિટ ખરીદવા જેટલું જ છે.
પ્રબુદ્ધતા મળ્યા પછી તમને સમજાશે કે આ બધું જ અસ્તિત્વના આશીર્વાદ અને ભવ્યતા સિવાય બીજૂં કશું જ નથી. તમારામાં આવતો બદલાવ એટલો મોટો, એટલો શ્રેષ્ઠ હશે કે તમે વિચાર પણ નહીં કરી શકો કે આ બદ્દલાવ માટે તમને કેમ પસંદ કરવામાં આવ્યા છે, તમારા ઉપર આ કૃપાદષ્ટિ કેમ વરસાવવામાં આવી છે! કોઈ લાયકાતની આવશ્યકતા નથી, પરંતુ પ્રબુદ્ધતા પામવાની તીવ્રેચ્છા હોવી અને તલપ હોવી જરૂરી છે. પરિપૂર્ણતા એ હંમેશા એક પુરસ્કાર હોય છે. પુરસ્ક્કાર મેળવવા માટે, હું પાત્ર છૂં કે નહીં એવી કોઈ ગણતરી થતી નથી.
સ્વામી રામક્રિશ્ના કહેતા હતા ''માનો કે તમે ગરીબાઈમાં જીવી રહ્યા છો અને અન્ન અને વસ્ત્ર વગર મરવા જેવા થઇ ગયા છો, પણ ક્યાંકથી તમને ખબર છે કે નજીકની રૂમમાં ઘણું બધું દ્રવ્ય તિજોરીમાં બંધ કરીને રાખવામાં આવેલું છે. અને તમે એ લઈ લો, તો પણ કોઈને તેની ખબર પડે તેમ નથી, તો હવે તમે શાંતિથી સૂઇ શકશો ? કાં તો તમે એ રૂમનો દરવાન્ને ખોલવાનો પ્રયત્ન કરશો અથવા એને તોડી નાંખશો. જ્યાં સુધી એ
સમજી લો, એ જ રાજા અને એ જ સ્થપતિ કે, જેણે પરમશક્તિને સંગ્રહીત કરવા માટે મંદિરો બાંધ્યા, તેમણે જ રાજાને રહેવા માટે મહેલ પણ બાંધ્યા હતા. કદાચ કોઈ એવું વિચારી શકે છે કે રાજાએ પોતાના મહેલ માટે વધ્ સારી સાધનસામગ્રી વાપરી હશે ! પરંતુ આજે તમે જોઇ શકો છો કે મંદિરો આજે પણ અસ્તિત્વમાં છે, જ્યારે રાજ મહેલો સમય જતા અદ્રશ્ય થઇ ગયા છે.
મારા પોતાના ગામ, તિરૂવન્નામલાઇમાં, જે દક્ષિણ ભારતમાં છે, જ્યાં મારો જન્મ થયો અને હં મોટો થયો, ત્યાં એક મંદિર છે, જેનું બાંધકામ ૨૫ એકર જેટલું છે. એ જ રાજાએ બાંધેલો રાજમહેલ અસ્તિત્વમાં નથી. ફક્ત ખંડિચેર છે. પણ એણે જ બાંધેલું મંદિર અસ્તિત્વમાં છે, કારણ કે પ્રબુદ્ધતા પામેલ ગુરૂની શક્તિઓમાં તેમાં વસેલી છે.
માનવીની મોટામાં મોટી સેવા -પ્રબુદ્ધતાના વિજ્ઞાનને જીવંત રાખવું
મોટામાં મોટી કોઈ સેવા જો તમે કરી શકો, તમારા જીવનનો કોઇ સારામાં સારો ઉપયોગ જો તમે કોઇ કરી શકો, તો તે એ છે કે પ્રબુદ્ધતાનું વિજ્ઞાન આ પૃથ્વી ઉપર જીવંત રાખો. આપણે ખડકેલા અણુ શાસ્ત્રોના ભંડારો, ઓછાં થતાં જંગલો, ખનીજો અને નૈસર્ગિક સંસાધનો, છતાંય આ પૃથ્વી આજે જીવંત છે એનું કારણ પ્રબુદ્ધતા પામેલ ગુરૂઓની હાજરી જ છે. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર પ્રબુદ્ધતા પામેલ ગુરૂઓ છે. ત્યાં સુધી આ પૃથ્વીનો વિનાશ શક્ય નથી!
તમારા સમર્પણમાં જ
તમને પ્રબુદ્ધતા તરફ જતાં હતાં. શાસ્ત્રીય દોરી જવાની તાકાત છે. નૃત્યો જે વાં ે કે ભરતનાટ્યમ, શાસ્ત્રીય કંઠ અને વાદ્ય સંગીત, પરંપરાગત મંદિરોનું વાસ્તૂશાસ્ત્ર અને શિલ્પકલા, શાસ્ત્રીય ચિત્રકલા અને કલાના બીજા બધા જ આવિષ્કારો, ભાષાનું શાસ્ત્ર જેવું કે સંસ્કૃત, જ્યોતિષશાસ્ત્ર અને વવાસ્તુશાસ્ત્ર શિક્ષણની એકમેવ ગુરૂકુલ પદ્ધતિ, પરંપરાગત ઉત્ત્સવો જન્મથી માંડીને લગ્ન અને મૃત્યુ સુધીના, જીવનના બધા જ પાસાંઓની બધી જ ક્રિયાઓ એટલે મહાત્માઓએ દર્શાવેલી પ્રબદ્ધતાની પરિભાષા હતી. પ્રબદ્ધતા તરફ લઈ જતી ક્રિયાઓ હતી અને પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવાની રીત હતી.
પરમશક્તિ કે જે સનાતન છે
આ પૃથ્વી ઉપર પ્રબદ્ધતા જેવો બીન્ને કોઇ અનૃભવ ન હોઈ શકે. કોઈ તત્ત્વજ્ઞાન, કોઈ પધ્ધતિ કોઈ સિધ્ધાંત, કોઈ વિચારસરણી એક પેઢી કરતા વધારે સમય ટકતા નથી, ફેલાતા નથી, જો એના પાયામાં પ્રબુદ્ધતા પરિકલ્પના ના હોય અથવા તો જેનો પ્રચાર, પ્રસાર કોઇ પ્રબુદ્ધતા પામેલ વ્યક્તિ દ્વારા કરવામાં ન આવ્યો હોય.
પ્રાચીન ભારતમાં જુદા–જુદા સમયે ૩૦૦૦થીય વધુ રાજાઓ રાજ્ય કરતાં હતા. એવું એકપણ રાજ્ય કે રાજા નહોતો જેને કોઇ પ્રબુદ્ધતા પામેલ ગુર્ માર્ગદર્શન કરતા ના હોય. આજે પણ જો તમે દક્ષિણ ભારતના ગામોમાં જશો, તો પથ્થરમાંથી બનાવેલ વિશાળ મંદિરો ઊભેલા જોશો. જે બંધાવવા પાછળ કોઈ પ્રબદ્ધતા પામેલા ગુર રહેલા છે. પરંતુ એ જ અરસામાં એ જ રાજાઓએ પોતાના માટે બનાવેલા રાજ/મહેલો અત્યારે અસ્ત્વિત્વમાં નથી.
પ્રબુદ્ધ થવા માટેના દસ મુખ્ય કારણો ચિંતા ન કરો, આનંદી રહો !
(૧) સ્વયંસ્કૃર્ત સર્જનાત્મકતાની અભિવ્યક્તિમાં ચોક્કસ સફળતા છે. તીવ્રતાથી જીવનનો આનંદ માણો ! (૨) જીવનમાં પ્રત્યેક ક્ષણ શુદ્ધ ઉત્ત્સાહપૂર્વક આનંદથી માણો! બધામાં મંગળ જુવો ! (૩) જીવનમાં જે કોઈ થશે તે મંગળ જ થશે! 'હંમેશા ખરૂં' એ જ સૈદ્ભાંતિક આચોજન! (૪) સંબંધો, વ્યવહાર કે જીવન-હંમેશા ખરા નિર્ણયો કરો! પ્રત્યેક પળે અંતિમ અનુભવ! (પ) જીવનને બધી દિશામાં ફલવા ફાલવા દો! અધ્યચન નહીં, જીવનમાં ઉતારો! (६) વિજ્ઞાન, કલા, ધર્મ, વ્યવહાર કે રસોઈ બધું જ પરમ શક્તિમાંથી મેળવો! લાલચ નહીં, ભચમુક્ત રહો ! (૭) મેળવવા કે ગુમાવવા જેવું કર્ણું જ નથી–તમને જે જોઈએ તે હમણાં જ અને અહીંયાં જ પ્રાપ્ત કરો! પકડ-મુક્ત થાવ સૌથી ઝડપી ગિચર! (૮) મન ઉપર કાબૂ મેળવો, મનનાં બંધનોમાંથી હંમેશ મુક્ત થાવ! ભગવાન બનો! (૯) તમારી નિયતિના સ્વામી થાવ. તમારી વાસ્તવિકતા ઊભી કરો! (૧૦) અવકાશ, સમય અને મનથી આગળ નીકળો! અનંત દિવ્ય આનંદના ખોળામાં આનંદ માણો! તમે જ સાશ્વત આનંદ છો – નિત્યાનંદા
ધ્યાન શા માટે કરવું ?
- નિત્યધ્યાન - પરમાનંદ પ્રેરક ધ્યાન
- નિત્ય ચોગ શરીર, મન અને મનાતીત બાબતો માટે
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટેની આઠ ક્રિયાઓ
ધ્યાન શા માટે કરવું ?
એક નાનકડી વાર્તા :
એકવાર સંદયાકાળો એક ભાઈ એમના આંગણામાં કંઇક શોધવાનો ખૂબ પ્રયત્ન કરીં રહ્યા હતા. એમનીં પત્નીંએ પૂછ્યું કે શું શોધો છો ? એણે જવાબ આપ્યો કે એનીં એક સુવર્ણમુદ્રા પડ્ડો ગઇ છે. એનીં પત્નીં પણ શોધખોળમાં જોડાઇ ગઇ થોડીંવારમાં બોજા લોકો પણ જોડાયા અને લગભગ બધા જ પાડોશીંઓ એ સૂચર્ણમૂદ્રાની શોધમાં પડ્યા.
અચાનક એક પાડોશીએ પેલા ભાઈને પૂછ્યું; કઇ જગ્યાએ તમારું નાણું પડીં ગયું, હજી સુધી આપણને જડતૂં કેમ નથી ? પેલા ભાઈ બોલ્યા, ઓહ મારું નાણું તો ઘરમાં ખોવાયું. શોધકામ કરનારા બધા ગુરુસે થઈ ગયા. અને એમણે પૃછ્યું તો પછીં આપણે અહીંયાં કેમ શોધી રહ્યા છીએ ?
પેલા ભાઇ કહે છે 'મારીં મુશ્કેલીં એ છે કે મારા ઘરમાં દિવાબત્તી નથી એટલે અજવાળૂં નર્થો એટલે આ રસ્તાના દિવાના અજવાળામાં મેં શોધવાની શરૂઆત કરી.
હવેનાં ચાર પ્રકરણોમાં તેમજ તે પછીના ધ્યાન પ્રયુક્તિ વિશેના ભાગમાં આપણે અગાઉ વાર્તાલાપ કર્યો છે, તે સત્યોની અનુભૂતિ થાય એવા માર્ગો દર્શૉવ્યા છે. અત્યાર સુધીમાં આપને બૌદ્ધિક રીતે એ તો ખ્યાલ આવી જ ગયો છે કે શૂં કરવાની જરૂર છે અને કેમ.
હવે આપણે સમજી એ કે આ કેવી રીતે કરવું ? બધું જ જ્ઞાન સૈદ્ધાંતિક બની રહે જો આપણે એનો વાસ્તવમાં અનૃભવ ન કરી શકીએ તો.
જીવનનું સાચૂ ધ્યેચ શૂં છે ?
આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શાં છે ? વધારે કમાવવું ? ચિરતરૂણ, નિરોગી અને સુંદર રહેવું ? વધ્યુ સારા અને ચિરકાલીન સંબંધો કેળવવા ? આપણામાંથી બધા જ પરમાનંદનો અનુભવ કરવા માગીએ છીએ. આપણે જુદી જુદી રીતે તે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આપણામાંથી ૯૯ ટકા લોકોને એ ખબર જ નથી હોતી કે પરમાનંદની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય છે. આપણે વિશ્વભરમાં બધે જે જે આનંદને શોધતા ફરીએ છીએ તે ખરેખર આપણા અંતરાત્મામાં જ છે, એ ખરેખર શોધાય એની જ રાહ જુએ છે.
જીવન મુક્તિ
ધ્યાન શું છે ?
સભાનતા વધારવાની પ્રચૃક્તિ
કોઇપણ તંત્ર, કોઈપણ કાર્યપદ્ધતિ, જેનાથી તમારી સભાનતામાં વધારો થાય એ ધ્યાન છે.
ધ્યાન એટલે ક્ષાસોચ્છ્વવાસની સામાન્ય ક્રિયા પણ હોઈ શકે. સામાન્ય નામસ્મરણ હોઈ શકે કે પછી સ્વસ્ન્થબેસવાનું પણ હોઈ શકે.
ઝેન પરંપરામાં સ્વસ્ન્થ બેસેવું એ જ ધ્યાન છે.તમને એમ થશે કે આ તો બહ સહેલી વસ્તુ છે પરંતુ હકીકતમાં સ્વસ્થ બેસવું એ જ ધ્યાનનો અઘરો પ્રકાર છે. કોઈપણ ક્રિયા ધ્યાન હોઈ શકે જો એનાથી તમારી સભાનતામાં વધારો થાય.
વર્તમાનમાં ઉત્કટ પરમાનંદની અનૂભૂતિ
પરમાનંદનો અનુભવ કરતા હો એ ક્ષણ એટલે ધ્યાન. જે પળોમાં તમે સંપૂર્ણ મન:શાંતિ અનૃભવતા હો તે પળોમાં તમે ધ્યાનમાં જ છો.
જવનની એ ક્ષણો યાદ કરો જ્યારે તમને બધું જ ખૂબ સુંદર લાગે, કદાચ એ ડુંગરાઓની પાછળથી ઉગતો સૂર્ય હોઇ શકે કે પછી પહેલીવાર સાંભળેલી સંગીતની ધ્રૂન હોય, અચાનક જ આપ સ્તબ્ધ થઈ જાવ છો, નિઃશબ્દ નિર્વિચાર જાગૃતતા માં રહો છો. એ સૌંદર્યના સાક્ષાત્કારમાં આપ બીન્જો કોઈ વિચાર જ જ નથી કરી શકતા. તમે ફક્ત શાંત, સ્વસ્થ થઈ જાવ છો. તમારી જાતને તમે એ સૌંદર્યમાં વિસારી દો છો. આ ક્ષણ એ જ ધ્યાન છે.
આપણા જીવનમાં પણ આપણે આ જ કરીએ છીએ. આપણી મૂંઝવણોનો ઉકેલ ખોટી જગ્યાએ શોધવામાં આપણે પ્રવીણ છીએ.
પરમાનંદ્દનો અનુભવ કરવા માટે આપણે પૈસા, તાકાત, પરસ્પર સંબંધો, આદર્શો બધાનો આધાર લઇએ છીએ પણ આંતર્મુખ થઈ તે શોધવાનો પ્રયત્ન નથી કરતા.
પરમાનંદ શું છે ?
જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક તો પરમસુખની લાગણીનો અનૃભવ કરે છે. પરંતૃ તે માટે કાંઈક કારણ હોય છે આ સુખની લાગણી હંમેશા માટે રહેતી નથી. તે ક્ષણિક હોય છે અને જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે ફરીવાર દુ: ખ અનુભવાય છે.
જે સુખની લાગણી કોઈ પણ કારણ વગર અનુભવાય. જેનો ક્યારેય હાશ ન થતો હોય એ જ સુખ સાચું છે. અવિનાશી છે. આને જ આપણે પરમાનંદ કહી શકીએ. આવો આનંદ પોતાના સિવાયનાં કોઇ પણ બાહરી પરિબળો ઉપર આધારિત નથી.
આનંદ શબ્દનો અર્થ જ એ છે કે એવી લાગણી કે જેમાં ઘટાડો ન થઇ શકે, જે નષ્ટ ન થઇ શકે. આનંદનું ભાષાંતર સુખ એવું ન થઇ શકે. તમને જાણીને આશ્ચર્ય થશે એનો સીધો સાદો અર્થ એ જ છે કે એવી લાગણી જેમાં ઘટાડો ન થઇ શકે, જે નષ્ટ ન થઇ શકે. પરમાનંદ એક એવી લાગણી છે કે જેમાં કોઈપણ કારણસર ઘટાડો થતો નથી.
ધ્યાન શા માટે કરવું ?
થોડીક પળોમાં તમારો આંતરિક ગણગણાટ જાગૃત થાય છે અને તમે કહો છો ''કેટલો સુંદર સૂર્યોદય છે.'' જે ક્ષણે તમે આ શબ્દો ઉચ્ચારો છો, તમારું ધ્યાન તૂટી ગયેલું હોય છે. તમે કાં તો વિચાર કરી શકો અથવા ધ્યાન ધરી શકો. બન્ને વસ્તુ એક સાથે કરવી શક્ય નથી. ધ્યાન એક અનુભૂતિ છે જેમાં તમે વર્તમાન ક્ષણ માણો છો, કોઇપણ હીચકિચાટ વગર.
ધ્યાન કરતા થવાનો સાચો માર્ગ કચો ?
સૌ પ્રથમ તો નિષ્ઠા રાખો, તમારા મનના દરવાજા ખૂક્ષા રાખો, નવાનવા પ્રયોગો ખૂલા મને કરો અને દરેક ક્રિયા ઉત્ત્સાહપૂર્વક કરો.
આ બધા માટે ઝેન પરંપરામાં એક સારી શબ્દપ્રણાલીછે.'' નવા નિશાળિયા જેવું મન રાખો.'' અર્થાત્ જીવનમાં આવતી દરેક વસ્તુને અને દરેક વિષયને નવી દષ્ટિથી જ્રુઓ જેથી જીવનમાં ઉત્સાહ અને રોચકતા આવશે.
બીજી વાત એ છે કે આશાવાદી બનો. તમારા માટે પરમાનંદ એ સહજતાથી પ્રાપ્ત થાય એવું લક્ષ્ય છે, ધ્યાનનું તંત્ર તમને ન ખબર હોય તો પણ.
એકવાર એક ભાઈ સાક્ષાત્કારી મહાન ગુર્ રમણ મહર્ષિને મળ્યા અને પૂછ્યું ''હે ભગવાન, હું આધ્યાત્મિક જીવન જીવવા માટે યોગ્યતા ધરાવુ છું ?''
''તમે જીવો છો ને ?''
પેલા ભાઈ ચ્રમક્યા અને બોલ્યા્ ''હા ચોક્કસ,'' ભગવાન બોલ્યા ''બસ ત્યારે આટલું પુરતું છે. આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે આટલી યોગ્યતા પૂરતી છે.''
ઊંચા સ્તરની સભાનતા એ માત્ર માનવ માટે
માનવજીવનનું જ શક્ય છે.
ધ્યેય જ સાક્ષાત્કાર જીવનમુક્તિ છે. જીવનમુક્ત થવાની શક્યતા કુંડલિની શક્તિમાં છે, દરેક માનવીના અંતરમાં છુપાયેલી એ એક અસામાન્ય ક્ષમતા છે. જો આ ક્ષમતાને જાગૃત કરવામાં આવે તો તે આપને સભાનતાના અસ્તિત્વના જ્રદા જ સ્તરે લઇ જશે.
ઉંચા સ્તરની સભાનતામાં જવું એ માત્ર માનવ માટે જ શક્ય છે. પશુ તે ન કરી શકે. એ સાક્ષાત્કારી ન થઇ શકે, સભાનતા કે જાગૃતતા ન બદલી શકે.
ત્રીજી વાત, રમતિયાળ બનો. ધ્યાન એક મોટું સાહસ છે, ધ્યાન બાબતે ગંભીર થવું એટલે તો ધ્યાનનો અર્થ જ ન સમજવા જેવું છે. ધ્યાન માણો, એનો ઉત્સવ મનાવો.
ચોથી વાત, ધીરજ રાખો. ધ્યાન ધરવાનું ચાલુ કરો કે તુરંત પરિણામની ચિંતામાં ન સરી પડો.
એક નાનૉ થાર્તા :
ત્રણ વાંદરા હતા એમને એક પાક્ષે રસાળ કેરી મળો. બધા વાંદરાઓનીં જેમ થોડીંગાર તો એ કેરીં માટે ઝદ્યડયા,પછીં કોણ જાણે એમને સમજાયું, અને બ્રુદ્ધિ જાગો.
કેરી ખાવાને બદલે એમણે આંબો વાવવાનું નક્ક્રીં કર્યું. એમને સમજાયું કે કેરીંનો ગોટલો ફૂટશે, મોટું ઝાડ થશે અને ગ્રણેયને જરૂરિયાત કરતા પણ વધારે કેરી મળશે.
ધ્યાન શા માટે ?
| આપણા જીવનમાં આપણે ત્રણ અવસ્થા કાયમ | |||
|---|---|---|---|
| ચેતનાની વિવિધ અવસ્થાઓ | |||
| વિચારો સાથે | વિચારો વગર | ||
| 'હું'ની સભાનતા સાથે | જાગન જાગ્રવાવસ્થા વિચાર સાથ | વરાયા પરમાનદાવર્સ્થા પૂર્ણ જાગુતાવસ્થા | |
| ેં ની સભાનતા વગર | સ્વાન સ્વપ્નાવસ્થા સ્વપ્નમા | સુષત્તિ અજાગવાવસ્થા ગાઢ નિવ્રા |
અનુભવીએ છીએ; જ્રાગૃત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષૂપ્તાવસ્થા પરંતુ એક ચોથી અવસ્થા છે જેનો આપણે અનુભવ કર્યો નથી. આ અવસ્થાને ''તુરીયા' કહે છે. આ અવસ્થામાં અસ્તિત્વ પ્રત્યેની સભાનતા તો રહે છે પણ મનમાં વિચારો રહેતા નથી. જેને આપણે વિચાર વગરની સભાનતા કહી શકીએ. ઘણા ઓછા લોકો પોતાના જીવનમાં આ અવસ્થાનો અનુભવ કરે છે કેટલાક લોકો થોડીક ક્ષણો માટે આનો અનુભવ કરે છે અને વળી પાછા પોતાની જાગૃત અવસ્થામાં સરકી જાય છે.
જો તમને અચાનક કોઈ આધાત પહોંચે અથવા તો આપ નિસર્ગના સાંનિધ્યમાં, સંપૂર્ણ મુક્ત રીતે શાંતિથી બેઠા હો, ત્યારે શક્ય છે કે થોડીક ક્ષણો માટે આપ આવી વિચારો વગરની સભાનતાની અવસ્થાનો અનૂભવ કરો છો. તમારી ઓળખ જીવિત હોય, તમારા અસ્તિત્વ પ્રત્યેની સભાનતા જીવિત હોય પણ મનમાં કોઇ વિચારો ન હોય. આ ચોથી અવસ્થાને આપણે ''તૂરિયા'' એવું કહીએ છીએ.
આપણી બધી જ શારીરિક અને માનસિક બિમારીનું મૂળ સ્વપ્નાવસ્થામાં છે. વાંદ રા આ એ આંબાના ઝાડની
સંભાળ રાખવાનું કામ વહેંચી લીંધું. પહેલા વાંદરાએ કહ્યું, હં છોડને રોજ પાર્ણો પાઈશ. બીજો વાંદરો કહે 'ઈ જમૉનને ફળદ્રપ રાખીશ, ખાતર નાખૌશ અને છોડ મોટો થાય એનીં કાળજી રાખીશ.' ગ્રીજો વાંદરો કહે 'હં છોડનું કાળજીપૂર્વક રક્ષણ કરીંશ, ખરાબ હવામાન તેમજ બૌજાં પ્રાણીઓર્થો એનીં રક્ષા કરીંશ. '
એક માહિનો થઇ ગયો, બીજો થયો, ગ્રૌજો થયો પણ જમીંનમાંથી કોઇ છોડ ઊંગતો દેખાય જ નહીં. ત્રણેય વાંદરાઓએ તત્કાળ એક બેઠક કરી અને આ વિષયની ચર્ચા કરી.
પહેલા વાંદરાએ જાહેર કર્યું કે નક્કીં થયા પ્રમાણે હં છોડને રોજ પાણી નાખતો હતો. બીંજાએ કહ્યું કે ે નક્કો થયા પ્રમાણે હં ખાતર નાખતો રહ્યો અને જમીંની દેખભાળ કરતો રહ્યો. ગ્રીજો વાંદરો કહે નક્કો થયા પ્રમાણે હં ગોટલાનીં બરાબર કાળજી રાખતો હતો. એટલૂં જ નહીં પણ રોજેરોજ હ ગોટલો બહાર કાઢીને એને અંકુર આવ્યા છે કે નહીં તે પણ બરાબર જોતો હતો !
તાત્કાલિક પરિણામોના લોભમાં આપણે પ્રક્રિયા જ પૂરી થવા દેતા નથી. તમે પોતે જ પ્રક્રિયાને રૂંધો છો.
પાંચમી વાત : એકાન્તને માણો.
પોતાને અંતર્મૃખ થવાની એક તક આપો. જ્યારે ધ્યાન એ તમારું અવિભાજ્ય અંગ થશે ત્યારે પરમાનંદ સ્વાભાવિક રીતે ખીલશે.
ધ્યાન શા માટે કરવું ?
આપણી બધી જ શારીરિક અને માનસિક િબમારીઓનું સ્વપ્નાવસ્થા જાગૃત અવસ્થા અને સુષુપ્તા અવસ્થામાં પગપેસારો કરતી જાય છે, તેમનો ઢાંકપિછોડો કરતી જાય છે. સ્વપ્નાવસ્થાનું જાગ્રત અવસ્થામાં પ્રવેશવું, એને આપણે દિવાસ્વપ્ન કહીએ છીએ. આ અવસ્થામાં આપણે ક્યાંય કલ્પિત વાતો અથવા અનંત વસ્તૂઓનો વિચાર કરીએ છીએ જે આપણે કરવા ઇચ્છતા હોઇએ છીએ. જે સ્વપ્નાવસ્થા સુષ્પૃપ્તાવસ્થામાં પ્રવેશ કરે તો તેને આપણે બગડેલી ઊંઘએમ કહીએ છીએ.
રાતદિવસ આ સ્વપ્નાવસ્થા આપણને અસ્વસ્થ કરે છે. જ્યારે આપણી સૃષૃપ્તાવસ્થામાં ખલેલ પહોંચે છે ત્યારે હઠીલી શિથિલતા, અને અનિદ્રા જેવી સમસ્યાઓ ઊભી થાય છે.
જ્યારે આપણી જાગ્રત અવસ્થામાં સ્વપ્નો ખલેલ પહોંચાડે ત્યારે આપણે દિવાસ્વપ્નો જોતા થઈએ અને આપણી આસપાસના વિશ્વ પ્રત્યે ઓછા સન્જરગ રહીએ છીએ. સ્વપ્નાવસ્થા જેટલી વધારે જાગ્રત અવસ્થામાં પ્રવેશે તેટલી વધારે આપણે સભાનતા ગુમાવીએ છીએ.
આપણે માનવ શરીર ભલે ધારણ કર્યું હોય તો પણ આપણે ખરેખર માનવીય વ્યવહાર નથી કરતા. આપણી સભાનતામાં ઘટાડો થવાથી આપણે લીધેલા નિર્ણયોની બાબતમાં આપણે સજાગ નહીં રહીએ, આપણે કેવા શબ્દપ્રયોગ કરવા એ બાબતે આખતે સજાગ નહીં રહીએ. આપણા અંતરમાં શું ચાલી રહ્યું છે એની આપણને જાણ નહીં રહે. એ તો એવું થયું કે આપણે જે ઘરમાં રહીએ છીએ તે ઘરમાં શૂં ચાલી રહ્યું છે તેની આપણને જાણ નથી.
તમે પૂછો છો કે મારે ધ્યાન શા માટે ધરવું જોઇએ ?
ધ્યાનની એટલા માટે જરૂર છે કે એથી તમારી જાગૃત અવસ્થામાં તેમજ સુષૂપ્ત અવસ્થામાં સંપૂર્ણ સભાનતા કેળવી શકાય. તમારી જાગૃત અને સુષુપ્તાવસ્થામાં સ્વપ્નાવસ્થા પ્રવેશ કરે તેના બદલે ધ્યાનથી તુરિયાવસ્થા પ્રવેશ કરે અને પરમાનંદનો અનુભવ કરાવે.
ધ્યાનનો ઉદ્દેશ આ ચોથી તુરીયાવસ્થાનો અનુભવ કમસે કમ એકવાર તો કરાવવો જ એ છે. એકવાર આપણે આ ચોથી અવસ્થાનો અનુભવ કરીએ પછી તેનો પ્રભાવ આપણે જાગૃત અને સુષુપ્તાવસ્થામાં વધુને વધુ પાડી શકીએ.
જો આપણી જાગૃત અને સુષુપ્તાવસ્થા ચોથી અવસ્થાના (તુરિયાના) સંપૂર્ણ પ્રભાવમાં આવી જ્રાય તો તેને આપણે કહીએ છીએ ''જીવનમુક્તિ'' અથવા "Living Enlightenment"
શારીરિક સ્વાસ્થ્ય
તમારામાં શારીરિક, માનસિક, ઊર્મિલ અને આધ્યાત્મિક ફેરફારો કરવાની તાકાત ધ્યાનમાં રહેલી છે. જરા જૂઓ: શારીરિક સ્વાસ્ન્થય એટલે ખાધેલું ચાવવું અને એ અન્નને તમારા શરીરનો અંશ બનાવવું, માનસિક સ્વાસ્થ્ય એટલે બધા વિચારોને અને સમસ્યાઓને પચાવવાં અને એક સ્પષ્ટ ઉકેલ શોધી કાઢવો. બીજા આધ્યાત્મિક સ્વાસ્થ્ય એટલે સદ્દવિચારો પ્રાપ્ત કરવા ઊર્જ્ઞ પ્રાપ્ત કરવી અને તે આત્મસાત કરીને મૃક્ત જીવન જીવવું.
આ ત્રણે પ્રકારનું સ્વાસ્ન્થ્ય હોવું એટલે સંપૂર્ણ સ્વસ્થ
એમ થતો નથી કે તમે સંપૂર્ણત: સ્વસ્થ છો. મારા લાખખો લોકોને મળવાના અનુભવમાંથી હું કહી શકું છું કે નવ્વાણું ટકા લોકો કે જેઓ સ્વયમોપચારની રીત પોતાના જીવનમાં આત્મસાત કરી શક્યા નથી તેઓ પોતાનું શારીરિક સ્વાસ્થ્ય પણ જાળવી શકતા નથી. હું જ્યારે સ્વયમોપચારની સ્પષ્ટતા સંબંધી વાત કરું છું, જ્યારે પણ હતાશા તમારી ચેતના ઉપર હાવી થવાના પ્રયત્ન કરે. ત્યારે પોતાને હતાશાની અવસ્ત્ર્થામાંથી બહાર કાઢવાની સમજની વાત કરૂં છ્રું.
એકાદ વરસ પહેલાં મેં એક નાનો સંશોધનાત્મક અભ્યાસ કર્યો. મેં એક સમુદાયમાં એવા લોકોને પસંદ કર્યા કે જેમણે ધ્યાનના કેટલાક વર્ગો કરેલા હતા અને જેમણે આધ્યાત્ત્મિકતાનો થોડો અભ્યાસ કરેલો હતો. મેં એમને ૨૦ મિનિટ માટે સંપાદન કર્યા વગર જે મનમાં આવે તે લખવાનું કહ્યું. મેં બીજો એક સમુદાય પસંદ કર્યો કે જે લોકોને ક્યારેય આધ્યાત્મિકતાનો કોઇ પરિચય થયો ન હતો. એમને પણ ૨૦ મિનિટ માટે સંપાદન કર્યા વગર જે મનમાં આવે તે લખવાનું કહ્યું. મારા અભ્યાસનાં તારણો આશ્ચર્યકારક હતા.
જે સમુદાયનો પરિચય આધ્યાત્ત્મિકતા સાથે થયો ન હતો, તેમણે લખેલા ૧૦૦ વિચારોમાંથી ૮૦ ટકાથી વધારે વિચારો તેમને વધુ ને વધુ હતાશા તરફ દોરી જનારા હતા. ફક્ત ૨૦ વિચારો એવા જણાયા કે જે તેમને હતાશામાંથી બહાર કાઢી શકે. જે સ્વયમોપચાર તરીકે કામ કરે. પરંતુ એ સમુદાયના જેનો પરિચય ધ્યાન અને અધ્યાત્મ સાથે થયેલો હતો. તેમના વિચારોમાં જણાઈ આવ્યું કે સ્વયમોપચારકારક હતા. ૪૦ ટકા જ વિચારો હતાશા તરફ દોરે એવા હતા. ધ્યાનનો આ પ્રભાવ છે. ધ્યાન તમને બધી રીતે સ્વસ્થ બનાવે છે.
હોવું. ધ્યાનની મદદથી તમે તમારો રક્તદાબ નિયંત્રિત કરી શકો છો; રક્તશર્કરા નિયંત્રિત કરી શકો છો અને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો. હઠીલા રોગો જેવા ચામડીના રોગો, અસ્ત્થમા, અને સાંધાના દ્રુખાવા પણ ધ્યાનની મદદથી મટાડી શકાય છે.
ધ્યાનની ઉપચારશક્તિમાંથી કોઈ રોગ બાકાત રહી શકે તેમ નથી.
માનસિક સ્વાસ્થ્ય - બૂન્ધ્રિચાતૂર્ચનું જાગુત થવ્ અને અંતઃસ્કૂરણાનૂં વિકસિત થવું
માનસિક દષ્ઠિથી, ધ્યાન વડે વિચારોની સ્પષ્ટતામાં વધારો થાય. એકાગ્રતા વધારવા માટે અને સ્નરણશક્તિ વધારવા માટે ધ્યાન એક સર્વસંમત ઉપચાર છે અને તેથી વિશેષ એટલે ધ્યાન તમને બુધ્ધિથી સમજજશક્તિમાં અને સમજશક્તિથી અંતઃસ્કૂરણા તરફ દોરી જશે.
ધ્યાનપ્રક્રિયામાં તમે મનથી પર અસ્તિત્વની અનુભૂતિ કરો છો. અસ્તિત્વની કોઈ નિયમાવલી નથી. તમારી સંપૂર્ણ ક્ષમતાની તપાસ કરવા માટે તમે મૂક્ત છો માટે જ ધ્યાનપ્રક્રિયાથી તમને જણાશે કે તમારા આસપાસના વાતાવરણ સાથે તમારો સુમેળ સધાયેલો છે, નવા સંજોગો સાથે તમે મેળ સાધી શકો છો. તમારામાં રહેલી સ્વયં પ્રેરણાને તમે નવેસરથી અનુભવશો.
સ્વયોમપચાર કરાવતા (Self Healing) વિચારો
તમે શારીરિક દષ્ઠિથી તંદુરસ્ત ભલે હો. એનો અર્થ
જ્ઞાન એ સત્યનું એવું પ્રાપ્ત કરી શકાય. આ શરત્ત્ર છે જે તમારી હતાશાનો નાશ કરી શકે. જ ખરી મૃક્તિ છે.
આપણું સંપૂર્ણ જીવન આપણે મૂક્તિની શોધમાં રહીએ છીએ. એ આપણને મળે કે ના મળે પણ આપણામાંથી દરેક જણ મુક્તિની શોધમાં છે. આપણે એવું માની બેઠા છીએ કે મારી મુક્તિનો આધાર બીજાઓ છે હવે તમારા ધ્યાનમાં આવશે કે કોઇ બીજુ વ્યક્તિનો તમારી મુક્તિ સાથે સંબંધ નથી.
પ્રેમ અને આનંદ તે પણ કોઈ કારણ વગર
ધ્યાનના માધ્યમથી પહેલી જ વાર તમારા ખ્યાલમાં આવશે કે કોઇ કારણ વગર પ્રેમ કરવો એટલે શું ?
પહેલી જ વાર કાંઈક પ્રાપ્ત કરવા માટે તમારે કાંઈક આપવું નહીં પડે. તમે પ્રેમ કરતા થશો કારણ કે તમારી પાસે આપવા માટે ઘણું છે. જેવી રીતે એક વાદળું પૃથ્વી પર વરસે છે તેમ તમે વિશ્વ પર પ્રેમની વર્ષા કરશો, એક ફલની જેમ તમારી સૂગંધ ચારે દિશામાં ફેલાવશો. તમારામાં પ્રેમભાવ એટલો બધો ઉભરાતો હશે કે તમે સહુને પ્રેમ કરશો.
કામ એજ રમત
જરા આ કરી જુવો. તમે જે કાંઈ કરો તે સભાનતાથી કરો.જ મતા હોવ તો સભાનતાથી જ મો. વધારાનો સમય આપવાની જરૂર નથી. વાસ્તવમાં તમને ઓછો સમય
ધ્યાન શા માટે કરવું ?
હતાશાને મહાત કરવા માટે જ્ઞાનના શસ્ત્રો
સત્યના જ્ઞાનને હું જ્ઞાનનું શસ્ત્ર કહું છું અથવા શાસ્ત્રનું શસ્ત્ર કહેં છે.
શાસ્ત્ર એટલે જ સત્ય અને જ્ઞાન, શાસ્ત્ર-શસ્ત્ર એટલે જ જ્ઞાનનું શસ્ત્ર. જ્ઞાન એ સત્યનું એવું શસ્ત્ર છે જો તમારી હતાશાનો નાશ કરી શકે. જ્ઞાનરૂપી શસ્ત્રો તમારી પાસે જેટલા વધારે હશે તેટલી હતાશા તમારાથી ડરશે. તમારી પાસે જો મોટી સેના હશે તો સ્વાભાવિક રીતે તમારી દ્રૂશ મન સેના તમારા પર આક્રમણ કરતા ગભરાશે. એ જ પ્રમાણે તમે સ્વયમોપચારના વિચારો જેટલા ભેગા કરશો, જ્ઞાનના શસ્ત્રો ભેગા કરશો તેટલી હતાશા તમારી પાસે ફરકવામાં ગભરાશે.
મૂક્તિ
ધ્યાન વડે તમે તમારું જીવન વધુ સારી રીતે જીવી શકશો, તમારા વિચારોની સ્પષ્ટતા અને ઉત્કટતા સાથે. તમે વધુ સચેત હશો, વધુ સર્જનશીલ હશો. આંતરિક દષ્ટિથી તમે ખૂબ અને ખલેલરહીત શાંતિ અનૂભવશો.
હવે તમે કર્તા નહીં રહો, તમે માત્ર નિરીક્ષક બની જશો. ધ્યાનનું રહસ્ય આ જ છે. તમે નિરીક્ષક બની જાવ છો. તમારી પોતાની ક્રિયાઓના અને ઉમંગોના તમે જ સાક્ષી બની જાવ છો.
એકવાર એક વાત તમારા ધ્યાનમાં આવી જાય કે આ જે કોઈ ક્રિયા કરે છે તે હું નથી, આ જે ક્રોધિત થાય છે, દ્દઃખી થાય છે, નિરાશ થાય છે તે હં નથી ત્યારે તમે સંપૂર્ણ મુક્તિનો અનુભવ કરશો. ધ્યાનથી આ સ્થિતિ
વિવાદનો વિષય રહેલો છે. બધા તરૂણો વિચારે છે કે એ તો હં મોટી ઉંમરે કરીશ કે જ્યારે હું મારૂં જીવન પૂર્ણત: જીવી ગયો હોઈશ અને મારી પાસે કરવા જેવું બીજૂં કાંઈ પણ બાકી નહીં હોય. બધા વૃધ્ધો વિચારે છે કે આ તો મારે મારી તરૂણાઇમાં કરવું જોઈતું હતું કે જયારે હું ઉત્સાહી હતો, મારામાં તાકાત હતી.
એટલે કે પ્રશ્ન એટલો જ નથી કે દિવસમાં કેટલો સમય ધ્યાન ધરવું, એ પણ છે કે ધ્યાનકરવાનુ ચાલુ કરવાનો નિર્ણય ક્યારે લેવો ? જરા સમજો, ધ્યાન એ દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. આમાં કોઇ વિકલ્પ નથી. આ એક પાયાની જરૂરિયાત જ છે.
ધ્યાન ના પ્રકારો
ધ્યાનના ત્રણ પ્રકાર છે.
તમારા જીવનમાં સત્યને ઉજ્જાગર કરવું, સભાનતા લાવવી એ પહેલો પ્રકાર.
આ ધ્યાન દિવસના ચોવીસે કલાક રહેવું જોઇએ. શ્વસનક્રિયાને લગતી ટેકનીક જેવી કે વિપશ્યના અથવા એવી પ્રક્રિયા જે તમારી સભાનતાને વર્તમાનની ક્ષણમાં કેન્દ્રિત કરે તે બધા આ પહેલા પ્રકારમાં આવે. આ તમારા નિત્યકર્મનો ભાગ નથી. એ તો તમારા નિત્યકર્મની ગુણવત્તા બની રહેવી જોઈએ.
તમે લખતા હો, વાંચતા હો, રાંધતા હો કે પછી ચર્ચા વિચારણા કરતા હો, આ ધ્યાનાવસ્થા તો બધી જ ક્રિયાઓમાં સાથે સાથે ચાલુ રહેવી જ્રોઇએ અંદર ભૂગર્ભ માં વહેતા પ્રવાહની જે મ.
ધ્યાનાવસ્ત્ર્થાના બીજા પ્રકારની પ્રક્રિયામાં તમારે કોઈ
ધ્યાનના માધ્યમથી પહેલી જ વાર તમારા જોઈશે ખ્યાલમાં આવશે કે કોઈ જ્યારે તમો સભાન અવસ્ન્થામાં ખાઓ કારણ વગર પ્રેમ કરવો છો ત્યારે તમે એટલું એટલે શૂં ? જ ખાશો કે જેટલું
નહીં.
જાગરૂકતામાં જ્ઞાનનો ભંડાર છે. જાગરૂકતાથી એવા ચમત્કાર કરી શકો કે જેનો વિચાર પણ ન કર્યા હોય. જાગરૂકતા એ તમારા આયોજનમાં અવરોધ સમી નથી. તે તો પૂરક છે. એનાથી તમારા આયોજનની ક્ષમતા વધે છે.
આવશ્યક છે. અવિચારીપણે ગળા સુધી અન્ન ઠોંસશો
તમારા શરીર માટે
તમે જ્યારે જાગૃત અવસ્થામાં હો છો ત્યારે 'હં' પણું રહેતું નથી. જાગૃત અવસ્થામાં તમારો ગર્વ-અહંકાર લોપ પામે છે. જયારે ગર્વ-અભિમાનનો ભાવ હાજર હોય ત્યારે જાગૃત અવસ્થા શક્ય નથી. નિરહંકારમાં જ જીવનમુક્તિ છે.
જયારે તમે જાગૃત હશો ત્યારે યથાયોગ્ય કામ કરશો અને તમારી ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરશો. જેથી દિવસના અંતમાં તમે એટલા જ ઉત્ત્સાહી હશો જેટલા સવારે હતા. તમે જોશો કે તમને થકાવટ આવે છે તે કામને કારણે નહીં, એનો સબંધ તમારા મન સાથે છે. મનોવૃત્તિ સાથે છે. ધ્યાનની પૂરી પ્રક્રિયામાં જ એ છે કે તમારા મનને એવું કેળવો કે તે કાર્ય પ્રેરિત ના હોય, જીવનની પ્રત્યેક ક્ષણ એતો દિવ્યતાની રમત છે, એમ માનો.
ધ્યાન ક્યારે કરવું ?
બીજો પ્રશ્ન છે ધ્યાન ક્યારે કરવું. આ હંમેશા એક
ધ્યાન શા માટે કરવું ?
વિશિષ્ટ સમય આપવો પડે. જેમ કે સવારનો એક કલાક કે સાંજનો એક કલાક કે પછી તમારી સગવડ અનુસાર બીન્ને કોઈ સમય.
મહામંત્રનું ધ્યાન કે જેમાં તમે થોડી મિનિટ માટે ગુંજન કરો છો ને પછી થોડી મિનિટ સાક્ષી રહો છો. તેને આ પ્રકારનું એક ઉદ્યાહરણ ગણી શકાય. 'નિત્ય ધ્યાન' એ પણ આ જ પ્રકારનું એક ઉદ્યાહરણ છે. કારણ કે દિવસમાં સુનિશ્ચિત સમય માટે તે રોજ કરવામાં આવે છે.
ત્રીજા પ્રકારની ધ્યાનપ્રક્રિયામાં ફક્ત તે ટેકનીક યાદ કરવી તે પણ પૂરતું છે.
આનાં ઉદાહરણો છે સનાતન સત્યોના મહાકાવ્યો. જ્યારે તમો પ્રગલ્ભાવસ્ન્યામાં હો ત્યારે તમારે બીજી કોઈ ટેકનીકની આવશ્યકતા નથી. આખો દિવસ અથવા સુનિશ્ચિત સમયે એવું કરવાની જરૂર નથી.
માત્ર આ સત્યોને યાદ કરવાથી જ તમે ઉન્નત અવસ્થામાં ૫હોંચી જશો. આ ત્રીજો પ્રકાર છે. જેના ઉદાહરણો ઝેન કોયડાઓ(Zen Koans)માં મળે છે. આ અગાધ સત્ય છે જે સંક્ષિત્તમાં લખવામાં આવે છે. આ સત્યોને યાદ કરવાથી માત્ર, તમે સત્યના અવકાશમાં પહોંચી જશે.
ઉપનિષદોમાં એક સુંદર વાર્તા છે. જેમાં એક શિષ્ય ગુરૂ પાસે આવે છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કર્ઈ એમ પૂછે છે.
ગુરુ માત્ર એટલું જ કહે છે; તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ.
તું જ એ છે, તું જ એ છે, તું જ એ છે;તું જ એ સત્ય ్లో અને વાર્તા એવું કહે છે કે તે શિષ્યને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.
આ ખૂબ વિચિત્ર જ લાગે છે. ગુરૂએ કેટલાક શબ્દદોનો પુનરોચ્ચાર કર્યો અને અચાનક શિષ્ય આત્મજ્ઞાની થઇ ગયો. આ કેવી રીતે શક્ય છે ? આ અવિશ્વસનીય લાગે છે. પરંતુ ખરેખર એ એવું નથી. ત મે જો પહેલાં બે પ્રકારની રીત અપનાવી હોય, એટલે કે ચોવીસ કલાક ધ્યાન કરવાની ટેકનીક અને નિશ્ચિત સમયે રોજ ધ્યાન કરવાની ટેકનીક, તો તેમાંથી ઉદ્દૃભવતી પ્રગલ્ભતા જ તમને સત્યાર્થનો પ્રકાશ આપશે, ગુરૂના મોઢે એ શબ્દો સાંભળવાની સાથે જ .
વાસ્તવિકતા એક સ્વપ્ન સમાન
તમે વિચારતા હશો, 'એવું તે કેમ થતું હશે કે હરરોજ હું ઊંઘમાંથી જાગૃત અવસ્થામાં આવું છું ત્યારે મને એ રોજ પરિચિત જગત દેખાય છે. પરંતુ રોજ રાત્રે જ્યારે હ સ્વપ્નાવસ્થામાં જઉ છૂં ત્યારે એક એ જ વિશ્વ દેખાતું નથી. તો પછી આને માપદંડ ગણી શકાય ? આપણે એવું કહી શકીએ કે જાગૃત અવસ્થામાં દેખાતું વિશ્વ સત્ય છે, હકીકત છે ?
આપણે એક રાત્રિના સપનાનું પૃથક્કરણ કરીએ ઉદાહરણાર્થ, આપણે એવું કહીએ કે તમે ૧૪ મીએ રાત્રે સૂવા માટે ગયા અને ૧૫મી તારીખે સવારે તમે જાગી ગયા. તમે લગભગ દસ કલાક સુતા. મને ખાતરી છે કે તમારામાંથી ઘણા બધા લોકોએ રાત્રિના સ્વપ્નામાં તમારા જીવનના દસથી વીસ વરસની ઘટનાઓ નિહાળી હશે, માત્ર દસ કલાકમાં જ.
સમજી લો, આ એક ગહન મુદ્દો છે, એક ખૂબ જ આંતરિક સમજ છે. જો તમે આ મુદ્દો પકડી શકો તો તમારા મનમાં વિષયની સ્પષ્ટતા થશે જેથી જીવન તરફ જોવાની રીતમાં, જીવનના સંદર્ભમાં વિચારવાની વાતમાં ક્રાંતિ આવશે.
કલ્પના કરો કે એક માણસ સ્વપ્ન જોઇ રહ્યો છે. સપનામાં એ જીવે છે કે વાધ તેની પાછળ પડ્યો છે, એ બુમરાણ કરે છે ''ઓહ, એક વાઘ મારી પાછળ પડ્યો છે, મને બચાવો, મને બચાવો ! એનાં પત્ની તેની પાસે જ સૂતેલાં હોય છે. તે જાગી જાય છે અને જુએ છે તેના પતિ બુમરાણ કરી રહ્યા છે. પત્ની વિમાસણમાં છે 'મારે શૂં કરવું ?' એણે પતિને એટલું જ કહેવાની જરૂર છે, '' જરા જાગી જાઓ' પરંતુ તેના બદલે એ પતિને હથિયાર આપે કે જેનાથી તે પેલા સ્વપ્નમાંના વાઘને મારી શકે. એથી શું થશે ?
પેલા ભાઈ કદાચ પોતાને જ મારશે અથવા પેલા બહેનને મારશે. જગાડવા સિવાયનું બીજો કોઈપણ ઉત્તર શોધવાનો પ્રયત્ન વધારે મુશ્કેલી ઊભી કરશે, વધારે સમસ્યાઓ ઊભી કરશે. પતિએ તો માત્ર જાગી જવાની જરૂર છે.
તમે જો આ પાયાની વાતો સમજો તો તમને જણાશે કે તમારી નિર્ણય કરવાની પદ્ધતિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી ગયું છે. તમને જ્ઞાનબોઘ થાય છે. તમે જે રીતે વિચારો છો, જે રીતે નિર્ણય લો છો, જે રીતે તમારી સમસ્યાઓનો ઉકેલ શોધો છો તે બધામાં જ પરિવર્તન આવશે. તમે સાચા ઉકેલો મેળવવા તરફ અગળ વધશો. તમે જ્યારે સ્વપ્નાવસ્થામાં હો ત્યારે દસ કલાકમાં તો તમે વીસ વરસનું જીવન જીવન જીવી લો છો. તમે સુપ્તાવસ્થામાંથી સ્વપ્નાવસ્થામાં ઘણીવાર આવી જાવ છો, જ્યારે જ્યારે સ્વપ્નાવસ્થામાં પાછા આવો છો ત્યારે
કદાચ એ સ્વપ્નની શરૂઆત તમારા કોલેજના દિવસોમાં થતી હશે અને ધીમે ધીમે ક્રમશ: તમારા વિવાહ સુધી, તમારી પુત્રપ્રાપ્તિ સુધી, એના વિવાહ સુધી એમ વધતા રહેશો. આ રીતે તમે તમારા જીવનના ૨૦ વરસ માત્ર એક રાત્રિના સ્વપ્નામાં જ જીવી જશો. આવો અનુભવ જો તમને એકાદવાર પણ થયો હોય તો હ હમણાં જે વિષય પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું તે તમને બરાબર સમજાશે.
જૂઓ, નિદ્રામાં આપણે સ્વપ્નાવસ્થા અને સુષુપ્તાવસ્થામાંથી પસાર થઈએ છીએ. શક્ય છે કે તમે અડધા કલાક માટે સુષુપ્તાવસ્થામાં રહો છો અને પછી સ્વપ્નાવસ્થામાં સરકી જઈ કેટલાંક સ્વપ્નો જૂઓ છો. વળી પાછા સુષુપ્તાવસ્થામાં આવો છો અને વીસેક મિનિટ પછી ફરી સ્વપ્નાવસ્થામાં આવો છો આ રીતે તમે સુષુપ્તાવસ્થામાંથી સ્વપ્નાવસ્થામાં ફર્યા જ કરો છો.
સમજી લો કે એક રાત્રિમાં તમે તમારા જીવનનાં વીસ વર્ષ જીવી ગયા છો. એવાં સ્વપ્ન જ્રુઓ છો તમારા સ્વપ્નના પહેલા પ્રસંગમાં તમે કોલેજમાં છો બીજા પ્રસંગમાં જ્યારે તમે સુષુપ્તાવસ્થામાંથી સ્વપ્નાવસ્થામાં પાછા આવો છો ત્યારે તમારા લગ્ન થતા હોય છે. અને સ્વપ્નના ત્રીજા પ્રસંગમાં તમને એક દીકરો હોય છે. શક્ય છે કે ચોથા પ્રસંગમાં તમે તમારા દીકરાનો વિવાહ જોશો.
એક મહત્ત્વની વાત સમજી લેવા જેવી છે તે એ કે જ્યારે તમે સુષુપ્તાવસ્થામાં હોવો છો, અને વળી પાછા સ્વપ્નાવસ્ન્થામાં પ્રવેશ કરો છો અને આ ક્રમ દોહરાતો રહે છે સ્વપ્નાવસ્થામાં પણ તે જ વિશ્વને નિહાળો છે. હું ખરૂં કહું છું ને ? ક્યારેક કયારેક સ્વપ્નાવસ્થામાં પણ આપણને એ જ દૂનિયા દેખાય છે.
ધ્યાન શા માટે કરવું ?
સમજવાથી તમારૂં ધ્યાન, તમારી ચેતના કેંદ્રિત થશે, અંતિમ સત્ય તરફ મૂળભૂત ચૈતન્ય તરફ. જ્યારે તમે આ જાગૃત અવસ્થાના તરંગોની ફ્રીકવન્સી ની પાર જશે ત્યારે તમને આ જીવન એક સ્વપ્ન સમાન જ લાગશે.
આધ્યાત્મિકતા તરફ આ પહેલું પગથિયું છે. માનસિક ક્રાંતિનું આ પહેલું પગથિયું છે.
ફરી ફરી વાર તમારી પીડાઓ તમને એ વાતની જાણ કરે છે તમે વાસ્તવિકતામાં નથી જીવી રહ્યા.
ઘણીવાર મને એક બીજો પ્રશ્ન પૂછવામાંઆવે છે'' આ વિશ્વ હું જોઈ રહ્યો છું. એટલું જ નહીં પરંતુ મારી આજુબાજુ ફરતા બધા જ લોકો એ જ વિશ્વ જુઓ છે, તો પછી આ બધું એક સ્વપ્ન છે એમ કેવી રીતે કહી શકાય ?''
જરા સમજો, સપનામાં તમે કોઈ શહેરમાં ગયા છો, અને એ સપનામાં તમારી તમારી તમારું પૂરું કુટુંબ છે, એમને પણ એ જ શહેર દેખાશે, કારણ કે તે કુટુંબીજનો પણ તમારા મનના જ આવિષ્કાર છે એટલે કે તમારી આજૂબાજૂના લોકો એ જ દશ્ય જોતા હોય કે જે તમે જુઓ છો. એનો અર્થ એ નથી કે તે વાસ્તવિકતા છે. તમારી આજૂબાજુના લોકો પણ એ જ દશ્યની મૂર્ત કલ્પના હોઈ શકે.
અંતિમ સત્ય એ છે કે જે વસ્તુ તમારા સ્વપ્નને સાકાર કરે છે તે જ વસ્તુ આ જાગૃત વિશ્વને સાકાર કરે છે.
જો તમારું લક્ષ્ય આ વસ્તૃ ઉપર કેન્દ્રિત રહેશે તો સ્વાભાવિક છે કે આંતરિક રૂઝાવાની પ્રક્રિયા થશે નહીં. જો તમારૂં લક્ષ્ય આ વસ્તુ ઉપરાંત ચેતના ઉપર પણ સરખી રીતે રહેતું હોય તો એવા જીવનને હું નીરોગી
તમારા પહેલાંના સ્વપ્ન સાથે કોઈ સંબંધ હોતો નથી પણ તમારૂં વિશ્વ તો એ જ રહે છે. એટલે તમારે એ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે તે જ વિશ્વ ફરીવાર સ્વપ્નાવસ્થામાં આવવાથી દેખાતું હોય તો પણ તે વિશ્વ એ વાસ્તવ નથી. જ્યારે ક્યારે તમે જાગૃત અવસ્થામાં આવો છો ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે દસ કલાકમાંતમે વીસ વરસનો ગાળો પસાર કર્યો છે.
એવી જ રીતે તમે જ્યારે આ જાગૃતસ્વપ્ન કે જેમાં તમે હાલ જીવી રહ્યો છે તેમાંથી જાગી જાગી જાઓ છો, ત્યારે અચાનક તમને ખ્યાલ આવશે કે આ નેવું વર્ષનું આયુષ્ય કેટલાક કલાકોનું સ્વપ્ન માત્ર છે. જાગૃત અવસ્થામાં વિતતું આ જીવન માત્ર એક દીર્ઘ સ્વપ્ન છે.
જ્યારે તમે સ્વપ્ન જોતા હશો ત્યારે તે પરિસ્થિતિને જ તમે વાસ્તવ માનશો. જ્યારે જે અવસ્થામાં હશો ત્યારે તે સમયની વાસ્તવિકતા હશે. આનું બીજું કોઈ પરિમાણ નથી. સ્વપ્નાવસ્થામાં તમને કયારેય નહીં લાગે કે આ સપનું છે. ખરેખર તો તમે વિચાર જ નહીં કરી શકો કે આ એક સપનું છે. જ્યારે સ્વપ્નાવસ્થામાંથી બહાર આવો ત્યારે જ લાગશે કે આ તો સપનું છે. પરંત્ જ્યાં સુધી સપનામાં હશો ત્યાંસુધી તો એ સ્વપ્ન છે એવું લાગશે જ નહીં.
સ્વપ્નાવસ્થામાં તમને તમારા વાસ્તવિક જીવનની યાદ આવે તો પણ તે તમને સ્વપ્ન લાગશે. વાસ્તવિક જીવનમાં સ્વપ્ન યાદ આવે તો પણ એ તમને સ્વપ્ન જ લાગશે. એટલે કે તમે કઇ જાતનાં કંપનો અનુભવો છો તે જ આધાર છે. વાસ્તવિકતા શું છે અને સ્વપ્ન શું છે એના માટે બીજો કોઈ આધાર નથી.
આ જીવિત જાગૃત અવસ્થા એક બીજું દીર્ઘ સ્વપ્ન હોઈ શકે એ વાતની જાણ થવાથી, એ વાતને
જીવન મેંક્તિ
ધ્યાનના સંદર્ભમાં થચેલ વૈજ્ઞાનિક સંશોધનની ઝલક
ધ્યાનમાં રહેલી પ્રચંડ શક્તિની ઓળખ હમણાં હમણાં જ વિજ્ઞાનને થઈ રહી છે જેથી શરીર–મન સંબંધોનું માળખું જ બદલાઇ જશે. ધ્યાનથી થતા ફાયદા અગણિત છે અને સર્વસ્પર્શ્વર્શી છે, શારીરિક હોય કે માનસિક હોય, ભાવાત્મક હોય કે પછી આધ્યાત્મિક હોય. ધ્યાન તમારા જીવનની મૂળ ગુણવત્તાને આમ જ બદ્દલી શકે છે.
મગજની કાર્ચશક્તિમાં વધારો
હમણાં હમણાં સુધી એવો ખ્યાલ હતો કે માણસના મગજ માં રહેલ મજ્જાતંતૃઓનું ઘડતર નાનપણમાં જ થાય છે અને પછી તે બદલાતું નથી એટલે કે મગજની વૃદ્ધિ જીવનમાં વહેલા જ બંધ થઈ જાય છે. હવે વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવી રહ્યા છે કે મગજનો વિકાસ એટલે મહ્જદાતંતુઓની વૃદ્ધિ જીવનભર નિરંતર થતી રહે છે. આને તે 'ન્યૂરો પ્લાસ્ત્ટીસીટી' કહે છે.
એક દિવસ, વિસ્કોન્સીન વિશ્વવિદ્યાલય દ્વારા ધ્યાનની મગજ ઉપર થતી અસર એ વિષય ઉપર કરેલા સંશોધન વિષયે વાંચ્યું (વોશિંગ્ટન પોસ્ટ ૩–૧–૨૦૦૫) વરસો સુધી ધ્યાન કરનારા તિબેટના સાધુઓના સંદર્ભમાં આ સંશોધનઅભ્યાસ કરવામાં આવ્યો, કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓ હમણાં હમણાં જ ધ્યાનની ક્રિયા શીખ્યા હતા અને ધ્યાન કરતા હતા તેમને પણ આવરી લેવામાં આવ્યા. એવા નિષ્કર્ષ પર આવ્યા કે તિબેટના ધ્યાન કરતા સાધુઓ નવા વિદ્યાર્થીઓ કરતા વધુ સચેત હતા, એમના મગજની ક્રિયાઓ વધુ તેજ અને ઘણી વધારે સુનિયોજિત અને સુગ્રથિત હતી. એટલું જ નહીં પણ મગજનો એ ભાગ જે સુખાનંદ, સકારાત્મક વિચાર
જીવન, સંતુલિત જીવન કહી શકું. તમારા જીવનમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા હશે. તમારૂં જીવન ધબકતું થશે.
જો તમારું લક્ષ્ય માત્ર ચેતના ઉપર જ કેન્દ્રિત થયું હોય, આ વિશ્વના અસ્તિત્વ માટે કારણભૂત વસ્તુ ઉપર ન હોય તો એવી અવસ્થાને હું ''Living Enlightment '' અર્થાત જીવનમુક્તિ કહં છું.
તમને જીવનમુક્તિ જોઇએ આત્માનુભૂતિ જોઇએ છે કે નહીં એ બાબત ગૌણ છે. જો તમારૂં લક્ષ્ય આત્માનુભૂતિ તરફ આપવામાં આવે, સત્ય તરફ વાળવામાં આવે, કેન્દ્ર તરફ વાળવામાં આવે તો અચાનક જ તમને એ અનુભવ થશે કે આંતરિક રૂઝાવ થઈ રહ્યો છે.
ઉદ્દાહરણ, જો તમે કોઈ મુશ્કેલીનો સામનો કરતા હોઈ, હતોત્સાહી થયા હોય અને તમને એવું રુપષ્ટ સમજાય, સભાનતાથી એવું લાગે કે આ બધું એક સ્વપ્ન છે. તમે સંપૂર્ણ વિશ્ર્લાત થઇ જશો, તમને આત્ન્મસંતોષ થતો જણાશે આ આંતરિક રૂઝાવને જ હું ધ્યાન કહું છું. તમારામાં આવતી આ વિશ્રાંત, સભાન અવસ્થાને જ હં 'સતોરી'(Satori) કહું છું જે સમાધિઅવસ્થાની પહેલી ઝાંખી છે.
તમે જે જોઇ રહ્યા છો તે તમે વિચારો છો તેવ્ વાસ્તવિક ન પણ હોય એવી સાદી સમજ સાથેનો મૂળભૂત મનોદષ્ટિનો બદલાવ કે માનસિક ક્રાંતિ તમારામાં જબરદસ્ત આંતરિક રૂઝ(Inner Healing) લાવી શકે અને ઊંચી વિશ્રાંત સભાનતા કે જાગૃતતા પણ લાવી શકે.
ધ્યાન શા માટે કરવું ?
અને ભાવનાઓ સાથે સંકળાયેલો છે તે પણ સાધુઓ માં ખૂબ કાર્યશીલ જણાઈ આવે છે.
સંશોધનકર્તાઓને એક વધુ મહત્ત્વની વાત એ જણાઇ કે વિદ્યાર્થીઓ કરતાં ધ્યાન કરતા સાધુઓના મગજની ક્રિયાઓ ધ્યાન કરતા પહેલા પણ વધુ ઉત્ક્કટ અને સુનિયોજિત હતી. એનો અર્થ એ કે ધ્યાનથી કાયમી લાભ થાય છે. ધ્યાનથી તમારા મગજના જ્ઞાનતંતૃઓની કામ કરવાની રીત જ બદલાઈ જ શે.
અમેરિકામાં ઘણા વિશ્વવિદ્યાલયો જેવાં કે યેલ, હાર્વર્ડ અને એમઆઇટીએ ધ્યાનની અસર કેવી થાય છે તેનો અભ્યાસ કર્યો છે.
'મેગ્નેટીક રેઝોનન્સ ઇમેજીંગ'(MRI) જેવી પરીક્ષણ પદ્ધતિથી એવું પુરવાર થયું છે કે ધ્યાન દ્વારા ચેતના અને મનની એકાગ્રતાને નિયંત્રિત કરનાર ભાગનો વિકાસ થાય છે. ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા અને ભાવાત્ત્મક સ્વાસ્ન્થ્યમાં સુધારો થાય છે.
સંશોધનકર્તાઓએ જ્રાણ્યું કે રક્તવાહિનીઓ પહોળી થાય છે, પૂરક માળખામાં વધારો થાય છે અને એમાં વધારે શાખાઓ અને જોડાણો થાય છે.
ઘ્યાન વિરૃદ્ધ નિવ્ર્તા
બીજું એક સંશોધનકાર્ય કેન્ટકી વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું. માણસને ઊંધ આવતી હોય તો તેની સંવેદનશીલતા પર શું, અસર થાય છે એનો અભ્યાસ કરવામાં આવ્યો. એક જૂથને પડદા તરફ તાકીને જોવાનું કહેવામાં આવ્યું. જ્યારે પડદા પર કોઇ ચિત્ર દેખાય કે તરત જ એમણે એક બટન દબાવવાનું હતું. સામાન્યત: જે વ્યક્તિની ઊંધ પૂરી ના થઇ હોય તે વ્યક્તિને પડદા પરના ચિત્રને પ્રતિક્રિયા આપવામાં વધુ સમય લાગે છે જેની ઊંધ બરાબર થઇ હોય તેવી વ્યક્તિની સરખામણીમાં. ક્યારેક તો ઊંધ પૂરી ના થઈ હોય એવી વ્યક્તિ પડદા પર આવેલ ચિત્રને જોતી જ નથી.
સંશોધનકર્તાઓએ ભાગ લેનાર વ્યક્તિઓની બે વાર તપાસ કરી– ચાલીસ મિનિટની ઊંધ, ધ્યાન, વાંચન કે એવી કોઈ સામાન્ન્ય ક્રિયા પહેલાં અને પછી.
એમના ધ્યાનમાં એવું આવ્યું કે ચાલીસ મિનિટના ધ્યાન પછી બધા જ ભાગ લેનારાઓની પ્રતિક્રિયામાં સૌથી વધારે સુધારો આવ્યો, જો કે એમાંથી કોઈ નિયમીત ધ્યાન કરનારા ન હતા તો પણ વાસ્તવમાં સંપૂર્ણ રાત્રી ઉજ્જાગરો કર્યા પછી પણ તેમની પ્રતિક્રિયા બહ સારી હતી.
એકાગ્રતામાં અને પ્રતિક્રિયામાં સૂધારો
ધ્યાનની ગ્રહણશક્તિ અને પ્રતિક્રિયા ઉપર શૂં અસર થાય છે તે જાણવા માટે ઘણાં અધ્યયનો હાથ ઘરવામાં આવ્યા છે.
બે અધ્યયન 'લીવરપૂલ જહોન મૂર્સ વિશ્વવિદ્યાલય, લીવરપૂલ, ઈંગ્લેન્ડ'માં કરવામાં આવ્યા. એક અધ્યયનમાં ભાગ લેનારાઓને કેટલીક લીટીઓમાં જૂદા જુદા અક્ષર લખીને આપ્યા હતા. દરેક અક્ષર ઉપર એક– બે–ત્રણ–ચાર એવી જ્રુદી જુદી લઘુરેખાઓ પાડવામાં આવી હતી. ભાગ લેનારાઓને જે અક્ષર પર એકથી વધુ લઘુરેખાઓ હોય એવા અક્ષરો પર ઝડપથી ચોકડી પાડવાની હતી.
બીન્ન એક અધ્યયનમાં ભાગ લેનારાઓને જુદા જુદા રંગોમાં લખેલા, લાલ, વાદળી, લીલો એવા શબ્દો
ભાવાત્ત્મક નિરામયતા અને સામાન્ય આરોગ્ય વિગેરે બાબતોમાં સુધારો જોવા મળે છે.
વિજ્ઞાને તો હજી ધ્યાનથી થતા ફાયદા અને પરિણામોની તપાસ કરવાની શરૂઆત જ કરી છે. પરંતુ હજારો વરસોથી, છેક વેદોના સમયથી માનવ ધ્યાનથી થતા લાભોને ભોગવે છે. પરમાત્મા સુધી પહોંચવાનો એ સૌથી સારો માર્ગ છે. એ આત્મસાક્ષાત્કારની સમયની કસોટીમાંથી ઉતરેલી સંપૂર્ણ અને સચોટ પધ્ધતિ છે.
બતાવવામાં આવ્યા. તેમણે ઝડપથી તે શબ્દ કયા રંગની શાહીથી લખેલો છે તે કહેવાનું હતું સામાન્યત: આ મૂશ્રકેલ હોય છે કારણ કે તમારું મગજ શબ્દ વાંચવામાં પરોવાયેલું રહે છે નહીં કે એ શબ્દ કયા રંગની શાહીથી લખાયો છે તે જોવામાં.
એમણે (સંશોધકોએ) જ્ઞણ્યું કે જે લોકો ધ્યાન કરે છે તે લોકો ધ્યાન નહીં કરનાર લોકો કરતા અડધાથી પણ ઓછી ભૂલો કરે છે અને એમની પ્રતિક્રિયા પણ ઝડપી હોય છે.
ધ્યાનથી પ્રત્યક્ષપણે અને મોટા પ્રમાણમાં, સંવેદનશીલતા, એકાગ્રતા, સ્મરણશક્તિ, પ્રતિક્રિયા, ધ્યાન શા માટે કરવું ?
આરોગ્ય
ધ્યાનથી સર્વાંગીણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. એનાથી શારીરિક, માનસિક અને ભાવાત્મક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. જે લોકો નિયમિત ધ્યાન કરે છે એમણે જણાવેલા કેટલાક ચોક્કસ ફાયદાઓ આ પ્રમાણે છે.
- રક્તદાબ, મધુમેહ, શરીરની ઉષ્મા, હૃદયના ધબકારાઓને સુસ્સ્થિતિમાં રાખવામાં મદદરૂપ થાય છે.
- શરીર અને માનસનો તાલમેલ સાચવે છે.
- સ્નાયૂઓનો તણાવ ઓછો કરે, હાડકાઓ મજબૂત કરે અને રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરે.
- શરીરમાં ઉદ્દભવતા કેફી દ્રવ્યો અને કચરાનો નિકાલ.
- નિદ્રાનાશનો લોપ અને ઘેરી ઊંઘની પ્રાપ્તિ.
- ઉત્સાહ અને કાર્યશક્તિમાં વધારો.
- દીર્ધાયુષ્યની પ્રાપ્તિ ચયાપચયને ક્રિયામાં સુધારો. લાંબું જીવતા શરીરના બંધારણનાં અંશ.
- શરીરમાં ઉદ્દૃભવતાં રસાયણોના સ્ત્રાવમાં સુધારો, હતોત્સાહી કરતાં રસાયણોમાં ધટાડો.
- ધ્યાનથી તમે પોતાની જાત સાથે અને બીજાઓ સાથે સુમેળ સાધો છો. આનું પરિણામ દ્રૂરગ્રાહી છે, એકબીજા વચ્ચેના સંબંધોને એક નવો અર્થ પ્રાપ્ત થાય છે જેથી તમારા કૌટુંબિક, મિત્રોમાંના અને જીવનમાં આવતી દરેક વ્યક્તિ સાથેના સંબંધમાં અર્થપૂર્ણ બદલાવ આવે છે.
- બૃદ્ધિમત્તા, ક્ષમતાપૂર્વક કાર્ય કરવું હોય તો બૃદ્ધિમાની જોઈએ. ધ્યાન વડે તમને આંતરિક સ્ફર્તિ મળે છે જે તમને વધુ કાર્યક્ષમ બનાવે છે. એનું સ્વાભાવિક પરિણામ એ થાય છે કે તમારૂં કામ વધુ સુંદર, ધાર્યું પરિણામ લાવનારું અને શ્રમવિરહીત થાય છે.
- સર્જકતા: આપણા બધામાં એક આવડત અને ક્ષમતા રહેલી છે. ધ્યાનથી તમે તમારી આ તાકાતને ઓળખો.
- પ્રમાણિતતા :ધ્યાન વડે તમે તમારા વ્યક્તિત્વના મૂળ સુધી જાઓ છે અને પોતાને ઓળખો છો. જેથી તમારો આત્મવિશ્વાસ જાગુત થાય છે.
- સમતૂલા : આપણામાંથી ઘણા ખરા એક ઉપર નીચે થતી જિંદગી જવતા હોય છે. આપણે ડર, ઇર્ષા, અસમાધાન, ચિંતા, ક્રોધ, અપરાધ વગેરે ભાવનાઓ જેની ઉપર આપણો કોઇ પ્રભાવ નથી એવી ભાવનાઓ સાથે જીવીએ છીએ. ધ્યાન વડે તમે આંતર્મુખ થઈ શકો છો એને આંતરિક સમતુલા પ્રાપ્ત કરી પોતાના ઉપર પ્રભાવ જાળવી શકો છો.
- વિશ્વાંતિ, શાંતિ અને પરસાનંદ. ધ્યાનની એક સ્વાભાવિક આડપેદાશ એ છે કે જે મેળવવા માટે આપણે આપણું લગભગ સંપૂર્ણ જવન કામે લગાડીએ છીએ. આંતરિક વિશ્ર્લાતિ અને શાંતિ ધ્યાન વડે તમે ડર, મોહ અને તણાવના ફેરામાંથી બહાર આવી જાવ છો અને પરમાનંદનો અનૂભવ કરો છો.
- સર્વાંગી આધ્યાત્મિક વિકાસ : બુદ્ધિમત્તાનો માપદંડ કાઢવા માટે આપણી પાસે નિશ્વિત સર્વમાન્ય આઇન્કયુ
જીવન મુક્તિ
ટેસ્ટ હોય છે. હમણાં હમણાં બીજા એક પરિમાણને મહત્ત્વ પ્રાપ્ત થઇ રહ્યું છે, ખાસ કરીને ઔદ્યોગિક જગતમાં જેને કહે છે ઇક્યુ ટેસ્ટ (લાગણીનું પરીક્ષણ) પરંતુ આપણા જીવનનું સહુથી મહત્ત્વનું પરિબળ છે, આંતરિક સમાધાન અને સંતોષ. છેવટે તો એ જ મહત્ત્વનું છે. ધ્યાન વડે આજે વસ્તુને ઉજાગર કરવામાં આવે છે જેને આપણે એસ ક્યૂ કહી શકીએ.
- જવન : અત્યારે તો આપણી માનસિકતા જડ છે અને જે આપણા વ્યક્તિત્વમાં દેખાઈ આવે છે. આ જે પોતાની એક છબિ આપણે આપણા મનમાં રાખીએ છીએ તેના લીધે આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આપણે આપણું જીવન સંપૂર્ણપણે માણી શકતા નથી. ધ્યાન આપણા મનની કાર્યપ્રણાલીને બદલી નાખે છે. અને તમે તમારૂં જીવન મુક્તતાથી સંપૂર્ણપણે જીવી શકો છો.
- પરમ શક્તિ : તમે એક વિમાન જેવા છો, જેની ઊડવાની ક્ષમતા છે પરંતુ તમે એમ માનો છો કે તમે તો એક બળદગાડા જેવા છો કારણ કે તમે તમારી ક્ષમતાને ચાલના આપી નથી. ધ્યાન વડે તમને અનૂભવ થાય છે કે ખરેખર તમે કોણ છો અને તમારામાં કેટલી અપાર શક્તિઓ જન્મથી જ પ્રાપ્ત થયેલ છે.
નિત્યધ્યાન - પરમાનંદ પ્રેરક ધ્યાન
સર્વોત્તમ પદ્ધતિ
ધ્યાનની કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે જે ખાસ સમય અને ખાસ લોકો માટે હોય પણ છતાંય કેટલીય પ્રવૃત્તિઓ એવી છે કે જે વિશ્વવ્યાપક છે સર્વસામાન્ય છે. નિત્યધ્યાન એ માનવીનો પોતાનો આજનો તાગ મેળવવા માટેનું ધ્યાન છે. એ આજના સાયબર યુગનું ધ્યાન છે.
નિત્ય ધ્યાનનો ઉદ્દભવ
સૌ પ્રથમ તો હું તમને એ જણાવવા માંગુ છું કે ધ્યાનની આ પ્રવૃત્તિ નિત્ય ધ્યાન કેવી રીતે ઉદ્દભવી. ૧૧ વર્ષની ઉંમર સુધીમાં તો હું ધ્યાનની કેટલીયે પ્રવૃત્તિઓનો અનુભવ કરી ચૂકયો હતો. ૧૨ વર્ષની ઊંમરે મને ઊંડા ગહન આધ્યાત્મિક અનુભવો થયા હતા. ૧૨ થી ૨૧ વર્ષ સુધીમાં ધ્યાનની કેટલીયે પધ્ધતિઓને તપાસી. તેનાથી થતાં ફાયદાઓનું વર્ગીકરણ કર્યું હતું. સ્વયંપ્રકાશિત થયા પછી જ્ઞાનોદય થયા પછીનાં ત્રણ વર્ષો સુધી આ જ્ઞાનોદયના બીજા લોકોને અનુભવ કરાવવા માટે એક ચોક્કસ પધ્ધતિ શોધવા માટે મેં કામ કર્યું હતું. આ સંપૂર્ણ આંતરિક જગતની શોધનું, સારતત્વનું મેં નિત્યધ્યાન યોગની પ્રવૃત્તિમાં રૂપાંતરણ કર્યું.
નિત્યધ્યાન એ એક સૃત્ર અને એવી પ્રવૃત્તિ છે કે જે સંપૂર્ણ અસ્તિત્વને જ્ઞાનોદયના અંતિમ અનુભવ માટે સજજ કરે છે, તૈયાર કરે છે. આ સર્વોત્તમ પ્રવૃત્તિનો દરેક અંશ વ્યકિતગત ચેતનાને સતેજ કરવા માટે તેના પ્રત્યેક ભાગને સંપૂર્ણપણે સહાયક બને છે. આંતરિક સુખ મેળવવા માટેનું તે નિત્યધ્યાન છે – નિત્ય આનંદ છે.
ચક્ર-જાગતિ
આ પધ્ધતિને સમજવા માટે આપણને ચક્રોની અથવા તો સૂક્ષ્મ ઊર્જ્ઞ કેન્દ્રોની થોડીક માહિતી હોવી જરૂરી છે. સાત ચક્રો સાથે કામ કરવું એનો અર્થ એવો કે ઊર્જ્ઞની એક નવી કડીને જાગૃત કરવી, ટીવી ઉપર નવી ચેનલને સેટ કરવા જેટલું જ એ સાહજિક છે.
આપણી અંદર કુલ સાત ઊર્જ્ઞ કેન્દ્રો આવેલાં છે. દરેક કેન્દ્ર કોઇ એક ચોક્કસ સંવેદના સાથે સંકળાયેલું છે. આ સાત સંવેદ્દનાઓ એટલે કામ (વિષયવાસના) ચિંતા, ભય, સ્વકેન્દ્રિયતા (સ્વાર્થ) ઇર્ષા, અહંકાર અને અસંતોષ. હાલમાં આ સાત સંવેદનાઓ અંગે જે માનવી
તો ખબર જ છે! તમારી આસપાસનાં મોટાભાગમાં લોકો શેરબજાર વિશે ઘણું જાણે છે એવું તમને લાગશે. શેરબજારની માહિતી ધરાવતા લોકોથી તમે પોતાને ધેરાયેલા જોઇ શકશો. એવું નથી કે દ્રુનિયા બદલાઇ ગઇ, પરંતુ તમારો દષ્ટિકોણ બદલાઇ જશે. જયારે તમે તમારા ઊર્જા કેન્દ્રને બદલો છો, ત્યારે એ જ પ્રકારની વ્યકિતઓ તમારી આસપાસ જોઇ શકશો.
જો તમે તમારું ઊર્જા કેન્દ્ર બદલી શકો તો તમે જે જગતને જોઇ રહ્યા છો તેને બદલી શકો છો. હિંદુ પુરાણોમાં સાત વિશ્વની વાત કરવામાં આવી છે. એનાં સંદર્ભમાં તેઓ આ સાત સંવેદનાઓની વાત કરે છે, જે તમે આ દ્રુનિયાને કેવી રીતે જુઓ છો તે નક્કી કરે છે.
નિત્ય ધ્યાન મેર્ડીટેશન ટેકનીક
આ પાંચ પ્રકારની ક્રિયાઓની ક્રમવાર પદ્ધતિ છે, જેમાં દરેક ક્રિયા સાત મિનિટની છે.
૧. અનિચમિત શ્વસન : સમય ૭ મિનિટ
વજ્વસનમાં બેસો (ધૂંટણ વાળીને પગ નીચે લઇ,
ઉપર નાં શરીર પગની પાનીએ આ ા વે એ વી સ્થિતિ)
સામાન્ય રીતે આપણા શરીરમાં સ હતુ ર ત્ર ચ ક્ર ઉપરથી ( માથાનો ્મ્ ગ ટ ભા ગ )
વિચાર કરી શકે છે તેનું શરીર આ સાત સંવેદનાઓમાંથી જ કોઇ એકના આધારે કામ કરતું હોય છે.કેટલાક લોકો તેમની ઇચ્છાઓને આધારે જ કામ કરતા હોય છે. વિષયવાસના કે સ્પર્શનો પણ તેમાં સમાવેશ થાય છે કેટલાક ફ્કત ભયથી જ કામ કરતા હોય છે. ઇચ્છાઓને આધીન રહીને કામ કરવું તેમાં કશુંય અજૂગતું નથી. પણ તમારે બીજા અન્ય પાસાનો જેમકે પ્રેમ તેનો પણ અનુભવ લેવો જોઇએ. તમારે એ સમજવું જોઈએ કે (તમે કોઇ નર્મિળ સૂક્ષ્મ ઊર્જાથી પણ કાર્યાન્વિત રહી શકો છો, નહીં કે ફકત આ સંવેદનાઓને આધીન રહો. ) આ બધી ઇન્દ્રિયજન્ય સંવેદનાઓને આધીન રહ્યા વગર કોઇ સૂક્ષ્મ નિર્મળ ઊર્જ્વથી પણ કાર્યાવન્તિ રહી શકો છો.
આ ચક્રોને જાગૃત કર્યા પછી આ બધી માનસિક સંવેદનાઓથી મૂકત થઇ શકો છો. તમે એક મૂક્ત વ્યકિત તરીકે નવેસરથી શરૂઆત કરી શકો છો. એકવાર જો તમે આવી માનસિક પરિસ્થિતિથી છૂટકારો મેળવી શકો તો જ તમે મુક્તિનું મૂલ્ય સમજી શકો.
ઉદાહરણ તરીકે જો તમે કોઇ ચોક્કસ ચક્રથી મુક્તિ મેળવી લો જેમ કે ઇર્ષા સાથે સંકળાયેલા ચક્રથી તમે મૂક્ત થઇ જાવ તો તમે ઇર્ષા વગરના એક નવા જ વિશ્વનો અનૃભવ કરી શકશો. જે ઓળખને કારણે તમે હાલમાં વ્યકિતત્વ ધરાવો છો જે વિચારને કારણે તમારૂં જીવન ચાલી રહ્યું છે એ બધું જ ઓગળી જશે. તમને એક નવી જ ઊર્જાનો અનુભવ થશે.
ઉદ્યાહરણ તરીકે જો અચાનક જ શેરમાર્કેટમાં તમારો રસ જાગૃત થઇ જાય તો તમે શેરમાર્કેટની તમામ માહિતી ટેલીવિઝન, મેગેઝીન, તેની સાથે સંકળાયેલી વ્યકિતરઓ વગેરે પાસેથી મેળવવાનું શરૂ કરશો. એકાદ મહિના પછી અથવા થોડો સમય પસાર થયા બાદ તમને એવું લાગવા માંડશે કે ઘણાં બધા લોકોને શેરબજારની બધી વિગતો
નિત્યધ્યાન - પરમાનંદ પ્રેરક ધ્યાન
મૂલાધાર ચક્ર મૂળ કેન્દ્ર) તરફ ઊર્જાનું વહન થતું હોય છે. વજ્વસનની સ્થિતિ ઊર્જાના આ વહનને તેની અવળી દિશામાં વહેવા માટે સહાયક બને છે અને ઊર્જાનું આમ ઉદર્વારોહણ થાય છે.
આંખો બંધ કરીને નિતંબ ઉપર હાથમૂકી અનિયમિત ઊંડા શ્વાસ લો. શ્વાસને કોઇપણ ચોક્કસ તાલ વગર અંદર-બહાર લો-કાઢો. ફક્ત શ્વાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. તમારું સમગ્ર વ્યકિતત્વ પોતે જ શ્વાસ બની જશે.
આ પ્રક્રિયાનો પહેલો ભાગ શારીરિક ક્રિયાનો છે, જેમાં વન્દ્રસનમાં બેસી ઊંડો અનિયમિત શ્વાસ લેવાનો છે. જો તમને પાચન સંબંધી કોઇ તકલીફ હશે તો તમે અનૃભવી શકશો કે આ ક્રિયાને કારણે તકલીફ દૂર થઈ ગઇ છે. તમારું શરીર હવે તૈયાર થઇ રહ્યું છે.
જયારે તમારા શરીરની કાર્યશક્તિ/કાર્યસાધકતા વધારવી હોય તો તમારી પાચનશક્તિ સતેજ હોવી જરૂરી છે. નિત્યધ્યાનની પ્રક્રિયાનો આ ભાગ તંદ્રરસ્ત શરીરનું નિર્માણ કરવા માટે છે.
અહીં એક અગત્યની વાત તમારે સમજી લેવા જેવી છે કે શ્વાસોચ્છવાસની ગુણવત્તા તમારા મનની સ્થિતિ ઉપર આધારિત હોય છે અને તે પ્રમાણે બદલાતી રહે છે. તમારી સંવેદનાઓનો પ્રભાવ તમારા ક્ષાસોચ્છવાસ ઉપર પણ પડતો હોય છે. જયારે તમે ચિંતાગ્રસ્ત હોવ છો ત્યારે તમારા શ્વાસની ગતિ બદલાઇ જતી હોય છે. જયારે તમે કોઇ ટેન્શન અનૂભવતા હો ત્યારે ઊંડા શ્વાસ લેવાથી થોડા જ સમયમાં હળવાશ અનુભવાય છે. પોતાની ઉપર કાબુ મેળવી શકાય છે અને ટેન્-શન વગરની પ્રફલ્લ પરિસ્નિથતિનું નિર્માણ થાય છે.
શ્વાસોચ્છવાસની ગુણવત્તા તમારા મનની સ્થિતિ શ્વાસો ચ્છ વાસ પ્રમાણે બદલાતી રહે છે.
અને મન એ બંને આંતરિક રીતે એકબીજા સાથે સંકળાયેલાં છે, એકની અસર બીજા ઉપર તરત જ પડે છે. એકની સ્થિતિ બદલાય કે તરત જ બીજાની પરિસ્થિતિ પણ આપોઆપ બદલાઇ જતી હોય છે. આપણી સંવેદનાઓ કદાચ આપણા કાબુમાં નથી રહેતી પણ આપણા જ્ઞાસ આપણાં કાબુમાં હોય છે. જો આપણે ક્ષાસોચ્છવાસ ઉપર નિયંત્રણ રાખી શકીએ અથવા તો આપણી શ્વાસ લેવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરી શકીએ તો ચોક્કસપણે આપણે આપણી સંવેદનાઓ અને મગજની સ્થિતિ ઉપર ધાર્યો પ્રભાવ પાડી શકીએ.
આપણે ચોક્કસ પદ્ધતિથી શ્વાસ લેતા હોઇએ છીએ. આપણા ભૂતકાળનાં સંસ્કારો જૂની સ્મૃતિઓ આપણા અચેતન માનસપટમાં અકબંધ રહેલી હોય છે. અને આ તમામ શ્વાસની કોઇ ચોક્કસ પધ્ધતિને આપણામાં સ્થાપિત કરે છે. પરિણામે આપણે આપણા જેવી જ સંવેદનાઓ તથા સંસ્કારો પ્રત્યે આકર્ષાતા હોઇએ છીએ. આપણે એક વિષચક્ર જેવી સ્થિતિમાં મુકાઇ જઇએ છીએ કે જયાં આપણા ભૂતકાળના સંસ્કારો આપણી શ્વાસ પધ્ધતિનું નિર્માણ કરતા હોય છે અને પછી એ શ્વાસ પદ્ધતિ એવા જ સંસ્કારો તથા ધટનાઓને ભવિષ્યમાં પણ આકર્ષે છે. આ વિષચક્ર તૃટવું જરૂરી છે.
નિત્યધ્યાનની શરૂઆત અનિયમિત શ્વસનથી થાય છે. જ્યાં સુધી શ્વાસ અનિયમિત રહે છે ત્યાં સુધી તેની કોઇ ચોક્કસ પદ્ધતિ કે ગતિ હોતી નથી. મનની જે સ્થિતિ તેના અસ્તિત્વની તેમજ અભિવ્યકિત માટે જવાબદાર છે. તે સ્થિતિને દૂર કરવી જરૂરી છે. વિચારો કોઇ પદ્ધતિને કે પ્રણાલિકાને અનુસરતા નથી. એ તો વર્ષોનાં વર્ષો સુધી અવિરતપણે ચાલ્યા જ કરે છે.
જીવન મેંક્તિ
ઝાડને હલાવવા જેવી જ વાત છે જે તમારી દબાયેલી વણઉધડેલી એવી પ્રવૃતિને માર્ગ કરી આપે છે ભૂતકાળની બધી જ ઘેરી અસર ધરાવનારી સંવેદનાઓ મૃક્ત કરી આપે છે.
ઊંડા અનિયમિત ક્ષાસ લેવાથી શરીરમાં શુદ્ધ ઑકિસન્નન નો સંચાર થાય છે અને કાર્બન ડાયોકસાઇડ જેવાં તત્ત્વો શરીરની બહાર ફેંકાય છે. તેને કારણે શુદ્ધ ઓકિસન્જન શરીરમાં જવાથી ઝડપથી મન શાંત થાય છે તથા તમે વધુ કાર્યશક્તિ અને ઉત્સાહનો અનૂભવ કરી શકો છો. શરીરમાં રકતમાં ઓરિસજનમાં વહનને કારણે શરીરમાં નવી ઉર્જ્વ ઉત્પન થાય છે તથા શરીરના દરેકે દરેક કોષને નવજીવન મળવાથી તે સતેજ થઇ જાય છે. શરીરમાં ઉત્પન્ન થયેલી નવી ચેતનાને કારણે નવી ઊર્જાને કારણે સંસ્કારોનું શૃધ્ધિકરણ થાય છે જેન્નાથી તમે હળવાશ સ્કૂર્તિ તેમજ આનંદનો અનુભવ કરો છો.
સધન/તીવ્ર ગણગણણાટ કરવો :(બંધ મોંઢા માંથી ગુંજવું કે અવાજ કાઢવો) સમય : ૭ મિનિટ
વજ્વસનમાં બેસો આંગળીઓથી ચીન મદ્રા કરવી. (હાથને ગોઠણ ઉપર મુકવા અને હથેળી ઉપરની તરફ રાખવી. )
આ સ્ન્થિતિમાં મોઢું અને હોઠ એકસાથે બંધ કરી જેમ બને તેટલો વધારે મોટો, લાંબા સમય સુધી અને તીવ્રતાથી હં…. જેવો
આપણા રનાયુઓ આપણી ભૂતકાળની તમામ સ્મૃતિઓનો ઊર્જ્ઞનાં સ્વરૂપમાં (જીવસ્મૃતિ) સંગ્રહ કરતા હોય છે. ઊંડા અનિયમિત શ્વાસ લેવાથી મસલ્સમાં રહેલી ચિંતા મૂક્ત થવા માંડે છે. આ ચિંતાયુક્ત સંસ્કારો, સ્નાયુઓને પોતાની ઘેરી અસરમાંથી મુક્ત કરે છે. સામાન્ય રીતે આપણા સ્નાયુઓ હંમેશા તણાવગ્રસ્ત હોય છે. અનિયમિત શ્વાચ્છોશ્વાસ સ્નાયુઓને હળવાશ આપે છે અને તેને સ્ન્મૃતિઓની ઘેરી અસરમાંથી મુક્ત કરે છે.
આપણી પ્રત્યેક સંવેદના એક ચોક્કસ ક્ષાસની પદ્ધતિનું નિર્માણ કરતી હોય છે. તમે કદ્દાચ જોયું હશે કે બાળકો અને સંપૂર્ણ આનંદની પરિસ્થિતિમાં લેવાય એવો હર્ષોલ્લાસથી ભર્યો ઊંડો શ્વાસ લેતા હોય છે. પણ જેમજેમ તેમની ઉંમર વધતી જાય છે. તેમતેમ સમાજની રૂઢિમાં જોડાય છે. દુ: ખસુખ, અપરાધ, માન્યતાઓ વગેરેમાં ઘેરાતા જાય છે. તેમની શ્વાસ લેવાની ગુણવત્તામાં સંપૂર્ણ રીતે ફેરફાર થઇ જાય છે. ટેવવશ અંક્ર્શમાં રાખેલી વૃત્તિઓ પર અસર કરતી પદ્ધતિને બદલવા માટે તેમાં થોડો ફેરફાર જરૂરી બને છે. જો કે બીજી પદ્ધતિ અપનાવવા એ કંઇ આ વાતનો ઊકેલ નથી.
ભૂતકાળની સ્મૃતિઓને કે તેની છાપને મનનાં ઊંડાણમાંથી બહાર કાઢવા માટે તમારે તમારી પધ્ધતિમાં સંપૂર્ણ અનિયમિતતાનું નિર્માણ કરવું જ્રોઈએ. આ કારણે હું અહીં પ્રાણાયમ જેવી કોઇ પધ્ધતિસરની શ્વસન પ્રક્રિયાની ભલામણ કરતો નથી. ફકત અનિયમિત શ્વાસ લો. આ અનિયમિત શ્વસન તમારી ભૂતકાળની તમામ લાગણીઓ કે સંવેદનાઓ સાથે જોડાયેલી સ્મૃતિઓને ભૂંસી નાંખશે. તે એક સૂકાઇ ગયેલાં પાંદડાંવાળા ઝાડને હલાવી તમામ સૂકાં પાંદડા ખંખેરી નાખવા જેવું છે. ઝાડને હલાવવાથી તેમાં સૂકાઇ ગયેલાં મૃતઃપાય થયેલાં પાંદડાં ખરી પડશે. અનિયમિત શ્વસન પધ્ધતિ પણ સૂકા
નિત્યધ્યાન - પરમાનંદ પ્રેરક ધ્યાન
અવાજ કાઢવાનો પ્રયત્ન કરવો.
આ હં… જેવો અવાજ શરીરમાંથી જ કાઢતા રહો. કોઇ એલ્યૂમિનિયમના ખાલી વાસણમાં મોઢું મૂકીને હં… જેવો અવાજ આવે તેવો જ અવાજ નીકળશે. એકવાત ખાસ ધ્યાનમાં રાખો કે આ ફકત હં… કે ઓમ્… જેવો ઉચ્ચારાયેલો અવાજ નથી પણ મોઢું તથા હોઠ બંધ રાખીને સ્વાભાવિક રીતે નીકળતો અવાજ છે. શ્વાસોચ્છવાસની વચ્ચે એટલે કે શ્વાસ લેતી વખતે, શ્વાસ છોડતી વખતે આ હં… નો ગણગણાટ જેમ બને તેમ વધુ સમય સુધી કાઢતા રહેવાનો પ્રયત્ન કરો. તે શક્ય એટલો ઉીંડો અને શકય એટલો મોટો (સ્વરપેટીથી શકય હોય એટલો) હોવો જોઇએ. અહીં જાણી જોઇને શ્વાસ ઊંડો લેવાની જરૂર નથી. શરીર પોતે જ જ્યારે જરૂર હોય ત્યારે એટલો ઊંડો શ્વાસ લઇ શકે છે.
તમારું સમગ્ર ધ્યાન આ હ...મુ...નાં અવાજ (ગુંજન) ઉપર કેન્દ્રિત કરો. તમે પોતેજ એ હ....મ્... અવાજ (ગુંજન) બની જશો. મનમાં કોઇ વાતચીત સતત રીતે ચાલતી રહે છે. આ ગુંજન એ આંતરિક વાતચીતનાં કોલાહલને શાંત કરવાની સૌથી ઉત્તમ પદ્ધતિ છે. આ આંતરિક કોલાહલ તે બીજું કંઇ નથી. પણ આપણી અંદર સતત ચાલતા રહેતા સ્વતંત્ર વિચારોનું આવન-જાવન છે. ગુંજનને કારણે (હ...મ...) તમે તમારા શરીરને એક ઊર્જ્ય તરીકે જોઇ શકો છો. જે ક્ષણે તમે આ ગૂંજન શરૂ કરો છો (હ….મુ) તેની બીજી ક્ષણથી જ તમને હળવાશનો અનુભવ થાય છે, જાણે કે તમે કયાંક તરી રહ્યા હોવ એવી અનુભૂતિ થાય છે. ગુંજનને કારણે તમે શરીરમાં ભાર અનુભવતા નથી કારણ કે મનનાં તરંગો સાથે આ ગૃંજન શરીરમાં તરંગોને પણ સાંકળી લે છે તમે પોતાનો જ એક ઊર્જા તરીકે અનુભવ કરો છો.
આ ગુંજન એ આંતરિક વાતચીતનાં કોલાહલને ચિંતા કરવાની કોઇ શાંત કરવાની સૌથી જ રૂર નથી. ઉત્તમ પદ્ધતિ છે. હળવાશથી લો તમારા
સમગ્ર અસ્તિત્વનો અને ઉર્જાનો આ તરંગો બનાવવામાં ઉપયોગ કરો. બે ગુંજુન વચ્ચેનો સમયગાળો ઓછો કરવાનો પ્રયત્ન કરો. થોડા સમય પછી તમે અનુભવશો કે આ ગૂંજન તમારા કોઇપણ પ્રયત્ન વગર આપો આપ જ થઇ રહ્યું છે, અને તમે એને ફક્ત સાંભળી જ રહ્યા છો. શરીર અને મન બંને આ ગુંજનનો જ પડઘો પાડી રહ્યા છે.
આ ગુંજન મનમાં એક સમરસ વાતચીતનો નાદ ઉત્પન્ન કરે છે અને કાર્યક્ષમ સંવેદનાઓ અંગે આપણને જાગૃત કરે છે.
૩. ચક્રો વિશેની સભાનતા : સમય ૭ મિનિટ
વ્રજાસનમાં બેસી શકો છો અથવા તો પલાઠીવાળીને પણ બેસી શકાય. તમારી આંગળીઓાથી ચીન મુદ્રા કરો. હવે તમારી ચેતનાને દરેક ચરક્ર (ઊર્જા કેન્દ્રો) તરફ લઇ જાવ મૂલાધાર ચક્ર (મૂળ કેન્દ્ર)થી શરૂ કરી સહસ્ત્ર ચક્ર
(મસ્તક કેન્દ્ર) તરફ જાવ. જયારે તમારી ચેતનાને જે તે ઊર્જા કેન્દ્ર તરફ લઇ જવામાં આવે છે ત્યારે તમે પોતે જ એ ઉર્જા કેન્દ્ર બનો છો તમારું સમગ્ર અસ્તિત્વ એ ઉર્જા કેન્દ્ર બની ચૂકયું છે એવો સર્વાંગ અનુભવ જે તે ઊર્જા કેન્દ્રમાં થશે.
જીવન મુક્તિ
અત્યંત હળવાશ અને સકારાત્મક ઊર્જાનો અનૃભવ થશે.
જેમ જેમ તમે અન્ય ઊર્જા કેન્દ્રોનો અનૂભવ લેશો તેમ તેમ તમારી જીવંતતા સધનતા પણ વધતી જશે. તમે પોતે સઘનતા પ્રાપ્ત કરશો. આ કલ્પાનને તંદ્રરસ્ત મન અને સંવેદનાઓ, સમરસ એવો આંતરિક સંવાદ અને લાગણીઓની જાગતિ માટે સહાયક બને છે. આ ચરણને અંતે તમે ઊર્જાથી સભર અને હળવાશભર્યા બની શકશો.
જો તમે ઊર્જા કેન્દ્રો તરફ ધ્યાન કેન્દ્રિત કરશો તો, ત મારૂં મન સહેલાઇથી બેધ્યાન કે ગાફેલ નહી રહે (એટલે કે તમારૂં મન પણ તેમાં સક્રિય થશે)તે સહેલાઈથી તમારી આ ક્રિયામાં ભળી જશે કારણ કે એ ઊર્જ્ઞ કેન્દ્રો પોતે જવંત હોય છે. જો તમે તમારા શરીરનાં અન્ય કોઇભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારું મન ગાફેલ રહે અથવા યોગ્ય પ્રતિભાવ ન આપે એ શકય છે.
૪. મૂક્ત બનો. (સમય ૭ મિનિટ)
આ ચરણમાં તમે તમારા વિચારો બંધ બેસતા નથી, અર્થહીન છે અને કોઇ ચોક્કસ પૂર્વગ્રહોમાં જકડાયેલા છે એવી સમજણ ઘરાવો છે. તમારી પાસે વિચારો હોવા છતાંય તમે એને દબાવવાની કોશિશ પણ નથી કરતા અને એ પ્રમાણે પ્રતિભાવ પણ નથી આપતા તમે એ મુક્ત છે– એવા દષ્ટિકોણથી જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરો. આપોઆપ જ આપણી ચેતના એની સાક્ષી બનશે અને ઘીમે ઘીમે એ પ્રમાણે બધું ગોઠવાતું જશે.
તમને એની અનૂભૂતિ થાય કે ન થાય, તમે એનો સ્વીકાર કરો કે ન કરો. તમે આંતરિક રીતે પ્રકાશમય થયા છો. તમે તમારા જ સ્વભાવથી મુક્ત બન્યા છો. શાંતિથી બેસો અને આ મુક્તતાનો અનુભવ કરો. આ મુક્તતાને
આ ગુંજન મનમાં એક સમરસ વાતચીતનો નાદ ઉત્પન્ન કરે છે અને દુન્દ્રોમાંનું દરેક કેન્દ્ર કાર્ચક્ષમ સંવેદનાઓ અંગે આપણી જે આપણને જાગુત કરે છે.
આ સાત ઊર્જા તે સંવેદનાઓ સાથે આપણા સમગ્ર અસ્તિત્વ સાથે સંકળાયેલું છે. ફોટોગ્રાફી દ્વારા આ દરેક ચક્રનું ઊર્જા કેન્દ્ર અસ્તિત્વ ધરાવે છે તે સાબિત થઇ ચૂકયું છે. આ બધી સંવેદનાઓ પોતે ભૂતકાળમાં બનેલી ઘેરી અસર ધરાવનારી સ્મૃતિઓનો જ સંચય હોય છે. આ ભૂતકાળની ઘેરી સ્મૃતિઓ આપણને એ જ જૂની પધ્ધતિથી પ્રતિકાર કરવાનું શીખવે છે. પણ પ્રતિકારનો કોઇ અર્થ કે ઉત્તર નથી મળતો ત્યારે એ સંવેદના બની જાય છે. આ રીતે ઉદ્દભવેલી સંવેદનાઓ કોઇ એક ઊર્જા કેન્દ્ર સ્થગિત કરી નાખે છે. જેને પરિણામે માનસિક અને શારીરિક તકલીફો ઉદ્દભવે છે. આ પ્રથમ ચરણમાં આપણે દરેક ઊર્જ્ઞ કેન્દ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેની સંપૂર્ણ જાણકારી મેળવી છે. કરોડરજજુ નાં અંતિમ કેન્દ્રથી શરૂ કરીને મસ્તકના મુગટકેન્દ્ર સુધી પહોંચ્યા છીએ. જયારે આપણે કોઇપણ બાબતની સંપૂર્ણ માહિતી કે તે અંગેની જાગૃતિ મેળવી લઇએ છીએ ત્યારે નકારાત્મક આપોઆ૫૫ દૂર થઇ જ્રાય છે. શારીરિક તકલીફો માટે આ ઘણું લાગુ પડે છે.જો આપણા શરીરના કોઇ અંગમાં તકલીફ હોય તો એ અંગને આપણે સંપૂર્ણપણે ચેતનાથી ભરી દઇએ તો એ તકલીફ ક્રમશ: ઘટતાં–ઘટતાં સંપૂર્ણપણે દૂર થઇ જાય છે !
આ દરેકે દરેક એવા સાત ઊર્જા કેન્દ્રોને પૂરેપૂરી ચેતનાથી ભરી લો. એમાંથી ફકત કોઇ એક જ ઊર્જ્ય કેન્દ્રનું આ સંપૂર્ણ વિશ્વમાં અસ્તિત્વ છે એવો અનુભવ કરો. એના સિવાય બીજુ કશું જ નથી. તમે પોતે જ એ ઊર્જા કેન્દ્ર બની જાવ. એ ઊર્જા કેન્દ્ર તમે પોતે જ છો એવી અનુભૂતિ કરો. તમારું સમગ્ર અસ્તિત્વ એ જ ઊર્જા કેન્દ્ર બની ગયું છે એવો અનુભવ થશે ત્યારબાદ બીન્ન કેન્દ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આ ચરણના અંતે તમે
નિત્યધ્યાન - પરમાનંદ પ્રેરક ધ્યાન
કારણે મળેલા તમારા નવા અસ્તિત્વ અને આનંદને અનુભવો. પ્રકાશમય પરિસ્થિતિને અનુભવવાની આ એક અંતિમ પદ્ધતિ છે.
આ અંગે વધારે માહિતી મેળવવા 'માટે તમે તમારી માનસિક મૂંઝવણોથી મુક્ત થઇ શકો છો' એ પ્રકરણના સંદર્ભો જુઓ.
૫. ગુરૂપૂજન ( સમચ : ૭ મિનિટ )
બ્રહ્માંડની ઊર્જ્ઞ સાથે સંકળાઇને હળવાશથી અને આનંદર્થી આપણે આ નિત્ય ધ્યાન પૂર્વુ કરીએ.
હળવાશથી, બેસી પૂરા બ્રહ્માંડ સાથે એકરૂપ બનો. તમને ગુર્ પ્રત્યે પ્રેમ, આદર હોય તો અથવા કોઇ ઇશ્વર સાથે તમારી કાયા અનન્ય રીતે જોડાયેલી હોય તો, ઊંડાણથી
એકરૂપતા સાધી એમના સાનિધ્યનો અનુભવ કરો. હળવાશથી શાંત થાવ અને સામાન્ય પરિસ્થિતિમાં આવો.
શાંતિથી આનંદર્થી ગુરપૃજનનાં મંત્રો સાંભળો તમારા
અસ્તિત્વ સાથે જોડાયેલા રહીને એ મંત્રોના શક્તિશાળી તરંગોના અનૃભવ કરો. મંત્ર દ્વારા આપણે કોઇનો આદર, સ્નેહભાવ વ્યકત કરતા હોઇએ છીએ. એ પરમ શક્તિશાળી, પૃજ્જય એવા સમર્થ વ્યકિતના દિવ્ય વ્યકિતત્વનો કે જે આપણને તમામ દ્ર:ખોથી રાહત આપી આંતરિક આનંદ આપે છે. તેના માટેનો પૂજયભાવ વ્યકત કરતા હોઇએ છીએ અને એ આંતરિક આનંદ નિત્યાનંદ આપે છે –
સંસ્કૃતમાં રચાયેલા મંત્રોનું શાબ્દિક અને મૌખિક એમ બંને રીતે ગાનનું ઘણું મહત્ત્વ હોય છે. પ્રાર્થના કરતી વખતે પોતાની જાતને કેન્દ્રમાં રાખી એ સંસ્કૃત ઉચ્ચારો જયારે આપણે કરતા હોઇએ છીએ ત્યારે એ શબ્દોથી પર જઇને દરેક જણને માનસિક શાંતિ આપતા હોય છે. આપણે સંસ્કૃત શબ્દોનો અર્થ ન પણ જાણતા હોઇએ તે છતાં સંસ્કૃત શબ્દનો અવાજનો પ્રભાવ આપણને શૃદ્ધતા અને શાંતિ આપે છે, આપણા શરીર અને મનનું શુદ્ધિકરણ કરી આપણામાં સકારાત્મકતાનું સિંચન કરતા હોય છે.
તમે પોતે પણ ગુરૂપૂજન કરી શકો છો. (પૂજા દ્વારા ગુરૂ પ્રત્યે આદરભાવ વ્યકત કરી શકો છો) આ ચરણમાં મંત્રોનું ઉચ્ચારણ કરીને અને ધાર્મિક રીતે પણ ગુર્ પૂજન કરી શકાય છે. (વધુ માહિતી માટે 'ગુરપૂજન તમે જાતે કરો' પુસ્તકના સંદર્ભો જુઓ. )
દિવસમાં એકાદવાર ધ્યાનની આ પધ્ધતિનો અમલ કરીને જીવનનો એક નવો અભિગમ નવૃં અસ્તિત્વ મેળવી શકો છો. નિત્યધ્યાન તમારા શરીર અને મનને શૃદ્ધ ચેતના તથા આનંદની અનૂભૂતિ માટે સજજ કરે છે.
નિત્યધ્યાનના ફાચદા
અડધા કલાકના નિત્યધ્યાનથી તમે આટલું મેળવો છો :
- માનસિક તાણમાંથી મુક્તિ
- સંબંધોમાં સુધારણા
- આંતરિક શાંતિ તથા સંતોષ
- જાગૃત અંત: સ્કૂરણા
- બ્લડ પ્રેશર નોર્મલ રહે
- ઊંધમાં ફેરફાર થવાથી તાજળી
- પારદર્શકતા
જીવન મુક્તિ
| વધુને વધુ લોકો મુક્ત જીવન જીવી શકશે, સકારાત્મક | |
|---|---|
| બનશે અને 'જીવન મુક્ત'ની જેમ રહી શકશે. કોઇ | |
| એકાદ વ્યકિતની સકારાત્મક ઊર્જા અન્યોમાં પણ | |
| પ્રગટશે અને આમ સામુહિક એવી આ વૈશ્વિક ઊર્જા | |
| દરેકનાં જીવન ઉપર ઘણો સારો પ્રભાવ પાડી શકશે. |
- દિવસભર કામકાજ માટે જરૂરી ઊર્જ્ઞ દૈવી ઊર્જ્ઞ સાથે તમારું જોડાણ.
તમે તમારા સગાંવ્હાલાં અથવા મિત્રોને નિત્યધ્યાન કરવા માટે પ્રેરી શકો છો. એનાથી સમગ્ર પૃથ્વી ઉપર
નિત્ય ચોગ શરીર, મન અને મનાતીત બાબતો માટે
નિત્ય યોગ શરીર, મન અને મનાતીત બાબતો માટે
રહેલી સાહન્જિક બાબત છે.
યોગ સતત કેવી રીતે થયા કરે છે તે સમજજવા માટે સૌ પ્રથમ તો આપણે આ મહત્ત્વનું પરમ સત્ય સત્ય સમજી લેવું પડે : જે કાંઇ થઇ રહ્યું છે તે જ કલ્યાણકારી જ છે. હંમેશા સ્પષ્ટ રહો, દરેક અનુભવ તમારી ચેતનાને સતેજ બનાવે છે અને આમ તમે ધડાવ છો, પાકા બનો છો, ભલે તમે તમારી તમામ સંપત્તિ ગુમાવી દીધી હોય તો પણ એમાથી તમે કશૂં ક સમજ્યાં હો છો, કંઇક મેળવી રહ્યા હો છો. જયારે તમે આ સત્યને આત્મસાત કરી શકો છો ત્યારે તમે જીવનની દરેકદરેક ક્ષણમાં કંઈકને કંઇક મંગલકારી બનતું જોઇ શકો છો.
એક નાનકડી વાર્તા :
એકવાર એક જ દરિયામાં સફર કરીં રહ્યું હતું એકાએક જહાજનાં કેપ્ટને થોડે દૂર ખાસ્સું ચમકતું અજવાળું જોયું. તેણે તરત જ સામેનાં જહાજને તેની દિશામાંથી થોડુંક ખસવાનીં સૂચના આપતાં મોટેથી કહ્યું '' અથડામણથી બચવા માટે તમારું સુકાન ઉપર તરફ પંદર ડૉગ્રી સુધી ફ્રેરવો. સામેથી અવાજ આવ્યો "તમે તમારું જહાજ સુકાન પંદર
યોગ એ ફકત શારીરિક સ્વસ્થતા માટે જ થતી ક્રિયા નથી. આપણને શરીરથી મનથી અને આત્માથી આપણી એકરૂપતાને અનૃભવવા માટે સુસજજ થવામાં મદદરૂપ થાય છે. પતંજલીની સમજૂતી મૃજબ નિત્યયોગ એ આ એકરૂપતાને કેળવવા માટે નિર્માણ કરાયેલી પધ્ધતિ છે. જેમ આપણે ધ્યાનની બાબતમાં નિત્યધ્યાનની વાત કરીએ છીએ એવી જ રીતે હાલના યુગમાં યોગની વાત આપણે નિત્યયોગથી સમજાવી શકીએ.
યોગ એટલે શૂં ?
પતંજલી કે જેઓ યોગ શાસ્ત્રનાં આદ્યપિતા છે,તેઓ તેમના પ્રત્યેક યોગ સુત્રની શરૂઆતમાં શાસ્ત્રનું આ વિધાન ટાંકે છે : 'योग: चित्तवृति निरोध:ा'
તેઓ કહે છે કે, યોગ એટલે ચિત્તનો સંયમ છે. પણ એ વાત અહીં સમજવી જરૂરી છે કે યોગની વાત મનની શરણાતિ સાથે પૂરી થઇ જતી નથી, પરંતુ જયાં મનની વાત કે તેનું ક્ષેત્ર પૂરું થાય છે ત્યાંથી યોગની શરૂઆત થાય છે. વાસ્તવમાં યોગ કયારેય પરો થતો જ નથી, એને હંમેશા ફકત શરૂ જ કરી શકાય છે. એ સતત થતી
જીવન મેહિત
પતંજલી એવા 'આધ્યાત્મિકત વહાણવટી' હતા. જેમણે સંપૂર્ણ તેજ્વેમય અવસ્થા તરફ પહોંચવા માટેનાં દિશાસૂચનો આપ્યાં, માર્ગ બતાવી આપ્યા. તેમણે સરળ અને સ્પષ્ટ નિર્દેશો આપ્યા, એક પછી એક એમ સંપૂર્ણ તેન્નોમય અવસ્થા તરફ જવાના પગથિયાં બતાવી આપ્યાં. જેમ કોઇ વૈજ્ઞાનિક કોઇ ભૌતિક પદાર્થની રચના અથવા તે માટેનાં સૂત્રો રચી આપે એટલી જ સાહજિકતાથી પતંજલીએ આપણી આંતર તેજોમય અવસ્થાને સમજી શકાય એવી રીતે આ યોગની સુંદર આગવી કાર્યપ્રવૃત્તિનું સર્જન કર્યું છે.
રધ્રપતિયોગી-યોગના ગૂર્
હં એટલો ભાગ્યશાળી છું કે મને યોગના નિષ્ણાત, યોગીરોજ યોગાનંદપુરી કે જેમને રધુપતિયોગી' તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની પાસે રહેવા મળ્યું છે. તેમણે યોગ વિજ્ઞાનમાં યોગવિજ્ઞાનના સંસ્થાપક એવા પતંજલી જેટલી જ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
તેમણે યોગનાં શારીરિક ઉપરાંત શરીરને વિવિધ રીતે વાળીને બનાવાતી મુદ્રા કે જોને 'આસાન' તરીકે ઓળખવામાં આવે છે, તે સિવાય 'પ્રાણ'તરીકે ઓળખવામાં આવતી જીવનઊર્જાને નિયંત્રિત કરી, મન સાથે કામ પાર પાડવામાં, ફક્ત કલ્પના કે વિચાર સાથે કામ કરવામાં, દરેક સંવેદ્દનાઓને સાથે સાંકળીને કાબૂમાં રાખવા જેવાં યોગનાં વિવિધ પાંસાંઓમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. તેમનામાં યોગનાં મર્મરૂપ સત્યને સમજવાની ઘણી ઊંડી આંતરદષ્ટિ છે.
પતંજલી જેવી ચેતનાનો અનુભવ કરનાર વ્યકિત જ પતંજલીને પોતાના જીવનમાં પાછી લાવી શકે છે. હું પોતાની જાતને ખુશનસીબ સમજુ છું કે મને પતંજલી
જચાં પૂરૂં થાય છે ત્યાંથી ચોગની શરૂઆત થાય છે.
ડીગ્રી દક્ષિણ તરફ
વાળશો તો અથડાવવાથી બર્ચો શકશો એમ અમારૂં કહેવું છે. " "
આ સાંભળી, જહાજનો કેપ્ટન ગૂરુસે થયો અને એણે મોટેથી અભિમાન પૂર્વક, ડરાથતા અવાજે કહ્યું, "આ આખા દેશનું સૌથી મોટું જહાજ છે. અમારીં આસપાસ સામનો કરીં શકે તેવા ગ્રણ મોટા જહાજો ઉપરાંત સંરક્ષક સાધનો તથા સહાયક જહાજો પણ છે. તેથાં હં એથી માંગણી કરૂં છું કે તમે તમારા જહાજને પંદર ડીંગ્રી ઉત્તર તરફ ફેરવો. નહીં તો અમે અમારા જહાજની સલામતીં માટે યોગ્ય પગલાં લઇશું.
સામેથી સપાટ અવાજે જવાબ આવ્યો – "આ ભાઈટ હાઉસ છે ૮ " "
એક વાત સમજી લો, કે અસ્તિત્વ તો સતત જ રહેશે અને તમને તમારા જવનમાં જયારે પણ કંઇક બને તો એને તમારા સમગ્ર સામર્થ્યથી કરવાનો પ્રયત્ન કરવા માટે તમને માર્ગદર્શન પણ આવશે. તમે એનીગતિમાંજ રહો, એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે! યોગ એ તેની ગતિમાં રહેવાની જ પ્રક્રિયા છે, જેમ કોઇ રેડિયાને તેની સૌથી ઉંચી ફ્રિકવન્સી ઉપર મૂકી એ એટલૂં જ એ સહેલું છે. યોગ શબ્દદનો શાબ્દિક અર્થ જ એકરૂપતા એવો થાય છે.
પતંજલી-યોગ વિજ્ઞાનના જનક
પતંજલી યોગની પ્રવૃત્તિઓના સંસ્ન્થાપક હતા તેજ્વેમય અનુભવ માટેની સ્પષ્ટ, વૈજ્ઞાનિક તાર્કિક એવી પ્રવૃત્તિ સૌ પ્રથમ તેમણે જ નિર્માણ કરી હતી.
જે કોઇપણ હેત્રુથી તમે તમારૂં શરીર તેનું હલન-ચલન સ્થિર બેસીને કરો છો, તેની સ્મૃતિ તમારા શાંતિ, સત્યતા માનસમાં ઝીલાઇ જાચ છે. ઉપર ધ્યાન
કેન્દ્રિત કરવાનું કહેતાં. ત્યારપછી ૧૦ મિનિટે તેઓ અચાનક જ મને ઊભો થઇ આખા મંદિરની આજ્ર્બાહ્ જેટલી ઝડપે દોડી શકું એટલી ઝડપે દોડવાનું કહેતા!!
તેઓ મને અહીંથી ત્યાંથી બધેથી શરીર વાળવાનું કહેતા. જે મંદિરમાં તેઓ મને યોગ શીખવતા હતા, તે મંદિરમાં ફુલ ત્રીસ જેટલા થાંભલા હતા.તેઓ મને દરેક થાંભલા ઉપર ચડવાનું અને ઉતરવાનું કહેતા. મારે ફકત એક જ હાથનો ઉપયોગ કરીને થાંભલો ચડવાઉતરવાનું હતું.
હં તેમને પૂછતો કે શા માટે તેઓ મને થાંભલાઓ ઉપર ચડવાનું–ઉતરવાનું કહેતા હતા કારણ કે હજી સુધી એક પણ પુસ્તક કે સૂત્ર મને એવું મળ્યું નહોતું કે જેમાં થાંભલા ચડવા–ઉતરવાની ક્રિયાને યોગનો કોઇ ભાગ ગણવામાં આવ્યો હોય!
તેમણે ખૂબ જ સુંદર વાત કહી કે, ''જે કોઇપણ હેતુથી તમે તમારું શરીર વાળો છો કે તેનું હલન–ચલન કરો છો, એ સમગ્ર ક્રિયા તમારા શરીરમાંઅને મનમાં બરાબર યાદ રહી જાય છે, તેની સ્મૃતિ તમારા માનસમાં જડાઇ જાય છે, ઝીલાઇ જાય છે.
આ ધણી આશ્ચર્યજનક માહિતી હતી. તેમણે કહ્યું, ''કોઇપણ હેતુથી તમે તમારું શારીરિક હલન ચલન કરો છો, શરીરને વાળો છો, તમારાં શરીરને ગતિશીલ કાર્યરત રાખો છો એ હેતુનો તમારા શરીરમાં સંગ્રહ થઇ જાય છે અને એની તમારા સંસ્કાર દ્વારા તમારા શરીરમાંથી અભિવ્યુકિત થાય છે.
નિત્ય ચોગ શરીર, મન અને મનાતીત બાબતો માટે
જેવી ચેતનાનો અનુભવ કરનાર નિષ્ણાત પાસે રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
તેમનામાં અદ્દભૂત શક્તિઓ હતી અને અકલ્પનીય શારીરિક બળ હતું અને તેઓ ધણી સાહજિકતાથી એ દર્શાવી પણ શકતા હતા. તેઓ શ્વાસ લેતી વખતે પોતાની છાતીની આજ્રુબાજુ લોખંડી સળીયા દોરીની જેમ વીટી દેતા અને શ્વાસ છોડતી વખતે એ લોખંડી સળિયાનાં ટૂકડેટૂકડા થઇ નીચે પડતા!
સામાન્ય રીતે કોઇનું તાર્કિક મન આવી વાતને શકય ન પણ માને, આવું કશું બને એ તેઓ ન પણ સ્વીકારે પણ આ મહાન યોગી દરેક વાતને શકય કરી બતાવવાનું સામર્થ્ય ધરાવતા હતા એ વાત પણ એટલી જ સાચી છે. એમના સાન્નિધ્યમાં રહીને એક નહીં પણ અનેકવાર તમને આ પ્રકારની છોકરમત કરતા જોવા એને હું મારા અહોભાગ્ય સમજૂં છું.તેઓ ઊંડો શ્વાસ લઇ શ્વાસ રોકી રાખતા. જેણે તેઓ આમ કરતાં એ જ ક્ષણે હવા ભરેલા ફૂગ્ગાંની જેમ તેઓ જ મીનથી ઉપર ઉઠતા હતા.
ત્રણ વર્ષની ઉંમરથી માંડીને તેર વર્ષ સુધી તેમનાં ચરણોમાં મને માર્ગદર્શન, હુંફ અને પ્રેમ મળ્યાં છે. રોજ સવારે બપોર થતાં સુધી લગભગ ચાર થી પાંચ કલાક સુધી તેઓ મારી પાસેથી વિવિધ યૌગિક પધ્ધતિઓ જેમકે આસનો, નેતી, ધૌતી કરાવતા જેમાં મારે કાપડનો એક લાંબો ટૂકડો ગળામાં–ગળવા જેટલો નાખવો પડતો-એનાથી મારાં આંતરડા તેમજ અન્ય આંતરિક અવયવોનું શુદ્ધિકરણ થતું!
હલનચલન કરી શરીરનું સહેતુક પરિણામ મેળવો
કયારેક કોઇ દિવસે, રધુપતિ યોગી મને શાંતિથી
Part 9: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM) - Abridged Edition_Gujarati_part_9.md
પણ આપશે. શરીર અને મનમાં નિત્યયોગને કારણે આવું જ સર્વાંગી પરિવર્તન થાય છે. સૌ પ્રથમ આંતરિક મન નિર્મળ કરવાથી મગજ એની જ ગતિમાં ચાલવા માડે છે. ત્યારબાદ શરીર પણ એ જ હેતુને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે ગતિ શરૂ કરે છે. આ હેતુ રન્નાયુઓની સ્મૃતિઓમાં અને સૂક્ષ્મ બૌદ્ધિકતામાં રૂપાંતરણ પામે છે.
વૈજ્ઞાનિક પૂરાવા
જેવો આપણો દષ્ટિકોણ હોય છે એવા જ આપણે હોઇએ છીએ. જે પ્રમાણે આપણો દષ્ટિકોણ હોય છે એ પ્રમાણે આપણી ક્રિયાઓ હોય છે. જે પ્રમાણે આપણી ક્રિયાઓ હોય છે એ પ્રમાણે આપણું પ્રારબ્ધ ઘડાય છે. – આ ઉપનિષદમાંથી લીધેલી પંકિતઓ નથી પણ ડૉ. બ્રૂસ િપ્ટન કે જેઓ કોષ સંબંધીત જીવવૈજ્ઞાનિક છે અને તેમણે પોતાના પુસ્તક ધ બાયોગ્રાફી ઓફ બિલીફ માં કોષોની વર્તણુંક અંગે એક નવીન થિયરી પ્રસ્તૃત કરી છે, તેમાંથી લીધેલી છે. આપણે વર્ષોથી સમજતાં આવ્યા છીએ કે આપણે આપણા વંશપરંપરાગત કોષોના (જીન્સ) બંધારણ પ્રમાણે વર્તન કરતા હોઇએ છીએ. ડૉ. િલિપ્ટન આ જ વાતને તદ્દન જૂદી જ રીતે કહે છે-''આપણે જે પ્રમાણે વર્તન કરીએ છીએ એ પ્રમાણે આપણું વંશપરંપરાગત કોષોનું બંધારણ ધડાતું હોય છે !'''
આપણા હેતુની સમર્થતા, કાર્યક્ષમતા અને તેની કલ્પનાને વાસ્તવમાં શારીરિક/ભૌતિક રીતે મૂર્તરૂપ થવાના અનેક બનાવો નોંધાય છે. ઉદાહરણ તરીકે ઘણાં લોકો કેન્સર જેવા અનેક અસાધ્ય રોગોથી પીડાતા હોવા છતાંય પોતાની કલ્પના કે પોતાની ઇચ્છાશક્તિને સતેજ કરી, પોતાની શારીરિક ક્ષમતાને સુધારી, બિમારીની હદ પાર કરી સાજા થઇ જાય છે. આ બધી બાબતો હેતુ અથવા ઇચ્છાશક્તિની સમર્થતાને કારણે બને છે, જે
તમારું પોતાનું શરીર તમારી પોતાની સ્મૃતિઓથી જ આ જ ક ા લ બનેલું છે. ખાસ ક રી ને
પશ્ચિમમાં વિવિધ રોગો અને આસનો વચ્ચે ઘણો સંબંધ જોવા મળે છે, જેમકે આ રોગમાં આ આસન કરો, આ તકલીફ માટે આ પદ્ધતિથી યોગ કરો જેવું ઘણું બધું ચાલે છે. એક વાત સમજી લો કે, રોગોમાંથી સાજા થવા માટે યોગ કરવા એ કંઇ યોગનો હેતુ નથી! જયારે તમે કોઇ રોગનો વિચાર મનમાં કરીને એને સાજો કરવા માટે કોઇ યોગ કરવાનું વિચારો છો ત્યારે તમે જાણતાં – અન્નાણતાં એ રોગની છાપ તમારી શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં વધુ મજબૂત બનાવો છો.
(૧) નેતી–યોગની પધ્ધતિથી નાક સાફ કરવાની પ્રક્રિયા (૨) ઘોતી યોગની પદ્ધતિથી આંતરડા સાફ કરવાની પ્રક્રિયા
રધ્રપતિ યોગી કહેતા કે, કોઇપણ હેતુથી કોઇ આસન કરવામાં આવે, શારીરિક હલન–ચલન કરવામાં આવે તો એની એ હેતુની અસર તમારા શરીર ઉપર પડે છે. તેઓ કહેતા કે આ વાત તો સ્થિર બેસવાની સાદી-સરળ પ્રક્રિયાને પણ લાગૃ પડે છે. જો તમે મજબૂત મનોબળ રાખી નક્કી કરો કે તમે સારી તંદ્રુરસ્તી માટે બેસશો અને તમે ખરેખર બેસો તો ચોક્કસપણે તમે થોડા સમય પછી તમારી તંદ્દરસ્તી સુધરી હોવાનો અનુભવ કરી શકશો.
યાદ રાખો, તમારું પોતાનું શરીર તમારી પોતાની સ્મૃતિઓથી જ બનેલું છે. તમારું મન તમારા વિશે જેવું વિચારશે એવુંજ તમારું શરીરનું બંધારણ થશે.
તમારા સ્નાયુઓમાં તમારી દરેક સ્મૃતિઓનો સંચય થયેલો છે. તેથી જયારે તમે સ્મૃતિઓ બદલો છો ત્યારે તમે તમારી પદ્ધતિ પણ બદલી નાખો છો. તમે જેવી સ્મૃતિઓ રાખશો એવી જ પ્રતિક્રિયાઓ તમારી પધ્ધતિ
નિત્ય ચોગ શરીર, મન અને મનાતીત બાબતો માટે
સામાન્ય કોષોમાં પોતાની સતેજ એવી સૂક્ષ્મ સ્મૃતિઓને આરોપવાથી સરળ બને છે.
વર્ષો જ્રુના આ સત્યને હવે વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સમર્થનનો આધાર પણ મળ્યો છે. આપણે જે વાતનો સતત ઉોંડો વિચાર કરતા હોઇએ છીએ છીએ તેની અસર આપણા શરીર મન તથા આધ્યાત્મિકતા ઉપર પણ થતી હોય છે આ વાતને પણ હવે સ્વીકારવામાં આવી છે.
નિત્ય યોગનો હેતુ
નિત્યોગ વિશ્વને મારું પ્રદાન છે તે એક વિજ્ઞાન છે, સૂત્ર છે–સિદ્ધાંત છે જેનાથી મને મારામાં તેન્નેમયતાનો અનૂભવ થયો છે અને તેવો જ અનૃભવ તે બીજા લોકોને પણ કરાવશે.
નિત્યયોગનો હેતુ એકદમ સરળ છે – આનંદનો અનુભવ અને તેની અભિવ્યકિત. નિત્યયોગને કારણે આંતરિક આનંદનો અનુભવ કરવાની ક્ષમતા ઘણી વધી જાય છે, તમારા આંતર મનમાં તે છવાઇ જાય છે. આનંદના અનુભવની આ વધેલી ક્ષમતા તમારા શરીરની આસપાસ એક આત્માનું સર્જન્ન કરે છે.
જેમકે અત્યારે તમારી પધ્ધતિ એ આંતરિક તેજોમયતાને અનુભવવા માટે સજ્જ નથી. તમારી આસપાસ એવા કોઇ આત્ માનું સર્જન થયેલું નથી. નિત્યયોગને કારણે તમારું શરીર એ તેન્જોમયતાનાં અનુભવ માટે આત્મા માટે સુસર્જ્જ બને છે.
નિત્યયોગ દ્વારા હું સાધકોને ફકત તેજ્રોમયતા અથવા
નિત્યચોગથી તમારી ક્રિચાઓમાં કે હલન ચલનમાં નથી વધારતો, આં તા તિરક એ તમારા જીવનની ક્રિચાઓમાં આનંદ માટે જીવંતતા વધારે છે. જ માર્ગદર્શન
આપું છું એમ નથી, પણ આ અનુભવને તેમનામાં કાયમ માટે સ્વિર કરીને તેમના સંપૂર્ણ જીવનને આ આત્મતેજથી સભર કરવા માંગુ છૂં. લોકોને વિમુક્ત કરી આંતરિક આનંદથી સભર બનવામાં સહાય કરવી એ નિત્યયોગનો હેતૃ છે. લોકોને આ આંતરિક આનંદની સાથેસાથે શારીરિક સ્વસ્થતા મળે એ તેનો આડ ફાયદો ગણાવી શકાય. અહીં એકવાત ખાસ યાદ રાખવી જોઇએ કે યોગ એ શારીરિક સ્વાસ્ત્ર્થ્યથી કંઇક વિશેષ છે, તે યોગના ઘણા ફાયદાઓમાંથી એક છે. તેના સંવેદનાત્મક ફાયદાઓ તો અઢળક છે એને પણ તેની આડ–પેદાશો તરીકે ગણી શકો.
એવી જ રીતે, ધ્યાન પણ ફકત માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે જ કરવામાં આવતું નથી. માનસિક સ્વસ્થતાને ધ્યાનથી થતા ફાયદાઓમાંથી જ એક ગણાવી શકાય નિત્યયોગનો હેતુ તમારા સંપૂર્ણ જીવનને, તેની પ્રત્યેક પ્રવૃત્તિને તથા એના પ્રત્યકે હલનચલનને યોગમાં, આંતરિક આનંદમાં આંતર કરવાનો છે.
હવે તો વિશ્વભરમાં નિત્યોગનું સંચાલન કરવામાં આવે છે. નિત્યયોગના દરેક સત્રમાં શરીર, મન, આધ્યાત્મિક ઊંડાણની એકરૂપતા સાધી પતંજલીના અષ્ટાંગયોગ કે જેમાં આસન, પ્રાણાયમ, મુદ્રાનો સમાવેશ થાય છે એવા તમામ આઠ પ્રકારો દ્વારા તેજ્રોમયતાના અનુભવ માટે શરીરને સજજ કરવામાં આવે છે.
નિત્યયોગથી તમારા જીવનમાં ક્રિયાઓમાં કે હલન
જો તમે વર્તમાનમાં હો, જો તમે સભાન હો અને તમે સમગ્ર રીતે ક્રિયાશીલ હો તો યોગ જ છે– નિત્ય યોગ છે.
ચલનમાં વધારો કરવા માટે નથી. એ તમારા જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં જીવંતતાનો વધારો કરે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટેની આઠ ક્રિયાઓ
પરમાનંદમચ જીવન
જે આઠ ક્રિયાઓથી જીવનને આનંદી બનાવી શકાય છે તેને અષ્ટાંગ આનંદ કહી શકાય.
અષ્ટાંગ આનંદ અથવા આનંદમય જીવન એ તેજોમય અવસ્ન્યા પ્રાપ્ત કરવા માટેનો આઠ ક્રિયાઓથી બનેલો એવો સરળ રસ્તો છે. તેમાં એવી સહેલી પદ્ધતિઓ છે કે જે તમને તેન્નેમય અવસ્થા તરફ લઇ જાય છે અને તે પણ અન્ય કશુંય સમજયા કે જીવનમાં ઉતાર્યા સિવાય! આ બધી પદ્ધતિઓ એટલે
- (૧) હાસ્યાનંદ
- (૨) આનંદ સંકલ્પ
- (૩) આનંદ માટે શૂદ્ધિકરણ
- (૪) આનંદ યોગ
- (૫) આનંદ ધ્યાન
- (૬) આનંદ માટેના સાધનો
- (૭) આનંદમય ઊર્જા
- (૮) આનંદદમય મંત્રોચ્ચાર
હાસ્યાનંદ
હાસ્યનું ધ્યાન અથવા હાસ્યધ્યાન
ધ્યાન
સવારે જયારે તમે જાગો કે તરત જ પથારીમાંથી થતા પહેલાં જ પાંચ મિનિટ જેટલો સમય હસો ! તમારી જાત ઉપર જ હસો. કોઇ પણ કારણ વગર હસો!
હાસ્ય એ ધ્યાનની
એક અદ્દ્રભૂત પદ્ધતિ છે. પ્રાચીન ઝેન પરંપરાનાં નિષ્ણાતોએ હાસ્ય દ્વારા અમન સ્થિતિનો સ્પર્શની એક પ્રક્રિયા શોધી છે. આપણે માનીએ કે ન માનીએ હાસ્ત્યથી ફેર પડતો હોય છે, તે છે. તેની અસર તાત્કાલીક થતી હોય છે. બીજી બધી પદ્ધતિઓને આપણે પ્રયત્નો દ્વારા શીખવી ૫ડતી હોય છે. તેના પરિણામની થોડીક રાહ જોવી પડતી હોય છે. જયારે હાસ્યમાં આપણને આમાંથી
આનંદ સંકલપ
મુદ્દામયતાનો સંકલ્પ અથવા મુદ્દા સંકલ્પ
આનંદ એટલે મુદ્દામયતા સ્થિતિ. સંકલ્પ એટલે કોઇ બાબતની પ્રતિજ્ઞા લેવી. મુદ્દા સંકલ્પ એટલે નિરપેક્ષ આનંદદની પ્રતિજ્ઞા લેવી.
તમે મુદ્દામય રહેવાનું નક્કી કરી શકો. એ મુદા તમારી પસંદર્ગી હોય. વાસ્તવમાં પસંદગી કર્યા વગરની ખૂશીમાં પણ ખુશ રહેવું. એ સ્થિતિને આપણે એ તમે પસંદ કરેલી વસ્તુ નથી. અસ્તિત્વની ઇચ્છા મૃજ'બ, પસંદર્ગીમુક્ત તમે તમારી ચેતનાને વહેવા દો ત્યારે પ્રયત્નો દ્વારા પામી શકીએ છીએ. પોતાને કેળવી શકીએ દ્ીએ.
ધ્યાનનો આ ભાગ 'સૂફી, રહસ્યવાદ એવા અબ્દ્રુલ્લા સાથે જોડાયેલો છે. સૂફી સૂફી સંપ્રદાય એ હંમેશથી પરમાનંદમાં રાચતો સંપ્રદાય છે. એમની પ્રાર્થના એ બીજું કર્શું નહીં પણ કૃતજ્ઞતા હોય છે. અબ્દુલા તેમના સતત હસતા ચહેરા માટે પ્રખ્યાત હતા. એવું કહેવાય છે કે તેમની મૃત્યૂશૈયા ઉપર પણ તેઓ હસતા હતા. છેવટે તેમના કેટલાક શિષ્યોથી પૂછયા વગર રહેવાયું નહીં કે તેઓ સતત આટલા હસતા–આનંદી કેવી રીતે રહી શકતા હતા! તેમણે અબ્દ્રલ્લાને પૂછયું, ''ગુરૂજી મૃત્યુમાં એવું તે શી રમૂજ રહેલી છે ?
પછી અબ્દુલ્લાએ પોતાના ગુરૂએ કહેલું રહસ્ય જણાવતા કહ્યું કે ''યાદ રાખો, તમારી ખુશી હંમેશા તમારા હાથમાં જ છે. તમારી ખૂશી એ સોએ સો ટકા જેટલી મારી પોતાની પસંદગી છે. રોજ જિંદગી તમને ખૂશ રહેવાનો કે દ્ર:ખી રહેવાનો એક મોકો આપે છે. તમે શું પસંદ કરો છો એ જો આધાર તમે પોતે છો !''
કશુંય કરવું પડતું નથી તે પહેલીવારમાં પણ થાય છે અને દરેકવાર થતું રહે છે તે આપણને શારીરિક અને માનસિક રીતે સાજા રાખે છે.
હાસ્ય એ પોતે જ તંદુરસ્તીમાંથી ઉદ્દ્ભવે છે અને આપણને તંદ્રરસ્ત પણ રાખે છે. તે સતત રીતે વહેતી રહેતી ઊર્જા છે. તે માનસિક દબાણને હળવું કરે છે.
હાસ્ય એ સૌથી ઉચ્ચત્તમ એવી આધ્યાત્મિક ગ્રણ છે. હાસ્ત્યથી આપણે બૃદ્ધ જેવા તેન્નોમય બની શકીએ છીએ. બુદ્ધુ એ 'અ-મન' સ્થિતિ છે. જયારે આપણે હસતા હોઇએ છીએ છીએ ત્યારે એટલા સમય પૂરતા 'અ– મન' હોઇએ છીએ. કાં તો હાસ્ય અથવા તો મનનું હોવું. આ બંને વાતો એક સાથે કયારેય શકય બનતી નથી. જયારે આપણે હસતા હોઇએ છીએ, એટલી ક્ષણો સૂધી આપણું મન અદશ્ય હોય છે અને આપણે અસ્તિત્વની ઊર્જાથી સભર બનીએ છીએ. આપણને આપણા અસ્તિત્વની અનુભૂતિ થતી નથી. હાસ્યની ચરમ સીમાએ આપણને આપણા પોતાનો અનૂભવ થતો હોય છે ખરો? ને ! એટલા સમય સુધી આપણું અસ્તિત્વ મનથી પર એવી સ્વિતિમાં હોય છે. અને એટલે જ આપણે વધારે વધારે હસવું જોઇએ. પોતાના અસ્તિત્વને અદશ્ય થવાની ક્ષણોને વધુ સમય સુધી અનભવવા માટે આપણે પોતાનું અસ્તિત્વ જ ભૂલવું પડે છે અને પોતાના આ અહં વગર ફક્ત ઊર્જાથી જીવવું જોઇએ.
ચેતાતંત્રને લગતા વિવિધ રોગો તેમજ ગળાનાં રોગોની સારવાર માટે હાસ્ત્ય એ ઉત્તમ દવાની ગરજ સારે છે. પ્રસન્નતાભર્યા હાસ્યને આપણા સૂક્ષ્મ કોષની ઉત્તમ કામગીરીની આડ પેદાશ કહી શકાય.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટેની આઠ ક્રિચાઓ
ધ્યાન
આનાથી વધુ સહેલી એવી ધ્યાનની કોઇ પદ્ધતિ નથી. તે છતાંય તે સૌથી વધુ અસરકારક પ્રદ્ધતિ છે.
રોજ સવારે તમે ઊંધમાંથી જાગો કે તરત જ આંખો ખોલતા પહેલા જ પથારીમાંથી બેસો.
તમારું પોતાનું નામ મોટેથી બોલો. જ્રો ધરમાં સૂતેલી અન્ય વ્યકિતઓને તમે ખલેલ પહોંચાડવા ન માંગતા હો તો, ધીરેથી મનમાં જ તમારું નામ બોલો.
તમારી જાતને પ્રશ્ન પૂછો. : (તમારું નામ લઇને).... આજે શું અનુભવવાનું પસંદ કરું છું ? હું ખુશ રહીશ કે દ્દ: ખી ?
સ્વાભાવિક રીતે જ સવારે સૌથી પહેલાં તો તમે દ્ર:ખી થવાનું તો નહીં જ કરો ! તેથી તમારું મન કહેશે કે 'હું ખુશી પસંદ કરું છું.'
પછી કહો સારું (તમારું નામ) 'બોલીને ખુશ રહો.' બસ આટલું જ !
ત્યારબાદ, તમારી આંખો બંધ રાખીને જ, થોડીક ક્ષણો સુધી, દઢતાથી જાગૃત રહીને સમજણ કેળવો થઇને એ નક્કી કરી મારી પોતાની મૂક સંમતિ વગર કશૃય મને દ્રુ:ખી નહીં કરી શકે તમે દ્રુ:ખી થાવો છો કારણ કે
તમે આંતરિક રીતે બહારની પરિસ્થિતિથી તરત જ અસરગ્રસ્ત થઇ જાવ છો. તમારામાં સતત રીતે ખુશ રહેવાની ઊર્જ્ય રહેલી જ છે. હવે તમારી આંખો ખોલો અને તમારા નિવેદન પ્રમાણે સંકલ્પ પ્રમાણે જીવવાનું શરૂ કરો!
દિવસ દરમ્યાન તમે એ અનુભવી શકશો કે તમારા સંકલ્પશક્તિને કારણે તમે તમારી માનસિકતાને બદલી નાખી છે. તમને ખ્યાલ આવશે કે કેવી રીતે તમે તમારી ભૂલોનો દોષ બીજાઓ ઉપર ઢોળતા હતા અને દરેક વખત જે તે અનુભવ ઉપરથી દ્રુ:ખી થઇ જવું પોતે જ પસંદ કરતા હતા. વાસ્તવમાં એ દ્રુ: ખ તમે જ ઓઢી લેતા હતા. સુખી થવાનો દષ્ટિકોણ તમે કેળવી શકશો, બહારનાં સંજોગોને કારણે નહીં, તિરસ્કાર કે નફરતથી નહીં પણ આ બધાની પરવા કે દરકાર કર્યા વગર કેવળ માનસિકતા બદલવાથી. તમે સુખી છો ખુશ છો કારણ કે તમે ખુશ છો, સુખી છો, બસ એટલું જ !
આનંદ માટે શૂદ્ધિકરણ
– ઓઇલ પૂલીંગ (Oil Pulling)
શરીરની અંદર શૂં–શું ચાલી રહ્યું છે થઇ રહ્યું છે તે જાણવાનો સૌથી સહેલો ઉપાય તે આપણી જીભ છે. જીભને શરીરનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. જીભને તપાસવાથી કે તેના રંગ ઉપરથી જે–તે વ્યકિતની તંદ્રરસ્તીનો ખ્યાલ મેળવી શકાય છે. આયુર્વેદ પ્રમાણે જીભ ઉપરથી શરીરના અન્ય ભાગોની સ્વસ્થતા તપાસી શકાય છે. જીભનો દરેક ભાગ શરીરનાં પ્રત્યેક અંગ સાથે સંકળાયેલો જ હોય છે. જેમકે કીડની, ફેફસાં વગેરે જ્યારે આપણે નાકમાં તેલ રેડીએ છીએ ત્યારે એ તેલને કારણે શરીરમાંથી કર્ફ, લીટ વગેરે બકટેરીયા તેમજ અન્ય ઝેરી કચરો જીભ અને લાળ દ્વારા બહાર ફેંકાય છે. આયુર્વેદ
જીવન મેંક્તિ
ફાયદો કરતી હોવાનું નોંધાયું છે. તૂટેલી પાનીથી માંડીને કેન્સર જેવા રોગમાં પણ તે અસરકારક સાબિત થઇ છે. આ પ્રક્રિયાથી થતા અન્ય લાભો વિશે માહિતી મેળવવી હોય તો તેના ઉીંડા અભ્યાસપૂર્ણ રિપોર્ટસ વેબસાઇટ ઉપરથી ન્નાણી શકાય છે.
સૂર્યનમસ્કાર
સૂર્ય નમસ્કાર એ નિત્યયોગનો જ એક ભાગ છે. નિત્યયોગની વિશિષ્ટ પરિસ્થિતિ એ છે કે તે પતંજલીની પ્રવૃત્તિઓને આધુનિક યુગમાં અનુકુળ આવે તે રીતે આપણી સમક્ષ મૂકી આપે છે. પતંજલી ઋષિ કે જેઓ દક્ષિણ ભારતીય હતા તે યોગના પિતા ગણવામાં આવે છે.
સૂર્ય નમસ્કાર એ સૂર્યને રોજ કરવામાં આવતા પ્રણામ છે. તેનાથી ફક્ત શરીરની જ કાર્યશક્તિ નથી વધતી પણ શરીર અને મન વચ્ચેની સભાનતાની સંપૂર્ણ અનુભતિ પણ થાય છે.
સૂર્ચનમસ્કારથી થતા ફાચદા
રોજ સૂર્યનમસ્કાર કરવાથી શરીરમાં સ્કૂર્તિ આવે છે. એ સ્કૃર્તિ સીધી સૂર્યમાંથી આવે છે.
આપણી આસપાસ પ્રસરેલી અવકાશી ઊર્જા આપણને મળે, એ માટે સૂર્યનમસ્કારની પ્રક્રિયા નક્કી થયેલી છે. શરીર, મન અને આત્મા પર તે પ્રક્રિયાની પ્રભાવક અસર પડે છે. મંત્રોચ્ચાર અને યોગ્ય શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ઉગતા સૂરજના સમયે આ ક્રિયા કરવાથી વિશેષ પ્રભાવ અનુભવી શકાય છે. આ પ્રક્રિયા
મૃજબ કફ-લીંટ એ ઝેરી કચરો છે. જેને શરીરમાંથી બહાર કાઢવો અત્યંત જરૂરી છે.
દયાન
વહેલી સવારે ઊઠીને, દાંત સાફ કરતાં પહેલાં કંઇંપણ ખાધા-પીધા વગર, એક ચમચા જેટલું તલનું તેલ
સૂર્યમુખીનું તેલ લો. તેલ મોઢામાં રેડી દો અને એક જગ્યાએ શાંતિથી બેસે તમારી ગરદન શકય એટલી ઊંચી કરી તેલને છેલ્લાં દાંત સૂધી જવા દ્દો. ધીમેથી તમારા દાંતને એકબીજા સાથે
અથવા શૃદ્ધ કરેલું એવું
પંદરથી વીસ મિનિટ સુધી મોઢું બંધ રાખીને જ ધસો.
આ ક્રિયા કરતી વખતે બીજી કોઇ પ્રવૃત્તિ કે કામ કરવું નહીં જયારે સમય પૂરો થઇ જાય ત્યારે, વોશ બેઝનમાં મોંઢામાંથી તેલ થૂંકી નાખવું અને બ્રશ કરી લેવું જોઇએ. જો તમે આ તેલ રેડવાની ક્રિયા બરાબર કરી હશે તો તમારું થૂંક પાતળું અને સફેદ હશે. બ્રશ કર્યા પછી મોઢું ધોઇ, કોગળા કરી બે ગ્લાસ પાણી પીવું.
નોંધ : મોંઢામાં રેડેલું તેલ પીવું નહીં તેમાં બેકટેરિયા તેમજ સૂક્ષ્મ વિષાણુઓ રહેલા હોય છે.
તમારે જમ્મ્યા પછી આ ક્રિયા કરવી હોય તો જમ્યા પછી ઓછામાં ઓછા ચાર કલાક બાદ જ આ ક્રિયા શરૂ કરવી.
મોંઢામાં તેલ નાખવાની આ ક્રિયા ઘણા રોગોમાં
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam માટેની આઠ ક્રિયાઓ
કરીએ તો બીજી કોઇ પ્રક્રિયાની જરૂર રહેતી નથી. આધ્યાત્મિક ચક્રો ૫ ર કામ કરે છે. વ્યવસ્થિત શ્વસનક્રિયા સમયે ગતિશીલ શારીરિક મુદ્દાઓ આ નમસ્કારોમાં થતી હોય છે. રોજ સવારે ૬ થી ૧૨ સૂર્યનમસ્કાર તમે કરી શકો છો. બધાં આસનોમાં આ શ્રેષ્ઠ પ્રક્રિયા છે.
મંત્ર વણ, પદસમૂહ કે વાક્યો દ્વારા રચાયેલ હોય છે. એનું જ્યારે રટણકર્તાના શરીર અને મન પર તેનાં આંદોલનોનો સૂક્ષ્મ પ્રભાવ પડતો હોય છે. સૂર્ય નમસ્કાર મંત્રમાં બીજ મંત્ર રહેલો છે. એમાં સૂર્યદેવની પ્રશસ્તિ થયેલ છે. બીજ મંત્રનો કોઇ અર્થ થતો નથી, પણ એનું ઉચ્ચારણ શરીર મનમાં આંદોલન સંચારિત કરે છે. વૈદિક ત્ર ષિઓએ સદીઓએ સદીઓ પૂર્વે આંદોલન સંચારનો સિદ્ધાંત આ દ્વારા રજૂ કર્યો છે. આપણા વિજ્ઞાનીઓએ આજે આ શોધ્યું છે, આપણી વાર્તા આ સમજની પ્રાચીન પરંપરા છે. એ ગૌરવપ્રદ છે.
જાપાનના વિજ્ઞાની ર્ડા. મશરૂએ ધ્વનિ–આંદોલનોની પાણી પર થતી અસર પડે છે, તો સંશોધન કરીને પ્રતીત કરાવ્યું છે. માનવ શરીરમાં ૬૦% જેટલો પાણીનો જથ્થો હોય છે, એથી એ સ્પષ્ટ છે કે શરીર-મનના વ્યવસ્ત્ર્થાતંત્ર પર ધ્વનિ આંદોલનનો ઠીકઠીક પ્રભાવ પાડી શકે છે.
અંત:કરણમાં અસંપ્રજ્ઞાત વિચારો અને ઊવૃત્તિઓ સબળ આંદોલનનો રચે છે અને સંસ્કારો કે સંચિત સ્મૃતિઓ રૂપે આપણે અનુભવીએ છીએ. સભાનતા પૂર્વક આપણે એ સંસ્કારવૃત્તિઓને ઓગાળી નાખવાની છે સૂક્ષ્મ રૂપે સૃષુપ્ત આંતરશુદ્ધિને હકારાત્મક સ્વરૂપમાં ત્યારે જ આપણે અનુભવી શકીએ.
બીજ મંત્રો છ છે :
ર્જ હ્રાં, ૩૪૦ હીં, ૩૮૦ હ્યું, ૩૮૦ હ્રું, ૩૮૦ હોં, 380 હ્ર :,
પ્રશસ્તિરૂપ આ મંત્રો સૂર્યદેવના દૈવી ગુણોનું સંકીર્તન કરે છે. સૂર્યનમસ્કારનું એક વર્તૃળ પૂર્ચું કરતાં પહેલાં, આરંભે, પ્રત્યેક મંત્ર, પૂરી સભાનતા સાથે, રટવાનો હોય છે. સૂર્યનમસ્કાર કરનાર સાધકમાં તે મંત્રનો શક્તિ સંચાર થતો હોય છે.
સૂર્યનમસ્કારનાં નિશ્વિત સરળ સોપાનો સૂચવે છે કે સૂર્યદેવતા આપણા આંતરિક બૌદ્ધિક ઓન્વિક મોજસનું પ્રતીક છે. સર્વવ્યાપક વૈશ્વિક ઊર્જા સાથેનો આપણો નાતો આપણી સમજ્જમાં આવે છે. બીજ મંત્રયૂક્ત સૂર્યનમસ્કાર પ્રક્રિયાના મંત્રો : (૧) રૂઝ હ્ર્દ્રાં મિત્રાય નમ: ા (૨) રુજ્ હ્રીં રવયે નમ:
શ્વાસનિચંત્રણ
સૂર્ય નમસ્કારમાં શરીરની પ્રત્યેક ગતિવિધિ શ્વાસ સાથે સમાંતરે ચાલે છે. દરેકવાર શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે, તમે સ્પષ્ટતાથી અનુભવી શકો છો કે એક આનંદમય એવી ઊર્જ્ઞ લઇ–છોડી રહ્યા છો. આ આનંદી ઊર્જાને તમારા સમગ્ર શરીરના પ્રત્યેક કોષમાં ફરતી અનુભવી શકો છો. તમારા મનને તે ઉત્સાહિત કરી રહી હોય એવું પણ બને.
દયાન
સૂર્યનમસ્કાર બને તો સવારે અને ખાલી પેટે કરવા જોઇએ.
જીવન મેંક્તિ
સૂર્યનમસ્કારની ક્રમિક આસનમદ્રા :
(૧) બંને પગને સહેજ પહોળા કરી, સંત્રૂલન સાચવીને ઊભા રહો. છાતી પાસે બંને હાથ નમસ્કારની મુદ્રામાં રાખો. સૂર્યનમસ્કાર કરતી વખતે તે પૂર્ણ થાય ત્યાં સુધી આંખોને ખુલ્લી રાખો. આપેલા સૂર્યમંત્રો પૈકી ક્રમાનૃસાર મંત્ર બોલો.
(૨) શ્વાસ લઇને ધીમેથી બંને હાથને પાછળ કુલઇ જાવ. માથું પણ શકય એટલું પાછળ લઇ જાવ. કરોડરજજુને બને તેટલી પાછળની તરફ વાળવાનો પ્રયત્ન કરો.
(૩) શ્વાસ છોડીને ધીમેથી બંને હાથને આગળની
તરફ લાવી નીચે ઝૂકો. હાથ જ મીનને સ્પર્શે અથવા પગના પંજાને સ્પર્શે એટલાં નીચે લાવો માથું જો શકય બને તો ધૂંટણ અડાડવાનો પ્રયત્ન કરો. માથાને ધ્રૂંટણીન નજીક લાવો. અનુકૂળતા પ્રમાણે ધૂંટણને થોડા વાળી શકાય.
(૪) શ્વાસ લઇને જ મણા પગને પાછળથી તરફ શકય એટલો વધારે લંબાવો હ્રદયની લાઇનમાં જ જાણે પગ હોય એ પ્રમાણે ડાબો પગ ગોઠવો. આ વખતે માથું ઊંચ્ રાખવું.
(૫) શ્વાસ રોકીને ડાબા પગને પાછળની તરફ લઇ જઇ, કરોડરજજુ સીધી રહે તે પ્રમાણેની સ્થિતિમાં જ મણા પંગને સમાંતરે જ ગોઠવો આ કરવાથી
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam માટેની આઠ ક્રિયાઓ
કરોડરજજ્જ્રુ ગરદન અને માથું સીધી લાઇનમાં રહેશે અને આખા શરીરનું વજન તમારા ખભા ઉપર આવશે. બંને હાથને જયમીન ઉપર ટેકવી થોડાંક ઊંચા થાવ. આમ કરતી વખતે નજર નીચેની તરફ રાખો.
(૬) શ્વાસ છોડીને ધૂંટણને નીચેની તરફ વાળી, છાતી–હડપચીને જમીન ઉપર મૂકો. આ ક્રિયાને અષ્ટાંગ નમસ્કાર કહેવાય. (શરીરનાં આઠ ભાગોને સાંકળી તેમને જમીન સરસાં આંપી પ્રણામ કરવાનો પ્રકાર) તમારા પેટના ભાગને જ મીનથી થોડો ઊંચો ઉઠાવી, ત મારા નિતંબને પણ ઊંચા કરવાનો પ્રયત્ન કરો. કોણી અંદરના ભાગે રહેવી જોઇએ.
(૭) શ્વાસ લઈને પગના પંજાને બહારની તરફ વાળી, પેટને હળવા હાથે જમીન ઉપર મૂકો, કોણીને નેવ્ અંશના કાટખૂણા જેવી સ્થિતિમાં વાળો. પછી, ધીમેથી તમારા હાથને ઊંચા કરી છાતીના ભાગને જ મીનથી ઉપર લાવો. આ સ્થિતિને ભુજંગાસન કહેવાય છે. (કોબ્રા જેવી સ્થિતિ)
(૮) શ્વાસ છોડીને હાથને સીધા રાખી નિતંબને ઉપરની તરફ લઇ જાવ. કમરની નીચેની તરફ ઝૂકો. આ સ્થિતિને અધોમૃખ અવાસન કહી શકાય. આંગળીઓને ફેલાવી પગની એડી જ મીન સરસી મૂકો. જો તમે એડીથી જમીનને સ્પર્શી ન શકો તો એની કોઇ ચિંતા કરવાની જરૂર નથી. પણ જમીનને અડકવામા તમારી સ્થિતિમાં કોઇ ફેરફાર કરશો નહીં.
(૯) આગળની તરફ જોતાં, બંને હાથવચ્ચે અનુકૂળ એવું અંતર રાખી જ મણો પગ શક્ય એટલો આગળ લઇ હાથની લાઇનમાંજ પગ લેવાનો પ્રયત્ન કરો. શ્વાસ લઇ તમારી છાતી અને હડપચી શકય એટલી ઉર્ચેચે લઇ જ્ઞવા.
(૧૦) ડાબા પગને આગળ લઇ જઇ, જમણા પગની સમાંતરે જ મૂકો. આ વખતે અનુક્રૂળતા મુજબ ધૂંટણને થોડાંક વાળી શકાય. શ્વાસ છોડીને, માથાને પગની નજીક લાવવાનો પ્રયત્ન કરો.
(૧૧) શ્વાસ લઇને બંને હાથને ઉપરની તરફ ઉઠાવી માથાને તેમજ કરોડરજજુને ધીમેથી પાછળની તરફ લઇ જઇ, સૂર્યને પ્રણામ કરો.
(૧૨) ક્ષાસ છોડીને, તમારા હાથ નીચે લાવો. છાતીની આગળ નમસ્કારની મદ્રા કરો.
દરેક ગતિવિધિમાં બે મુખ્યિ ક્રિયાઓ હોય છે. જેમાં દરેક ૧૨ સ્થિતિઓનો સમાવેશ થાય છે. પહેલી ગતિવિધિનાં પહેલાં ભાગમાં જમણો પગ આગળ લઇ ૪થી ૯ સુધીની ક્રિયાઓ કરવાની હોય છે. બીજી ગતિવિધિમાં ડાબા પગની આ ક્રિયાઓ કરવાની હોય છે.
આમાંથી ઓછામાં ઓછી ૬ ક્રિયાઓ તો કરવી જ જોઇએ. જો શકય હોય તો બાર ક્રિયાઓ પૂરી કરવી હિતાવહ છે. દરેક ક્રિયાવિધિ શરૂ થતા પહેલાં તે પ્રમાણેનો મંત્ર બોલાવો.
લાઇફ બ્લીસ મેડીટેશન અથવા નિત્યધ્યાન
અગ્યાર વર્ષની ઊંમર સુધી મેં ધ્યાનની પારંપારિક વિવિધ પદ્ધતિઓના પ્રયોગો કર્યા. કેટલાક નવા શોધ્યા. બાર વર્ષની ઊંમરે મને મારો ઊંડો આધ્યાત્મિક અનુભવ થયો. બારથી માંડીને એકવીસ વર્ષ સુધીના સમયમાં સભાનતાથી વિવિધ થોડી પ્રવૃત્તિઓથી થતા ફાયદાઓનું
જીવન મુક્તિ
અજ્ઞાનને દૂર કરનારાં શસ્ત્રોને શાસ્ત્ર કહેવાય છે.
જયારે અજ્ઞાનને દૂર કરવા માટે શબ્દો એ જ શસ્ત્રો બને ત્યારે તેને શાસ્ત્ર શસ્ત્રો અથવા જ્ઞાનશસ્ત્રો કહેવાય છે !
ગુરૂના શબ્દો જ્ઞાનનાં એવાં શસ્ત્રો છે કે જે તમારી અજ્ઞાતનતા દૂર કરે છે. ગુરુ સતત રીતે ઘણા વિચારો પ્રગટ કરતા હોય છે. અચાનક જ, તેમાંથી કોઇ વિચાર તમને બંધબેસતો આવે. જે તમને માનસિક હતાશામાંથી મુક્તિ અપાવે છે. તે તમારી કોઇ મુંઝવણનો ઉકેલ લાવી શકે છે. એ જ તેની મુક્તિ છે અને આ મુક્તિ એટલે જ જ્ઞાનનો આરંભ, દીક્ષા!
જે વ્યકિત તમને જ્ઞાનનાં શસ્ત્રો શબ્દો દ્વારા આપે છે,તેની પ્રવૃત્તિઓ શીખવાડે છે શારીરિક સંતુલન શીખવે છે તેજ તમારા ગરૂ છે.
જે વ્યકિત ગુરૂ દ્વારા જ્ઞાનનાં શસ્ત્રો મેળવે છે તે દીક્ષાર્થીશિષ્ય બને છે.
ગુરૂ એ એવી વ્યકિત છે કે જે પોતાને થયેલા અનૃભવોની બીજાઓને પણ અનૃભૂતિ કરાવે, તે માટેની પદ્ધતિઓનું જ્ઞાન આપે,માર્ગદર્શન આપે છે. દીક્ષા એ પણ એક પ્રવૃત્તિ જ છે. જ્ઞાનનાં શસ્ત્રો પણ આપણી ચેતનાને વધુને વધુ સતેજ બનવામાં મદદ કરે છે. આ તમામ જ્ઞાનશસ્ત્રોનું હાર્દ કે મર્મ આપણી અંદર બેઠેલા ગુર્ જ છે. જ્યાં સુધી આ અંદરના ગુરૂ જાગૃત ન થાય ત્યાં સુધી બીજા ગુરૂ આપણને માર્ગદર્શન આપે છે. તે શબ્દો, પદ્ધતિ, તેમની શારીરિક– આંગિક ભાષાનો ઉપયોગ કરીને આપણને જ્ઞાનનો ઉપયોગ કરવાનો આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરે છે તે ઉપરાંત એક તેજોમય વ્યકિત તરીકે જીવન જીવવા માટે સહાયક બને છે.
વિશ્લેષણ કર્યું. મારા આધ્યાત્મિક તેજ્રોમય અનુભવ પછીનાં ત્રણ વર્ષ મેં એક નવી પદ્ધતિનું સર્જન કર્યું. જેનાથી હું મારા જેવો અનુભવ બીજાઓને પણ કરાવી શકું. આંતિરક ખોજ માટેની આ પધ્ધતિનું સારતત્ત્વ તે આ નિત્યધ્યાનની પ્રવૃત્તિ છે.
નિત્યધ્યાન એ એક એવી પ્રવૃત્તિ છે કે જે તમારા સમગ્ર અસ્તિત્વને તેન્ને તેન્નેમયતાના સંપૂર્ણ અનુભવ માટે સુસજજ કરે છે. આ અદ્દ્ભુત પદ્ધતિની દરેક ક્રિયા તેની અન્ય ક્રિયાઓને સહાયરૂપ બને છે. અને વ્યકિતની ચેતનાને સતેજ બનાવવામાં મદદ કરે છે. આંતરિક આનંદ માટેની આ રોજની/નિત્ય ધ્યાનની પદ્ધતિ છે– THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM.
દયાન
કુલ પાંચ પ્રક્રિયાઓની બનેલી આ પદધતિ છે. જેમાં દરેક પ્રક્રિયાનો સમય સાત મિનિટ જેટલો છે. ધ્યાન માટેની સૂચનાઓ માટે 'નિત્યધ્યાન' પ્રકરણની માહિતી જોવી.
આનંદ માટેના સાધનો
જ્ઞાનશસ્ત્ર અથવા શાસ્ત્રશસ્ત્ર
દયાન
રોજ અડધા કલાક સુધી તેન્નોમય એવા ગુરૂનું પુસ્તક વાંચવું અથવા તેમનાં પ્રવચનો સાંભળવાં.
ગુરુના શબ્દો એ સીધું જ શાસ્ત્ર હોય છે –અદ્્ભુત જ્ઞાન અને સત્યથી સભર એ હોય છે.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam માટેની આઠ ક્રિચાઓ
આત્મવિશ્વાસથી જ કામ કરવાનું રહે છે.
ફરી ફરીવાર તમારા જીવનમાં થયેલા આવા એકાદ ઝબકારનો ઉપયોગ કરો. જે શસ્ત્રનો આપણે ઉપયોગ નથી કર્યો તેનાં ગુણો આપણામાંથી ઓછા થવાના નથી. પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે ચોક્કસ ભૂલી જઇએ છીએ. ફરી એકવાર, જે શસ્ત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનાથી આપણને તેને વાપરવાની િંમત અને સ્પષ્ટતા મળે છે. તેના વિવિધ ઉપયોગો કરવાની આપણામાં સૂઝ કેળવાય છે.
ગુરૂના શબ્દો કે ઉપદ્દેશ સાંભળીને આવા વધુને વધુ જ્ઞાનના ઝબકારા જીવનમાં ઉતારવા જોઇએ. તેમને તમારા મનોજગતમાં સ્થાન આપો. કુટુંબના નિર્માણમાં મિત્રો બનાવવામાં, આધ્યાત્મિક વર્તૃળ બનાવવામાં આવાં શસ્ત્રો આપણને મદદ કરે છે, પ્રેરણા આપે છે.
બીજી એક વાત જયારે આપણે ગુરૂની વાત સાંભળતા હોઇએ છીએ, તેમને જોતા હોઇએ છીએ ત્યારે આપણે એ તેન્જોમય વ્યકિતની શારીરિક હલન ચલનની ક્રિયાઓ જ જોતા હોઇએ છીએ. કોઇપણ વ્યકિતની શારીરિક હાવભાવ તેનાં સત્ય અને સંપૂર્ણતાને વ્યકત કરતા હોય છે. ગુરૂ એ તેમના અસ્તિત્વનું અંતિમ સત્યનું મૂર્ત સ્વરૂપ હોય છે. આ કારણે તેમની શારીરિક અંગભંગિમાઓ અસ્તિત્વની ઉત્તમ અંગભંગનામાે હોય છે. તેમને ફક્ત જોવાથી તેમનું સત્ય આપણા તર્કથી પર થઇ ન્નય છે.
આનંદમચ ઊર્જા
અસ્તિત્વની ઊર્જ્ઞ માટેની સાધનસામગ્રી અથવા શક્તિધારણા
તેજ્રોમય વ્યકિતઓના આશિર્વાદ સાથે આપણી આનંદ ખુશી સંકળાયેલી છે. આ સંબંધ તાર્કિક રીતે બંધાતો નથી. અચાનક જ ગુરૂના મુખેથી નીકળેલા કેટલાક શબ્દો આપણા હૃદયને સ્પર્શી જાય છે. આવું જયારે પહેલીવાર થાય છે ત્યારે અચાનક જ આપણને ખબર પડે છે કે એ વ્યકિત આપણા ગુરૂ છે અને હવે આજ આપણો માર્ગ છે. આ ઝબકાર માત્રમાં બની જતી ધટના એ સૌથી પહેલી દીક્ષા છે. જે કોઇને ગૃરૂના શબ્દોથી આવી પ્રેરણા મળી હોય તે વ્યકિતની પદ્ધતિઓ પૂસ્તકો, ખૂશી, ઊર્જ્ઞ શારીરિક– હલન–ચલન એ બધ્યું જ આશિર્વાદ બની જાય છે.
એક વાત સમજી લો : ધરતીમાં રોપેલો દાણો બહાર નીકળવા માટે અંકુરિત થવા માટે/હંમેશા ડરતા હોય છે. પણ જે દાણો આવા ડરમાંથી મૂક્ત થઇ જાય છે તેજ દાણો અંકુરિત થાય છે. તેનામાંથી એક વટવૃક્ષ ઊભું થાય છે. આ વટવૃક્ષે હંમેશા અંક્ર્રરિત થવા માટે ડરતા એવા દ્રાણાઓને હિંમત આપતાં કહેવું જોઇએ કે, ''ડરશો નહિ, તમે બહાર આવશો તો તૂટી નહી જાવ, તમે જીવી જશો. તમે મારા જેટલા ફલી–ફાલી શકશો. મારા જેટલો તમારો પણ વિકાસ થશે'' પણ પેલો ધરતીમાં રોપેલો દાણો વટવૃક્ષ તેને આટલૂં કહે તે માટે રાહ જૂએ છે અને વટવૃક્ષ એ દાણો જમીનમાંથી બહાર આવે તેની રાહ જૂએ છે. અને એ જ ખરી મૃશ્કેલી છે.
હું જે કંઇ કહી રહ્યો છું તેનું સત્ત્ય મને ખબર છે! ઓ અમરત્વનાં સંતાનો, અંકુરિત થવાની હિંમત કેળવો અને વટવૃક્ષ બનો!
આ ઊર્જ્ઞ, આ પ્રેરણા એજ ગુરૂ છે. જીવનમાં ગૂરૂનું આગમન થવું એ જ જીવનનું સૌથી સાહસિક પગલું છે. એકવાર આપણા મનોજળતમાં ગુરૂનો પ્રવેશ થઇ જાય ત્યાર પછી આપણે ફકત વિશ્વાસ, હિંમત અને
એટલે જ મેં તમને કોઇ કલ્યાણકારી વ્યકિતનો ચહેરો જોવાનું કહ્યું હતું અને એ પ્રમાણે ઊર્જ્ઞને તમારામાં વહેતી હોવાનો અનુભવ કરવાનું કહ્યું હતું. તમારું મન ભટકે અને બીજા કશાનો વિચાર કરે તેના કરતાં કોઇ ગુરૂનો ચહેરો જોવાથી એકાગ્રતા જળવાઇ રહે તે માટે મેં તમને આમ કરવાનું કહ્યું હતું.
જેમ જેમ જેસ્તિત્વની ઊર્જા તમારા હાથમાંથી ઉતરીને વહેવા માંડશે તમને એક જ્રદો જ અનૂભવ થશે. થોડીક ધ્રુજારી પણ થઇ શકે, તમારું સંતુલન થોડુંક હલી પણ શકે. એ અનુભવ જેમ ઝાડ ઉપરથી કોઇ પીછું ખરીને હવામાં તરંગાતું હોય; એવો હશે. થોડીક ધ્રુજારી થતી હોય તો થવા દો. એ ધ્ર્રજારીમાં તમારા શરીરને ઊર્જા સાથે વહેવા દો. ધ્રૂજવા દો. જે થતું હોય તે થવા દો. તમને કદાચ એવો પણ અનુભવ થાય કે પૃથ્વી અને સ્વર્ગ એકમેકમાં ભળી રહ્યા છે. જેમ સ્ત્રી-પુર્ચ એકમેકમાં ખોવાઇ જ્રાય છે ઓગળી જાય છે તેવી રીતે તમને કદાચ કશાંકમાં પોતે ભળી રહ્યા હો એવો અથવા તો તમે વહી રહ્યા હો એવો પણ અનુભવ થશે. કોઇપણ સંવેદન થતું હોય તેને થવા દો. તેમાં તમારી જાતને ડૂબાડેલી રાખો હવે 'તમે' ત્યાં નથી તમે અસ્તિત્વમાં ભળી ગયા છો.
આ પદ્ધતિ તંત્ર શાસ્ત્રમાંથી લેવામાં આવી છે. અસ્તિત્વની ઊર્જ્ઞ સાથે સંકળાયેલી આ એક સુંદર પદ્ધતિ છે.
આ ધ્યાનને રાત્રે સુતા પહેલાં કરવી વધુ હિતાવહ છે. તે સવારે પણ કરી શકાય છે પરંતુ તેમાં પંદર મિનિટ સુધી આરામ લેવાની જરૂર પડે છે અથવા તો તમે એક આનંદી એવી અમૃત અવસ્થા પ્રાપ્ત કરો છો – જે તમને આ ધ્યાનની અસર તરીકે પ્રાપ્ત થાય છે. આ ધ્યાન તમને તમારા અસ્તિત્વની ઊર્જ્ઞ સાથે જોડી આપે છે. આ શક્તિધારણા ધ્યાનનું મહત્ત્વ એટલા માટે છે કે તે તમને એક તૂરીય અવસ્થામાં લઇ જાય છે જયાં તમે જાગૃત કે સભાન તો હો છો પણ તે છતાંય વિચારશૂન્ય પરિસ્થિતિમાં તમે મુકાતા હો છો.
દયાન
તમારા ધૂંટણ ઉપર સમતુલન જાળવીને ઊભા રહો તમારી એડી ઉપર બેસવાની જરૂર નથી. આંખો બંધ કરીને બંને હાથને હથેળીઓ આકાશ તરફ રહે તે રીતે ઉંચા કરો. તમારૂં માથું શકય સેવતું છત તરફ ઊંચૃ કરો.
આ જ સ્થિતિમાં અસ્તિત્વની ઊર્જાને તમારામાં વહેતી હોય એવો અન્ન્ભવ કરો. એવી કલ્પના કરો કે એક પ્રકાશનો લીસોટો (તેજકિરણ) તમારામાંથી જ નીકળી રહ્યો છે. શરૂઆત કરવા માટે તમે તમારા કોઇપણ આધ્યાત્ત્મિક ગુરૂનો ચહેરો આંખો સમક્ષ લાવી શકો છો. (પણ આંખો બંધ કરીને જ મનથી જોઇ શકો છો.) જેમ કોઇ કંજૂસ વ્યકિત પૈસા ગણતી હોય એની પૈસા ગણતી વખતની ઊર્જ્ઞ કોઇ પ્રેમી જયારે પોતાની પ્રેમિકા પાસે હોય એ વખતની તેની ઊર્જ્ઞ-એવી જ રીતે કોઇ ગુર જયારે હસતા હોય કે સ્મિત કરતા હોય એ વખતની તેમની ઊર્જા !
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam માટેની આઠ ક્રિચાઓ
કરોડરજજુનું મૂળ આવેલું છે અને તે ઊર્જાનું કેન્દ્ર પણ છે.
આ ધ્યાન પૂર્ણુ કર્યાર્ પછી એવી જ ધ્યાનસ્થઅવસ્થામાં તમે ઊંધી શકો છો. આ અવસ્થાને કારણે આવતી ઉદ્ય સ્વપ્ન રહીત અને ગાઢ હોય છે. સવારે તમે જયારે ઊઠો છો ત્યારે એકદમ તાજગી અને ઊર્જાથી સભર એવો અનૃભવ થાય છે.
આ અત્યંત શકિતશાળી પ્રવૃત્તિ છે એને નિયમિત રીતે કરવાથી એક નવું જીવન એક નવો અર્થ નવું સત્ય તમારામાં વહેવાનું શરૂ કરે છે. તમારામાં અને તમારા અસ્તિત્વ વચ્ચે એક સુંદર-નવા સંબંધનું નિર્માણ થાય છે તમે વધુને વધુ આનંદ અનુભવશો અને રોજ તમારા માટે એક નવો ઉજવણીનો દિવસ ઉગશે!
આનંદમચ મંત્રોચ્ચાર
– મુદ્દામય મંત્રોચ્ચાર કરવો અથવા પુર્ચુશ્વરણ કરવું.
મંત્રોની રચના વૈદિકભાષા સંસ્કૃતમાં થયેલી હોય છે. સંસ્કૃત ભાષાનું વૈશિષ્ટય એ છે કે શકય એટલા બધા ઉચ્ચારોને એકાવન વર્ણોમાં સમાવવામાં આવ્યા છે. સંસ્કૃત ભાષામાં શબ્દનો ફક્ત અર્થ જ વ્યકત થતો નથી પણ તેનાં ધ્વનિ તરંગો પોતાની સાથે એક ખાસ પ્રકારના અર્થોમાં કંપનો–તરંગો પણ ઉત્ન્ન કરે છે. તમને કોઇ મંત્રનો અર્થ ખબર ન હોય તે છતાંય તેના તરંગો તમને સ્પર્શે છે.
પૂર્વમાં સંસ્કૃત મંત્રોનો ઉપયોગ દીક્ષા આપવામાં કરવામાં આવે છે. ગુરૂ કોઇ મંત્રનો ઉચ્ચાર કરે છે અને એ ઉચ્ચાર દીક્ષાર્થીમાં નવો ભાવ જન્માવે છે એ મંત્રના તરંગો સીધા જ દીક્ષાર્થીના અસ્તિત્વમાં ઉતરી જાય છે
જ્યારે તમને એવું અનુભવાય કે તમારું અસ્તિત્વ ઊર્જામાં ઓગળી ગયું છે– ઊર્જાથી ભરાઇ ગયું છે ત્યારે બે-ત્રણ મિનિટ પછી હાથ નીચા કરો, ધૂંટણને ઢીલા કરો, કોણીઓને વાળી, પૃથ્વી જ'મીનને ચુંબન કરો અથવા તમારું કપાળ જમીનને અડાડો. તમે દિવ્ય ઊર્જાનાં વહન માટે કે જે પુથ્વીની ઊર્જા સાથે એકરૂપતા સાધીને વહન કરે છે તે માટેનું માધ્યમ બન્યા છો. તમારી ઊર્જાને ધરતીમાતામાં ભળી જવા દો. આ વખતે તમે તમારા કોઇ ગુરૂનાં ચરણોની કલ્પના કરી શકો છો. તમારી ઊર્જા ધરતીમાતામાં સમાઇ જતી હોય ત્યારે તમે પૃથ્વીમાતાના શરણે છો –એવી ભાવના રાખો.
હવે તમારી સામાન્ય પરિસ્થિતિમાં પાછા ફરો અને આજ પ્રક્રિયા લગભગ છ વાર કરો. તમે કુલ ૭ વાર આ પ્રક્રિયા કરી શકો છો.
આ ધ્યાનથી શરીરમાં ઊર્જાનાં વહનમાં અદ્ સુધારણા કરી શકાય છે. કરોડરજજુ સાથે સંકળાયેલા તમામ દર્દો આ ધ્યાનથી દૂર થાય છે. કારણ કે આ ધ્યાનમાં ઊર્જા સીધી મૂલાધાર ચક્ર તરફ જાય છે કે જયાં
મનને ચેતનવંત્ર રાખે છે. તે માનસિક શાંતિની સાથોસાથએકાગ્રતા કેળવવાની શક્તિ પણ આપે છે. તેનાથી મનમાંથી બહાર નીકળીને પોતાનાં મનોજગતમાં પ્રવેશ કરી શકાય છે.
હ્હીં એ દેવીનો બીજમંત્ર છે.
પ્રાચીન સમયમાં ભારતના ઋષિમુનિઓ આ આદિકાળથી ચાલ્યાઆવતા મંત્રોના ઉચ્ચારથી તન–મન અને અસ્તિત્વને અનૃભવી શકતા હતા. તેમણે એક વિજ્ઞાન રજૂ કર્યું અને તેનો ઉપયોગ કરવાનું શિખવાડયું જેનાથી માનવજાત પણ ઋષિઓએ અનુભવેલા દિવ્ય અનૃભવથી પરિચિત થઇ શકે. વૈદિકકાળથી ચાલ્યા આવતા મંત્રો એ ઋષિમુનિઓએ અનુભવેલો દિવ્ય અનુભવ અને તેમના માનવજાત પ્રત્યેના પ્રેમને કારણે આપણને મળ્યા છે. પોતાનો અનુભવ તેમણે આપણી સાથે વેહંચવાનો પ્રયત્ન કર્યો છે.
ઓમ અને હ્રી બીજ'મંત્રનો એકસાથે મંત્રોચ્ચાર કરવાથી આપણામાં રહેલી પૌર્ણ ઊર્જા અને સ્ત્રી ઊર્જા બંનેને જાગત કરી શકાય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સત્યને તેની ચરમસીમાએ વ્યકત કરવા માટે ઇશ્વરની સહાય માંગી–પ્રાર્થનાઓ કરી છે. તે પૂર્ણમૂલમંત્ર છે (સંપૂર્ણ અને દરેક મંત્રનું મૂળ છે) કારણ કે તેનાથી જ આધુનિક જગતમાં શક્તિ (સફળતા) અને શિવ (સફળતા) બ્રહ્માંડમાં પરમપદનને ઓખવામાં સફળતા મેળવવા માટે તેન્જોમય અવસ્થા મેળવી શકાય છે.
'THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM'નો અર્થ જ 'આંતિરિક આનંદ' એવો થાય છે. તેનો ઉચ્ચાર કરવાથી આપણે આપણા અસ્તિત્વને એક નવો હેતુ આપી શકીએ છીએ તેમજ
અને કાર્યરત થાય છે.
ગુરૂ મંત્ર : ઓમ હિંમ The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam નમઃ
િંદ્ર વિચારધારામાં દરેક નાનું કામ અનેક મોટીમોટી સમજૂતીઓમાંથી ધડાઇને થતું હોય છે. આ સમજુતીઓ જે–તે વ્યકિતની ચેતના અને સભાનતાઓ ઉપર આધારિત હોય છે. 'ઓમ' શબ્દનનો અથવા અવાજનો અર્થ ધણી જગ્યાએ જ્રુદો–જ્રુદો થઇ શકે છે.
'ઓમ' એ પ્રકૃતિના પંચમહાભૂતો સંબંધી ધ્વનિ છે. સમગ્ર સ્મૃતિનું નિર્માણ એના મધ્ય કેન્દ્રમાંથી થયું હોવાનું માનવામાં આવે છે. તેમાં ત્રણ વર્ણો સમાયેલા છે. અ–ઉ–મ તેમાંથી અ–બ્રહ્મા સાથે કે જેઓ હિંદ્ર ધર્મ પ્રમાણે સુષ્ટિનું સર્જન કરે છે–ઊ–વિષ્ણુ સાથે કે જેઓ સુષ્ટિનું લાલન–પાલન–પોષણ કરે છે અને મ– (શંકર) સાથે કે જેઓ સુષ્ટિનો સંહાર કરે છે જેમાંથી ફરી નવી સૃષ્ટિનું નિર્માણ થાય છે તેમની સાથે સંકળાયેલો છે. તેથી જ ઓમનો (આ ત્રણે વર્ણોનો એકસાથે ) ઉચ્ચાર કરવાથી તેમાંથી સમગ્ર સૃષ્ટિનો નિર્દેશ થાય છે.
આ વાતને ઊંડાણથી જોતાં દરેક ઇશ્વર જે તે ક્રિયાઓની ઊર્જ્ઞનું જેમ કે નિર્માણ, પોષણ અને સંહારનું પ્રતિનિધિત્વ કરે છે, જે અતિ સુક્ષ્મપણે આ વિશ્વમાં આપણા શરીરમાં મગજ/માં તેમજ પૂર્ણ અસ્તિત્ત્વમાં સતત કાર્યરત રહે છે.
ઓમનું ઉચ્ચારણ કરવાથી તેના તરંગો પૃથ્વી ઉપર રહેવાનો આપણો આશય વ્યકત કરે છે. તે ગુસ્સો રધવાટ અને માનસિક રોગોથી મૂક્તિ આપે છે. તે આપણામાં એકાત્મકતાનો અને પૃથ્વીમા તરફનો આભારભાવ ઉત્પન્ન કરે છે. તે મનને નકારાત્મક વિચારોથી મૂક્ત રાખે છે. તે અદ્દભૂત ઊર્જ્ઞ આપે છે અને
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam માટેની આઠ ક્રિયાઓ
વિશ્વમાં આપણી અંતિમ ઇચ્છા તરીકે આનંદ અથવા તેજ્રોમય અવસ્થાનો હેતુ રાખી શકીએ છીએ.
નમ: નો અર્થ – 'હું નથી' એવો થાય છે. હું નથી એમ કહેવાથી આપણે આપણા અહંનો ત્યાગ કરીએ છીએ અથવા જે આ અહંથી પર છે એવા ગુરૂના શરણે જઇએ છીએ. નમ: શબ્દનો વારંવાર ઉચ્ચાર કરવાથી આપણે શરણે જઇએ છીએ એવી ભાવના દ્રઢ થાય છે તેનાથી આપણામાં વિનમ્રતા અને નમસ્કાર કરવાની પ્રેરણાનો સંચાર થાય છે.
ધ્યાન
રોજ ચોપનવાર, અગિયાર દિવસ સુધી ગુરૂ મંત્રનો ઉચ્ચાર કરો અથવા જયારે જયારે યાદ આવે ત્યારે મંત્રોચ્ચાર કરો. મંત્રોચ્ચાર મોટેથી પણ કરી શકાય છે અને જો શકય ન હોય તો મનમાંજ મંત્રોચ્ચારણ કરી શકાયછે. મંત્રોચ્ચાર કરવાની ઝડપ દરેક વ્યકિતએ અલગ–અલગ હોઇ શકે છે.
મંત્રોમાં તમારા મનોજગતને ચેતવંતુ કરવાની શક્તિ રહેલી છે. તેમજ તે તમારા મનમાં આવતા નકરાત્મક તેમજ વણ જોઇતા વિચારોને અટકાવી શકે છે. વિચારો નાભી કેન્દ્રમાંથી શાંત શબ્દોની જેમ ઉત્પન્ન થતા હોય છે. નાભી કેન્દ્ર એ મણીપુરચક્ર જે નાભીની આસપાસનાં વિસ્તારનું સૌથી સૂક્ષ્મ ઊર્જ્ઞ કેન્દ્ર છે. જયારે તમે ગુર્ મંત્રનો ઉચ્ચાર કરો છો ત્યારે નાભી કેન્દ્રનું શુધ્ધિકરણ થાય છે. એનાથી આપોઆપ જ ચિંતા નકારાત્મક વિચારો તેમજ લાગણીઓ ઉદ્દભવતી અટકી જાય છે.
ગુરૂમંત્રનો ઉચ્ચાર કરવાથી વાણી સ્પષ્ટ થાય છે. અવાજ તેમજ ઉચ્ચારણના ગુણદ્દોષો દૂર થાય છે. જેને વાક ઊર્જ્ઞ કહેવાય છે તે પ્રગટે છે તે માંથી જીવનમાં ઉત્સાહ અને ખૂશીની ઉત્તેજના છવાય છે. સમગ્ર જીવન આનંદમય બને છે.
આ મંત્રના તરંગો કે કંપનો જીવનની નવી દિશાનો નિર્દેશ કરે છે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે મંત્ર અંગે આપણામાં સભાનતા હોવી જોઇએ. જ્યારે તમે દઢ નિશ્ચિયી થઇને મંત્ર અંગેની સભાનતા કેળવો છો ત્યારે તમે તમારી આંતરિક ચેતનાની વધુ નજીક પહોંચો છો.
જેવી રીતે પાણીની ટાંકીમાં આપણે સૌથી નીચે ભૂરો પાવડર નાખીએ છીએ તો તેમાંથી બનતું ફીણ પણ ભૂરું જ બને છે. તેવી જ રીતે, જયારે તમે આ મંત્રને તમારી આંતરિક ચેતનાની નજીક રાખો છો ત્યારે તમારી સમગ્ર વિચારશક્તિનું શૃદ્ધિકરણ થઇ જાય છે.
ધીમે ધીમે તમે જોશો કે મંત્ર જ્રાણે કે આપેઆપ જ, વગર પ્રયત્ને થઇ રહ્યો છે. તમે સ્વાભાવિક રીતે જ ધ્યાનસ્થસ્થિતિમાં આવો છો.
કોઇ ચોક્કસ ધ્યેય લઇને આપણે જય્યારે મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તે એક સાઘન પ્રાર્થન બની જાય છે. તબીબી દષ્ઠિથી જોતાં એ સાબિત થઇ ચૂકયું છે કે પ્રાર્થનાનો શરીર,મન અને આત્મા ઉપર ધેરો પ્રભાવ
પડે છે, તે ઊંડી અસર કરે છે.
અમેરિકાની આગળ પડતી યુનિવર્સિટીઓએ તારણ કાઢયું છે કે પ્રાર્થનાને કારણે કેન્સર તેમજ હ્રદયની બિમારીઓને કારણે થતા મૃત્યુમાં ચૌદ્દ ટકા જેટલો ધટાડો થાય છે. હૃદયના દર્દીઓનાં ઓપરેશનની
સફળતામાં ચાલીસ ટકાનો વધારો થાય છે અને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતો સમય ત્રણ અઠવાડીયાં જેટલો પાછળ ઠેલાય છે. પ્રાર્થનાથી થતા ફાયદાઓ અંગેની ધણી માહિતી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.
સદ્ગ્રૂર અને જીવનમૃક્તિ
चित्रम् वटतरोर्मूले वृद्धाः शिष्याः गुरुर्र्यूवः गूरुस्तू मौनम् व्याख्यानम् शिष्यास्त्र छीन्नरांशयाः
વડના વૃક્ષ નીચે બધા બેઠા છે. શિષ્યો વૃદ્વ છે અને ગરૂ એકદદમ યુવાન છે.
ગુરૂ ફક્ત મૌન દ્વારા જ બોલે છે અને જ્રુઓ ! શિષ્યોનાં પ્રશ્નો આપોઆપ જ ઉકેલી જાય છે.
ગુરૂની પ્રત્યક્ષ હાજરી વિના સિદ્ધાંતોની સમજણ બૌદ્ધિક સ્તરે રહેશે અને બધા સાધનો અને ઉપાયો પરિવર્તન લાવવાની શક્તિ વિનાના બની રહેશે. ઇશ્વરની અનુભૂતિ કરવા માટે ગૂરૂ અનિવાર્ય છે.
વૈદિક પરંપરામાં આદ્યાત્ત્મિક શિક્ષક એટલે ગુરૂ એ ઇશ્વર કરતાંય વધુ અગત્યના છે. ઋષિમુનિઓ કહે છે કે ગુરૂ એ જ માતા–પિતા અને ઇશ્વર છે અને આ તમામથી પર છે.
લગભગ આપણા બધા માટે જ ઈશ્વર આપણી કલ્પના અને ઈચ્છાનું સ્વરૂપ છે. ઇશ્વરની પ્રત્યક્ષ અનુભૂતિ વિશે ખાતરી પૂર્વક કહી શકનાર વ્યકિતઓ ધણી ઓછી હોય છે. એમ કહેવાય છે કે જેણે અનુભવ્યું હોય તે અભિવ્યકત કરી શકતો નથી, અને જે અભિવ્યકિત કરી શકે છે તેણે અનૂભવ લીધો નથી. ગુર્ એ એવી વ્યકિત છે કે જેમણે અનુભવ લીધો છે અને એ પોતાના અનુભવને પોતાના અંગભંગિમાઓ અને જીવન પદ્ધતિ દ્વારા એ દૈવી અનુભવને સાહજિકતાથી વ્યકત કરતા હોય છે.
દૈવી અનુભવ મેળવવા માટે ગૂરૂ એ સૌથી મોટૂં પ્રવેશ દ્વાર છે. એ પોતાના શિષ્યને આંતરિક દૈવી અનૃભૃતિઓ તરફ દોરીને મૂળભૂત સત્ય સાથે મેળાપ કરી આપે છે. આ પ્રક્રિયામાં શિષ્ય પોતે જ ગુરૂ બને છે અને આ પ્રક્રિયા આમ સતત ચાલતી રહે છે.
જવનમુક્તિ તરફ જવાની આ ઉત્તમ પ્રક્રિયાનું પરિણામ એ આવે છે કે તે દરેકને પોતાનાં સાચા સ્વરૂપની જાણ કરાવી આપે છે, મનની ચંચળ ઇચ્છાઓને કારણે ભોગવવી પડતી પીડાઓથી બચાવે છે. બદ્ધે કહ્યું છે કે ઇચ્છાઓ જ પીડાઓને જન્મ આપે છે. બુદ્ધે આ વાતને સમજાવતા કહ્યું છે કે પોતાની ઇચ્છાઓ પૂરી કરવામાટે મનુષ્ય ઈન્દ્રિયોને વશ વર્તે છે. એ તો માનવીનો સ્વભાવ છે પણ આ ઈચ્છાઓ
તરફ બક્રરીંઓને કેવીં રીતે કરૂણા ઉપજી શકે ? પણ એકવાત સમજવા જેવી છે. જ્યારે દુશ્મન તમને નુક્રશાન નર્થો કરતો – તમારા ઉપર હમલો નર્થી કરતો ત્યારે એનીં હાજરીમાં તમને ડર લાગતો નથી. ભલે એ મૂળભૂત રોતે તમારો દુશ્મન હોય તે છતાંય તમને એના પ્રત્યે કરૂણા ઉત્પન્ન થશે. એવીં જ રીતે બકરીઓને આ સિંહના બચ્ચાનો ડર લાગ્યો નહીં પણ પ્રેમ અને કરૂણા ઉત્પન્ન થયા.
બકરીઓને ખાતરી થઇ ગઇ કે હવે આ સિંહનું બચ્ચુ તેમની ઉપર હમલો નહીં કરે તેથી તેમણે તેની તરફ કરૂણા ઉપજી. બકરીઓએ સિંહના બચ્ચાની કાળજી લેવા માંડી, અને પોતાનો સમજણ પ્રમાણે તેનો ઉછેર કર્યો. તેમણે સિંહના બચ્ચાને ધાસ ખાતા શાખવાડયું, બકરીનું દુધ પૌતા શાખવ્યું પોતાનીં જેમ રહેતા શાખવ્યું અને પોતાનીં જેમ "બેં બેં"કરતા શાખવ્યું !
સિંહના બચ્ચાએ પણ બકરીઓના બધા હાવભાવ અપનાવ્યા. જન્મથી જ તેને કોઇએ કહ્યું નહોતું કે તે એક સિંહ હતો, તેથી તેને ક્યારેય ખબર પડી નહીં કે તે સિંહ હતો તેથી એ સિંહના બચ્ચાએ તો બકરીઓ જેવું જ જીવવાનું શરૂ કર્યું. બકરીઓ પણ રાહત અનુભવવા લાગી કે તે (બચ્ચું) પણ પોતાનામાંનું જ એક છે.
જેમ જેમ એ સિંહનું બચ્ચું મોટું થતું ગયું તેમ તેમ તે સ્વાભાવિક રીતે જ પોતાનું જોર અજમાવવા લાગ્યુ. જ્યારે અન્ય બકરીઓના બચ્ચાઓ તેની સાથે લડતા–ઝગડતા ત્યારે તે જોરથી પોતાનો પંજો ઉંગામતો. પછી પેલા બચ્ચાઓ તે સિંહની ફરિયાદ તેનીં માતા બકરીને કરતાં "તે અમને મારે છે!" તેમની આવી ફરિયાદને કારણે એ બકરી તે
ક્યારેય તૃપ્ત થતી નથી. કારણ કે ઇચ્છાઓ તો એક પછી એક એમ ઉત્પન્ન થતી જ રહે છે. પોતાની ઇચ્છાઓમાંથી ઉત્પન્ન થયેલી પીડાઓને કારણે કણસતા રહેવું એ માનવીની નિયતિ છે. મનુષ્યે સ્વાભાવિક ગણેલા દુ:ખોનો એક માત્ર ઉપાય એ પોતાની આંતરિક શક્તિઓને ઓળખવી અને પરમ આનંદનો અનુભવ કરવો એ જ છે.
ગુરુ એ દર્પણ/અરીસા જેવું કામ કરે છે. તે ઊર્જાનો એવો એક અરીસો છે કે આપણને આપણે કોણ છીએ તે સમજાવે છે અથવા આપણને આપણા અસ્તિત્વના સત્ય તરફ લઇ જાય છે.
ચાલો, અસ્તિત્વના સત્યને સમજવાની સફર શરૂ કરીએ…
સિંહ અને સિંહના બચ્ચાની વાર્તા
એક નાનકડી વાર્તાને સમજીએ :
એક સગર્ભા સિંહણે શિકારની શોધ દરમ્યાન બકરીઓના ટોળા ઉપર હમલો કર્યો. આ હમલો કરતીં વખતે તેને કષ્ટ થયું અને પરિણામે એ ત્યાં જ બચ્ચાને જન્મ આપ્યો મૃત્યુ પામી.
એ સિંહણનું નવજાત બચ્ચું ઘણાં પ્રયત્નો પછી પણ આંખો ખોલી શકતું ન હોતું. તેણે ધીમો ઊંહકારો ભર્યો અને એ જ સ્થળે થોડુંક અટક્યું – અટકીને અસહાયતાથી ચાલવા માંડ્યું. બકરીઓએ આ અસહાય એવા સિંહના બચ્ચાને જોયું અને એમને એના માટે કરૂણા ઉપજી.
તમને કદાચ નવાઈ લાગશે કે સિંહના બચ્ચાં
બીજે દિવસે, જ્યાં બકરીઓ હતીં ત્યાં એ સિંહ ફરીથી આવ્યો. એણે ગમે તે રીતે પેલું બચ્ચું પકડ્યું અને આજે તો એને બળપૂર્વક પકડી રાખ્યું.
સિંહની પકડમાંથી છૂટવા માટે એ બચ્ચું ઘણાં પ્રયત્વો કરતું હતું પરંતુ જયારે એ સિંહની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરતું હતું ત્યારે એના મનમાં બે પ્રકારનોં ભાવનાઓ ઉત્પન્ન થઇ રહી હતી. એક ભાવના પ્રમાણે એને સિંહનીં પકડમાંથી નાસીં છૂટવું હતું તો બીજી તરફ સિંહની એ સખત પકડ તેને ગમતાં પણ હતાં. એ પકડના સ્પર્શથી તેના મનમાં એક ઊંડી ભાવના જાગૃત થઇ રહી હતો. બચ્ચાનો પોતાનો પકડમાંથી છૂટવાની મથામણ ને લીધે જ સિંહે તેને છોડ્યું અને કહ્યું "હું ફરીથી કાલે અહીં આવીશ પણ કાલે હું તારીં પાછળ પડવાનો નથી" આટલું કહીંને સિંહ ફરીથી જંગલમાં જતો રહ્યો.
સિંહનું બચ્ચ્યું આખી રાત ઊંઘી શકયું નહીં. એના 'મનમાં અસંખ્ય વિચારો ચાલતા હતા…" એ સિંહે મને જે કાંઇપણ કહ્યું એ વાત હું સ્વીકારતો નથી. " પણ એણે જે કંઇપણ કહ્યું એમાં સત્ય તો છે જ ! " "ના…ના… હું નથીં માનતો કે એણે જે કંઇપણ કહ્યું એ બધુ સાચું જ હોય. હું જાણું છું કે હું બકરી છું. હું આ વાત જન્મથી જ જાણું છું. અને એણે જે કંઇપણ કહ્યું છે તેનો મારે મન કોઇ અર્થ નથી. એ મારી પાસેથી કંઇક મેળવવા માટે જૂઠ્ઠું બોલે છે. "
એક વાત સમજી લો : સિંહે પેલા બચ્ચાને તેના તર્કથી પર એવો વાત કહીં હતો. મને એક વાતની સ્પષ્ટતા કરવાની જરૂર જણાય છે કે જો ગુરૂની હાજરીથી તમારા તર્કથી પર એવો કોઇ અસર થાય તો તમારા મનમાં રહેલો ગૂરૂ જાગૃત થઇ ગયો છે
સિંહબાળ અને અન્ય બચ્ચાને ઝગડો ભૂલીં જવાનું કહીંને તેમનું સમાધાન કરાવતી.
એકવાર એક સિંહે બકરીઓના ટોળા ઉપર હમલો કર્યો. ગભરાયેલી બકરીઓ જુદી જુદી દિશાઓમાં દોડવા લાગી. અચાનક એ સિંહે જોયું કે આમતેમ ભાગતા બકરોઓના ટોળામાં એક સિંહનું બચ્ચું પણ સામેલ હતું બકરીઓનીં માફક જ બેં બેં કરતું હતું. એ દ્વશ્ય જોઇને સિંહને પોતાનીં આંખો ઉપર વિશ્વાસ ન બેઠો! એને સમજાતું નહોતું કે શા માટે એક સિંહનું બચ્ચ્યું હમલાથી ડરી જઇને બેં–બેં કરતું ભાગતું હતું.
બીજે દિવસે એ સિંહ ફરીથી ત્યાં જ શિકારની શોધમાં નહીં પણ પેલા સિંહના બચ્ચાનીં શોધ કરવા માટે આવ્યો. જ્યારે એણે એ બચ્ચું જોયું ત્યારે એણે એને પાછળ જઇને પકડી લીધું. જે ક્ષણે સિંહે પેલા બચ્ચાને પકડયું તે જ ક્ષણે એ બચ્ચું જોરથી બોલવા લાગ્યું "મને જવા દો, મને છોડી દો, બેં… બેં…. બેં….
સિંહે કહ્યું "ઓ મુર્ખ, ગભરાઇશ નહીં હું તને મારીં નાખવાનો નથી. તું જાણતો નથી કે તું કોણ છે? પેલું સિંહનું બચ્ચ્યુ રડવા લાગ્યું અને રડતા– રડતા કહેવા લાગ્યું" હું તો બકરી છું મને જવા દો, મને છોડીં દો ! ''
સિંહે કહ્યું ''અરે મૂર્ખ ! તુ બકરીં નથીં તું મારાથી ગભરાઇશ નહીં !" પણ એ બચ્ચુ તો ખૂબ જ વ્યાકૂળતાથી કરગરી રહ્યું હતું અને કશું પણ સાંભળતું જ નહોતું. ગમે તે રીતે તેણે સિંહની પકડમાંથી ભાગી જવામાં સફળતા મેળવી.
એમ કહીં શકાય !
તમે એ સિંહ સાથે ઐક્ય ન અનુભવી શકો જ્યાં સૂધી તમારામાંનો સિંહ જાગૃત ના થયો હોય. જો તમે કોઇ સંવેદના કે ખાસ લાગણી અનુભવો, હળવાશ – રાહત અનુભવો અનુભવી શકો જેમ કે એ સિંહનો સ્પર્શ એ બચ્ચામાં કોઇ ઊંડીં ભાવના ઉત્પન્ન કરતો હતો, એ સ્પર્શ તમને વારંવાર થાય એવી લાગણી અનુભવો, પછી ભલે આ બધુ કલ્પનામાં થતું હોય પણ એક વાત સ્પષ્ટ છે કે એ ગુરૂએ તમને સ્પર્શી લીધા છે
– તમારા અંતરને એ સિંહનો રૂપર્શ થઇ ચૂકયો છે ! તમને એક બાજુ જાણે કે રાહત થતી અનુભવાય છે અને ગુરૂ જે કહેતેમાં કાંઇક તથ્ય છે તેમ લાગે છે.
બીજે દિવસે સિંહ ફરીથી એજ સ્થાને પહોંચ્યો ત્યારે એ સિંહનું બચ્ચ્યું તેનીં રાહ જોતું હતું. જંગલ તરફથી આવતા રસ્તા ઉપર દયાન રાખીને સિંહ કયારે આવશે તેની તે શાંતિથી રાહ જોતું હતું પણ જયારે સિંહ દેખાયો કે તરત જ એ બચ્ચાએ તેનાથી દૂર બકરીઓનાં ટોળા તરફ પાછલા પગે જવા માંડચું, કારણ કે તે પોતાનીં નજર સિંહ તરફથી દૂર કરવા માગતુ નહોતું.
તેણે થોડાક પાછા પગલા ભર્યા અને સાવચેતી રાખીંને સિંહને કહ્યું "તમે જયાં છો ત્યાં જ રહો અને હં જયાં છું ત્યાં જ રહૌશ. હજી આપણે વાત કરી શકીએ છીએ. એ વાત સાચો છે કે હં તમને ક્યારેય ભૂલી નહીં શકૂ પણ તે છતાં આપણી વચ્ચે અંતર રાખવું વધારે સારું રહેશે. " સિંહે કહ્યું, ઠીંક છે, મને
વાંધો નથી, તું જયા છું ત્યાં જ રહે પણ હવે આપણે વાત કરીખે. ''
સિંહે પોતાનીં વાત ચાલુ રાખતા કહ્યું "એક વાત સમજી લે કે તું સિંહ છે ! તું કોઇ બીજી વાતને કારણે પોતાનો મૂળભૂત સ્વભાવ ભૂલીં રહ્યો છું. દયાનથી જો અને તારામાં તથા બકરીઓમાં રહેલા તફાવતને સમજવાનો પ્રચત્ન કર" તે સિંહનું બચ્ચ્યુ રડી પડયું" ના, ના ! એ કેવીં રીતે બન્ની શકે ? મેં તેમનીં જેમ જ દ્યાસ ખાધું છે. હું બીજી બધી બકરીઓનીં જેમ જ રહ્યો છું. "
સિંહે કહ્યું "અરે મૂર્ખ ! આ એકદમ પાયાની વાત સમજવાની કોશિશ કર. પોતાની જાતને જોવાનો પ્રયત્ન કર. કોઇ બકરી મારી સાથે આટલો લગાવ અનુભવતી નથી. બીજી કોઇ બકરીએ મારી રાહ જોઇ. એ બધા મારાથીં ડરે છે. ફ્રકત તું જ મારીં રાહ જૂએ છે. આ વાત એ સાબિત કરે છે કે 'તારા અંતરમાં પણ ક્રંઇક થઇ રહ્યું છે. તારે અહીં મારી રાહ જોવાનીં શોં જરૂર હતીં ! અહીં નજીક જ નદીં વહેછે, ત્યાં તું મારીં સાથે આવીંને તેમાં તારૂં પ્રતિવિંબ જો, તું તારો અને મારો– બંનેનો ચહેરો જોઇ શકીંશ. "
સિંહના બચ્ચાને હજી પણ તેનો ડર લાગતો હતો તે સિંહ સાથે નદીં પાસે જવા માંગતુ નહોતું. તેણે સિંહને કહ્યું. "ના અહીં ઊભા રહીંને જ વાત કરીએ તમે જયાં ઉભા છો ત્યાં જ રહો અને હ અહીંથી જ વાત કરીશ. તમારે જે કહેવું હોય તે કહો હં અહીં ઊભા ઊભા જ તમને સાંભળીશ્શ. '
આ સાંભળીંને સિંહે કહ્યું "ઠૌંક છે હું તને જે કહું છું તે સાંભળ જો તું રાજી હોય તો હં તને નદીના
પાણીમાં તારું સાચુ સ્વરૂપ બતાવવા માંગુ છું અને તું મારા જેવો જ છે તે સાંબિત કરવા માંગુ છું. પણ હું તારી સાથે જબરદસ્તી નહીં કરું. હું એક અઠવાડીયા બાદ પાછો આવીશ. જો તું રાજી હોય તો, આ જ જગ્યાએ મારી રાહ જોજે. હં તને મારી સાથે નદી પાસે લઇ જઇશ. જો એમ ન કરવું હોય તો તું મને ભૂર્લો જા મને યાદ કરવાનો કર્યારેય પ્રયત્ન પણ ન કરીશ. તારે જે કરવું હોય તે કરજે. " એમ કહીંને સિંહ ત્યાંથી ચાલ્યો ગયો.
એક અઠવાડિયા પછી ફરીથી સિંહ ત્યાં આવ્યો, પણ પેલા સિંહના બચ્ચાનું મન હજી મુંઝવણ અનુભવતું હતું, 'મારે સિંહને ફરીથી ત્યાં મળવા જવું જોઇએ કે નહીં ?'' એ બચ્ચું મનમાંથી ઉડે-ઉડે સિંહને મળવા જવા માંગતુ હતું પણ સાથેસાથે એને સિંહનો ડર પણ લાગતો હતો.
અંતે એ બચ્ચાએ સિંહને મળવા જવાનું નક્કી કર્યું અને જ્યાં એ સિંહને મળ્યું હતું તે જગ્યાએ જઇને ઉભું રહ્યું. સિંહ ત્યાં જ હતો. સિંહે બચ્ચા તરફ જોયું અને બંને નદીં તરફ ધીમે ધીમે ચાલવા માંડયા. એ બંને વાતો કરતા કરતા ચાલતા હતા તેથી વાતચીત દરમ્યાન સિંહ બચ્ચાની વધારે નજીક આવ્યો. એ બચ્ચું ફરીથી ડરીં ગયું અને મોટેથી બોલવા લાગ્યું. " ના, ના ! તમે જયાં છો ત્યાં જ રહો. તમે મને ફક્કત નદીં તરફ જવાનો રસ્તો જ બતાવો. મહેરબાનીં કરીંને મારીં આટલીં નજીક ન આવશો. હં મારીં મેળે જ નહીં સુધી પહોંચી જદુશ! '''
સિંહ તેનાથી થોડે દૂર ચાલવા લાગ્યો અને પોતે નાનો હતો ત્યારથી માંડી આટલો મોટો થયો ત્યાર સુધીની પોતાનીં વાતો બચ્ચાને કહેવા લાગ્યો.
સિંહની એ બધી વાતો સાંભળતા-સાંભળતા-સાંભળતા પેલા બચ્ચાને તેમાં ઘણો રસ પડયો. તેણે પોતે સિંહને પોતાનાથી દૂર ચાલવાનું કહ્યું હતું તે વાત ભૂલીં ગયું. એ બને વચ્ચેનું અંતર ઘણું ઓછું રહ્યું. હજી પણ એ બંને ચાલતા જ હતા તેથી થાતો કરતાં કરતાં એ સિંહ ફરીથી તેની તદ્દન નજીક આવીં ગયો. પેલું બચ્ચુંતો સિંહની વાતો સાંભળવામાં એટલું મશગૂલ થઇ ગયું હતું કે તે એમ ? એવું થયું હતું ? તમને પણ આટલીં તકલીફો થઇ હતો ? જેવા પ્રશ્નો ઉત્સાહથી પૂછવા લાગ્યુ.
બચ્ચાને ખબર પણ ન પડે એટલીં સહજતાથી સિંહ વાતો કરતાં–કરતાં તેની તદ્દન નજીક આવી ગયો એ બંનેને એકબીંજાનો સ્પર્શ પણ થવા લાગ્યો. બચ્ચાનું એકાએક ધ્યાન તો ગયું પણ તેને નોંદયું કે સિંહના સ્પર્શથી તેને કોઇ તકલીંફ થતી નહોતી. તેને સિંહનો સ્પર્શ ઘણો આનંદમય લાગ્યો. તેણે સિંહને દૂર જવાનું કહ્યું નહીં.
સિંહ વાતો કરતો હતો અને એ બચ્ચું "અરે ! એ તો ધણું સરસ કહેવાય… આ તો ઘણું રસપ્રદ છે.. જેવા ઉદ્દગાર કરતું હતું. સિંહે હવે લગભગ એ બચ્ચાને પકડી જ રાખ્યું હતું છતાંચ એ બચ્ચાને સિંહના ભૂતકાળનોં વાતો સાંભળવા ગમવા માંડી હતીં તેથો તેણે કોઇ પ્રતિકાર ન કર્યો.
જયારે નદી તદ્દન પાસે આવી ગયો ત્યારે સિંહ તેને પાણીમાં તેનું પ્રતિબંબ જોવા પકડીંને લઇ ગયો. બચ્ચાને ખબર પડી ગઇ હતી કે હવે છૂટવું શક્રય નથી પણ એ વધારે આશ્ચર્યચાકિત તો ત્યારે થયું કે એણે અનુભવ્યું કે હવે એનામાં સિંહથી છૂટકારો મેળવવાની ઇચ્છા જ નથી રહીં !
જીવન મેહિત
ભાન થયું એ પોતાના પ્રતિવિંબને સ્વીકારથા તૈયાર જ નહોતો. તે મોટેથી બોલો ઉઠ્યું ના એમ ન બને, ના, ના, ના... બંને પ્રતિબિંબો તમારા જ છે.
સિંહે મોટેથી કહ્યું , "મુરખ ! જો ! હું મારો હાથ ઊંચો કરું છું. હવે તું પાણીમાં એ જો કે ક્યા પ્રતિષ્મિબનો હાથ ઊંચો છે ? બચ્ચાએ ઊંચા હાથવાળું પ્રતિવિંબ જોયું અને કહ્યું કે ફકત પેલા પ્રતિવિંબનો જ હાથ ઉપર છે. " ફરીથી સિંહે એમ કહ્યું, "હવે તું તારો હાથ ઊંચો કર""
બચ્ચાએ પોતાનો હાથ ઊંચો કરી પાણીમાં પોતાનું પ્રતિવિંબ જોયું અને બોલી ઉઠ્યું "હા, હા, હા ! મેં એ જોયું "પછીં તરત જ એને મુંઝવણ થઇ કે, પણ, હં કેવી રીતે સિંહ હોઇ શકું ? શું હં બકરી નથી ?
સિંહે એનીં તરફ જોઇને કહ્યું "હું અહીં તારી સાથે રમવા આવ્યો નથી. "એ જ શ્રુણે એ બચ્ચા એ પોતાનામાં જ કોઇ સુંદર લાગણીં ઉત્પન્ન થઇ હોવાનું અનુભવ્યું, એને લાગ્યું કે હવે કંઇક અદ્રુભૂત બનશે.
પણ ફરીથી એ મનની પકડમાં આવીં ગયો અને હતાશ થયો, પોાતાના મનમાં શંકા ઉત્પન્ન થઇ. મને લાગે છે કે હં હોપ્નોટાઇઝ થઇ ગયો હતો. આ મારો ક્રુદરતી સ્વભાવ નર્થો !" મને કંઇક થઇ ગયું છે. હં આવો નથી. મને અત્યાર સૂધી ક્યારેય આટલો આનંદ કે ખુશાં થઇ નર્થો. આ હં નથી જ ! તે મારીં સાથે કંઇક કરીં રહ્યો છે. તેણે ચોક્કસ મને કંઇક કર્યું છે ! '' '
સિંહનું બચ્ચ્યું હજી પ્રતિકાર કરતુ હતુ. તે સિંહની
પણ ફરીથી એ મનની સમજી પકડમાં આવી ગયો અને સિંહનું બચ્ચ્યું હવે હતાશ થયો, પોતાના ભાગી શકે તે મ મનમાં શંકા ઉત્પન્ન થઇ. નહોતું પણ તેનામાં
ભાગવાની ઇચ્છા જ રહીં નહોતી, તે ભાગવા માંગતું જ નહોતું. પણ એ જ થખતે તેના મનમાં અહંકારનો ઉદ્રુભવ થયો. તેણે કહ્યું "ના, ના ! મને જવા દો ! તમે મારીં સાથે શું કરવા માંગો છો ? તમે મને પકડી કેમ રાખ્યો છે ? સિંહના બચ્ચામાં હજી પણ થોડોક ગભરાટ હતો તેણે પૂછચું "તમે મારુ શું કરવાના છો ? મહેરબાનીં કરીંને કહો, મારીં સાથે શું કરવાના છો છે ? ? ?
સિંહે જવાબ આપ્યો "હું તારીં સાથે કશું જ કરવાનો નથી. તું ફકત નદીંના પાણીમાં જો "બચ્ચાએ કહ્યું, સારુ ચાલો હં પાણીમાં જોઉ છું. ''સિંહે તેને પૂછર્યું "તને પાણીમાં શૂં દેખાય છે ? તને બે સ્વરૂપો દેખાય છે ? બચ્ચાએ કહ્યું 'હા, સિંહે કહ્યું, "સારૂ તેમાંથી એક સિંહ હં છું અને બીજો સિંહ તું છું. "
બચ્ચાએ ફરીથી કહ્યું. "બે સ્વરૂપો-બે પ્રતિવિધ્ધો તેમાનું એક મારું છે અને બીંજું તમારું છે પછીં એકાએક પોતે શૂં બોલીં રહ્યો છે તેનું એને
પકડમાંથી છૂટવા મથતુ હતુ. પણ એ ખાલી દેખાવ પૂરતો જ પ્રયત્ન હતો. એ સાચા મનથી નાસી છૂટવા માંગતું નહોતું, કારણ કે તેના મનમાં ભાગી છૂટવાની કોઇ ખરી ઇચ્છા જ રહીં નહોતી.
તે છતાંય બચ્ચાએ વિરોધ કરતા કહ્યું, "ના, ના, ના... ! મને છોડો ! મને જવા દો ! હં જાણું છું કે તમે સિંહ છો, હં તમને મારા તરફથીં હં જે ઘાસ રોજ ખાઉ છું તે લાર્થો આપીંશ, હં જે દૂધ પીઉં છું તે પણ લાવીં આર્પોશ. હું મારો સમય તમારી સેવામાં વ્યત્વેત કરીશ. "
અંતે સિંહે વિચ્ચાર્યું, 'મારે હવે તેને છોડી દેવું જોઇએ. અત્યારે તો એ આટલું જ સમજી શકે તેમ છે. "તેથી તેણે બચ્ચાને કહ્યું "ઠીક છે હવે એક વાત રુપષ્ટ કરીંએ કે, હવે આપણે કાલે મળીંએ. હં તને લઇ જવા માટે જંગલની સરહદ બહાર આવવાનો નથી. હં મારા ઘરમાં જ રહીંશ. જો તારે મને મળવું હોય તો હં ક્રયાં રહં છું તે જાતે જ શોધી કાઢજે અને મને મળજે. હું તને તારીં જગ્યાએથી અહીં લાવવા માટેનો સમય બગાડવા માંગતો નથી. તારે મને મળવા આવવાના પ્રયત્નો ન કરવા હોય તો કંઈ નહીં. એમ રાખજે ! "સિંહ આટલું કહીંને ત્યાંથી જતો રહ્યો.
આ વખતે, બચ્ચુ પહેલાનીં જેમ દોડીંને નાસી ગયુ નહિં. તે ધીંમે ધોંમે પાછું ગયું તે હવે પાછું જવા માંગત્ર નહોતું પણ બીંજી બાજૂ તેનું મન તેને બકરીઓમાં પાછા ફરવા માટે ધક્કો મારતુ હતું. બચ્ચાનાં ત્રણ પગ તો ઉપડતા જ નહોતા. ફકત એક જ પગથી તે ચાલો શકવાનીં મનઃસ્થિતિમાં હતું. વિદાયનો આ વેળાએ તેની નાનકડી આંખોમાંથી મોટા મોટા આાંસ્યુ પડવા લાગ્યા.
બીજે દિવસે સિંહ પોતાનાં ઘરમાં રાજાની અદાથી બેઠો હતો. ધીમેથી, એકદમ ધીમેથી બચ્ચું એનીં નજીક આવ્યું અને કહ્યું "આ સૌથીં ઉત્તમ પ્રકારનું તાજૂ જ કાપેલું ઘાસ છે. મહેરબાનીં કરીંને મારીં આ ભેટનો સ્વીંકાર કરો"આટલુ કહીંને તે સિંહની સામે બેસી ગયું.
સિંહે તે જોયું અને મનમાંજ વિચાર કર્યો "ઠીક છે જો હં આ ધાસનો સ્વીંકાર કરીંશ તો એ મારીં સાથે પોતાને જોડાયેલો સમજશે ધીંમે ધીંમે તેના તરફથી આ સંબંધને ઊંડાણભર્યો બનવા દેશે. આ ભેટથીં તે મારા્રો સાથે વધુ નિક્રટતા અનુભવશે. " આવો વિચાર કરીંને સિંહ ક્યારેય ધાસ ન ખાતો હોવા છતાંય તેણે ધાસ ઉપાડીંને પોતાના મોંમા મૂકયું અને ખાવાનું શરૂ કર્યું. તેણે ખાતા ખાતા જ બચ્ચાનીં પ્રશંસા કરતા કહ્યું. જે ધાસ તું મારા માટે લાવ્યો છું તે ખરેખર સ્વાદિષ્ટ છે. " આ સાંભળીને બચ્ચ્યું ઘણું ખુશ થયું સિંહ જયારથી ધાસ ખાતો થયો ત્યારથી એ બંને વચ્ચેનો સંબંધ ધીંમે ધીંમે ગાઢ બનવા લાગ્યો.
એક વાત સમજી લો : સિંહ પોતાનીં અને બચ્ચા વચ્ચે પડેલીં ખાઇને પૂરવા માટે જ એક ડગલું નીંચે ઊતર્યો અને તેણે ધાસ ખાવાનું શરૂ કર્યું. પોતે ક્યારેચ દ્વાસ ન ખાતો હોવા છતાંય ખરેખર ઘાસ ખાય છે. તે ભાવે છે તેમ બતાવ્યું.
ધીંમે ધોમે સિંહ અને બચ્ચા વચ્ચેનો સંબંધ િવિકસવા લાગ્યો. બચ્ચાએ લાવીં આવેલા દ્વાસને ખાતાં જ ક્યારેક એ બરાડી ઉઠતો 'મુરખ ! તને ખબર નથીં કે મારે માટે તારે ક્યા પ્રકારનું ઘાસ લાવવાનું ? આ તે કેવું ધાસ છે ? આજ સુધીમાં તો તને ખબર પડીં જવીં જોઇએ કે હું શું ખાઉ છું.
જીવન મુક્તિ
હવેથી મારા માટે ખાસ પ્રકારનું જ દ્વાસ લઇ આવજે !
સિંહના બચ્ચાને પણ વિચચાર આવતો કે હવે તો તે ગુરુસો પણ કરે છે. મને પણ ક્યારેક ગુરુસો આવી જાય છે તે મારા જેવી ભાષા બોલે છે અને હ પણ તેની ભાષા બોલીં શકું છું તે મારા જેવો જ છે
જયારે જયારે જિંહ ઘાસ ખાતો ત્યારે એ પોતાના સ્તરથી એક ડગલૂં નીચે ઉતરતો હતો, તેની પ્રકૃતિથી વિંગ્રુદધ તેની ચેતનાથીં નીંચા સ્તરે આવતો હતો, ફ્રકત એ બચ્ચા સાથે જોડાથવા માટે જ સિંહ આવ્યું વર્તન કરતો હતો.
બચ્ચું હવે ઘણાં હળવાશ અનુભવતું હતું. તે હવે સિંહ સાથે લગાવ કરીં શકતુ હતું. હવે બચ્ચાએ નક્કીં કર્યું ''હવે ફરીંવાર આવીંશ ત્યારે હં ચોક્કસ પ્રકારનું ધાસ અને તાજું દુધ લઇ આવીંશ. મારે બધ્ય વ્યવસ્થ્રિયત રીતે કરવું જોઇએ. કદાચ મારે ધાસને સરખી રીતે પેક કરવું જોઇએ. "બચ્ચાએ આવી યોજના ઘડીં કાઢી અને જાણે પોતે બરાબર કર્યુ નર્થો માટે સિંહે એને વઢીં નાખ્યો હોય એવો િવિચાર કરવા લાગ્યું અને આમ, સિંહ અને બચ્ચા વચ્ચે સંબંધો ગાઢ થવાની શરૂઆત થઇ. બચ્ચાને હવે મોકળાશ લાગવા લાગી. બચ્ચું જયારે પણ તેને સિંહને મળવાનીં ઇચ્છા થતો ત્યારે જંગલમાં જવા લાગ્યું, તેનામાંથી ડર તદ્દન જતો રહ્યો તે સહેલાઇથી સિંહને મળતું થયું. સિંહની આસપાસ, તેનીં તદ્દન નજીક જતા પણ તેને સંક્રોચ થતો નહોતો. તેનીં સાથે હોવાથી તે એક પ્રકારનો આનંદ અનુભવવા લાગ્યુ. તેને 'માસ્ટર' સિંહના 'માસ્ટર' પ્લાનનો જરાય અણસાર આથ્યો
નહોતો.
એક દિવસે હંમેશનીં માફક એ બચ્ચું દ્યાસ અને દૂધ લઇને સિંહને મળવા આવ્યું, ત્યારે તેણે જોયું કે સિંહ માસનો મોટો ટુક્રડો લઇને બેઠો હતો. જે ક્ષણે એ બચ્ચાએ માંસ જોયું એ જ ક્ષણે ગભરાઇને બ્રમ પાડી ઉઠ્યો, " તમારી તાસક્રમાં માસ લઇને કેમ બેઠા છો ? આ બધુ શું છે ? શું તમે માંસાહારીં છો ? હં તો જાણતો જ નહોતો કે તમે માંસાહારીં છો ! તમે એક પ્રેમાળ અને અદ્રુભૂત વ્યાકિત છો. તમે માંસાહારીં ન જ હોઇ શકો! તમે આ બધી ભચંકર વસ્તૂઓ ખાઓ છો ! હં તો શાકાહારી છું ! હું આ બધું ન પચાર્થી શક્રું!
આ સમયે સિંહે કંઇપણ સમજાવવાનીં તસ્દીં ન લીધી ! તેણે તો બચ્ચાનું ગળું પકડીં તેની આનાકાનીંને ગણકાર્યા વગર માંસનો એક ટ્રક્રડો બચ્ચાંના મોંમા ખોંસી દીધો. જે ક્ષણે માંસ તેના મોંમા ગયું બચ્ચાએ જીવનમાં પહેલીંવાર લોહીંનો સ્વાદ ચાખ્યો એકાએક તેના પોતાનીં અંદર કંઇક અનુભવ્યુ.
આ બધું શું ચાલીં રહ્યું છે તેની કાંઇ સમજણ બરચાને પડીં નહીં. જીવનમાં પહેલાં જ વાર તેણે માંસ ચાખ્યું હતું ! તેનામાં ઉત્પન્ન થયેલી લાગણીથી તે દિંગ્મૂઢ થઇ ગયો. આવ્યું જ કંઇક જીવનમાં તમે પહેલીંવાર જયારે પરમાનંદ કે સટોરીંનો અનૂભવ કરો છો ત્યારે તમારામાં પણ થાય છે. જયારે તમે એને અનુભવો ત્યારે જ તમને એ સમજાય.
માંસ ચાખ્યા પછી બચ્ચાંએ પણ સિંહની જેમ જ ગર્જના કરીં. પોતાનીં ગર્જનાઓ દ્વારા તેણે પોતાના સાચા સ્વરૂપનીં બધાને જાણ કરી. તેણે પોતાના મૂળભૂત સ્વભાવને વ્યકત કર્યો. હવે સિંહે બરચાની આંખોમાં આરપાર જોતા કહ્યું, "તત્ ત્વમૂ અસિ- એ તુ જ છે, તુ એ જ છે." એક દીક્ષાનો જાણે કે આરંભ થયો સિંહ સિંહ બન્યો. બસ એટલું જ ! એક સિંહ કે જે પોતાને બકરી સમજતો હતો તે સિંહ બન્યો !
તમે કોઇ માણસ નથી કે તમે પોતાને સમજો છો તમે સિંહ છો. તે ઓળખવાળી વ્યક્તિ બકરી નથી પણ નથી.
એક વાત સમજી લો, તમે કોઇ માણસ નથી કે તમે પોતાને સમજો છો તે ઓળખવાળી વ્યક્તિ પણ નથી.
તમે પેલી બકરી જેવા છો. વાસ્તવમાં તમે જ એ બકરી છો. મારી સામે જૂઓ અને સમજો. હં પણ એવું વિચારતો હતો કે હું બકરી છું, પણ હું કેવી રીતે સિંહ બન્યો તે જુઓ. મારા પોતાના જીવનને નિકટતાથી જૂઓ. પછી તમે સમજૂશો કે તમે કેટલા મૂર્ખ છો કે તમારી પોતાની જાતને બકરી સમજો છો. અને આ સમજણથી તમે આપોઆપ જ સિંહ બની જશો. !
આજ સમજ શ્રી કૃષ્ણ આપે છે જ્યારે એ (ગીતામાં) કહે છે ''જ્યારે તમે મારૂં જીવન સમજશો ત્યારે તમે મૂક્તિ ને પામશો.'' એક મુક્ત વ્યકિતનું જીવન જ તમને મૂક્તિ આપે છે કારણ કે તે તમે હાલમાં કયાં છો તે ચોક્કસપણે બતાવે છે. આ મુક્ત વ્યકિત પણ એક સમયે અજ્ઞાન જ હતી. જયાં તમે આજે છો ત્યાં એ પણ એક સમયે તો હતી જ. આ હકીકત તમને જે પરમાનંદ છે તેનો અનુભવ કરવા માટે કાચ્યુ માસ ખાવા અને બેં બેં બેં ને બદલે ગજૅના કરવા માટેની જરુરી જબરદસ્ત હિમ્મત આપે છે જ્યારે આ અનુભવ કરો છો ત્યારે તમે બેં બેં કરવાનું છોડી ગર્જનના કરવા માંડો છો.
સિંહના બચ્ચાને પોતે સિંહ જ છે; એ વાતની ખાતરી થતા કેટલો સમય લાગ્યો ? માંડ એક સેકન્ડ ! જે ક્ષણે માસ અને લોહી એના મોંઢામાં ગયું એણે ગર્જવાનું શરૂ કરી દીધું. પણ યાદ એ રાખવાનું છે કે એના મોંઢામાં માંસ ધકેલવા માટે કેટલો સમય ગયો.
જીવન મેહિત
તમારી અને તમારા સાચા પરમાનંદ સ્વરૂપ અથવા ઈશ્વરની વચ્ચે તમારો અહંકાર જ આડખીલી રીતે ઉભો છે. દીક્ષાર્થી શિષ્ય બનવ્યું એટલે તમારા અહંકારનો સદંતર ત્યાગ કરવો. અહંકારનો ત્યાગ કરવો ધણો અધરો છે. અહંકારનો ત્યાગ એટલે તમારી એવી નક્કર ઓળખ કે તમે જેને વર્ષો સુધી જીવવા માટે અત્યંત જરૂરી સમજતા હતા એ વાતનો ત્યાગ કરવો તે. અહંકારનો ત્યાગ એ મૃત્યુ સમાન લાગે છે જય્યારે ખરેખર એ અહંકાર જ તમારા અસ્તિત્વ અને તમારા જીવન વચ્ચે આડો આવતો હોય છે.
અહંકારનો ત્યાગ કરવો ત્યારે જ શકય બને કે જય્યારે તમારો ગુરૂ સાથેનો સંબંધ દઢ વિશ્વાસ, પ્રેમ અને પૂજ્યભાવથી રચાયેલો હોય. તમે ધીમેધીમે હિંમત ભેગી કરો છો અને પછી આખા જીવન દરમ્યાન જેને વળગી રહ્યા હોવ છો, તે અહંકારનો ત્યાગ કરવાનું જોખમ લો છો. અહંકાર તમે ત્યારે જ છોડો છો જ્યારે તમને પૂરે પુરી ખબર છે કે તમે પડી જશો તો પણ ગુરૂના રૂપમાં રહેલી અસ્તિત્ત્વની અખૂટ પ્રેમ અને કર્ણાની જાળીમાં ઝીલાઇ જશો.
હાલમાં તમારા મોટાભાગના સ્વાનુભવો વધારે ને વધારે ભય અને લોભ લાવે છે એને બદલે કોઇ પણ અનુભવ તમારા અસ્તિત્ત્વમાં વધુ શક્તિ અને જાગૃતતા ઉમેરી શકે છે. આ માટેની જરૂરી મનોદજિનો બદલાવ, માનસિક ક્રાંતિ ગુરૂ તમારામાં કરે છે જેનાથી તમારું સંપૂર્ણ પરિવર્તન થાય છે.
ગુરૂ હ્વારા જ્ઞાન
તમે પૂછશો – ''મારે ગુરુની શી જરૂર છે ? હું જવનમાંથી શીખી શક્ છું.''
ગુરુ જ એક માત્ર
જીવંત શાસ્ત્ર છે. ગુરૂની નિશ્રામાં કે શરણમાં જવામાં સમય લાગે છે. એના પહેલા સંબંધ જોડાવવો જરૂરી છે, બંને વચ્ચે કોઇ સેતુ રચાય એ જરૂરી છે. અને એટલે જ એમાં સમય લાગે છે.
જીવન મુક્તિ પોતે વધુ સમય લેતી નથી. પણ આ સેતુ બંધાતા અને આ અનુભવ કરાવવા માટેનો વિશ્વાસ આવતા સમય લાગે છે.
સદ્ગ્રુનું માહાત્મ્ય
ખાસ કરીને આધુનિક યુગમાં માનવીઓને ગુરૂ શા માટે જરૂરી છે તે સમજવું અધરું પડે છે.
ગુરૂ તમને તમારા અસ્તિત્વની ઝાંખી કરાવે છે તમારૂં સત્ય તમને બતાવી આપે છે તે ફક્ત ઉપદ્દેશ આપવા માટે જ નથી હોતા. તે તમને જાગૃત કરે છે.
ગુરૂ જ એક માત્ર જીવંત શાસ્ત્ર છે.
ઇશ્વરને શરણે જવું અધરું છે કારણ કે તમે જાણતા નથી કે ઇશ્વર કયાં છે – ઇશ્વર કોણ છે. ઇશ્વર એ વિચાર છે, કલ્પના છે. પરંતુ ગુરૂ પૂર્ણત્વ સાથે ઐક્યમાં છે. તે સર્વોચ્ચપદ્વે પહોંચી ચૂક્યા છે. તેમના માટે ઇશ્વર વાસ્તવિક છે. તે ઇશ્વર સાથે રહે છે અથવા ઇશ્વર જેવું અસ્તિત્વ ધરાવે છે અથવા ગમે તે કહી શકો. ગુરૂ તમારે માટે વાસ્તવિક રૂપમાં છે. તે પાર્થિવ હોય છે– તેને સ્પર્શી શકાય છે. તેથી ઇશ્વરને પામવાનું એ દ્વાર બની શકે છે.
ગુરૂ થકી તમે ઈશ્વરના ખોળામાં બેસવા હરણફાળ ભરી શકો છો.
તે તમને ફકત શીખવાડતા જ નથી પણ તમે આ રૂપાંતરણની પ્રક્રિયામાંથી આનંદપૂર્વક પસાર થાવ એની પણ કાળજી લે છે.
એવી જ રીતે. તમે ગુરૂની હાજરીનો પણ ઉપયોગ કરી શકો છો. મહેરબાની કરીને સમજો કે તમે મને પૂછી શકો છો, મને કહી શકો છો. તમે ગુરૂની મદદદ લઇ શકો છો. તમે એવું કયારેય કર્યુ નથી તમે ગુરૂને તમારી ક્ષમતા તરીકે કયારેય જોતા જ નથી. ધણી બધી મદદ તો હાજર જ છે, તમે ઘણી મદદ લઇ જ શકો છો, પણ તમે કયારેય મદદ લેતા જ નથી. તમે મદદ માટે ગૂરૂને કયારેય કશૂં કહેતા જ નથી!
જવન પોતે જ તમારો ગુરૂ બની શકે છે. પણ તેમાંથી શું શીખવું, કયાંથી શીખવું, કોની પાસેથી શીખવું જેવી મુંઝવણો ઉભી થાય છે. ગુરૂ દત્તાત્રય હંમેશા કહેતા કે ''મેં કોઇને જ ગૂરૂ નથી બનાવ્યા કારણ કે જીવન જ સતત રીતે મારું ગુરૂ રહ્યું છે.'' મેં પક્ષીનો શિકાર કરતા શિકારી પાસેથી એકાગ્રતા શિખી છે. કીડીઓ પાસેથી હું ભવિષ્યનાં ઉપયોગ માટે બચાવવાનું શીખ્યો છું.'' જીવન ગુરૂ બની શકે છે. જો તમારામાં ખરી વસ્તુ ચૂંટી કાઢવાની બુદ્ધિ હોય તો ! પણ ઘણી ખરી વાર તમે ખોટી વસ્તની પસંદગી કરો છો.
એક નાનકડી વાર્તા :
રાજા હરિશ્ચંદ્રે પોતાનું સંપૂર્ણ જીવન સત્યાનિષ્ઠામાં વિતાવ્યું હતું. હરિશ્ચંદ્રની વાત છે કે તે ફ્રકત સત્યના પાલન માટે જ જીવતો હતો. જીવનમાં પોતાના સત્ય પાલનના આગ્રહને કારણે તેણે પોતાનીં પત્નીં તેમજ બાળકોને પણ વેચી દીધા હતા.
એકવાર, એક ગામમાં કર્યાકારે હરિશ્ચંદ્રની વાર્તા કહીં. કથા પૂર્રો થયા પછીં કથાકારે એક માણસને
સદ્ગુર્ અને જીવનમુક્તિ
ગુરૂ પાસેથી કંઇક શીખવું એ અત્યંત સુખદ અનુભવ છે. તેમાં મીઠાશ છે. સૌ પ્રથમ ગુરુ તમને પોતાના ખોળામાં બેસાડે છે, પ્રેમરૂપી એનેસ્ન્થેસીયા આપે છે અને ત્યાર પછી જ તમારા અહંકારના ટ્યુમરનું ઓપરેશન શરૂ કરે છે. એ તમારા ઉપર પ્રેમની વર્ષા સતત કરતા રહે છે જેને લીધે તમને રૂપાંતરણ – પરિવર્તનની પ્રક્રિયામાં પસાર થતાં કોઇ પીડાનો અનુભવ થતો નથી. છતાં પણ કદાચ સહેજ પીડા થાય તો પણ તમે તે આનંદ અને ગુર્ સાથે હોવાની જાગૃતતાથી સહન કરો છો.
ગુરૂ મર્મજ્ઞજ્ઞ છે. તે તમને ફકત શીખવાડતા જ નથી પણ તમે આ રૂપાંતરણની પ્રક્રિયામાંથી આનંદપૂર્વક પસાર થાવ છો કે નહીં એની પણ કાળજી લે છે.
એક નાનકડી વાર્તા:
એક ક્રિશોરના યુવાનના પિતાએ તેના નાના દિકરાને મોટો પત્થર ખસેડવાનું કહ્યું. કિશોરે ધર્ણો મહેનત કરીં પણ એ પત્થરને ખસેડી શકયો નહીં. તે ખૂબ જ થાર્કો ગયો c્યાં સુધી એણે પશ્થરને ખસેડવાના પ્રયત્વો કર્યા. પિતાએ કહ્યું "તું તારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરતો નર્થો. તારીં સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કર અને પછીં ખસેઠ. "
યૂવાન ખરેખર ખૂબ જ થાર્કો ગયો હતો. તેણે િપિતાને મોટેથીં કહ્યું "તમે કેથી વાત કરો છો ? તમે એવું કહીં રહ્યા છો કે હં મારીં સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરીં નથી રહ્યો ? હં થાક્રીં ગયો છું, શું તમે મારો થાક જોઇ શકતા નર્થો ? "
િપતાએ કહ્યું "કેમ તું મને પણ મહદ કરવાનું કહીં શક્યો હોત. હં પણ તારીં શક્તિ જ છું ને ! "
જીવન એ એક એવું રહસ્ય છે કે જેનો આપણે કયારેય ઇચ્છાઓ દ્વારા તાગ પામી શકતા નથી. આપણી ઇચ્છાઓ મોટી અને સમગ્ર જીવન ન્યોદંછાવર કરવા જેવી મૂલ્યવાન લાગે છે. આપણા જીવન પ્રત્યેનાં સાંકડા દ્રષ્ટિકોણને કારણે આપણે નજીવી કે ઓછી મહત્વની બાબતોને ઘણું મહત્વ આપતા હોઇએ છીએ. જ્યારે ઘણા બીજા ઘણા બધા મહત્ત્વના અને અર્થસભર અનૃભવો આપણા બારણે રાહ જોતા હોય છે. પણ મૂશ્કેલી એ છે કે આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી કારણ કે આપણે એવું કાંઇક ક્યારેય જોયું નથી હોત્.
આ પરિસ્થિતિમાં આપણને ગુરૂનો ભેટો થાય છે. તેમણે જીવનની સંપૂર્ણતા સમગ્રગ્રપણે જોઇ હોય છે. તેમણે એવી વસ્તૃઓ જોઇ હોય છે જેના વિષે તમે ઈચ્છા તો શું કલ્પના પણ ના કરી હોય. તે તમને જીવનની એવી પરિપૂર્ણતાના અનુભવ મેળવવા તરફ જવા માટે મદદ કરે છે.
તમારામાં એમની સાથે ચાલવાની જરૂરી શ્રદ્ધા હોવી જોઇએ. પછી જ્યારે અનૂભવો થવા માંડે છે ત્યારે તમને આ સત્યની ખાત્રી થાય છે. ત્યારબાદ તમે એક સદ્દગ્રણાત્મક cycle - વર્તુળમાં પ્રવેશો છો. જેટલી ગુરુ ઉપરની શ્રદ્ધા વધશે એટલા વધુ અનુભવ થશે અને આ જ અનૃભવો એમનામાં ફરી વધારે શ્રદ્ધા જગાવશે.
ગુરૂ કયારેય કોઇપણ બાબતને તમારી ઉપર ઠોકી બેસાડતા નથી. તે ફક્ત તમારા ઉપર ઠોકી બેસાડેલી બીનજરૂરી બાબતો દૂર કરે છે અને તમારા જીવનને 'નવું' અને તાજગી ભર્યુ બનાવી દે છે. તમે એક એવો કોરો કાગળ બનો છો કે પછી તમે જેવુ ચાહો તેવું અનન્ય ચિત્ર એની ઉપર બનાવી શકો છો. તમે તમારું પોતાનું ગીત રચી શકો છો અને તમારું પોતાનુ નૃત્ય કરી શકો
ગર જીવનનો સૌથી વધારે મધ્રર અનુભવ જે તમારો પોતાની અનન્યતાનો બો લાવી ને અનૂભવ છે તેના દરવાજા પૂછચું, "તમે ખૂદ્દા કરી દે છે. આ વાર્તામાંથી
શું શાખ્યા ?" માણસે જવાબ આપ્યો, "જીવનમાં ગમે તે થાય પણ હંમેશા સાચું જ બોલવું." કથાકાર દ્વણો રાજી થયો. પછીં તેણે બીજા માણસને બોલાવીંને એ જ પ્રશ્ન પૂછયો "તમે આ વાર્તામાંથી શૂં શાખ્યા ?" બીજા માણસે જવાબ આપ્યો, " હંબીજો મહત્વનો પાઠ શાખ્યો અને અને તે એવો ર્કે અત્યંત કટોકટીમાં તમે તમારી પત્નીંને પણ વેચ્ચો શક્રો છો. તેમાં કશુંય ખોટું નથી. "
એક વાત સમજી લો :– તમે એક જ વાર્તામાંથી બે જુદાં જુદાં જુદાં પાઠ શીખી શકો છો.
જીવનમાં દરેક બાબતમાંથી સાચો સાર શીખવા જેટલી બુદ્ધિ તમારામાં હોતી નથી અને તેથી જ ગુરૂ તમને મળે છે. એ તમને સાચો રસ્તો બતાવી શકે છે કારણ કે એ જ રસ્તે ચાલીને તેઓ સફળ થયા હોય છે.
જૂઓ, ટ્યુમર(ગાંઠ) દૂર કરી શકાય છે. પણ તેમાં વર્ષો વીતી જાય છે. ગુરૂ એ ટ્યુમરને થોડોક પણ સમય લીધા વગર દ્દર કરી શકે છે. બીજી એક વાત, તમે જીવનમાં જે ટ્યૂમરને લઇને જીવો છો, તેની પીડા કરતા ગુરૂ જયારે એ ટ્યૂમર દ્રર કરે છે તેની પીડા ધણી ઓછી હોય છે. ગુર્ જ્યારે તે દૂર કરે છે ત્યારે ગુરૂ પાસે હોવાને કારણે ભાગ્યે જ કાંઇક પીડા થાય છે. ટ્યુમરને દૂર કર્યા વગર જીવવું ભયાવહ અને મુશ્કેલ છે. અને તેથી જ ગુરૂના શરણે જવ્યું વધુ હિતાવહ છે.
છો. ગુરૂ જીવનનો સૌથી વધારે મધુર અનુભવ જે તમારો પોતાની અનન્યતાનો અનુભવ છે તેના દરવાજા ખુક્ષા કરી દે છે.
પદ્ધતિ અને પ્રક્રિયા વચ્ચેનો તફાવત સમજી લેવો જરૂરી છે. પદ્ધતિને ફરીથી વારંવાર કરી શકાય છે અને તેની અસર હંમેશા એકસરખી જ રહે છે. જયારે પ્રક્રિયામાં તમને દરેક વખત એકસરખી અસર મળતી નથી. અને તમે એને તમારી જાતે કરી શકતા નથી.
ગુરૂની સાથે રહીને કરેલી પદ્ધતિ એ પ્રક્રિયા બને છે. ગુરૂ વગર કરેલી પ્રક્રિયા પદ્ધતિ બને છે.
શાશ્વત સંબંધ
સંબંધ એટલે શું ?
સંબંધો તમને એવા તમારા જ વિવિધ પરિમાણો પ્રગટ કરી બતાવે છે, જે તમારામાં હોવા છતાંય તમે એનાથી અન્નણ છો. તે તમને અનુભવ કરાવીને સાબીત કરી આપે છે કે તમે પણ કોઇને કે કોઇ વસ્તૃને પ્રેમ કરવા સમર્થ છો. એ દર્શાવે છે કે તમે કોઇને પ્રેમ કરી શકો છો, અને તેને માટે તમે આશ્ચર્યકાર હદ સુધીનું બલિદાન આપી શકો છો.
જયારે આપણો જન્ન્મ થયો હતો, ત્યારે આપણે સંપૂર્ણતા સાથે જન્ન્મ્યા હતા પરંતુ આપણને આપણાં જ વિભિન્ન પાંસાઓનું પૂરતું જ્ઞાન નથી. અને જયારે આપણને જ ખબર નથી હોતી ત્યારે બહારના જગતને તેની જાણ થવાની શકયતા જ રહેતી નથી. સંબંધોમાં એટલું સામર્થ્ય રહેલું છે કે તે આપણાથી અજાણ આપણા જ પરિમાણોને જાગત કરી તેનો અનુભવ કરાવી આપે છે અને આપણે તેને બહારના જગત સમક્ષ વ્યકત
સંબંધો તમારામાં છપાઇ રહેલા પરિમાણો જાગૃત કરે છે.
સંબંધો તમારામાં છ્રપાઇ રહેલા પરિમાણો જાગૃત કરે છે.
કરી શકીએ છીએ.
ગમે તેની સાથેનો ગમે તેનો સંબંધ પછી ભલે તે કોઇ પણ હોય, કંઇક પણ હોય, તે તમને તમારા ગુરૂ સાથેના સર્વોચ્ચ સંબંધ તરફ દોરી જાય છે.
જયારે તમે પ્રેમમાં પડો છો ત્યારે ભલે તે પૂરૂષ–સ્ત્રી કે બાળક, ઇશ્વર કે ગુરૂ હોય, તમે તમારા છ્રુપાયેલા, અજ્રાણ્યાં એવા પરિમાણોને જોઇ શકો છો. આવા પ્રેમના ખીલવાની સાથે તમે વધુ જવાબદાર બનો છો. તમે જીવનના ખરા રસનો અનૂભવ કરો છો.
ગુરૂ કે જે અસ્તિત્ત્વ સાથે એકરસ હોય છે તેમની સાથેનો સંબંધ બીજા કોઇપણ સંબંધ કરતા વધુ ગાઢ હોય છે. એ મૂળ અસ્તિત્ત્વના સ્તરનું જોડાણ છે.
સામાન્ય રીતે બીજાબધા સંબંધો એક પ્રકારનું બંધન ઉભૂ કરે છે જયારે ગૂરૂ સાથેના સંબંધ તમને મૂક્તિ અને અંતે પરમાનંદ તરફ દોરી જવાની ક્ષમતા ધરાવે છે. તમે ગુર સાથેના સંબંધમાં ભલે કોઇ બંધન નિર્માણ કરો, તે છતાંય તમને એ સંબંધ પરમાનંદ જ આપશે ! ગુર્ સાથેના સંબંધમાં કોઇ પણ પ્રકારનું બંધન ઉભુ થતુ નથી.
ગુરૂનું સ્વરૂપ એ તમારી અને પરમ શક્તિ વચ્ચેનો સેતુ છે. ગુરૂનું સ્વરૂપ એ પરમ શક્તિનુંજ મૂર્તરૂપ છે. અને તેથી તેમનામાં માનવીય અને દૈવી એમ બંને પરિમાણો રહેલા છે. જયારે તમે ફકત સ્વરૂપ સાથે જ નહી પણ સ્વરૂપ દ્વારા વ્યકત થતા સત્ય સાથે સંકળાવ છો ત્યારે તમે એ પરમ શક્તિનું જ્ઞાન મેળવો છો.
જીવન મેહિત
ગુરૂના અસ્તિત્ત્વમાંથી શિષ્યના અસ્તિત્ત્વમાં કૂદી જાય છે. આ રીતે (શિષ્યમાં) જાગૃતતાની જ્યોતિ પ્રગટે છે.
વિવિધ સંબંધો તમારામાં વિભિન્ન પરિમાણોનો દોર છૂટો કરી આપે છે. પ્રેમી તમારામાં પ્રેમનો દોર છૂટો મૂકે છે– તમારા મિત્રો–મૈત્રીનો દોર છૂટો મૂકે છે. તમારા બાળકો તમારામાં માતૃત્વનુ પરિમાણ છુંટુ કરે છે. તમારા માતા–પિતા, દાદા–દાદીઓ તમારામાં બાલત્વ ઉપજાવે છે. ફક્ત ગુરુ જ તમારામાં એક સાથે બધાં જ પરિમાણોને મુક્ત કરે છે. ગુરુ જ એક એવી વ્યક્તિ છે જે તમારામાં તમારાથી અજાણ એવું એક પરિમાણ જો દિવ્યતા (જવનમુક્તિ) છે તે જાગ્રત કરે છે. ગુરૂ-શિષ્યનો સંબંધ જે પરિવર્તન લાવે છે તેની ગણતરી કરી શકાતી નથી. ગુરૂ તમારી સમક્ષ એમના વિવિધ પરિમાણોમાં પ્રગટ થાય છે અને તમને એ તમામથી પર સર્વોત્કૃષ્ટ અનુભૂતિ સંમિલન દ્વારા કરાવે છે.
ઇશ્વર અને ગૂર
સૂફી કવિ કબીરે સુંદર શબ્દોમાં કહ્યું છે
''ગુર્ અને ગોવિંદ (ઇશ્વર) બંને મને સામે મળ્યા. હું કોના ચરણ સ્પર્શ કરું ?''
મેં ગુરૂનો ચરણ સ્પર્શ કર્યો કારણ કે ગુરૂ એ જ મને ગોવિંદ (ઇશ્વર)નો સાક્ષાત્ત્કાર કરાવ્યો છે.
વિવેકાનંદે તેમના અન્ય સહાધ્યાયી દીક્ષાર્થી સાથેની રામકૃષ્ણ પરમહંસ વિશેની ચર્ચા દરમ્યાન રામકૃષ્ણને ઇશ્વર તરીકે ગણાવ્યા હતા. બીજા દીક્ષાર્થીએ તેનો વિરોધ કરતા કહ્યું, આ તો તમે વધારે પડતી અંતિમ વાત કરી કહેવાય. હું સમંત છું કે આપણા ગુરૂ સાક્ષાત્કારી પુરુષ છે, પણ એ ઇશ્વર કેવી રીતે હોઇ શકે.
ગુરૂ એક એવી વ્યક્તિ છે જે તમારામાં દિવ્યતા ગુરૂના બધા જ (જીવનમૂક્તિ) નું પરિમાણ સ્વરૂપો છે અને જાગ્રત કરે છે. છતાંય એ સ્વરૂપ
વગરના છે તે ફોટોફ્રેમ સરહદમાં બંધાવા માંગતા નથી, પત્થરની મૂર્તિરૂપે પૂજાવવા માગતા નથી કે કોઇ ચોક્કસ રૂપમાં તેની પૂજા –અર્ચના થાય એ પણ તેમને મંજ્ર્રર નથી. ગુરૂ તમામ સ્વરૂપો–પરિમાણોથી પર હોય છે. તે અનંત હોય છે– અસીમ હોય છે…
ગરૂને કોઇ એક બીબામાં – પછી તે માતા કે પ્રેમીના સ્વરૂપનું હોય–ઢાળી દેવાથી તમે એમને સુલભ થાય એવા કાયમી સ્વરૂપમાં મૂકી શકો છો. તેમનો સહેલાઇથી પ્રચાર–વેપાર કરી શકાય છે. પણ ગુરૂને પોતાના પ્રચાર કે વેપારમાં રસ નથી, એમને તો તમને ગૂંચવણમાં નાખી તમારી પોતાની અંદર જોતા કરી જીવનમુક્ત બનાવવા છે. ગુરૂ તો તમે તમારા હાલના સ્વરૂપને બાળી નાખી નવા સ્વરૂપમાં જાગ્રત થાવ એમ ઈચ્છે છે.
ગુરૂ પાસે અજ્ઞાની થઇને જાવ. એ તમને સાચો રસ્તો બતાવશે. તેમના હાથોમાં પ્રેમપૂર્વક ઢળી પડવામાં સંકોચ ન અનુભવશો, તમે એમની સાથે પરમાનંદ્રમાં સરકી જશો.
ગુરૂ આપણી સાથે ઘણા બધા રૂપે અને સ્તરે સંબંધ જોડે છે જેથી જે કોઇને એમના સંપર્કમાં આવવાનુ ભાગ્ય ફળે છે તે દરેક સાથેના એક અનન્ય સંબંધના સૌંદર્ય અને સધનતાની અભિવ્યક્તિ થાય છે.
સત્યની શોધમાં નીકળેલા દરેક જણ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન પ્રકાશમાં જવા માટેના એક અદ્વિતિય સુંદર માર્ગ પર ગુરૂની સંગાથે ચાલે છે. આ એક નાજુક પ્રેમ ક્રીડા છે. એમાં બે વ્યક્તિનું એવા ગાઢ વિશ્વાસભર્યું સંમેલન રચાય છે કે ગુરૂની જ્ઞાન-જયોતિની ચિનગારી
વિવેકાનંદે તેમને પૂછયું ''તમે ઇશ્વર વિશે શૂં જાણો છો ?'' દીક્ષાર્થીએ કહ્યું ''અરે, ઇશ્વર તો સર્વશક્તિમાન છે, સર્વજ્ઞજ્ઞ છે, અને સર્વવ્યાપી છે.
વિવેકાનંદ્દે ફરીથી તેમને પૂછયું ''તમે એમ કહો છો કે ઇશ્વર સર્વવ્યાપી છે – તેનો અર્થ શું ?
દીક્ષાર્થીએ કહ્યુ – ઇશ્વર બધે જ વ્યાપેલો છે.
વિવેકાનંદે કહ્યું – ''ચોક્કસ તો પછી એ તમને હમણાં દેખાતો પણ હશે.'' આ સાંભળીને દીક્ષાર્થી મૂંઝવણ અનુભવવા લાગ્યો. આગળ શૂં બોલવું તેની તેને ખબર ન પડી.
વિવેકાનંદે એને કહ્યું ''તમારી ધારણા પ્રમાણે ઇશ્વર એટલે એવો વિચાર છે કે જેને તમે જોઇ શકતાં નથી, એવી માન્યતા કે અભિપ્રાય છે જેને તમે જાણતા નથી કે સમજતા નથી પરંતુ અહીં તો સામે જ સાક્ષાત ગુરૂ છે – જે વાસ્તવ માં ઇશ્વર છે.''
મને કોઇકે પૂછયું હતું કે ''ઇશ્વર અને ગુરૂમાં શો તફાવત છે ? મેં તેમને પૂછયું ''તમે ઇશ્વર વિશે શું જાણો છો? તમે જે કંઇપણ જાણો છો તે તો ફકત વિચાર ખ્યાલ કે કલ્પના છે, શબ્દોની ગોઠવણી છે તમે જયારે ઇશ્વર વિશે વાત કરો છો ત્યારે તમે જે કાંઇ પણ બોલો છો તે અંગે કોઇ ચોક્કસ કડી તમારી પાસે હોતી નથી. તમારા માટે એ ફકત એક વિચાર છે, એક એવો ખ્યાલ છે કે જેને તમે પરમ ઊર્જા માની લો છો, બ્રહ્માંડની ચેતના માની લો છો, તમને જે યોગ્ય લાગે તેવું નામ આપો છો ભલે તમે એના વિશે કંઇ જ જાણતા હોતા નથી તે છતાંય !
બ્રહ્માંડ પૂરાણ પ્રમાણે :
ગુરૂ એ શિવ છે, તેમની ત્રણ આંખો વગર વિષ્ણુ છે, તેમના ચાર હાથ વગર બ્રહ્મા છે તેમના ચાર માથા વગર એ પોતે જ માનવીના રૂપમાં પરમ શિવ છે.
ગુરૂ એ સત્ય છે, વાસ્તવ છે, ગુરૂ એ બ્રહ્માંડની પરમ ઊર્જાનું વાસ્તવિક સ્વરૂપ છે. તેઓ હંમેશા અહીં અને આજ ક્ષણમાં હોય છે. તે વર્તમાનમાં હાજર છે. અરે ! તે જ વર્તમાન જ છે. તે ઇશ્વરના વિચાર અને તમારી વચ્ચેનો સેતુ છે. એ અર્થમાં તે ઇશ્વરથી પણ મહાન છે.
લોકો મને પૂછે છે ''તમે ભગવાન છો ? '' હું તેમને કહં છું કે ''જો તમને જ ખબર નથી કે ઇશ્વર કોણ છે – કયાં છે, કેવો છે તો પછી હું ઇંશ્વર છું કે નહીં એમ તમે મને કેવી રતે પૂછો છો ?'' ઇશ્વરને વ્યાખ્યામાં બાંધી શકાય નહીં. તેનો ફકત અનુભવ જ કરી શકાય.
અહીં મારે એક વાતની સ્પષ્ટતા કરવી છે કે, હું ઇશ્વર છૂં તેની સાબિતી આપવા અહીં આવ્યો નથી. હું તો તમે જ ઇશ્વર છો તે સાબિત કરવા માગું છું. હું મારું દૈવત્વ સાબિત કરવા આવ્યો નથી, હું તમારૂં દૈવત્ત્વ સાબિત કરી આપવા માટે અહીં આવ્યો છ્રું
ગુરૂ એ જંગલમાં લાગેલા દાવાનળ જેવા છે જે નદીની આ તરફ છે. શિષ્ય નદીની પેલી તરફ છે. વચ્ચે વહેતી નદી તે 'સંસાર' છે, જેમાં જન્ન્મ અને પુનર્જન્મ સતત રીતે થતા રહે છે. ગુરૂ અને શિષ્ય વચ્ચે જો કોઇ પણ ચીજનો સેત્ બાંધવામાં આવે તો ગુરૂ રૂપી દાવાનળ આગળ વધી શકે, નદી ઓળંગી શકે અને શિષ્ય સુધી પહોંચી શકે. આ બંને વચ્ચે બાંધવામાં ઓવલો સેત્ કોઇ પણ ચીજનો હોઇ શકે, એની કોઇ અગત્યતા નથી. તે
જુઓ તે. તેને વાત્સલ્યભાવ કહેવાય. કૃષ્ણ ભગવાનને ઉછેરનાર માતા યશોદાનો આવો ભાવ–સંબંધ હતો.
બીજૂં મનોવલણ તે બાળકનો માતા તરફનો ભાવ છે. તેને માતૃભાવ કહેવાય. જેવી રીતે રામકૃષ્ણ પરમહંસનો કાલીમા સાથેનો ભાવ, એમ ગુરૂને માતા તરીકે જોવા તે.
ત્રીજું મનોવલણ તે મૈત્રીભાવ છે. ગુરૂને તમારા મિત્ર તરીકે જૂઓ તેને સખાભાવ કહેવાય. જેવી રીતે સુદામા અને અર્જ્યુનનો શ્રીકૃષ્ણ સાથે સંબંધ હતો તે.
ચોથુ મનોવલણ તે દાસ/સેવક જેવો છે. તેને દાસ્યભાવ કહેવાય. આ એવો સંબંધ છે કે જેમાં શિષ્ય ગુરૂનો સૌથી વફાદાર અને નજીકનો સેવક હોય એવો ભાવ રાખે છે. જેમ કે રામાયણમાં હનુમાન અને રામનો સંબંધ.
છેલ્લો તે પ્રેમી/પ્રેમીકાના ભાવ તેને મધ્યુરભાવ કહેવાય. જે પ્રકારે ગોપી રાધાકૃષ્ણને જોતી હતી, રાધાની કૃષ્ણ માટે આવી પ્રેમીકાની લાગણી હતી. તે પ્રેમીકાનો ભાવ હતો. પ્રેમીના ભાવમાં કે મનોવલણમાં તમે સ્ત્રી હો કે પરૂષ કોઇ ફેર પડતો નથી. તેનો શરીર સાથે કોઇ સંબંધ હોતો નથી. તે દેહથી પર ની વાત હોય છે. તે તો અંતરનો (અસ્તિત્ત્વનો) ભાવ છે.
જો તમે અને તમારા ગુર્ બંને પુરૃષ હો તો પણ મધુરભાવ હોઇ શકે છે. અથવા તો તમે અને તમારા ગુર્ બંને સ્ત્રીઓ જ હો તો પણ મધુરભાવ હોઇ શકે છે. મધુરભાવને જાતિની સાથે કોઇ સંબંધ નથી. તે જાતિની સભાનતાથી પર છે. તે અગાધ સંબંધની અનુભૂતિ છે.
સૌથી છેલ્લો મનોભાવ તે મહાભાવ છે. તે બીજા
હું ઇશ્વર છું તેની સાબિતી આપવા અહીં આવ્યો નથી. લાકડામાંથી કે હું તો તમે જ ઇશ્વર છો તે સિમેન્ટનો પણ સાબિત કરવા માગું છું. બનાવેલો હોઇ શકે ,
જંગલના દાવાનળમાં એટલું સામર્થ્ય છે કે તે આ પુલ ઓળંગી ને, શિષ્ય તરફ પહોંચી શકે છે. એવી જ રીતે, તમારો ગુરૂ સાથે ગમે તે પ્રકારનો સંબંધ હોય, તમે તેમાં બસ ઓગળી જ્વરઓ.
જો તમે તેમાં સંપૂર્ણપણે ઓગળી જશો તો તે સરળતાથી તમારી બધી જ લાગણીઓ સંતૃત્ત કરીને તમને અંતે પરમ આનંદની પ્રાપ્તિ કરાવે છે. તમે આ સત્યને ઊંડાણથી સમજી શકો અને એ પ્રમાણે નિશ્ચય પૂર્વક અભ્યાસ કરો કે 'હું મારી લાગણીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ગુરૂ–શિષ્યના સંબંધમાં ઓગળી જઇશ' તો તે તમને પરમાનંદની સ્થિતિમાં લઇ જશે. તમે એવું ના વિચારો કે મને આવું કેવી રીતે કરવું તે આવડતુ નથી. ફક્ત તમારો નિશ્ચય જ આ માટે પૂરતો છે. તે વસ્તુ તમારી અંદર આપો આ૫ બનીને જ રહેશે, ગુર્ અને શિષ્ય વચ્ચેનો કોઇ પણ અવરોધ ફક્ત ગુરૂ શિષ્ય વચ્ચે થતી ઓગળી જવાની પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી દ્રૂર થશે.
ગુરૂ સાથે સંબંધ રચવાના પાંચ માર્ગ
ગુરૂ સાથેનો સંબંધ પાંચ પ્રકારના મનોવલણ દ્વારા કેળવી શકાય. દરેક મનોવલણ એક જૂદો જ માર્ગ ખુક્ષો કરે છે જે તમને તમારી પોતાની જાત તરફ વધારે નજીક લઇ જાય છે.
એક માર્ગ તે માતાનું પોતાના બાળક તરફનું મનોવલણ, તે. ગુરૂને તમારા બાળક હોય એવા ભાવથી
બધા જ ભાવો ભેગા થાય તે અને તેનાથીયે વિશેષ એવો ભાવ છે ! ગુરૂ–શિષ્યનાં સંબંધમાં આ જ ભાવ હોય છે. કયારેક ગુરૂ સાથે હોવ ત્યારે તમે એવું અનુભવો છો કે જાણે એ તમારા પત્ર હોય. કયારેક તમને એવુંલાગે કે એ તમારી મા જેવા છે. ક્યારેક તમને એ તમારા ઇશ્વર જેવા લાગે. કોઇ અન્ય સમયે એ તમને તમારા મિત્ર જેવા લાગે. કયારેક એ તમને હુંફાળા પ્રેમી જેવા પણ લાગે ! ગુર સાથેનો સબંધ તે આ તમામ વત્તા કાંઇક વધારાનો હોય છે.
ગુરૂ સાથે તમે આ પાંચમાંના કોઇ એક ભાવથી કે બધાજ ભાવથી સંબંધ રાખી શકો છો.
ગુરૂ-શિષ્ય સંબંધના સોપાન
ગુરૂ શિષ્યના સંબંધોમાં ઘણા સ્તરો હોય છે. સૌથી પહેલું સ્તર ફક્ત શુદ્ધ બૌદ્ધિક સ્તરે છે, જે બીજા કશા કરતા શંકા આધારિત વધારે હોય છે. તેમાં હંમેશા અનેક પ્રકારની હંમેશા શંકાઓ થતી જ રહે છે. તમે એમ વિચારો છો કે ''અરે! એ તો ફકત ત્રીસેક વર્ષની ઉંમરના જ દેખાય છે. એ ગૃરૂ કેવી રીતે બની શકે ? એ તો વધ્ધ્ ભણેલા કે યોગ્યતા વાળા હોય એવા પણ લાગતા નથી. તે છતાંય હજારો લોકો તેમને કેવી રીતે સાંભળે છે?'' તમને તમારી શંકાઓ હોય છે. એ તમારી વક્રદ્રષ્ટિ છે. જયાં માત્ર બૌદ્ધિકતા જ હોય ત્યાં આવો કોઇ સંબંધ શકય નથી.
બીજુ સોપાન તે બુદ્ધિમાંથી ડહાપણ કે સૂઝમાં જવ્યું તે છે તમે શંકાની નકારાત્મક ભાવનાથી આગળ વધો છો, અને વિચારો છો?'' ચાલોને આ કાર્યક્રમમાં જઇએ તો ખરા, ખબર તો પડે કે એ વાસ્તવમાં શું કરી રહ્યા છે ? એ શૂં કરી શકે એવા છે? જેવા પ્રશ્નમાંથી આગળ વધીને 'મને લાગે છે એ કાંઇંક અર્થસભર વાત કરે છે' એમ
વિચારો છો. હું માનું અથવા ન પણ માનું. ભલે પણ મારે જોવું તો છે જ !'' અને આમ, તમારી વૈચારિક બુદ્ધિ ડહાપણભરી બનવા માંડે છે.
હવે, આગળ જો તમે આ અંતરમાં અંદર જોવાનું ચાલુ જ રાખો છો તો તમે ડહાપણમાંથી લાગણી સાથેના ડહાપણ તરફ આગળ વધો છો, જેમાં લાગણી ૪૦% ટકા અને ડહાપણ ૬૦% ટકા જેટલુ હોય છે. તમને લાગે છે કે આ ગુરૂ સારા મિત્ર જેવા જ છે. તમે વિચારો છો કે ''એ મને આમ તેમ થોડું ધણું માર્ગદર્શન મને જરૂર પડે ત્યારે આપી શકે એમ છે. મને ખ્યાલ છે કે મારું જીવન કેવું હોવું જોઇએ. તેથી બધી વાત તેમણે મને શીખવવાની જરૂરી નથી. પણ જ્યારે મારે કોઇક નિર્ણય લેવા મદદદની જરૂર પડશે, તો હું એમની મદદ લસઇ શકીશ. આ ગુરૂને મિત્ર તરીકે જોવાનો ભાવ છે. જેને આપણે 'સખાભાવ'. – મૈત્રીભાવ કહીએ છીએ.
આ ચાલવા માટે લાકડીનો ટેકો લેવો જેવું છે. જયારે ખાડા–ટેકરા વાળા રસ્તા આવે ત્યારે તમે લાકડીનો ટેકો લો છો. એના પછી ધીમે ધીમે જયારે તમે કોઇ ગંભીર મૂશ્કેલીમાં આવી જાવ છો, જેમ કે ડિપ્રેશન, માનસિક હતાશા, ત્યારે તમે ફકત એમના શબ્દોથી જ રાહત મેળવી શકતા નથી. ત્યારે તમે એમને પૂછો છો "તમે અદ્દૃભૂત બાબતો શિખવો છો. પણ અત્યારે હં એ પ્રમાણે વર્તી શકતો નથી–એનો અમલ કરીશ શકતો નથી. હું શું કરું ? ત્યારે ગુર્ તમને માનસ શાસ્ત્રની રીતે માનસિક મદદ પણ કરે છે. તમને એ પ્રતીતિ થાય છે કે હવે ફકત લાકડીના ટેકાની જ નહીં પણ બીજી મદદની પણ જરૂર છે. ત્યારે તમે એમનો હાથ પકડો છો અને સ્વસ્થતા મેળવી ફરી ચાલવાનું શરૂ કરો છો. જયારે તમે ગુરૂનો હાથ પકડીને ચાલી રહ્યો હો છો ત્યારે એમનાં તરફનો તમારો કૃતજ્ઞતાનો ભાવ વધી જાય છે.
જીવન મૂક્તિ
પછી ફરીથી ધીમે ધીમે ધીમે તમે વધુને વધુ લાગણી અનુભવા લાગો છો અને એક તબક્કે તો તમે ગુરૂના સંરક્ષક બનો છો. એ તમારી કાળજી રાખે, તમને પૂછે, તમને મદદદ કરે એના કરતાં તમે જ એમની કાળજી રાખો, એમને મદદ કરો, એમને પ્રેમ કરો અથવા એમનું ધ્યાન રાખો–એવી અવસ્ન્થામાં પહોંચી જ્રવ છો. તમારો ભાવ કાળજી રાખતી માતા જેવો, નાના બાળકનું લાલન-પાલન કરતી માતા જેવો બની જાય છે. અને આ શૃદ્ધ લાગણી સભર સંબંધ છે. બાળકની સંપૂર્ણ સ્વસ્થતા સચવાય એ માતાની પહેલી અને છેશ્વી જરૂરિયાત હોય છે.
આ ચાર સ્તરોના સંબંધમાં બૌદ્ધિકતા, બૌદ્ધિકતા-લાગણી, લાગણી–બૌદ્ધિકતા અને શુદ્ધ લાગણી, તમારું જીવન ગુરૂના જીવનથી જુદું અને સ્વતંત્ર હોય છે. તમે તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવવા માટે ફક્ત તેમની મદદદ લો છો, એટલું જ .
જેમ જેમ લાગણીનાં વલણો પરિપકવ થતા જાય છે તેમ તેમ તમને એવો અનભવ થવા માંડે છે કે તમારું જીવન એમના જીવનથી જુદૂ નથી. પછી તમે લાગણીનાં સ્તરેથી 'હોવા'ના-અસ્તિત્વના સ્તરે પહોંચો છો. અહીં તમે ગુરૂની કાળજી રાખવા માટે તમારા જીવનનું બલિદાન આપવા તૈયાર થાવ છો, તમારું સમગ્ર જીવન ગુરુને સમર્પિત કરો છો. મા અને બાળકના સંબંધ કરતાંય વધુ મજબુત એવા 'હોવું'ના સ્તરની શુદ્ધ લાગણીમાં એકીકરણ થાય છે. બંને એકબીજામાં ભળી જાય છે. ત્યારે જાતિની સભાનતા વગરનો ઊંડો, દૈવી પ્રેમ જેવો સંબંધ ગુરૂ–શિષ્ય વચ્ચે બંધાય છે. આ સંબંધને મધુરભાવ કહેવાય છે. જેમાં ઊંડી લાગણી અને 'હોવા'ના સ્તરનાં વલણનું મિશ્રણ સમાયેલું હોય છે.
જયારે મધુરભાવ ઊંડો બને છે ત્યારે તમે અનૂભવો
ગુરૂ એક એવી જીવંત શક્તિ છે કે તમાર પરિવર્તન થઇ જાય છે. તમે નવી ચેતનાને પામો છો.
જ હતી ત્યારે એને મૈત્રીભાવ કહી શકો છો, બૌદ્ધિક લાગણી તરીકે ગણાવી શકો છો. જયારે તમે ગુરૂનો હાથપકડીને ચાલવાનું શરૂ કરો છો ત્યારે, એ તમને ઉપર ઉઠાવે છે ત્યારે એ સંવેદનમય લાગણીભરી બૌદ્ધિકતા બની જાય છે. આને હું ગુર્ માતા કે પિતા જેવા લાગે છે તેવો ભાવ સંબંધ કહ્યુ છું.
ચાલવા માટે
જયારે તમારી
પાસે ફકત લાકડી
ગુરૂ મિત્રમાંથી માતા કે પિતા બને છે. ધીમે ધીમે સંબંધ વધુને વધુ ઊંડો સ્થપાતો જાય છે. તમે સ્થિર થઇને વિચારો છો કે, ''તે ફકત મિત્ર જ નથી, તે એવી વ્યકિત પણ નથી કે જે મને ફક્ત માર્ગદર્શન અને વિચારો જ આપે છે. તે મને સમસ્યાઓ માંથી બહાર પણ કાઢે છે.
પછી ધીમેથી ફરી ફરી એ તમને દરેક ક્ષણે તમારી અપેક્ષા કરતાં પણ વધારે મદદદ કરે છે. ત્યારે તમને તેમના પ્રત્યે વધારે પ્રબળ લાગણી થાય છે. તેઓ તમારા હૃદયમાં ભરાઇ જાય છે. તમે એમને ભૂલી શકતા નથી તેવી સમસ્યા ઉભી થાય છે. તે ક્ષણે તમને એમના ચરણમાં પડી જવાની લાગણી થાય છે. એક સેવકની માફક, શરમથી નહિં, પણ પૂજ્ય ભાવ ભરેલી નમ્રતાથી તમને લાગે છે કે જેને તમે તમારા બધા પ્રશ્નો સાથે સમર્પણ થાવ તેવા ગુરુ મળ્યા છે. રામાયણમાં હનુમાન રામ પ્રત્યે આવી જ લાગણી–ભાવના ધરાવતા હતા. તેઓ સંપૂર્ણપણે રામને સમર્ષિત હતા. આવા સંબંધોમાં ઊંડો વિશ્વાસ ઊંડી લાગણી અને બંનેના હ્રદયોનું મિલન થયું હોય છે. આ સંબંધ પહેલાના સંબંધ કરતા વધુ સંવેદનશીલ અને લાગણીભર્યો હોય છે. તેમાં ૬૦ % ટકા જેટલી લાગણી અને ૪૦ % ટકા જેટલી બૌદ્ધિક સમજ્જણનો સમન્વય થયો હોય છે.
છો કે 'તે' અને 'તમે' જેવું અહીં કશું જ નથી. અહીં બે ભિન્ન વ્યક્તિઓ હોતી જ નથી તમે અને તે એક જ છો, સરખા જ છો. તમે પોતે મહાભાવ અનુભવવાનો શરૂ કરો છો. જાણે કે તમે જ ગુરૂ છો, એવો ભાવ ઉત્પન્ન થાય છે. તમે એ પરમ સત્ય 'તત્ ત્વમ્ असि' –'તે તું જ છે' ની અનભતિ કરો છો.
પહેલા બૃધ્ધિ, પછી બૌદ્ધિકતા, પછી ૬૦% ટકા બુધ્ધિ અને ૪૦% ટકા લાગણી, ત્યારબાદ ૬૦ % ટકા લાગણી અને ૪૦% ટકા બુધ્ધિ પછી ૧૦૦% ટકા લાગણી પછી ૬૦ % ટકા લાગણી અને ૪૦% ટકા હોવું અસ્તિત્વનું મનોવલણ, અંતે ૧૦૦ %ટકા શહ્ અસ્તિત્વ આ પ્રક્રિયા આવી રીતે થાય છે.
આમ, ધીમે ધીમે તમે તમારામાં ગુરૂ–શિષ્ય વચ્ચેનો સંબંધ વિકસતો અનુભવો છો. પણ તે છતાંય કોઇપણ સમયે, કોઇ એકાદ વલણ બીજા વલણો કરતા પોતાનો પ્રભાવ વધારે દર્શાવે એમ પણ બને.
દરેક જણ સામુહિક રીતે (ગુરૂની) ઉર્જામાં જ વિકસિત થાય છે, તેમ છતાં દરેક જણનો ગૂરૂ સાથેનો સંબંધ અદ્વિતીય હોય છે. એ જ એની ખૂબી છે. ભલે તે દાસ્ચભાવ હોય, માલિક–સેવકનો સંબંધ જેવો રામ અને હનુમાનનો હતો, અથવા વ્યાત્સલ્યભાવ જેવો યશોદા અને કૃષ્ણનો હતો, સખાભાવ, મૈત્રિ અર્જુન અને શ્રીકૃષ્ણની, અથવા તો માતૃભાવ, જેમ બાળકનો મા પ્રત્યે હોય, જેવો રામકૃષ્ણ પરમહંસનો કાલીમા તરફ હતો, મધુર ભાવ – પ્રેમીનો પ્રેમભાવ, જેવો રાધા અને કૃષ્ણ હતો- આ દરેક ભાવ કે વલણ જે તે ગુરૂ અને શિષ્યનાં સંબંધમાં અદ્વિતિય છે. દરેક શિષ્ય ગુરૂની સાથે તેના અસ્તિત્વની સત્યતાની શોધમાં જે માર્ગ તેને માટે સર્વોત્તમ હોય તે માર્ગ ઉપર પ્રગતિ કરે છે.
ગર સાથે કેવી રીતે રહેવું-ખુલ્લા રહો
જ્યારે તમે ગુરૂ સાથે હો છો ત્યારે સંપૂર્ણપણે ખુક્ષ્વા (મનથી) રહેવું જોઈએ. તમારા વિચારોમાં થીજેલા ના રહો. એક વાત સમજી લો કે જીવન તર્કથી કઇ વધારે છે. તમારા તર્કને જવા દઇ પૂરેપુરા ખુક્ષા થઇ સભાનતામાં રહો.
જયારે તમે કંઇક જતું કરીને ખૂદ્ધા મોકળાશભર્યા બનો છો ત્યારે ગૂરૂ એક એવી જીવંત શક્તિ છે કે તમાર્ પરિવર્તન થઇ જાય છે. તમે નવા જ સ્વરૂપને પામો છો. તમે એક નવી શક્તિ પામો છો, નવી ચેતનાને પામો છો.
હું તમને એક વાક્યમાં કહી શકું કે : 'તમે નવા સ્વરૂપને પામો છો. તમે નૂતન (New) અને સ્વચ્છ (Clear) બનો છો, તમે ન્યુક્લીઅર બનો છો.
તમારામાં રહેલા પણ તમારો ભાગ નહિ એવા પીડાદાયક ટ્યુમરનો ભાર દૂર થઇ જાય છે. જે તમારો જ પોતાનો જ ભાગ હોય તે કદી તમને પીડાકારક હોઇ શકે જ નહિ. એ જો પીડાકારક હોય તો તે તે તમારામાં રહેવા માટે સર્જાયેલો કદી હોઇ શકે નહી. તેથી ખુદ્ધા રહો જેથી કરીને 'માસ્ટર સર્જન' – ગૃર્ એ જન્મોજન્મ્મોજન્મથી વેંઢારેલા ટ્યુમરને દૂર કરી શકે.
જ્યારે તમે ગુરૂના સાંનિધ્યમાં હો ત્યારે પૂરેપુરા રહો. એ પ્રશ્ન નથી કે ગુરૂએ કહેલી દરેક વાત સાથે તમે સંમત છો કે અસંમત છો? તમારે સંમતિ કે અસંમતિથી પર જવાનું છે. જ્યારે તમે સૂર્યોદય જુઓ છો ત્યારે તમે કહી શકો છો કે તમે એની સાથે સંમત છો કે અસંમત છો ? ના, એમ છે. બસ. એવી જ રીતે ! ગુરુ પોતે જ છે. ખલાસ. એકવાર આ લાગણી તમારો એક ભાગ થઈ જાય પછી તમારા તરફથી કશું વધારે કરવાનું રહેતું નથી. પછી
ગુરૂએ મોટેર્થો કહ્યું "અરે મૂરખા ઊભો થા. પોતાનીં જાતને બચાવ. '' શિષ્યે ફરીથી બૂમ પાડીં "મને તમારો ફિલસૂફીં પછૌ સમજાવજો પહેલા મને બચાવો મારી જિંદર્ગો ભયમાં છે. પહેલા મને બચાર્થો લો ! "
ગુરૂ આ સાંભળૉને પણ સહેજે હલ્યા નહીં તેમણે ફરીંથી કહ્યુ "અરે મૂરખા તારીં જાતે જ બચ. ઊભો થા! "
િશિષ્ય આ સાંભળીને રડીં પડયો તેણે કહ્યુ ં "અરે હં તો તમને મારા ગુરૂ માનતો હતો. બચાથો ! બચાવો! "
હવે ગુરૂએ મોટેથીં બૂમ પાડીં કહ્યું અરે મૂરખ ! ઊભો થા ને ! "
િશિષ્ય આ સાંભળીને ભયથી ઊભો થઈ ગયો… એણે જોયું કે પાણાં તો ફ્રક્ત તેની કેડ સુધી જ હતું !
તમે પણ સંઘર્ષ કરો છો કારણ કે તમે પાણીમાં પડી ગયા છો પણ તમને એની ખબર નથી કે પાણી તો ફક્ત કેડ સુધી જ છે ! જ્યારે તમે ગુરૂના આદેશને સાંભળો અને ઊભા થાવ ત્યારે જ તમને પ્રતીતિ થાય કે પાણી તો ફક્ત કેડ સુધી જ છે અને તમે હળવા બની શકો. જે બધી ચિંતાઓ વિષે તમે એમ ધારતા હતા કે તે તમાર્ જીવન બરબાદ કરી રહી છે તે તો ખરેખર અસ્તિત્વમાં છે જ નહિ. તે તો ઘણુંખરું તમારી કલ્પનાઓમાં જ રહેલી છે. તે ક્યારેય સાચી બનતી જ નથી.
તો હવે સમજી લો કે જ્યારે તમને હં કહં કે હં કાળજી લઈશ ત્યારે હકીકત્તમાં હું તમને ઉભા થવા માટેની લાકડી
દીક્ષાર્થી શિષ્ય બનવું એટલે ગુરૂ સાથે સંપૂર્ણપણે મોકળા તો તમે તમારા થઈને રહેવું, ઠેઠ અંદર સુધી ર-વ – ૨વરૂ ૫ને પૂરેપૂરી સચ્ચાઇથી હોવું. તમારી સ મક્ષ વ્યક્ત કરી આપવાની રજા ગુરૂને આપી દીધી છે.
દીક્ષાર્થી શિષ્ય બનવું એટલે ગૂર્ સાથે સંપૂર્ણપણે મોકળા થઈને રહેવું, કોઈપણ રીતે ભયભીત ન હોવું તમારૂં કોઈ પણ પાસ્ છૂપાવવું નહીં, પણ ઠેઠ અંદર સુધી પૂરેપૂરી સચ્ચાઇથી હોવું.
અને ત્યારે જ ગુરૂ તમારા ઉપર પોતાનું કામ કરી શકે છે. એ તમને એવી દિશામાં ધકેલે છે કે જેનો તમે ક્યારેય વિચાર ન કર્યો હોય કે ત્યાં જવા તમે સક્ષમ છો. એ તમને એવા સંજોગો અને પરિસ્થિતિ તરફ જવા પ્રેરણા આપે છે કે જ્યાં જવાનો તમને પહેલા ભય લાગતો હોય. એ સતત તમારી સરહદોનો વિસ્તાર કરતા રહે છે જ્યાં સુધી તમને એવી પ્રતિતી ન થાય કે ખરેખર કોઇ સરહદો હોતી જ નથી, કોઇ સીમાઓ છે જ નહિ. પછી તમે પણ એમના જેવા જ બની જાવ છો. તમે પણ એક સંપૂર્ણ મૂક્ત, અસીમ એવા પરમહંસ બનો છો !
તમે ગુરૂ સામે ખુક્ષા રહી તમારા ગુરૂમાં રહેલો વિશ્વાસ વ્યક્ત કરો છો. તમારી અને અસ્તિત્ત્વ વચ્ચે એક સુંદર સેતુ બનવા માટે બસ આ એક વિશ્વાસની જ જરૂર છે.
એક નાનકડી વાર્તા :
એકવાર એક શિષ્ય ગંગા નદીંમાં પડીં ગયો. એના ગુરૂ નદીંના કાંઠે બેઠા હતા. પોતાના ગૂરૂને જોઇ શિષ્યે બૂમ પાડીં "બચાવો ! બચાથો ! ભગવાન મને બચાવો ! ગુરૂજી ! મને બચાવો !
આપુ છું. જ્યારે ગુરૂ કહે કે ''હું કાળજી રાખીશ''અને તમે શંકા કરો તો તમે ઊભા થવાની તક જ ગુમાવી દો છો.
ગુરના સાજ્રિધ્યમાં તમારા સંસ્કારો બાળી નાખો
જીવન– મુક્ત ગુરૂ રમણ મહર્ષિના જીવનમાં બનેલો સુંદર નાનકડો પ્રસંગ :
રમણ મહર્ષિનો એક શિષ્ય તેમની સ્તૂતિટ્વપે તેમનું 'રમણ પુરાણ' નામનું મહાકાથ્ય લખીં રહ્યો હતો. પણ કોઇક્રવાર વિચાર શૂન્ય બનો આગળ લખતા અટકીં જતો હતો. જ્યારે લેખક પોતાના અહં સાથે લખે તો આવ્યો વિચાર શૂન્યતા સર્જાય છે. થોડા વખત પછીં એ શિષ્ય રમણ મહર્ષિ પાસે આવીંને કહેવા લાગ્યો, ''પ્રભુ હં આગળ લખીં શક્રુ તેમ નર્થો. મહેરબાનીં કરી, મારીં મદદ કરો" રમણ મહર્ષિએ કહ્યું ''એ કાગળને નીંચે મૂકીં દો. હં તમારી સાથે થોડા વખત પછીં વાત કરીંશ. "
એ શિષ્યે કાગળ નીચે મૂકી દીધો અને જતો રહ્યો. બીજે દિવસે એ પાછો આવ્યો ત્યારે એણે જોયું કે પૂર્ણ મહાકાવ્ય લખાઈ ચૂક્યું હતું ! રમણ મહર્ષિએ ૩૦૦ જેટલી પંક્તિઓ જાતે જ લખી હતી. જ્યારે એનું પુસ્તક છપાયું ત્યારે એ શિષ્યે ૩૦૦ જેટલી પંક્તિઓને ખાસ સ્થાન આપ્યું, અવતરણ ચિહ્નો કર્યા અને તેની નીચે ફટનોટ લખી કે 'આ ૩૦૦ પંકિતઓ પ્રભુએ પોતે લખી છે. ' '
રમણ મહર્ષિએ પુસ્તક જોયુ અને પૂછ્યું ''ઓહ ! તો બાકીની પંક્તિઓ તમે લખી છે, બરાબર ?''
પાછળથી શિષ્યે કહ્યું ''ગુરુએ જ્યારે મને આવું કહ્યું
ત્યારે એ ક્ષણે જ તમે જ્યારે આવા મારી અંદર કંઈક સંસ્કારોની પકડમાં હો તૂટ્યું, આંખમાંથી રૂક્ત ગુરુના સાજિધ્યમાં રહો. .... આંસુ નીકળી તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ આવ્યા, અને હું બની જશો. પ્રભૂના ચરણમાં પડી ગયો, અને પછી ક્યારેય મારો અહં ઊભો નથી થયો. ગુરૂની આ એક જ ટકોરે શિષ્ય મૃર્ગનારને જીવનમુક્ત કરી દીધા.
સમજીલો કે મુરૂગનારની માફક તમારામાં પણ સંસ્કાર અથવા લેખકના અહંની જેમ અંદર કંડારાયેલી સ્મૃતિ જેવા ઘણા સંસ્કારો ભરેલા હોય છે. જ્યારે તમે આવા કોઇ સંસ્કારની પકડમાં હો તો, ફકત ગુરૂની હાજરીમાં જ રહો. એનાથી તમે સંપૂર્ણ છૂટકારો પામી સ્વસ્થ બની જશ્શો.
મોટી સમસ્યાએ છે કે આવા સંસ્કાર પોતે જ તમને એ સંસ્કારરૂપે છે તેનો સ્વીકાર કરતા રોકે છે. એ તમારી જરૂરિયાત છે એમ મનાવે છે કારણ કે એ તો એના પોતાના અસ્તિત્વનો પ્રશ્ન છે.
તમે જ્યારે આવા સંસ્કારોની પકડમાં હો અને અજાગ્રત જોરદાર લાગણીઓ જેવી કે ક્રોધ, મોહ, લોભ, ભય, હતાશા અથવા ઇષ્યા થી ઘેરાયેલા હો ત્યારે મહત્વના નિર્ણયો કરવા નહિ. ફક્ત ગુરુના સાંનિધ્યમાં રહો. એ અદ્દુભૂત તક ક્યારેય ગુમાવવી જોઇએ નહીં. તમે સંપૂર્ણ રીતે નિર્વિકાર થઇ સ્વસ્થ બની જશો. તમે જ્યારે આવા સંસ્કારોની પકડમાં હો ત્યારે કદી પણ ગુરુથી દૂર ભાગશો નહિ.
જ્યારે કોઇ વ્યક્તિ હતાશામાં ઘેરાયેલી હોય છે અને
સ્થિતિ બીજા કરતાં વધારે સાચી છે એવું છે જ નહિ. બન્ને સ્થિતિ હોય છે, બસ એટલું જ. હકારાત્મક સ્થિતિ ઉપર વધારે વિશ્વાસ રાખવો એ પસંદર્ગી તમે કરી શકો છો.
જ્યારે કોઇ ડીપ્રેશન કે હતાશ અવસ્થામાં છોડી જવાનો નિર્ણય કરે છે અને પછી જ્યારે તેનું મન ફરી સ્વસ્થતામાં પાછ્યુ આવી જશે ત્યારે સમસ્યા એ થાય છે કે તેના નિર્ણય માટે તેને પસ્તાવો થશે. પછી પાછુ ફરવાનું તેને માટે મૃશ્કેલ બને છે; કારણ કે તે અપરાધભાવની પકડમાં આવી જાય છે અને તેને પોતાને તે પાછો આવવા યોગ્ય છે તેવું લાગશે નહિ.
હું લોકોને હંમેશા કહુ છું કે જ્યારે તમે હતાશાથી ઘેરાયેલા હો ત્યારે ક્યારેય છોડી ન જશો. જો તમે હતાશ છો તો એ મારી પાસે રહેવાનો એકદમ સાચો સમય છે. જ્યારે તમે કોઇ સંસ્કારની પકડમાં સપડાયેલા હો ત્યારે મારાથી દ્રૂર જવાનો પ્રયત્ન કરવો તે તમે બિમાર હો તે છતાંય ડૉકટર પાસે રહેવાની ના પાડતા હો તેમ છે. હકીકતમાં આ સમય તો ખરેખર ડોક્ટરની પાસે રહી સારવાર લેવાનો છે !
તમારા જીવનના હેતુ અને ગુર માટેની જાગવતા
એક વાત સમજી લો કે, શિષ્ય ને પોતાની અજ્ઞાનતા વિષે ખબર જ હોઇ શકે નહિ. કારણ કે તે અંધારામાં હોય છે. આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ પ્રકાશમાં છે તેની જ જવાબદારી છે, નહિ કે જે અંધારામાં હોય તેની.
એક નાનકડી વાર્તા :
જન્મથી આંદ્યળો એવો
મનનો એ સ્વભાવ જ ફરતા પૈડા જેવો છે. નીચે છે તે ઉપર મને છોડી દે છે ત્યારે
આવવાનું જ છે. મને એના પ્રત્યે ઘણી
મારાથી દૂર જાય છે –
લાગણી થાય છે. એવું નથી કે હું મારા મિશનમાંથી એક વ્યક્તિ ગુમાવું છું તેથી આવી લાગણી થાય છે. ના ! પણ એટલા માટે, જ્યારે હતાશામાં ડુબેલો હતો ત્યારે જ એ દૂર ગયો. જો એ વ્યક્તિ પોતાની સુખી અવસ્થામાં મને છોડી ગયો હોત તો કોઇ વાંધો નહોતો. એ સ્વાભાવિક સંબંધ છે. એ મને પોતામાં લઇને જ જાત. પણ જો એ હતાશ થયેલો રહે તો એના વિકાસની કોઇ શક્યતા નથી. આ સંસ્કારની ઘેરી અસરમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે. એ તેનો ઊંડો ઘા બની જશે, જેમ બિલાડી દૂધ પીતી વખતે દાઝી જાય તેમ ! એ ક્યારેય પછી દૂધની નજીક નહીં જાય.
તમે જ્યારે નિરાશ કે હતાશાભરી મનોસ્થિતિમાં હો ત્યારે ક્યારેય કોઇ નિર્ણય લેવો નહિ. હતાશા સ્વાભાવિક રીતે તમને હકીકતોને ધૂંધળી અને અવળી દેખાડે છે. આ સ્થિતિ કોઇ મહત્વનો નિર્ણય લેવા માટે યોગ્ય નથી. તમારે તેમાંથી બહાર આવી સારી મનોસ્થિતિમાં પલટાવવાની રાહ જોવી કે જેથી હકીકતો તમને જેવી છે તેવી સ્પષ્ટ દેખાય. તમે મહત્વનો નિર્ણય હંમેશા મજામાં અને હકારાત્મક મનોસ્થિતિમાં હો ત્યારે જ લો. જેમ તમે દિવસના અન્જવાળામાં જ્યારે તમે જાગતા હો ત્યારે જે રીતે નિર્ણય કરો છો, નહિ કે મધરાતે જ્યારે તમે ઉઘતા હો, તેમ કોઇ પણ નિર્ણય તમે જ્યારે જ્યારે જાગૃત અવસ્ન્થામાં સભાનતામાં હો ત્યારે જ નહિ કે ગૂંચવાયેલી અવસ્ન્થામાં બેભાન હો ત્યારે કરવો.
એક વાત સ્પષ્ટ સમજી લો, હતાશાભરી મનોસ્થિતિ પણ જેમ આશાભરી મનો સ્થિતિ ગઇ હતી તેમ જતી રહેશે. મનનો એ સ્વભાવ જ ફરતા પૈડા જેવો છે. નીચે છે તે ઉપર આવવાનું જ છે. ઉપરની કે નીચેની કોઇ પણ
હિમાલયમાં ફરતો હતો. પોતાને ચાલવામાં સરળતા રહે તે માટે તે એક લાકડી શોધતો હતો. તેને એક થૉજી ગયેલા સાપનીં ઠોકર વાર્ગો. થીજેલા સાપને લાકડી સમજીને તેણે લાકડી તરીકે વાપરવાનું શરૂ કર્યું.
એક પ્રબૂદ્ધ ગુરૂએ આ જોયું અને તેઓ એકદમ બૂમ પાડીં ઉઠ્યા, "અરે મૂરખ ! એ તો સાપ છે ફેંકી દે." આ સાંભળીને આંદાળા માણસે પણ મોટેથી બૃમ પાડીં કહ્યું ''ના ! મને લાગે છે કે તમારી પાસે લાકડી નર્થો એટલે તમે આને ફેંકી દેવાનું કહો છો જેથીં હં ફેંકુ અને તમે એનો ઉપયોગ કરીં શકો. "
ગુરૂએ કહ્યું, "મૂર્ખ! મારે એન્નો જરૂર નથીં ! તારા હાથમાં જે છે તે લાકડી નર્થો પણ સાપ છે. હવે સૂર્યોદયનો સમય થવા આવ્યો છે, સૂર્યના તાપર્થો આ થીજેલો સાપ ફર્રાથી સજીવન થશે અને તરત જ તને દંશ મારશે." આટલૂં સાંભળૌંને પણ એ આંધળો માણસ એ લાકડી ફ્રેંકવા માટે રાજી નહોતો. ગુરૂએ કહ્યું "ભલે તને મારામાં વિશ્વાસ નર્થો પણ તે છતાંય તને બચાવવો એ મારીં જવાબદારી છે." એમ કહીં તેમણે આંદ્યળા માણસના હાથમાંથી એ સાપ ઝૂંટથી લઇને દૂર ફ્રેકવાનો પ્રચત્ન કર્યો. એ આંદ્યળા માણસે એ લાકડીથી જ ગુરૂને મારવાનું શરૂ કર્યું.
તે છતાંય ગુરૂએ કહ્યું "તું ભલે મને મને મારે એ ચાલશે. તને ખબર પડતીં નર્થો માટે તને બચાવવો એ મારીં જવાબદારી છે. ગુરૂએ સાપને પકડી જોરથી દૂર ફેંકીં દીધો !
સદગુરુ મેળવવા માટે તમને ખબર નથી કે તમે કેટલા જન્મો સુધી સંઘર્ષો કર્યા છે, કેટલી પ્રાર્થનાઓ કરી છે.
તમારા જીવનમાં સદગૂર તમને તમારી પ્રત્યેનીજાગુતતા થવી એનો ૫ ો તા ની અર્થ એવો કે તમારી આંતરિક ઉદત્તક ટ ઉત્કટ ઝંખનાઓ અને જીવનના ઝં ખના આે દેતુ પ્રત્યે તમે સજાગ થયા છો.
વિશે જાણ નથી. તમારા જીવનમાં ગુરૂ હોવા એ કંઈ સીધી–સરળ વાત નથી. જીવંત–મૂર્ત એવા ગુરૂને પામવા માટે તમે કેટલા જન્મોનો સંઘર્ષ કર્યો છે. આર્તનાદભરી પ્રાર્થનાઓ કરી છે એની તમને ખૃદને ઝાંખી પણ નથી. તમારા જીવનમાં સદગુર્ પ્રત્યેની જાગતતા થવી એનો અર્થ એવો કે તમારી આંતરિક ઉત્કટ ઝંખનાઓ અને જીવનના હેતુ પ્રત્યે તમે સન્જાગ થયા છો.
જીવનના આભાસી નાટકનો અંત
તમારા બધા સંબંધો જીવનના નાટકના ફક્ત પાત્રો જ છે. સ્પષ્ટતાથી સમજીલો કે સંબંધ તરીકે જે કંઈ થાય છે, બને છે તે ફક્ત મનનું એક નાટક જ છે.
તમારે સત્યને સમજવું જોઈએ. તમે એક કુટુંબમાં કોઇની સાથે તમારા માતા, પિતા, ભાઇ કે બહેનના સંબંધથી જન્મો છો અને તેમની સાથે કુટુંબના સભ્ય તરીકે રમો છો. તમે બાળકોને ઢીંગલીઓ સાથે રમતા જ્રોયાં હશે. ભલે કોઈ બાળક પાસે ઓછી ઢીંગલીઓ હશે તો પણ તેમાંની એકને તે માતા, બીજીને પિતા બાકીની ઢીંગલીઓને ભાઇ–બહેન બનાવશે. આ બધી ઢીંગલીઓ સાથે તે પોતાના જ રોજિંદા દિવસની જેમ ક્રિયાઓ કરી રમશે. પિતાજી ઓફિસમાં જતા હોય એવા અવાજો, માતા રસોડામાં રસોઇ કરતી હોય એવો ઢોંગ, ભાઇ સ્કૂલે જતો અને બહેન નિશાળે ન જવાની હઠ કરીને રડતી જદ કરતી હોય (એવી સ્થિતિઓ) તે રમતમાં પણ લાવે છે. બાળક આવી રીતે બધા રોલ જાતે જ રમે છે અને આનંદ કરે છે.
અસ્તિત્વ (ની શક્તિ) થી ઉભરાતા હોય છે. તેમનો હાથ પકડીને તમે તેમને તમને પણ પરમાનંદના સાગરમાં જે માં તે પણ ડ્રુબેલા છે ત્યાં લઇ જવાનું કહો છો.
જ્યારે તમે પોતે કર્તા છો એમ વિચારો છો ત્યારે જ ચિંતા અને તણાવ થાય છે. તમે તરત જ થાકી જાવ છો. પણ જો તમે આ કર્તાભાવ છોડી તે પરા શક્તિ ને સોંપી દો અને તમારૂં કાર્ય આનંદપૂર્વક કરવાનું ચાલુ રાખો તો તમે જળરદસ્ત હળવાશ અનુભવશો.
એક નાનકડી વાર્તા:
એક બેંકનો મેનેજર હતો. તેને એવી ટેવ હતી કે બેંકનીં બધીં રકમ તે ઘરે જતીં વખતે પોતાનીં સાથે લઈ જતો અને બૌજે દિવસે લઈ આવતો. તેણે આવ્યું એક માહિના સૂધી કર્યું અને તેને લાગ્યું કે તે આ કામથી ગ્રાસૌં ગયો છે.
તે રોજ ધરેથી આવતા–જતાં, રસ્તામાં સતત િચંતામાં રહેતો કે રકમ સલામત છે કે નહીં. આ ચિંતાને કારણે તે રાગ્રે સરખું ઊંઘી પણ શક્રતો નહોતો. રાગ્રે પણ પોતાના ઘરમાં બેંકની રકમ સહૉસલામત રહે તે માટે તે ચિંતા કર્યા કરતો હતો. અંતે થાકીંને તેણે પોતાના બોસને કહ્યું કે તેને આ નોકરીમાંથી છૂટા થવ્યું છે. આવ્યું કામ હવે તે કરીં શકે તેમ નથી. હવે તેનાથી વધારે તણાવ સહન થાય એમ નર્થો.
એના બોસે એને કહ્યું કે ભલે કદાચ રકમ ખોવાઇ જાય તો પણ બેંક એના ઉપર આરોપ મૂકશે નહીં તેથીં તે આ નોકરીં ચાલુ રાખે… અને એ દિવસર્થો એ મનેજર શાંતિર્થો ઊંઘવા લાગ્યો.
હવે, તમારા પોતાના જીવનમાં દષ્ઠિપાત કરો. તમે વધુ ને વધુ મેળવવાની ધાંધલમાં પડયા છો, પછી ભલે તે સંબંધો હોય કે ભૌતિક સુખ સગવડને લગતું હોય ! તમે સજીવ અને નિર્જીવના માલિકીપણાને વિસ્તારો છો. અને એકાએક જ તમારા મૃત્યુથી આ નાટકનો અંત આવી ન્નય છે.
ફરીથી તમે બીજા કુટુંબમાં જન્ન્મ લો છો જેમાં બીજા કોઇ તમારા માતા, પિતા, ભાઇ કે બહેન હોય છે અને એ જ રમત ફરી રમો છો. બાળકો ઢીંગલીથી જે રમત રમતાં હોય છે એનાથી આપણી જિંદગી જરાય અલગ નથી, સરખી જ છે. આ જ જીવનનું આભાસી નાટક છે. જે કોઇ ગૂરૂ–શિષ્યના સંબંધને પૂર્ણતાથી અનૃભવ કરી જાણે છે તેના જીવનમાં ફરીવાર આવું આભાસી નાટક ભજવાતુ નથી.
સમર્પણ-સર્વોત્કૃષ્ટ ટેકનીક
ભગવદ્ગીતામાં અર્જ્ર્ન કયો રસ્તો અનુસરવો તેની મોટી મૂંઝવણમાં ગુંચાય છે. ભગવદ્દગીતાના છેશ્વા અધ્યાયમાં જે અંતિમ ઉપદેશ શ્રીકૃષ્ણે અર્જ્યુનને આપ્યો તે આત્મ સાક્ષાત્કાર પામવાની સર્વોત્કૃષ્ટ ટેકનીક છે. ધ્યાન, ભક્તિ, જ્ઞાન જેવી વિવિધ પ્રવૃત્તિઓને સમજાવ્યા પછી શ્રીકૃષ્ણ અંતે એક સરળ, સચોટ અને સર્વોત્તમ ૫દ્ધતિ જણાવે છે અને તે ટેકનીક એટલે સમર્પણ, શરણે જવ્યું તે.
એક વાત સ્પષ્ટતાથી સમજી લો કે, જ્યારે તમે કોઇ જીવનમુક્ત ગુરૂના શરણે જાવ છો ત્યારે, તમે એવી વ્યક્તિને શરણે જાવ છો જેને કોઈ અહંકાર નથી, કોઈ ચોક્કસ ઓળખ નથી અને તેથી તેનો પોતાનો કોઇ ખોટો સ્વાર્થ નથી. તે તો અસ્તિત્ત્વ સાથે ભળી ગયેલા અને
એનામાં શો ફેરફાર થયો ? એ કામ તો એનું એ જ કરતો હતો, તે છતાંય હવે તેનામાં ચિંતા કે તણાવ કેમ નહોતા? કારણ કે પૈસા સાચવવાની જવાબદારી હવેથી ઉચ્ચ અધિકારીની હતી ! બસ એટલૂં જ ! એણે જે કામ કરતો હતો, એ જ કામ કરવાનું ચાલુ રાખ્યું.
જ્યારે તમે કોઇ ઉચ્ચ શક્તિને શરણે જાવ છો ત્યારે તમને ક્યારેય થાક-કંટાળો કે હતોત્સાહનો અનૃભવ થતો નથી. કારણ કે તમે પોતે એવી વ્યક્તિના સાંનિધ્યમાં છો કે જે સ્વયં એક પરમ શક્તિ છે.અને એ જ તમારી શરણાગતિની ભેટ છે.
સમર્પણની ત્રણ કક્ષા
શરણાગતિનાં ત્રણ સ્તરો વિશે હવે હું તમને સમજાવું. બુદ્ધિનું સમર્પણ, લાગણીઓનું સમર્પણ અને જ્ઞાનેન્દ્રિયોનું સમર્પણ.
શરણાગતિનો પહેલો પ્રકાર તે બુદ્ધિની શરણાગતિનો છે, જેમાં તમારી પોતાની બુદ્ધિ કરતા ગુરૂની બુદ્ધિમાં વધારે વિશ્વાસ હોય છે. આ ફક્ત બૌદ્વિક શરણાગતિ છે. આ સ્તરે, ગુરૂ જે જીવનશૈલી બતાવે તેને તમે અનુસરો છો.
બીજા પ્રકારમાં તમને ગુરૂની લાગણીઓ ઉપર તમારી પોતાની લાગણીઓ કરતાં ઘણો વધારે વિશ્વાસ હોય છે. આનો અર્થ એવો કે બીજા કોઇ સંબંધ કરતાં ગુર્ સાથેનો તમારો સંબંધ સર્વોત્કૃષ્ટ છે એવો વિશ્વાસ. જો ઇશ્વર તમારી સમક્ષ હાજર થઇને પૂછે કે, આખી પૃથ્વી ઉપર તમારા સિવાય માત્ર એક જ વ્યક્તિની હાજરી તમને જોઇએ તો તમે કોને પસંદ કરો ? જો આ પ્રશ્નનો જવાબ – મારા ગુરૂ એવો હોય તો સાચા અર્થમાં તમારી લાગણીઓની શરણાગતિ થઇ છે.
અલબત્ત, ગુરૂનો નાશ ક્યારેય ન થાય એ વાત જુદી છે ! એવું વિચારવાની જરૂર નથી કે તમે એમને પસંદ કર્યા છે એટલે તેઓ જીવંત છે ! તમે એમને પસંદ કરો કે ન કરો તો પણ ગુરૂ તો જીવંત રહેવાના જ છે.
જો તમને એવું લાગે કે તમારી ગૂરૂ પ્રત્યેની લાગણી બીજી કોઇ પણ લાગણી કરતાં વધારે જોરદાર છે, તો તમને લાગણીભરી શરણાગતિ થઇ ગઇ છે. એક વાત સ્પષ્ટ સમજી લો કે ૯૯ ટકા જેટલા લોકો પહેલાં સ્તરના હોય છે. ઘણા ઓછા લોકો બીજા સ્તરના ઊંડાણ સુધી પહોંચી શકે છે. બાકીના જ્યાં છે ત્યાં જ રહી જાય છે.
શરણાગતિનો ત્રીજો પ્રકાર તે જ્ઞાનેન્દ્રિયોની શરણાગતિ.
શ્રીકૃષ્ણના જીવનનો એક સુંદર પ્રસંગ છે. મહાભારતના યુદ્ધ પછી શ્રૉકૃષ્ણ અને અર્જુન શાંતિર્થો બેઠા હતા. શ્રીકૃષ્ણે–અચાનક કહ્યું, 'અરે અર્જ્યુન ! ત્યાં જો, લૌલો કાગડો !
અર્જુને કહ્યું ''સુંદર ! લૉલો કાગડો !'''
શ્રીકૃષ્ણે કહ્યું ''અરે મૂર્ખ ! એ કાળો છે , લૌલો નથી. "
અર્જુને કહ્યું, "હા કૃષ્ણ! એ કાળો છે, લૌલો નથી. "
શ્રીકૃષ્ણે પૂછચું "તને શું થયું છે ? હું જ્યારે લીંભો કહંછું ત્યારે તું લૌંલો કહે છે અને જયારે હ કાળો કહું છું ત્યારે તું કાળો કહે છે. તારીં સાથે શું બની રહ્યું છે ? ?"
ઉપર એક લાલ અને એક લીલી એમ બે લાઇટો રાખવામાં આવી હતી. લીલી લાઇટનો અર્થ એવો થતો હતો કે કરંટનો શૉક ભારે હશે. કરંટ નો શૉક હળવો હશે. લાલ લાઇટનો અર્થ એવો હતો કે તે માણસે તેને અનુભવાતા શૉક નું દ્રઃખ ૧ થી ૧૦ના સ્કેલમાં ઓછું છે કે વધારે છે તે જણાવવાનું હતું.
તે માણસ ઉપર આ પ્રયોગ પંદર મિનિટ સુધી કરવામાં આવ્યો. પ્રયોગના અંતે એણે અનૃભવ્યું હતું કે શરૂઆતમાં શૉક ભાર હતા અને અંતમાં તે હળવા થયા હતા.
આંચકો લાગે તેવી વાત તો એ હતી કે હકીકત આનાથી એકદમ વિરૂદ્ધ હતી. પ્રયોગના અંતિમ ભાગના કરંટના આંચકા ભારે હતા. તો પછી તેની અસર હળવી કેમ નોંધાઇ હતી ? વાત એમ હતી કે હળવા આંચકા આપતા પહેલા, દર્દીને લીલી લાઇટ બતાવવામાં આવી હતી. જેનાથી સ્પષ્ટ થતું હતું કે હવેનો કરંટનો આંચકો હળવો રહેશે.
લીલી લાઇટને કારણે દર્દીનૂં મન આવી રહેલો આંચકો (શૉક ) હળવો હશે એ પ્રમાણેની માન્યતાથી બંધાઇ ગયું હતું. પછી જ્યારે કરંટ આપવામાં આવ્યો ત્યારે હકીકતમાં તો તે ઘણો ભારે કહેવાય એટલો હતો તે છતાંય માણસનું મન હળવાં આંચકો હશે એમ માનત્તૃ હતુ અને તેને માટે તૈયાર હતું, તેને કારણે આ ભારે કરંટની અસર દર્દીના શરીર ઉપર હળવી નોંધાઈ હતી.
તેથી સંશોધકો એવા તારણ ઉપર આવ્યા કે બનાવટી દવાની અસર ઘણી ઊંડી હોય છે અને તેનું મહત્ત્વ પહેલા ધારતા હતા તેની સરખામણીમાં ઘણું વધારે છે.
જો આપણા જીવનમાં ગર છે તો પછી બીજા કશાંની જરૂર રહેતી નથી.
મને પ્રામાણિકતાથી કહેવા દો. એ કાગડાનો રંગ ક્રયો છે તે હં જાણતો નર્થો. પણ તમે જ્યારે કહ્યું કે તે લૌલો છે ત્યારે મને એ લોંલો દેખાયો, તમે જયારે કહ્યું કાળો તો મને એ કાળો દેખાયો. હું બીંજુ કર્શું જાણતો નર્થો. ! "
અર્જૃને જ્વાબ
આપ્યો : શ્રી કૃષ્ણ,
અર્જુનની પ્રત્યેક ઇન્દ્રિય શ્રીકૃષ્ણને જ વિશ્વાસ કરતી હતી. અર્જુનને પોતાની ઇન્દ્રિયો કરતાંય ગુરૂની ઇન્દ્રિયો ઉપર વધારે વિશ્વાસ હતો !
પ્લેસેબો જેવી અસર કે કંઇક વધારે
મેડિકલની ભાષામાં આપણે (પ્લેસેબો અસર) 'બનાવટી દવા જેવી અસર' જેવો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. કોઈ દર્દીને બનાવટી દવા આપવામાં આવે છે પણ તેને એમ કહેવામાં આવે છે કે એ ખરી દવા છે. અને તે સાજો થઈ જાય છે. જો કે તાજેતરમાં થયેલા સંશોધનો એમ પણ કહે છે કે આવી પ્લેસબોની અસર ખરેખર ઘણું વધારે કહી જાય છે, સૂચન કરે છે.
ઈટાલીની તૂરીન (Turin) યુનિવર્સિટીમાં થયેલું એક રસપ્રદ સંશોધન મારા વાંચવામાં આવ્યું. તેમણે એક એવો પ્રયોગ કર્યો કે જેમાં એક વ્યક્તિને ઇલેક્ટ્રોડ જોડી માપી માપીને શૉક્સ આખ્યા. પહેલા તેમણે તે માણસના દ્દુખાવાનો એક સ્કેલ તૈયાર કર્યો. જેમાં ઓછામાં ઓછો કેટલા કરન્ટનો શૉક તેને અસર કરે છે અને વધારેમાં વધારે કેટલા કરન્ટનો શૉક તે સહન કરી શકે છે તે શોધી કાઢચ્ચું.
હવે, કરંટ આપતા પહેલા, દર્દીની સામે એક બોર્ડ
તેમણે એ પણ શોધી કાઢ્યું છે કે દવાઓ પણ દરેક વખતે સીધી જ અસર કરતી નથી. તેનાં પરિણામો અપેક્ષાના પ્રભાવ આધારિત હોય છે. ડાક્ટરો એ પણ શોધી કાઢ્યું છે કે જો દર્દીને એમ કહ્યું ના હોય કે તેને દ્દ્ર:ખશામક દવાનું ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે તો તેને દ્રઃખશામક અસર માટે વધારે મોટો ડોઝ આપવો પડે છે. જો દર્દીને તેને દર્દશામક દવા આપવામાં આવી રહી છે એવી ખબર હોય તો ઘણા ઓછા ડોઝથી ધારેલી અસર થાય છે.
મન ઘણું શક્તિશાળી છે, તે સીધી રીતે તમારા શરીરમાં ફેરફાર કરી શકે છે. જેમ બધી ઇન્દ્રિયો મનની શરણાગતિમાં રહી શકે છે, તેવી જ રીતે બધી ઈન્દ્રિયો પણ પરમ ચૈતન્યને સમર્પણુ થઇ શકે છે. આવું જ શ્રીકૂષ્ણ અને અર્જુન વચ્ચે બન્યું હતું, જયારે શ્રીકૃષ્ણે અર્જુનને લીલો કાગડો જોવાનું કહ્યું તો અર્જુનને પણ લીલો કાગડો જ દેખાયો.
તમારી ઇન્દ્રિયો કહે છે કે તમે મનુષ્ય છો પણ હું કહ્ છું કે તમે આધ્યાત્મિક હસ્તિ છો. જ્યાં સુધી તમે તમારી ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખો છો ત્યાં સુધી તમે મનૃષ્ય છો. જયારે તમે ગુરૂ ઉપર વિશ્વાસ મૂકો છો ત્યારે તમે અનુભવો છો કે તમે આધ્યાત્મિક હસ્તિ છો. આ ફેરફારને હું 'જ્ઞાન પ્રક્રિયાત્મક ફેરફાર' કહું છું.
ગુરુ-સર્વોત્કૃષ્ટ વૈભવ
ગુરૂ એ તમારા જીવનની સર્વોચ્ચ ખુશી કે સગવડ છે. જો આપણા જીવનમાં ગુરુ છે તો પછી બીજા કશાંની જરૂર રહેતી નથી. જો ગુરૂ નથી, તો બીહ્યું કાંઇ પણ કંઇ ઉપયોગી ડહાપણ(પ્રજ્ઞા) પ્રગટાવે છે અને તેનો આપણી જરૂરિયાત પ્રમાણે ઉત્ત્કર્ષ કરે છે.
જવનની ઊર્જ્ઞ અને ગુર્ એ બંને અલગ-અલગ બાબતો નથી. દરેક ગુર્ વારંવાર ભારપૂર્વક એક સુંદર સમજ આપે છે કે તમારે તમારી અંદર રહેલા ગુરૂનો અનુભવ કરવાનો છે. જ્યાં સુધી તમે અંદરના ગુરૂનો અનુભવ કરતા નથી ત્યાં સુધી જ તમને બહારની દ્દુનિયાના ગુરૂની આવશ્યકતા લાગે છે. એકવાર તમે અંદરના ગુરૂને અનુભવો પછી તો બહારના ગુરૂની કોઇ જરૂર નથી.
ગુરુનું સાજ્રિધ્ય
જ્યારે ધ્યાનની કોઇ ટેકનીક ગુરૂની હાજરીમાં કરવામાં આવે ત્યારે તે એક 'સિદ્ધ પ્રક્રિયા' બની જાય છે. જો તમે તમારા ઘરમાં એકલા જ કરો તો એને ધ્યાન કહેવાય. જયારે તમે એ જ ક્રિયા ગુરૂની સાથે,ગુરૂની હાજરીમાં, ગુરૂનાં માર્ગદર્શન પ્રમાણે કરો તો એ સિદ્ધ પ્રક્રિયા બને છે. એ તો તમને (સિધ્ધ કરવાની આયુર્વેદિક ક્રિયાની જેમ) ઉકાળતા હોય એવું છે. એ ટેકનિક જીવંત અને ઉત્કટ બની જાય છે.
એક નાનકડી વાર્તા:
એક યુવતી હતી તેને રાંધતા આવડતું નહોતું. એક દિવસે તેણે પોટલક (Pot luck) માટે એક વાનગી બનાવવી હતી. તે રસોઇ અંગેનું પુસ્તક લઇ આવી અને એક મીઠાઇ બનાવવાનું શરૂ કર્યું.
તેણે એક હાથમાં પુસ્તક પકડી રાખ્યું હતું. તેમાં સૂચનાઓ હતી. તપેલીને ગેસ ઉપર મૂકો. તેણે તપેલીને ગેસ ઉપર મૂકી; તેમાં અડધો કપ લોટ નાખો, તેણે અડધો કપ લોટ નાંખ્યો. તેમાં અડધા લીટર જેટલું પાણી ઉમેરો, થોડીંક ખાંડ નાખો અને
માથા(મગજ) માંથી કાઢી હૃદયમાં ઊંડે પડવા દો. ગુરૂ તમને ત્યાં પકડી લઇ જીવનમુક્ત બનાવવા હાજર હશે જ. બસ! એટલું જ !
ઉપનિષદ
ઉપનિષદનો અર્થ 'બેસવું' એવો થાય છે. જ્યારે કોઇ શિષ્ય ગુરૂની હાજરીમાં બેસે છે ત્યારે ગુરૂ પોતાને થયેલો એવો અનુભવ શિષ્યમાં પણ ઊભો કરે છે, શિષ્યને પણ પોતાના જેવા જ અનુભવની અનુભૂતિ કરાવે છે.
જે શિષ્ય ગુરૂને પોતામાં જ અનુભવે છે અને જેના હૃદયમાં ગુરૂ સાક્ષાત ઉદ્દભવે છે તે આ પ્રક્રિયા કેવી રીતે થઇ તે અનુભવના સંસ્મરણો આલેખે છે. ગુરૂ શિષ્ય કે અન્ય કોઇ વ્યક્તિ આ અનુભવને ગુરૂએ–શિષ્યમાં કેવી રીતે આરોપિત કર્યો તેની વિગતો લખે છે. તેમાં આ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે શું બન્યું હતું તે કેવી રીતે પૂરી થઇ તેના અંતે શું થયું હતું જેવી બાબતોની ઝીણી–ઝીણી વિગતોનું વર્ણન પણ કરે છે. આ પૂરી માહિતીભર્યા ગ્રંથને 'ઉપનિષદ્ર' કહેવામાં આવે છે.
ઉપનિષદ કેવી રીતે થાય -કાર્યકારણના નિયમથી પર
આપણે કાર્ય-કારણના સિદ્ધાંત વિશે જાણીએ છીએ. જો તમે દડો છોડી દેશો તો એ નીચે પડશે. જો તમે પાણીને ગરમ કરશો તો ૧૦૦ ડીગ્રીએ તેની વરાળ થવાનું શરૂ થશે. જો મીઠાને તમે પાણીમાં નાખશો તો એ ઓગળી જશે. આ કાર્ય કારણનો સિદ્ધાંત છે. દરેક ક્રિયા કોઈ ચોક્કસ અસરમાં પરિણમે છે. વિજ્ઞાનનો કાર્યકારણનો પોતાનો આગવો સિદ્ધાંત છે.
અસ્તિત્વનો ફક્ત આ એક જ નિયમ નથી. બીજો
“દશ મિનિટ સુધી હલાવો." એ યુવતીએ પુસ્તકમાંની પ્રત્યેક સૂચના પ્રમાણે તેનો અમલ કર્યો તે છતાંય શું મિનિટ બાદ કશું જ બન્યું નહીં. કેમ ? પુસ્તકમાં ગેસ સળગાવવાનું કહ્યું નહોતું માટે !
બસ એવી જ રીતે જ્યારે તમે તમારી મેળે જ ધ્યાન કરો છો ત્યારે તમે ગેસ સળગાવવા જેટલી મહત્ત્વની વાત જ ભૂલી જાવ છો. ગુરૂની હાજરી પોતે જ એક અગ્નિ છે. તેનાથી જ સિદ્ધ પ્રક્રિયા થાય છે અને વસ્તુ બને છે.
લોકો મને પૂછે છે ''સ્વામીજી, તમે ગુરૂની હાજરીનો આગ્રહ કેમ રાખો છો ?'' અલબત્ત, તમે મારો અવાજ સીડી કે ડીવીડી ઉપર સાંભળી શકો છો. પણ તમે અહીં બેસો છો ત્યારે, મારી આંખોમાંથી વ્યક્ત થતી પ્રામાણિકતા અને મારી આંગિક ભાષા (બોડી લેન્ગ્વેજ) ના દ્વારા વ્યક્ત થતું સત્ય તમને જકડી લે છે. તમે તેને પકડી લો છો. તમને ક્લીક (આંતરિક ઝબકારો) થાય છે, તમને કનેક્શન (જોડાણ) થઇ જાય છે કે હા, એ તો ખરેખર સત્ત્વ જ કહી રહ્યા છે.
તે છતાંય તમને શંકા જાગે તો તમે તરત જ અનુભવશો કે તમારા તર્કમાં તમારા ઉપર કંઇ પણ અસર કરવાની કોઇ શક્તિ જ નથી,આ શબ્દો તમારા તર્કની ઉપરવટ જઇ તમારામાં પ્રવેશે છે– તમારા મગજ્યમાં ઘૂસી જાય છે. અને આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તમે ગુરૂની પાસે હો, આપણે તેને 'ઉપનિષદ--આસપાસ રહેવું કે હોવું, બેસવું અને ગુરૂ આગળ ખૂલ્લા થવું એમ કહીએ છીએ.
વિશ્વાસપૂર્વક તમારી જાતને ખુલ્લી કરો અને પોતાની જાતને જ એ વિશ્વાસમાં ડૂબાડી દો. તમે જોશો કે ગુરૂ તમને હાથ આપવા ત્યાં જ ઊભા છે. તમારી જાતને
એક અગત્યનો નિયમ જે હર પળે કામ કરી રહ્યો છે તે અંત:સ્ફુરણા કે ફિલસૂફ કાર્લ યંગ જેને સીન્ક્રોનીસીટી (સમકાલિન) કહે છે તે છે. અહીં એવું કશું બનતું નથી કે જેના પરિણામ સ્વરૂપે કંઇંક બને છે. કંઇક બને છે અને એની સાથે સાથે બીજું કશુંક બને છે.
આપણે દરેક બાબતને કારણ અને અસરની દષ્ટિથી જોવા ટેવાયેલા હોઇએ છીએ. આપણે કારણ અને તેનામાંથી સર્જાતી તેની અસરને પણ જોઈ શકતા હોઈએ છીએ. પણ જીવન એટલી બધી ઘટનાઓ કે ક્રિયાઓથી સભર અને સક્રિય હોય છે કે તાત્કાલિક તમે દરેક બાબતનું કારણ જોઇ શકતા નથી. ઘણા વખત પછી આવેલી અસરનું કારણ ક્યારેક આપણે સમજી શકતા નથી. એ એવું છે કે જેમ તમે પાણીમાં કાંકરો નાખો, તો તરત જ એને કારણે ઊડતા તરંગો તમે જોઇ શકો છો. પણ તમે થોડા સમય પછી ત્યાં આવ્યા હોય તો બીજા તબક્કાના તરંગો જુઓ છો જે શાને કારણે થયા છે તેની તમને ખાત્રી નથી.
તમારા જીવનમાં પણ એવા કેટલાક ચોક્કસ અનુભવો થયા જ હશે. તમે વિચારતા હો કે તમે તમારી મિત્રને તમારી મનગમતી મીઠાઈ બનાવવાનું કહેશો, એમ વિચારીને તમે એની ઘરે જાવ અને જૂઓ કે એણે તો એ જ મીઠાઈ બનાવી છે ! એને પણ એમ થયું હશે કે આજે હું આ જ મીઠાઈ બનાવીશ. આ જ એક સમકાલીન પ્રક્રિયાની શક્તિ છે.
આવી (સમકાલીન પ્રક્રિયા) મિત્રો, પ્રેમીઓ અથવા પતિ-પત્નિ જેવા ગાઢ સંબંધો કરતા પણ વધારે ગુરૂ-શિષ્યના સંબંધમાં હોય છે. ગુરૂ શિષ્યનો સંબંધ એ અસ્તિત્વનો (દુનિયાનો) સૌથી વધારે ઊંડો સંબંધ હોવાથી તે સર્વોત્કૃષ્ટ પ્રેમાનુબંધ છે.
તે સૌથી વધારે રહસ્યમય છે કારણ કે તે તર્કની સાંકડી સીમાથી પર છે. હકીકતમાં તો, જીવનની શરૂઆત ત્યારે જ થાય છે કે જ્યારે તર્કથી પર કંઈક વિશેષને પામો છો, સ્પર્શો છો, જેને મન દ્વારા કોઇ ચોકઠામાં બેસાડી શકાય નહીં, પણ જે હૃદયના તારને હલાવી નાખે છે. તે મનની દલીલો જે હંમેશા ટીકા કરવાનું ખોળે છે તેને બાજૂમાં ફેકી દે છે.
કોઈ શિષ્ય એટલા માટે શિષ્ય નથી બનતો કે ગૂરૂએ તેને કંઇક કહ્યું છે, પણ ગુરૂ જે (સ્થિતિએ) છે તેના કારણથી તે સાચા શિષ્યત્વને પામે છે. અને એટલે જ ફક્ત ગુરૂ પાસે બેસવાથી જ શિષ્ય ગુરૂના અદ્દભૂત રીધમ(તાલ) ની સાથે તાલમાં(ટ્યુનમાં) આવી જાય છે. અને આ જ ઉપનિષદ છે. આ જ સાચું 'શિષ્યત્વ' છે. જેમાં ગૂરૂ સમક્ષ ખૂલ્લા થવાય છે જેથી ગુરૂ એમનો પ્રેમ તમારા ઉપર વરસાવી શકે છે અને તમે એને એ(પ્રેમ)ની ભવ્યતા અને દિવ્યતા સાથે સ્વીકારી શકો છો, અને તમારો ઉત્કર્ષ સાધી શકો છો.
હાર્ડવેર અને સોફ્ટવેરનો બદલાવ
આપણા મનમાં રહેલો અજાગ્રત ભાગ એ એક સોફ્ટવેર જેવો છે કે જેને આપણે ધ્યાનથી શુદ્ધ કરી શકીએ છીએ. હાર્ડવેર, મગજ પોતે ગુરૂના દર્શન કે તેમની કુપાથી આ નવા સોફ્ટવેરને સમાવી શકે તે રીતે બદલાઇ જાય છે. જ્યારે તમે તમે તમારી જાગ્રતતા અને અજાગ્રતતાને ધ્યાન થકી સાફ કરીને તમારામાં ફેરફાર કરો છો ત્યારે હાર્ડવેર (તમારું મગજ) તેને સમાવવા અને તે પ્રમાણે તેની અસરને કાયમ રાખવા પહેલા દિવસથી જ સક્ષમ ન પણ હોય. પણ જો ગૂરૂનાં દર્શન થાય કે તેમની કૃપા થાય તો એ પ્રમાણે હાર્ડવેરમાં પણ તેની અસર સમાવવાનો ફેરફાર થાય છે. જો તમને આ પ્રમાણે કૃપા ન
જીવન મુક્તિ
મજબૂત હોય તો એ પોતાના સ્થાને જ રહે છે અને હાર્ડવેર પોતે બદલવાનું શરૂ કરે છે. શીખવાડ્યા પછી અને ધ્યાનની ક્રિયાઓ પછી તરત જ જો ધ્યાન સાથે દર્શન પણ થાય તો હાર્ડવેર બદલાઇ જાય છે અને એ સોફ્ટવેરના બદલાવને સમાવવા સક્ષમ બને છે તેથી તે આ જ અનુભવ કાયમ માટે સંઘરી શકવા લાયક બને છે.
Dna ની આભાસી અસર
USA ની હાર્ટમથ (Heart Math)ઇન્સ્ટીટયૂટ દ્વારા હાથધરવામાં આવેલું આ રસપ્રદ સંશોધન છે :
આ પ્રયોગમાં, લાઇટને છિન્ન્રભિન્ન કરી નાખતી (Light scattering)ચેમ્બરમાં લાઇટ ફોટોન્સનાં લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેનો ગ્રાફ પારંપારિક રીતે દેખાતા અનિયમિત વલયો દર્શાવતો હતો.
ત્યારબાદ લાઇટને (પ્રકાશને) છિન્ન્રભિન્ન કરતી ચેમ્બરમાં DNA નું સેમ્પલ (નાનું ઘટક) મૂકવામાં આવ્યું. DNA તેમજ પ્રકાશના ફોટોન્ન્સ વચ્ચે થતી ક્રિયા પ્રક્રિયાઓ ગ્રાફ ઉપર અંકિત થવા લાગી.
પછી DNA ને ચેમ્બરમાંથી કાઢી લેવામાંઆવ્યું. જયારે DNA કાઢી લેવામાં આવ્યું હોય તો સ્વાભાવિક છે કે ગ્રાફ જ્યારે DNA ની ઉપસ્થિતિ પહેલા હતો તેવો જ દેખાવો જોઇએ. પણ આશ્ચર્યની વાત એવી બની કે DNAનું સેમ્પલ નાખતા પહેલા જેવો હતો તેવા ગ્રાફને બદલે તદ્દન જુદો જ ગ્રાફ અંકિત થયો હતો.
DNA ને કાઢી લીધા છતાંય, તેનો પ્રભાવ પ્રકાશના ફોટોન્સની ગતિવિધિ ઉપર ચાલુ રહ્યો. તેમની સ્વાભાવિક ગતિવિધિઓમાં ફેરફાર આવી ગયો હતો.
મળે તો સતત ધ્યાન અને ઉપદેશ આખરે હાર્ડવેરમાં તે ફેરફાર લાવવા મદદ કરે છે.
જો આ હાર્ડવેર જૂનું હોય તો એકવાર નવું સોફ્ટવેર નાખ્યા પછી ધીમે ધીમે એ પણ અપડેટ થવાનું શરૂ કરે છે. તે છતાં પણ જો હાર્ડવેરમાં ફેરફાર તમને ઝડપથી જોઇતો હોય તો, ગુરૂનાં 'દર્શન' એ એકદમ સચોટ ઉપાય છે. તે હાર્ડવેરને સીધેસીધુ બદલી નાખશે.
કેટલીકવાર, નવું સોફટવેર નાખ્યા વગર પણ જુના હાર્ડવેરને બદલી શકાય છે અને પરિણામે જે–તે વ્યક્તિ તરત જ એ નવા સોફ્ટવેરની ગુણવત્તા રેડીએટ કરવા માંડશે. આ ત્યારે જ શકય બને કે જ્યારે શિષ્ય પૂર્ણપણે ગુરૂ સામે ખૂલ્લો હોય. ક્યારેક કોઈ શિષ્ય કોઇ કારણ વગર જ ગૂરૂના પ્રેમમાં પડી જતો હોય છે. એ કોઇ ઉપદ્દેશથી આકર્ષાયેલો હોતો નથી કે તેનાથી પરિચિત પણ હોતો નથી. એ ધ્યાનની પ્રક્રિયાઓથી આકર્ષાયેલો હોતો નથી કે એને એના વિષે કંઇ માહિતી પણ નથી હોતી, પણ તે છતાંય તે ગુરૂના પ્રેમમાં પડે છે. કોઈ જ કારણ વગર કોઇ શિષ્ય ગુરૂના પ્રેમમાં પડી જાય તો તરત જ ગુરૂ સોફટવેર સાથે હાર્ડવેરને પણ બદલી નાખે છે. આવા શિષ્યો (ગુરૂના) ઉપદ્દેશ અને ધ્યાનથી થતા ગુણાત્મક ફેરફારો, એમાંનું કાંઇ પણ શીખ્યા વગર, સહજ રીતે પ્રદર્શિત કરશે.
હાલમાં, હાર્ડવેર અને સોફ્ટવેર બંને બહારનાં ભૌતિક જગત તરફ ગોઠવાયેલા હોય છે. સોફટવેરનો જાગૃત કે ચેતન ભાગ ઉપદેશના શ્રવણ દ્વારા આંતરિક જગત તરફ વળે છે અને સોફ્ટવેરનો અજાગૃત કે અચેતન ભાગ ધ્યાન દ્વારા દિશા બદલે છે. સોફ્ટવેર અંતરનાં ઊંડાણમાં જાય તો પણ હાર્ડવેર તેને સમાવી શકતું નથી. તેથી સ્વાભાવિક રીતે જ હાર્ડવેર પોતાની તમામ મુળભૂત ગુણવત્તાને સાચવવાનો પ્રયત્ન કરશે. જો સોફટવેર ઘણું
DNA ને કાઢ્યા પછીનાં તરતના થોડા સમય પછી નહીં પણ ખાસ્સા લાંબા સમય સુધી એની ઝાંખી અસર ફોટોન્સ ઉપર દેખાઇ હતી.
એક રસપ્રદ તારણ એવું પણ છે કે આવો પ્રભાવ કે આવી અસર નીચલી કક્ષાની ચેતનાના DNA થકી જોવા મળ્યો ન હતો, તેથી આપણે એવું તારણ કાઢી શકીએ કે કોઇ પદ્દાર્થની કે કોઇ વ્યક્તિની ચેતના હંમેશા પ્રસરતી હોય છે અને તે પોતાના પ્રભાવને અસર કરે છે. કૃદરતમાં પણ આ વાતને સમર્થન મળે છે કે ઊંચી કક્ષાની ચેતના તેની હાજરી માત્રથી નીચી કક્ષાની ચેતના ઉપર અસર કરે છે.
આ ઉપરથી તમે કલ્પી શકો છો કે જીવન-મુક્ત વ્યક્તિની પરમ ચેતનાની ઊર્જા કેવી રીતે તેની આજુબાજુના કે આસપાસ ના દરેક પદાર્થની અને દરેક વ્યક્તિની ચેતનાને અસર કરે છે.
પરિવર્તનને ટકાવી રાખવાની શક્તિ
કોઇ જીવનમુક્ત વ્યકિતની હાજરીમાં કે સાંનિધ્યમાં રહેવાથી હાર્ડવેર સીધું જ બદલાય છે કે જેથી તે પરિવર્તન નવા સોફ્ટવેર અને આ સંપૂર્ણ પ્રક્રિયાને ટકાવી શકે.
એકવાત સમજી લો કે જીવન-મુક્ત થવાથી તમારું શારીરિક તંત્ર પણ બદલાઇ જાય છે. જયારે ગુરૂ સ્પર્શ કરે છે ત્યારે, જીવનમુક્ત શારીરિક સોફ્ટવેર પણ તમારા શરીરતંત્રમાં ડાઉનલોડ થતું હોય છે, જે તમારા શારીરિક તંત્રને બદલી નાખે છે.
ગુરૂના સ્પર્શ દરમ્યાન જો તમે સંપૂર્ણપણે ખૂદ્યા હો તો જીવનમુક્ત શરીરતંત્રનું સોફ્ટવેર પણ તમારામાં ડાઉનલોડ થતું હોય છે. તમારું શરીર પણ એ વાત શીખે છે કે તે અત્યારે છે એના કરતાં વધુ સારી સ્થિતિએ પહોંચી શકે તેમ છે ! તમારા શરીરની (Biomemory) જીવ-સ્મૃતિ વધારે સારા અસ્તિત્વ માટેની શક્યતાનું જ્ઞાન મેળવે છે.
વસૂધૈવ કુટુમ્બકમ્ (वबुधैव कुटुम्बकम् T)
ગરુના પ્રેમની સાથેસાથે શિષ્યમાં અન્ય સહાધ્યાયી શિષ્યો તરફનો પ્રેમ પણ વિકસિત થાય છે. હવે તે 'હું' નહીં પણ 'અમે' બને છે. સહાધ્યાયી શિષ્યો સાથે એક ખાસ સંબંધ વિકસે છે, જે લોહીનાં સંબંધોથી પણ વધારે મજબૂત હોય છે. ગુરૂ પ્રત્યેના મૂળભૂત પ્રેમની જરૂરિયાત સિવાય બીજી કોઇ શરતો અહીં હોતી નથી. આસપાસ માટેનો ગૌણ પ્રેમ આપોઆપ ફાલે છે. 'વસુધૈવ કુટુમ્બકમ' ''સમગ્ર વિશ્વ આપણુ કુટુંબ જેવું જ છે'' – એ શ્રી કૃષ્ણનું સ્વપ્ન અહીં સાર્થક થાય છે.
તમે બધા સાથે જૂથમાં વિકાસ પામો છો, તો પણ દરેક વ્યક્તિનો ગુરૂ સાથેનો સંબંધ અનન્ય હોય છે. આ અનુબંધ બુદ્ધિથી કે હૃદયથી શરૂ થાય છે. બહુ જલદી તે આત્માનુબંધમાં પહોંચી જાય છે. જ્યારે એકનો આત્મા બીજાના આત્મામાં મળી જાય છે, શિષ્યનો –ગુરૂના સાથે, ત્યારે મુક્તિ થાય છે, નિત્યાનંદની અનુભૂતિ થાય દેશે.
જીવન-મુક્ત થવું એટલે ગૂરૂની સાથે જીવવું તે–તે એટલું જ સહેલું છે.
Part 10: Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM) - Abridged Edition
જીવન મુક્તિ
તમારામાં થઇને વહેવાનું શરૂ કરે છે. 'પકડમુક્ત' એટલે હું શું કહેવા માગુ છું ? કોઈપણ વ્યક્તિ, વિચાર કે વસ્તુને વળગી રહ્યા વગર હળવાશમાં કે નિખાલસતામાં રહેવું તે.
હું હંમેશા લોકોને એમ કહેતો હોઊં છું કે જે વ્યક્તિ ફક્ત પોતાનું જ દુ:ખ અનુભવે છે અને તેના ઉપચાર માટે મારી પાસે આવે છે તે ભક્ત છે. જે વ્યક્તિને ફક્ત પોતાની જ સમસ્યાઓ અંગે ફરિયાદ હોય તે (મારો) ભક્ત છે !
જે વ્યક્તિ મારું ''દુ:ખ'' અનુભવે છે અને આ આખા મિશન તરીકે જે જે જવાબદારી મેં લીધી છે તે (જવાબદારી) સ્વીકારે છે તો તે (મારો) શિષ્ય છે.
જે વ્યક્તિ મારી જવાબદારી સ્વીકારી લીધા પછી એવું અનુભવે કે ''કોઇ જીવન-મૂક્ત વ્યક્તિને દુ:ખ હોઈ શકે ખરું ? હું આ જવાબદારી સ્વીકાર્યા પહેલા જેને દુ:ખ સમજતો હતો તે દુ:ખ છે નહિ, એ તો 'નિત્યાનંદ' છે. હંમેશાનો પરમાનંદ છે. પછી તમે અંદરના માણસ બનો છો.
તો હવે તમે જાણી ગયા કે શિષ્ય કેવી રીતે બની શકાય. મારી જવાબદારી જે અસ્તિત્વની જ જવાબદારી છે તે અનુભવો પછી તમે શિષ્ય બની જશો.
કોઇ જિજ્ઞાસુને કેવી રીતે ખબર પડે કે તે તેના ગુરૂ પાસે પહોંચી ગયો છે અથવા તો તેણે વધારે ગુરૂઓ કરવા જોઈએ ?
જ્યારે તમે ગુરૂ પાસે પહોંચો છો ત્યારે એ મારા ગુર્ છે કે નહીં ? એ પ્રશ્ન આપોઆપ જ ઓગળી જાય છે. એ બરાબર સમજી લો. લોકો મને પૂછે છે કે, ''શું અમે
શું ગૂરૂ શિષ્યની પસંદગી કરે છે કે શિષ્ય ગુરૂની પસંદગી કરે છે ?
પહેલીવાત હકીકતમાં તો શિષ્ય ગૃરૂની પસંદગી કરે છે, કારણ કે ગુરૂ ક્યારેય પસંદગી કરતા નથી. ગુરૂ તો સતત વરસતા જ રહે છે. તે પવિત્ર નદી ગંગા જેવા છે. તે સતત વહેતા જ રહે છે. જો તમારી ઇચ્છા થાય તો તમે નદીમાં જઇ શકો છો, ડૂબકી મારી શકો છો, પાણી પી શકો છો અથવા રમત કરી શકો છો. તમારી જે ઇચ્છા થાય તે કરી શકો છો. પણ ગંગા પોતે તો સતત વહેતી જ રહે છે. તે કંઇ પસંદગી કરતી નથી. એવું જ ગુરૂનું છે. ગુર્ તો પસંદગી વગરની શક્તિ છે, પસંદગી વિનાના પરમાનંદ સ્વરૂપ છે.
તેથી હું એમ કહીશ કે ગુરુ શિષ્યનો સંબંધ શિષ્ય દ્વારા જોડાય છે. શિષ્ય પાસે અમર્યાદ સ્વતંત્રતા છે, ગુરૂ– શિષ્યનો સંબંધ બાંધવા માટે ની અંતિમ પૂર્ણ સ્વતંત્રતા. આ સંબંધ સ્થપાયા પછી તેની પાસેની બધી જ સ્વતંત્રતા તે ગુમાવે છે કારણ કે તે જીવન- મૂક્ત થઇ જાય છે. તમારા જીવનમાં તમે જે કાર્ય સૌથી છેલ્લું કરી શકો છો કે જે પસંદગી સૌથી છેલ્લી કરી શકો છો તે તમારા ગુરૂની પસંદગી કરો તે. બસ ખલાસ, જે ક્ષણે, તમે ગુરૂની પસંદગી કરો છો તે ક્ષણે તમે 'તમે' તરીકે મટી જાઓ છો. પછી તમે એક જુદી વ્યક્તિ રહેતા જ નથી, તમે ગુર્ બની જાવ છો.
હું તમારો શિષ્ય કેવી રીતે બની શકું ?
તમે જો પકડમુક્ત (Unclutched) થાવ તો તમે મારા વર્તુળમાં આવી શકો છો. 'પકડમુક્તિ' તમને મારી સાથે સીધા જોડી આપે છે. એક જબરદસ્ત શક્તિ
સદ્ગુર્ અને જીવનમુક્તિ
તમને અમારા ગુરૂ તરીકે સ્વીકારી શકીએ ?'' હું તેમને કહું છું કે, એ ભૂલ ક્યારેય ન કરતા. ના, હું કયારેય તમારા ગુરૂ તરીકે મારી જાતને આગળ લાવતો નથી. હું તમને તમારા ગુરૂ તરીકે મને સ્વીકારવા માટે ક્યારેય કહી શકુ નહી.
જો હું તમારો ગુરુ છું તો તમારી બુદ્ધિથી પર બીજું કશુંક પણ છે જેનાથી તમે મને ભૂલી શકવાના નથી. હવે હું પડકારુ છું કે, જો તમે મને ભૂલી શકતા હો તો ભૂલી જાવ. પછી હં તમારો ગૃર્ નથી. હળવા થઈને તમારી શોધ ચાલુ રાખો. તમને સાચા ગુરૂ મળશે જ. ચિંતા કરવાની જરૂર નથી.
પણ જો તમે મને ભૂલી ન શકો, તો જ હું તમારો ગુરુ છું.
હું લોકોને હંમેશા કહેતો હોઉં છું કે મને ગુરૂ તરીકે સ્વીકારશો નહીં. જો હું તમારો ગુરૂ છુ તો હું દિવસ–રાત સતત તમારા મનમાં જ હોઇશ. હું તમારા સ્વપ્નમાં પણ હોઇશ. જો મારા વિચારો તમને રાત-દિવસ ભરી દેતા હોય તો જ હું તમારો ગુરૂ છું.
લોકો મને પૂછે છે કે, ''સ્વામીજી, મારે તમને યાદ કરવા જોઇએ ? હું તમારું ધ્યાન ધરી શકું ?'' હું તેમને કહું છું કે ''ના, મને ભૂલી જવો એ સમસ્યા હશે. મને યાદ રાખવામાં કોઇ સમસ્યા નહીં હોય. ત્યારે જ હું તમારો ગુરૂ છું. જો તમે મને ભૂલી શકો તો ભૂલી જાવ અને તમારી યાત્રા ચાલુ રાખો. તમારા માટે એ જ સારૂં રહેશે.
જો તમે મને ભૂલી નથી શકતા તો હું તમારો ગુરૂ છું. જો આ અંગે એકાદ પણ શંકા તમારા મનમાં કોઈક ખૂણે
ઉદ્દભવે, તો એ એ વાતની ખૂબ મજબૂત સાબિતી છે કે હું તમારો ગુરૂ નથી. હળવા થઈ જાવ. વધારે મહેનત કરશો નહીં. વધારે પીડા સહન કરવાની જરૂર નથી. પોતાની જાતને દુ:ખી કરવાની કોઈ જરૂર નથી. સરસ રીતે આવજો કહીને તમારી યાત્રા ચાલુ રાખો.
મારો પ્રેમ, આદર અને શુભેચ્છાઓ તમને તમારા ખરા ગુરૂ, જે તમારા ગુર્ થવાના હશે તેની પાસે પહોંચી જવા તમારી સાથે રહેશે, શોધ કરશો તો ગુર્ ચોક્કસ મળી આવશે. મેં મારી જાતે જ ઘણા શિષ્યોને બીજા ઘણા ગુરૂઓ પાસે મોકલ્યા છે. એ રીતે મેં ઘણા લોકોને માર્ગદર્શન આપ્યું છે. આ કોઇ દુકાન નથી. તમે મારી દુકાનમાં આવો અને પછી બીજી દુકાનમાં જઈ શકો એવું નથી. આ વેપાર નથી.
હું હંમેશા લોકોને એમ કહેતો હોઉં છું કે ભલે તમે મારા શિષ્ય હો તો પણ બીજા ગુરુઓ પાસેથી કંઈક શીખવાનું બંધ કરી દેતા નહીં. બધા બગીચામાંથી ફલો ચૂંટીને પોતાના માટે સુંદર ગુલદસ્તો બનાવો. અંતિમ ઉદ્દેશ તો જીવનને સમૃદ્ધ બનાવવાનો છે.
પહેલી વાત : જો હું તમારો ગુરૂ છું તો તમે મારા શિષ્ય છો કે નહીં એ પ્રશ્ન તમને થશે જ નહી. જો તમને આવી શંકા હોય તો એ વાતની ખાતરી રાખજો કે હું તમારો ગુરૂ નથી. તમારી શોધ ચાલુ રાખો.
બીજી વાત : કોઇપણ શંકા ઉદ્દ્ર્ભવે જ નહીં અને તમે માનતા હો કે હું તમારો ગુરૂ છું અને તમે મારી સાથે સંપૂર્ણ આત્મસાત હો તો પણ બીજા સ્ત્રોતો બીજા ગુરૂઓ પાસેથી શીખવાનું, બંધ કરશો નહી. શક્ય એટલા બધા સ્ત્રોતો પાસેથી શીખતા રહો.
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
સ્થિર ધ્યાન :
૧. ત્રીજા નેત્રનૂં ધ્યાન
સમગ્ર જગતને એક સ્વપ્નરૂપ જુઓ અને તમારી અંતર્ગત ઉત્તર બુદ્ધિતત્ત્વ પ્રતિ જાગ્રત થાઓ.
સમયગાળો : લાગુ પડતો નથી.
આ ધ્યાન રાત્રે સૂવા જતાં પહેલાં કરવાનું હોય છે.
તમારી પથારી પર સીધા બેસો. તમારી આંખો બંધ કરો. તમારી પાસે ત્રીજી જ્ઞાનની આંખ (નેત્ર) છે તે પ્રત્યે જાગ્રત (સજાગ) થાઓ, જેને કહે છે ''આજ્ઞાચક્ર'' આ તમારી બે આંખોની ભ્રમરો વચ્ચે આવેલું સૂક્ષ્મ શક્તિનું કેન્દ્ર છે. તેના પર તમારે ચિંતન કરવાનું નથી, તેના પર તમારે મનને ખેંચવાનું નથી. માત્ર પૂર્ણ જાગ્રત રહો અને તે પણ હળવા મનથી.
આજ્ઞાચક્ર બાબતે જાગ્રત રહો અને વળી પ્રાણની, જીવનશક્તિની ગતિ પ્રત્યે પણ જાગ્રત (સજાગ) રહો. તમે ધ્યાનપૂર્વક નીરખો. પ્રાણ તમારા શરીરમાં કઈ રીતે ગતિ કરી રહ્યા છે, કઇ રીતે અંદર લેવાતો શ્વાસ તેની સાથે વધારે શક્તિ લાવે છે અને કઈ રીતે બહાર જતો શ્વાસ (ઉચ્છવાસ) તમારા શરીરને હળવું ફુલ બનાવે છે તેનો અનુભવ કરો.
ફરીવાર, (કહું છું કે) ધ્યાન-ચિંતન ન કરો. માત્ર જાગ્રત રહો અને આજ્ઞાચક્રને અને અંદર-બહાર આવતા જતા શ્વાસ ને હળવી રીતે અનુભવો.
હવે, સૂવાની સ્થિતિમાં આવી જ્યારે નિદ્રાધીન થાઓ ત્યારે ત્રીજા નેત્ર વિશે જાગ્રત રહો. તમે જ્યારે નિદ્રાધીન થાઓ ત્યારે નક્કી કરો, ''હા, હવે નિદ્રાધીન થાઉં છું.'' તમે એ વિશે સજાગ રહો કે ક્યારે તમારૂં ચિત્ત મંદ (શિથિલ) બને છે, ક્યારે તમે તમારી જાતને અંધકારમાં જાણે અદૃશ્ય કરી દો છો, ગાઢ નિદ્રામાં પડી જાઓ છો.
નિદ્રાધીન થતાં પહેલાં તમે જો ત્રીજા નેત્ર બાબતે સજાગ રહો તો તેટલું પૂરતું છે. કારણ કે સજાગાવસ્થા દરમ્યાન તમારો પ્રાણ ત્યાં જ ધૂમ્યા કરે છે. તમે જેવા નિદ્રાધીન થાઓ, પ્રાણ ત્રીજા નેત્રથી નીચલી તરફ ગતિ કરવાનું શરૂ કરે છે.
જીવન મુક્તિ
બીજું, આખા દિવસ દરમ્યાન, જ્યારે પણ તમને યાદ આવે ત્યારે વિચારો કે આ વિશ્વ વાસ્તવિક નથી, તમે માત્ર સ્વપ્ન જ જૂઓ છો, તમે જે કાંઈ જૂઓ છો તે માત્ર સ્વપ્ન જ છે. સચેત રીતે યાદ કરો કે તમે જે કાંઈ કરો છો, પછી તે જમવાનું હોય, ઊંઘવાનું હોય, ચાલવાનું હોય, પીવાનું હોય, ચલાવવાનું હોય અથવા તમારી ઓફિસમાં બેસવાનું હોય, એ બધું માત્ર સ્વપ્ન જ છે.
તુરત જ તમે તમારી જાતને કહેશો, ''હું કઈ રીતે વિચારી શકું કે આ વિશ્વ એ સ્વપ્ન છે? આ વિશ્વ તો ખરેખર વાસ્તવિક છે.'' મહેરબાની કરી સ્પષ્ટ રહો કે વાસ્તવિક અને સત્ય વચ્ચે પણ ભેદ (તફાવત) છે. ''આખું જગત સ્વપ્ન છે'' આ તમારે માટે વાસ્તવિક ન હોય, કારણ કે તમે જે માપદંડ વડે માપો છો કે કોઈ વસ્તુ વાસ્તવિક છે કે નહિ તે જ પોતે ચોક્કસ–બરાબર ન હોય!
તમે એક વખતે આ પદ્ધતિ પર કામ કરવાનો પ્રયત્ન કરો તો થોડાક જ દિવસોમાં તમે આ શબ્દો પાછળનું સત્ય સમજ શકશો. તે તમને સત્ય પ્રતિ લઈ જશે. તમારા તાર્કિક મન માટે એ કદાચ વાસ્તવિક ન હોય, પરંતુ ઊંડા સ્તર પર તે જ વાસ્તવિક છે અને સત્ય પણ છે.
તેથી આખો દિવસ, તમને જ્યારે પણ યાદ આવે, તમારી જાતને કહો; ''આ વિશ્વ સ્વપ્ન છે. હું જે કંઈ જોઉં છું તે સ્વપ્ન જ છે.'' અને ધીરજથી તમે જોશો કે આખી રજૂઆત એમ જ વિલીન થઈ જશે, તે પછી તમે જોશો કે જાણે એક પડદા પર આ આખી સ્વપ્ન સૃષ્ટિ આકાર લઇ રહી છે!
વધુ અગિયાર દિવસ સુધી આ પ્રયત્ન ચાલુ રાખો. તમારી સમક્ષ જે કંઈ બની રહ્યું છે, તમે જે કંઈ અનુભવી રહ્યા છો, તે માત્ર બદલાતું સ્વપ્ન છે, તમે આ જ યાદ રાખો, બસ એટલું જ.
એક અગત્યની વાત જાણવા જેવી છે, કોઈ પણ વિચાર જે તમે સતત અગિયાર દિવસ સુધી યાદ રાખો છો તે આખરે તમારી સ્વપ્નાવસ્થામાં દાખલ થઈ જાય છે. તેથી જ્યારે તમે સ્વપ્નાવસ્થામાં હશો ત્યારે તમને એ ખબર રહેશે કે તમે સ્વપ્નું જોઇ રહ્યા છો. જો સ્વપ્નાવસ્થામાં તમને ખ્યાલ રહે કે તમે સ્વપ્નને જોનાર છો, તો તમે સ્વ-જાગૃત થઇ ગયા. (એટલે કે તમારા સ્વ-સ્વરૂપ પ્રત્યે જાગૃત થાવ છો)
સતત અગિયાર દિવસ સુધી તમે જો તમારી જાતને કહો કે તમે ડોક્ટર છો, પરંતુ તમે ખરેખર તો વ્યવસાયે વકીલ છો, તમારા સ્વપ્નમાં તમે તમારી પોતાની જાતને એક ડોક્ટર તરીકે જોશો. તમારે તમારી ઓળખ બદલવી હોય, તો માત્ર અગિયાર દિવસો પૂરતા છે. તે પછી તમે તમારી નવી ઓળખ અભિવ્યક્ત કરશો.
આ વિચાર જો તમારા આંતરમન એટલે કે સ્વપ્નાવસ્થામાં પ્રવેશી જાય છે, તો તેનાથી તમારા સમગ્ર અસ્તિત્વ પર એક ખૂબ જ મોટો ઘા રૂઝવા જેવી (Healing)અસર તમે અનુભવશો. આ એક અનુભવ જ પૂરતો છે; તમે તમારા રોજબરોજના જીવનમાં ઘણું જ મોટું સમતોલપણું (સમત્વ) અનુભવશો. તેટલું જ નહિ, અચાનક તમે જોશો તમારામાં એવી શક્તિ આવે છે જેનાથી તમે જેને તમે વાસ્તવિકતા તરીકે વિચારો છો તે બદલી શકો છો. જે પરિસ્થિતિઓ બાબતે તમે વિચારતા હતા કે તમે તે ક્યારેય બદલી નહિ શકો તે તમને બદલાતી જણાશે. જે પડદા પર તમે આ આખું સ્વપ્ન પ્રોજેક્ટ કરો છો અને જુઓ છો હું તેને ચિત્ત કે પ્રાણ કહું છું. તમે જ્યારે પડદો જોવાનું શરૂ કરો છો જેના પર તમે
જીવન મૂક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયૂક્તિ છે
આ આખું સ્વપ્ન દર્શાવો (પ્રોજેક્ટ કરો) છો, તમે તે પડદો સ્વપ્નાવસ્થામાં પણ સજાગતા સાથે જોઈ શકશો.
બીજો પ્રશ્ન જે મન પૂછશે તે એ છે કે, ''જો હું સ્વપ્ન જોઉં છું તો પછી બીજું કંઈ કામ કરવાનું ચાલુ શા માટે રાખવું જોઈએ ?'' આ બધું જો સ્વપ્ન જ હોય તે પછી પણ તમે કાર્ય કરી શકો છો. તેમાં કંઈ ખોટું નથી. તમે કાર્ય કરવાનું ચાલુ રાખવા ઇચ્છતા નથી કારણ કે તમે તમારી જાતને ગંભીરતાથી લો છો. તમે જો યાદ રાખો કે તમે સ્વપ્ન જુઓ છો, તો પછી તમે સ્વપ્ન જોતા હો કે સ્વપ્ન ન પણ જોતા હો તે તે તમારા માટે કોઈ ફેરફાર લાવવાનો નથી. પછી તમે હળવા થઈ જાઓ છો અને જીવનને એની મેળે જ વીતવા દો છો, તમે પછી જીવનપ્રવાહમાં આવી જશો.
અચાનક તમારી સમજશાક્તિ જાગ્રત થશે. તમે એવા સત્ય પ્રત્યે જાગ્રત થશો કે આ સમગ્ર વસ્તુ જ તમારું પોતાનું દશ્ય (પ્રોજેક્શન) છે. પછી તમે એ જ વ્યક્તિ તરીકે રહી નહિ શકો કારણ કે તમને સત્યનું દર્શન થશે.
૨. દરેક વસ્તુનો તમારામાં સમાવેશ કરો.
તમારી ચેતના (કોન્સીચસનેસ) વિસ્તારિત કરો.
સમયગાળો : ૨૧ મિનિટ
પગલું એક : સમયગાળો : ૨ મિનિટ
સીધા બેસો. હવે તમારા શરીરની હદને સ્પષ્ટ રીતે અનુભવો. તમે જે ઓરડામાં બેઠા છો તેને જુઓ
પગલું બે : સમયગાળો : ૫ મિનિટ
હવે તમારી આંખો બંધ કરો અને જે ઓરડામાં તમે બેઠા છો તેને તમારી અંદર અનુભવો. તમારામાંનો અવકાશ વિસ્તારિત થાય છે, જેમાં તમે તમારા પોતાના શરીરની હદ ઉપરાંત તમે આખા ઓરડા ને સમાવી લો છો.
પગલું ત્રણ : સમયગાળો : ૨ મિનિટ.
તમારી આંખો ખોલો, બહાર જાઓ અને તમારી આસપાસનાં વૃક્ષો અને મકાનો તરફ જુઓ.
પગલું ચાર : સમયગાળો : ૫ મિનિટ
જીવન મૂક્તિ
હવે તમારી આંખો બંધ કરો અને તમારી જાતને વિસ્તૃત થયેલી અનુભવો જેમાં તમે તમારી આસપાસનાં બધાં જ વૃક્ષો અને મકાનોને સમાવી લો છો.
પગલું પાંચ : સમયગાળો : ૨ મિનિટ
તમારી આંખો ખોલો અને ખુલ્લા આકાશ તરફ જુઓ.
પગલું છ : સમયગાળો : ૫ મિનિટ
હવે તમારી આંખો બંધ કરો અને આખા આકાશને તમારામાં સમાવિષ્ટ થયેલું અનુભવો.
આ ઘણું જ સબળ ધ્યાન છે જે દરેકને, આજુબાજુની દરેક વસ્તુને તમારામાં સમાવે છે કે જાણે તમારો જ ભાગ હોય, તે તમારા રોજિંદા જીવનનો પણ ભાગ બની શકે છે.
ઉદાહરણ તરીકે, તમે કોઈ કામ કરતા હો તો તમે કામ જે કોઈ સાધનથી કરો છો તેને તમારા ભાગ તરીકે જુઓ અને તમારી જાગૃતતામના ક્ષેત્રને વિસ્તૃત કરો. કહો કે તમે તમારા કમ્પ્યુટર પર કામ કરો છો, તમે ખુરશીમાં બેઠા છો અને તમારું કમ્પ્યૂટર તમારી સામે ટેબલ પર છે. તે કમ્પ્યૂટરને, ખુરશીને, ટેબલને અને તમારી ઓફિસની જગ્યાને તમારામાં તમારા જ પોતાના એક ભાગ તરીકે સમાવેશ કરો. તમારી આંખો બંધ કરો અને તે બધાંને તમારા જ એક ભાગ તરીકે અનુભવો.
તમારી આસપાસ કામ કરતાં લોકોને તમારામાં સમાવી લો તમારા પોતાના ભાગ તરીકે, તે પછી તમારા સહકર્મચારીઓ હોય કે સાથે કામ કરનારા હોય કે તમારા સમૂહમાંના લોકો હોય વ્યક્તિગત આત્મા કે ચેતનાને સામૂહિક આત્મા કે ચેતના તરીકે વિસ્તૃત થવાનો આનંદ અનુભવો. જો તમારો આખો સમૂહ આ ધ્યાન કરે તો વ્યક્તિગતતા સુંદર રીતે એકબીજામાં ઓગળી જશે અને તેનાથી અહંકારના સંઘર્ષો આપમેળે જ ઉકેલાઈ જશે.
તમારા વિચારોનું ઉદ્ગમ સ્થાન શોધો અને અસ્તિત્વ કે જે છેવટનું ઉદ્ગમ સ્થાન છે તે પ્રતિ જાગ્રત બનો.
સમયગાળો : લાગુ પડતો નથી.
જ્યારે તમે માત્ર બેસો જ છો, ત્યારે સ્વાભાવિક રીતે કોઈ વિચાર તમારામાં ઉદ્દભવે છે. તમે જુઓ કે તે વિચાર ક્યાંથી ઉદ્દગમ પામે છે અથવા શરીરનો કયો ભાગ તે વિચારથી હલનચલન(Movement) કે લાગણી અનુભવે છે.
તમે જોશો કે એક પછી એક દરેક વિચાર કોઈ પ્રકારનો સંચાર પેદા કરે છે, શરીરના કોઈ અંદરના અવયવમાં. હવે એ જોવાનો પ્રયત્ન કરો કે કયો વિચાર ક્યા સંચાર સાથે સંબંધ ધરાવે છે જે તમારા શરીરમાં આકાર પામે છે. તમે તે આંતરિક અવયવને ક્યાં આવ્યો છે તે જોવાનો પ્રયત્ન કરો અને તેના સંચારનો અનુભવ કરો. આ એ જ અવયવ છે જે વિચાર ઉત્પન્ન કરે છે જે તમારા મનમાં આવે છે. આવું તમારા દરેક વિચાર સાથે કરો.
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
તમે જ્યારે આ પદ્ધતિ સાથે પ્રયોગ કરો છો અને તે ચોવીસ કલાકની અંદર તમારા માટે કોઈ સંકેત (ક્લિક) આપે છે તો તે પદ્ધતિ તમારા માટે જ છે. જો તેમ ન થાય તો બીજ પદ્ધતિઓ અજમાવવાનું ચાલુ રાખો. આ એ પદ્ધતિ છે જે તમને જીવન મુક્ત સ્થિતિનો સીધો જ અનુભવ કરાવી શકે છે.
૪. તમારી આંખોની પાંપણોને જાણે પક્ષીનાં પીછાં હોચ તેમ સ્પર્શ કરો
''ફૂંડલિનીશક્તિ'' જાગ્રત કરવાની સબળ પદ્ધતિઓમાંની આ એક પદ્ધતિ છે. ફૂંડલિનીશક્તિ એ
તમારામાં રહેલી અત્યંત અસરકારકશક્તિ છે. આ સુંદર પદ્ધતિ શરીરમાં સંવેદનશીલતા વિકસિત કરવા માટેની છે.
સમયગાળો : ૩૦ મિનિટ
તમારી આંખો બંધ કરો અને આંખની પાંપણોને સ્પર્શ માત્ર કરો તમારી આંગળીઓના ટેરવાથી એટલા હળવેથી કે જાણે તમે એક પીંછાથી સ્પર્શો છો. તમને ગમે તો તમે ખરેખર પીંછુ પણ ઉપયોગમાં લઈ શકો. પીછું જ્યારે આંખને અડે છે ત્યારે વળી જવું જોઈએ નહીં. જો તે વળી જાય તો તેનો અર્થ એ થયો કે તમે આંખની પાંપણો પર વધારે પરંતુ જોર અજમાવો છો. આ પદ્ધતિમાં વધારે પડતું જોર ચાલી શકે નહિ. તમારે માત્ર પીંછા વડે અડકો એટલી હળવેથી સ્પર્શ કરવાનો છે.
એ તો એમ છે કે તમે જાણે સ્પર્શી રહ્યા છો, પરંતુ સ્પર્શતા નથી. તે જાણે એમ કે તમારી આંગળીઓ આંખો પર હોય છે અને છતાંય તેના પર દબાણ કરતી નથી. તમારા હાથને સારી રીતે સમતોલ રાખો અને તમારી આંગળીઓનાં ટેરવાથી તમારી આંખોની પાંપણોને સ્પર્શો. કદાચ શરૂઆતમાં તમારા હાથ ધ્રૂજે અને તમે ક્યાં તો વધારે ભારથી કે વધારે હળવાશથી સ્પર્શ કરો છો, અથવા તમે તમારી આંખોની પાંપણોને કદાચ સ્પર્શ ન પણ કરતા હો.
તમે જ્યારે તમારી આંખોની પાંપણોને એક પીંછાના જેવો હળવો સ્પર્શ કરી શકો છો, તમે તમારી આંગળીઓ અને આંખો વચ્ચે એક સબળ શક્તિનો સંબંધ બંધાતો જોઈ શકશો. હળવેથી, તમે અનુભવશો કે તમારી આંગળીઓ અને હાથ તમારી આંખોના જ ભાગ બની ગયાં છે.
જીવન મૂક્તિ
અત્યારે તમે જ્યારે તમારી આંખોને બંધ કરી દો છો, તમે તમારી આંખોની પાંપણોની અંદર જ વિલીન થતી અનુભવો છો. પરંતુ તમારા પીંછા જેવા હળવા સ્પર્શથી તમારી આંખોને એમ લાગશે કે તે વિસ્તૃત થઈ છે! જો તમે આપેલો ભાર (દબાણ) યોગ્ય હશે તો તમને આ અનુભવ થશે. તમે જે સંવેદના આંતરિક રીતે અનુભવો છો તેવી જ સંવેદના તમારી આંખોએ બહાર અનુભવવી જોઈએ, સાથે સાથે આંગળીઓએ પણ.
તમે એક વખત જો આ પદ્ધતિ ઉત્કટતાથી અજમાવવાનું શરૂ કરો છો તમે એ જોઈ શકશો કે તમારી શક્તિ તમારી અંદર જ ધ્રૂમતી રહે છે નહિ કે સામાન્ય રીતે તમે જે અનુભવો છો તેમ આંખો દ્વારા બહાર વહી જતી હોય. એ સમજી લો કે જ્યારે તમે તમારી આંખો બંધ કરો છો, બહારનાં દ્રશ્યો દેખાતાં બંધ થઇ જાય છે, બહાર વહી જતી શક્તિ રોકાઈ જશે. પરંતુ તેમ છતાં, તમારી અંદર, કેટલાંક દ્રશ્યો ફરતાં જ રહેશે અને તમારી શક્તિ તો વેડફાતી જ રહેશે. તમે જો તમારી અંદરનાં અને બહારનાં દ્રશ્યો રોકશો તો જ પ્રબુદ્ધ(જીવન મુક્ત) સ્થિતિ પ્રાપ્ત થશે.
આ પદ્ધતિ એક વખત પણ સમતોલન મેળવવા માટે છેવટે અડધો કલાકનો સમય તો લે જ છે. એક વખત પણ પોતાની જાતને સંપૂર્ણ સમતોલન કરવા માટે આ 'ફેધર ટચ' પદ્ધતિની ઓછામાં ઓછી એક મહીનાની રોજની પ્રેક્ટીશની જરૂર રહેશે.
ક્રિયાશીલ ધ્યાન
૧. દૈવી આનંદમય નૃત્ય.
તમારી જ પ્રચંડ આંતરિક ઉર્જાથી કાયાકલ્પ કરો. આંતરિક સઘન પ્રશાંતિ દ્વારા તણાવમુક્ત / બિન્ધાસ્ત બનો.
સમયગાળો : ૩૧ મિનિટ.
મુક્ત નૃત્ય એટલે કોઈ નિશ્ચત પગની ગતિ કે નિયમો વિના કરવામાં આવતું નૃત્ય.
તમારા શરીરને તેની ઇચ્છા મુજબ ફરવા દો, જેમ કે તમે રમત રમતા હો, તમારી જાતે આનંદિત થતા હો અને નૃત્યની જબરદસ્ત શક્તિના તમે ભાગ બનો છો.
મુક્ત નૃત્યના બે તબક્કા છે: નૃત્ય કરવું અને આરામ લેવો.
તબક્કો ૧ : સમયગાળો : ૨૧ મિનિટ.
જીવન મૂક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયૂક્તિ છે
તમારી આંખો બંધ કરો અને નૃત્ય કરવાની શરૂઆત કરો. નૃત્યના પગલાંની ચિંતા ન કરો. તમારા શરીરને તેની પોતાની મરજી મુજબ મુક્ત રીતે હલનચલન કરી શકે તેમ કરવા દો. તમે કેવા દેખાઓ છો તેની ચિંતા ન કરશો. તમારાં કપડાં પણ કેવા લાગે છે તે બાબતે ચિંતા ન કરશો. કોઈ તમને જોતું નથી. આ કંઇ સ્ટેજ પરનો શો નથી.
તમે આ રીતે નૃત્ય કરતા રહેશો તો તમારી અંદર વધારે ને વધારે શક્તિ ઉછાળા મારશે અને તમે તે કરતા જ રહેશો. જેટલું વધારે નૃત્ય તમે કરશો તેટલા શક્તિપૂર્ણ તમે તે કરતા જ રહેશો. જેટલું વધારે નૃત્ય તમે કરશો તેટલા શક્તિપૂર્ણ તમે બનશો! તમને જરાય થાક નહીં લાગે.
નૃત્યમાં ઊંડા ઊતરો. જેટલું ઝડપી નૃત્ય કરી શકો એટલું મુક્ત રીતે કરી શકો એટલું કરો. તમારી જાતને સંપૂર્ણ રીતે ભૂલી જાઓ. તમે પોતે જ નૃત્ય બની જાઓ.
તબક્કો ર : સમયગાળો : ૧૦ મિનિટ.
એકવીસમી મિનિટના અંતે તમે જ્યાં હો ત્યાં, જે પણ સ્થિતિમાં હો તે રીતે તમને જમીન પર પાડી દો. આડા પડી જાઓ. શાંત થઈ જાઓ અને સ્થિર થઈ જાઓ.
આવા ઝડપી ગતિથી અચાનક સ્થિરતાના અચાનક બદલાવમાં તમે એક જાતનું ખાલીપણું અનુભવશો. કોઈ વિચાર હશે નહિ પરંતુ તમે ઊંડી શાંતિનો અનુભવ કરશો.
થોડી ક્ષણોમાં જ, વિચારો ફરીથી પાછા આવવા માંડશે. તમારા વિચારોને શાંતિથી નીરખો. તેમની સાથે લડાઈ કરશો નહિ, તેમનામાં ખોવાઈ પણ ન જશો. માત્ર જાગ્રત રહો. તે સાથે તમે તમારામાં રહેલી સતત શાંતિ વિશે જાગ્રત થશો, આ એવી મહાન શાંતિ છે જે વિચારો પાછા આવે તે પછી પણ કાયમ રહે છે. આ શાંતિ દિવસભર અનુભવો,
આખો દિવસ તમે જ્યાં જાઓ ત્યાં. આ શાંતિને તમારી નિદ્રામાં પણ અનુભવો. તમે જ્યારે ફરી જાગશો ત્યારે નવીન અને સ્ફર્તિલા હોવાનો અનુભવ કરશો.
૨. ચક્રાવો લેવો
તમારા અસ્તિત્વનું સ્થિર કેન્દ્ર શોધી કાઢો. સમગ્ર અસ્તિત્વ સાથે લીન બની જાઓ.
સમયગાળો : ૩૧ મિનિટ.
આ સુંદર અને સ્વાભાવિક ધ્યાન છે જેનાથી તમે કેન્દ્રિત થઈ શકો છો.
જીવન મુક્તિ
આ ધ્યાનના ત્રણ કલાક અગાઉ કોઈ ખોરાક કે પીણું લેશો નહિ. આ ધ્યાનના બે ભાગ છે: ચક્રાવો લેવો અને આરામ કરવો.
ચક્રાવો લેવો
ચક્રાવો લેવાની ક્રિયા સામાન્ય રીતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરવામાં આવે છે. જેમાં જમણા હાથને ઊંચે ધરવામાં આવે છે, જમણા હાથની હથેળીને ઉપર તરફ ખુલ્લી રાખવામાં આવે છે અને ડાબા હાથને નીચો અને ડાબા હાથની હથેળીને નીચી જમીન તરફ ખુલ્લી રાખવામાં આવે છે.
તમને જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચક્રાવો લેવાનું અનુકૂળ ન જણાતું હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં પણ ચક્રાવો લેવાનું બદલી શકો છો.
તમે ચક્રાવો લેવાનું ધીમેથી શરૂ કરો. તેમાં તમારા સમગ્ર શરીરને મૃદુ (કોમળ) અને કોઈનો પણ વિરોધ ન કરે તેવું થવા દો. જેવા તમે ચક્રાવો લો છો, તમારી પાસેથી પસાર થતી આકૃતિઓ ઝાંખી થશે. તેમને ઝડપથી પસાર થવા દો. કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન ન કરશો કારણ કે ધ્યાન કેન્દ્રિત કરાતાં તમને ભ્રમિત અને ઉબકો આવે તેવા બનાવી દેશે.
ધીમેથી ગતિ પકડતા જાઓ અને ચક્રાવો (ચક્રાકાર) બની જાઓ. તેમાં ક્રિયા હશે અને વર્તુળના પરિઘ પર ગતિ હશે. પરંતુ કેન્દ્રસ્થાને તમને સ્થિરતાનો અનુભવ થશે. તમને એમ લાગશે કે આ ચક્રાવાની ક્રિયાના તમે સાક્ષી છો.
આરામ કરવો
તમે એટલી બધી ઝડપથી ચક્રાકાર ગતિએ ફરો છો કે પછી તમે સીધા ઊભા રહી શક્તા નથી, તમારું શરીર તેની મેળે જ નીચે પડી જશે. તમે પડવા વિશે કોઈ આયોજન કરશો નહિ.
તમે જેવા પડો કે તરત તમે પેટના ભાગે ફરી જાઓ જેથી તમારી નાભિ પૃથ્વી સાથેના સંપર્કમાં આવે. તમારા શરીરને પૃથ્વી સાથે એક થતી અનુભવો.
તમારી આંખોને બંધ રાખો. તે જ સ્થિતિમાં રહો, નિષ્ક્રિય અને શાંત, પંદરેક મિનિટો પૂરતું તો ખરું જ.
આ ધ્યાન પછી તમે શાંત રહો અને થોડાક કલાકો સુધી ધ્યાનમગ્ન રહો.
શ્વાસ સંલગ્ન પદ્ધતિઓ
તમારા શ્વાસને સતત નીરખતા રહેવું એ સબળ અને અસરકારક ધ્યાન છે. બીજા કોઈ ધ્યાનની સરખામણીએ આ ધ્યાન વધુ લોકોને પ્રબુદ્ધ સ્થિતિ સુધી દોરી ગયા છે. તમારા શ્વાસને નીરખવાથી તમારામાં સભાનતા જબરદસ્ત પ્રમાણમાં વધે છે. જેમ સભાનતા વધે છે, આંતરિક જાગ્રતતાની સ્થિતિ બને છે, અને તે સાથે પરમાનંદ પણ આવે છે.
જીવન મૂક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયૂક્તિ છે
૧. અંદર લેવાતા અને બહાર કઢાતા શ્વાસ અને ઉચ્છુવાસ વિશેની સમભાવના અને તે બે વચ્ચેના અવકાશની પણ સભાનતા.
સમયગાળો : ૩૫ મિનિટ
ખૂબ જ હળવી સ્થિતિમાં બેસો. તમારા શરીરને તદ્દન હળવું બનાવી દો.
પહેલું પગલું : સમયગાળો : ૫ મિનિટ
તમારા શ્વાસને નીરખવાનું શરૂ કરો. તમારા શ્વાસને સાક્ષીભાવે જોવાનું શરૂ કરો. તમારા શ્વાસની લંબાઈ વધારશો નહિ. માત્ર તમારા સામાન્ય શ્વાસ અને ઉચ્છ્ગ્વાસને સાક્ષીભાવે જોયા કરો.
બીજું પગલું : સમયગાળો : ૫ મિનિટ.
તે પછી, જે શ્વાસ અંદર જાય છે તેને જ માત્ર નીરખો. બહાર જતા શ્વાસ માટેની ચિંતા ન કરો. માત્ર અંદર જત્તા શ્વાસને જ સાક્ષીભાવે જુઓ
ત્રીજું પગલું : સમયગાળો : ૫ મિનિટ
હવે માત્ર બહાર જતા શ્વાસને નીરખો, સાક્ષીભાવે અંદર લેવાતા શ્વાસ બાબતે ચિંતા ન કરો. તમારી પૂર્ણ સજ્યાતા સાથે બહાર જતા શ્વાસને જ સાક્ષીભાવે જૂઓ.
ચોથું પગલું : સમયગાળો : ૫ મિનિટ
હવે બધું છોડી દો અને અંદર લેવાતા શ્વાસ તથા બહાર છોડાતા ઉચ્છવાસ વચ્ચેના અંતર માત્રને જ સાક્ષીભાવે જોવાનું શરૂ કરો. તમારો શ્વાસ જે વળાંક લે છે તે બાબતે જાગૃત રહો. માત્ર શ્વાસ વચ્ચેના અંતર વિશે જ જાગ્રત રહો, જે અંતર અંદર લેવાતા શ્વાસ અને બહાર કઢાતા શ્વાસ વચ્ચે હોય છે.
પાંચમું પગલું : સમયગાળો : ૫ મિનિટ
હવે તમે અંદર આવતા શ્વાસ પ્રત્યે, વચ્ચેના અંતર (અવકાશ) અને બહાર જતા શ્વાસ પ્રત્યે સજારા બનો. આ ત્રણે પ્રતિ જાગ્રત રહો. તમે એ અનુભવો કે તમારા આખા શરીરને નવચેતન મળ્યું છે અને જીવંત બન્યું છે. તમે એવી મૌન સ્થિતિમાં છો જે જેવંત છે અને શક્તિદાયક છે. તમે ઊંચી જાતની શક્તિ સાથે કંપન અનુભવો છો.
છઠ્ઠં પગલું : સમયગાળો : ૫ મિનિટ
હવે અંદર લેવાતા શ્વાસ અને બહાર કઢાતા ઉચ્છુવાસ વચ્ચેના અંતર(અવકાશ)ને સાક્ષીભાવે જૂઓ. તમે માત્ર અંતર પ્રત્યે જ જાગૃત રહો. તમે અનુભવશો કે તમે શ્વાસ જ લઈ રહ્યા નથી. તે લાગણીને પણ સાક્ષીભાવે જુઓ.
સાતમું પગલું : સમયગાળો : ૫ મિનિટ.
જીવન મૂક્તિ
તમારી આંખો બંધ કરો અને હળવા બનો. ધ્યાન ન ધરો. માત્ર હળવાશ અનુભવો. તમે કોઈ પણ બાબતે પ્રવૃત્ત થવાની રીતે ન વિચારશો માત્ર તમારા મનને સ્વિર થવા દો.
તમે હળવાશ અનુભવો અને ધીરે ધીરે ભારે શક્તિવાળા ક્ષેત્રમાંથી બહાર આવો. પાંચ મિનિટને અંતે તમારી આંખો ધીમેથી ખોલો.
૨. વિપશ્ચના
વિપશ્યનાનો અર્થ છે સત્યનો તબક્કાવાર આવિર્ભાવ કરવો. તમે વિપશ્યના ત્રણ રીતે કરી શકો છો; તમારા શરીર, તમારી ક્રિયાઓ, તમારા મન અને તમારા હૃદયની ઊંડી જાગૃતતા.
સમયગાળો : ગમે તે સમયે, ગમે ત્યાં.
તમે જ્યારે ચાલો છો, તમે જ્યારે તમારા હાથને દબાવો છો, તમે જ્યારે હસો છો, તે બધું જ તમે સજાગપણે કરો. તમે તે પૂર્ણ રીતે જાણો કે તે તમે જ છો જે તે ક્રિયા કરે છે. જાગ્રત રહો. એક પણ ક્ષણ કે ગતિ અચેત અવસ્થામાં પસાર થવી ન જોઈએ. તમારા શરીરમાં એક પણ ક્રિયા તમારી જાગ્રત અવસ્થા વિના થવી જોઈએ નહિ.
તમારા શરીરની જેમ જ તમે તમારા હૃદય અને મનને જોતા રહો. દરેક હ્રદયમાં લાગણી પ્રત્યે જાગ્રત બનો. તમારા મનમાંથી અંદર-બહાર પસાર થતા દરેક વિચાર પ્રત્યે જાગ્રત બનો. તમે કોઈ પ્રકારનો અભિપ્રાય બાંધશો નહિ, કોઈ મૂલ્યાંકન કરશો નહિ. માત્ર સાક્ષી બની રહો.
તમારા શ્વાસોચ્છૂવાસને નીરખતા રહો
સમયગાળો : કોઈ પણ સમયે, ક્યાંય પણ
દરેક શ્વાસ કે ઉચ્છવાસ સાથે તમારા પેટને અંદર–બહાર કે ઉપર–નીચે થતું અનુભવો. નાભિ જે જીવનશક્તિનું ઉદ્ગપસ્થાન તે પેટનો જ એક ભાગ છે. તેથી તમે જો નાભિ પ્રત્યે ધ્યાન આપો છો તો તમે તમારા શરીરમાં વહેતી રહેતી જીવનશક્તિ પ્રતિ જાગૃત બનશો. તમે પેટ બાબતે જેટલા વધારે જાગ્રત બનો છો તો તેટલા તમારા હૃદય અને મનને શાંત બનેલાં અનૂભવશો.
નાક દ્વારા શરીરમાં પ્રવેશતા તમારા શ્વાસને નીરખતા રહો.
સમયગાળો : કોઈ પણ સમયે, ક્યાંય પણ.
તમારા નાકમાં ઠંડી હવા છે તે પ્રત્યે સજાગ બનો. શ્વાસો શ્વાસની અવન જવનની પ્રક્રિયા જે આરામથી થઇ રહી છે તે અનભવો.
વિપશ્યના બેઠા બેઠા અને ચાલતા ચાલતા એમ બન્ને રીતે થઈ શકે છે.
જીવન મુક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
બેઠા બેઠા
કુલ સમયગાળો : ૬૦ મિનિટ
આરામદાયક સ્થિતિમાં બેસો, તમારી કરોડરજ્ર્ સીધી રાખો, મુખને આગળની બાજુ સીધું રાખો. તમારી આંખોને બંધ રાખો અને શ્વાસની ક્રિયા સામાન્ય રાખો સ્થિતિ બદલ્લ્યા વિના સ્ન્થિર બેસો.
શ્વાસોશ્વાસ સાથે થતી તમારા પેટની ઉંચા–નીચા થવાની ક્રિયાને જુઓ. શ્વાસ ઉપર એકાગ્રતા ના કરશો, પરંતુ તેને શાંતિથી જોતા રહો. તમને જો કોઈ બીજા વિચારો, લાગણીઓ કે શારીરિક સંવેદન થતાં લાગે તો તેમને થવા દો. તેમને પણ ક્ષણભર માટે સાક્ષીભાવે જોતા રહો અને પછી શ્વાસને નીરખવાની, ક્રિયામાં પાછા ફરો. આ ક્રિયા છે નીરખવાની જે મહત્ત્વની છે, નહિ કે તમે શું જોઈ રહ્યા છો. તમે દરેક વસ્ત્ત્રના સાક્ષી બની રહો.
આ ક્રિયા ૪૫ મિનિટ સુધી કરો અને બાકીની ૧૫ મિનિટ આરામ કરો.
ચાલતાં ચાલતાં
કુલ સમયગાળો : ૩૦ મિનિટ.
અહીં તમારી સજાગતા પૂર્ણ રીતે જ મીનને અડકતા તમારા પગ પર રહે છે.
તમે લગભગ પંદર ડગલાં વર્તુળાકારે અથવા સીધી લાઇનમાં ચાલી શકો છો, તમે આગળ કે પાછળ જઈ શકો છો. તમે આ પ્રકારનું ધ્યાન તમારા મકાનમાં એક
રૂમમાંથી બીજા રૂમમાં જતાં જતાં જતાં પણ સામાન્ય રીતે કરી શકો છો, અથવા તો તમારા ઘરના બાગમાં પણ કરી શકો છો.
આમ કરતાં તમારી આંખો નીચી અને જમીન પર કેન્દ્રિત થયેલી હોવી જોઈએ, તમારા પગ પર. જેવી રીતે બેસવાના ધ્યાનમાં તમારા પેટને નીરખો છો. અહીં તમે જુઓ અને જાગ્રત રહો કે તમારો દરેક પગ જમીનના સંપર્કમાં રહે છે. જો બીજા વિચારો અને સંવેદનાઓ આવવા લાગે તો તેમને આવવા દો. આમાંની કોઈ વસ્તુને ખલેલ કે દખલ તરીકે જોવાની નથી, તમે જ્યારે સંવેદના કે વિચારોને સાક્ષીભાવે જોવાનું પૂરું કરો છો, તમે પાછા ફરી તમારા પગ પર નજર કરો.
આ ક્રિયા ૨૦ મિનિટ સુધી કરો અને બાકીની ૧૦ મિનિટ આરામ કરો.
જીવન મેંક્તિ
શક્તિશાળી તત્કાલ (Instant) ધ્યાન
૧. જરાક થોભો!
આ ખૂબ જ શક્તિશાળી પદ્ધતિ છે જે તમારી જાગ્રતતા ને બળપૂર્વક અત્યારની વર્તમાન ક્ષણમાં લાવી શકે.
સમયગાળો : કોઇ પણ સમયે, ક્યાંય પણ
જરાક થોભો ! આ પદ્ધતિ પ્રબુદ્ધ ગુરૂ જ્યોર્જ ગુર્જીકે વ્યાપક રીતે ઉપયોગમાં લીધી હતી.
તમને કશુંક કરવાનો જેવો આવેગ આવે કે થોભો. તમારી લુચ્ચાઈ પણ એક વધારાનો આવેગ જ છે. તે તમારું અસ્તિત્વ જાળવવા માટેનો એક વધારાનો આવેગ છે. તમે હંમેશા વિચારો છો કે જો તમે તમારા બચાવ અંગે લુચ્ચા રહેશો અને સતત સચેત રહેશો, તો જ તમે તમારૂં અસ્તિત્વ ટકાવી શકશો, હવે તે લૂચ્ચાઈને
વિલંબિત કરી દો. તમે માત્ર નિર્દોષ જ બનો અને બીજામાં વિશ્વાસ રાખતા થાઓ.
બીજું પગલું છે, તમને જ્યારે પણ ભૂખ, ક્રોધ, તરસ કે છીંક અથવા બીજા કોઈ કામના આવેગ આવે તો તે જ્યારે પણ આવવાની તૈયારી હોય અથવા તમે, તરત કોઈ કામ કરવાના હોય તો જરાક થોભો. તમે ''ક્રિયાશીલ'' અવકાશ થંભાવી દઇ શૂન્યસ્થિતિમાં આવો.
૨. તમે અરીસા દ્વારા તમારી જાત પ્રતિ નજર કરો
સતત રીતે તમારામાં શક્તિસંચાર કરો અને તમારી જાતને ફરીથી સુદ્રઢ (સ્વસ્થ, સબળ) બનાવો.
સમયગાળો : ૧૦ મિનિટ
પૂરા કદના અરીસા સામે ઊભા રહો અને તમારી જાત પ્રત્યે નજર કરો બહારથી તમે જ વિષય છો અને અરીસામાંનું પ્રતિબિંબ તમારા ધ્યાન માટેનો પદાર્થ છે. તમે અનુભવશો કે તમારી શક્તિ પદાર્થ તરફ વહે છે. તમે જોનારા છો અને તમારું પ્રતિબિંબ એ જોવાતી વસ્તુ છે.
જીવન મૂક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયૂક્તિ છે
હવે કલ્પો કે આ રોલ ઉલટાવાયો. તમે કલ્પના કરો કે તમારૂં પ્રતિબિંબ તમારા તરફ જૂએ છે. આ વસ્તુ પહેલાં તો ભયજનક જણાશે. તમે તમારા પ્રતિબિંબ બાબતે એ રીતે વિચારવા ટેવાયેલા નથી જેમ કે કોઈ વ્યક્તિ તમારું નિરીક્ષણ કરે.
આવા પ્રકારની લાગણી તમને વિચિત્ર લાગે અને ભયજન્તક પણ લાગે તેમ છતાં તે ચાલુ રાખો. થોડી ક્ષણોમાં જ તમને એક ખૂબ મોટો ફેરફાર અનુભવાશે. તમે અનુભવશો કે શક્તિનો પ્રવાહ તમારા પ્રતિબિંબ તરફથી તમારી તરફ વહે છે. તમે હવે આ સર્કીટને બંધ કરી છે. શક્તિની સર્કીટને બંધ કરવાથી તમે એટલું ચોક્કસ કર્યું છે કે શક્તિ વેડફાતી નથી, તે તો તમારા તરફ પાછી વહે છે. તમે તમારી પોતાની શક્તિને તમારા પોતા માટે ઉપયોગમાં લો છો.
આ પદ્ધતિનો અભ્યાસ થોડા દિવસો સુધી ચાલુ રાખો અને તમે એક ચોક્ક્સ ફેરફારનો અનુભવ કરશો. તમે વધુ શક્તિવાન, વધારે કેન્દ્રિત, વધારે શાંત તમારી પોતાની જાત સાથે તેમજ અન્યો સાથે થયેલા અનુભવશો.
તમે અભ્યાસ આખો દિવસ કરી શકો છો, તે પણ માત્ર અરીસા સાથે જ નહિ અને નાહિ કે તમારા પોતાના પ્રતિબિંબ સાથે. તમે કશી પણ વસ્ત્ત્ર સાથે પ્રયત્ન કરી શકો છો, કે કોઈ વ્યક્તિ સાથે પણ પ્રયત્ન કરી શકો છો, તમારા ધ્યાનને તેના પર કેન્દ્રિત કરવા માટે. તમે જ્યારે તમારી શક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિને આપી છે તો કલ્પના કરો કે તે શક્તિ તમને પરત આપે છે. તમે અનૂભવશો કે શક્તિ તમારા તરફ પાછી વહી રહી છે, તમને પૃન: ચેતનવંતા બનાવે છે, તમને ફરી શક્તિવાન બનાવે છે! તમે આનો કમ્પ્યુટર પર પણ પ્રયત્ન કરી શકો છો જેની સાથે તમે આખો દિવસ કામ કરતા હો છો.
ત્વરિત હળવાશ પામવા માટેની અત્યંત ઝડપી પદ્ધતિઓમાંની આ એક છે.
સમયગાળો : ઓછામાં ઓછી બે મિનિટ અથવા શક્ય તેટલો લાંબો સમય રાખી શકાય.
જો ખાનગી જગ્યા ઉપલબ્ધ થાય તો આ પદ્ધતિને જમીન પર સૂઈને કરો, નહિ તો, તમે શક્ય તેટલા તમારી જાતને આરામદાયક બનાવી શકો છો.
તમારી આંખો બંધ કરો. એક લાંબો અને ઊંડો શ્વાસ લો. તમે તમારા શ્વાસને પકડી રાખવાના છો, તેથી શકય તેટલો ઊંડો શ્વાસ લો.
જીવન મૃક્તિ
તમારા શ્વાસને અંદર જ રોકી રાખો, તમારા શરીરના અવયવોને મૂટ્રી વાળીને ખેંચવાનું એક પછી એક શરૂ કરો. તમારા પગથી શરૂઆત કરો, પછી એડી, પછી તમે ઉપર જાઓ અને પગની પિંડી સુધી જાઓ, પછી તમારા ઘૂટણ, પછી તમારા નીચેના તળિયા. તમે જેપર તરફ આગળ વધો છો, તમે અગાઉ શરીરના જે ભાગને તમે મૂટ્રી વાળીને ખેંચ્યો છે તેને ઢીલો કરશો નહીં.
હવે તમે કમરના ભાગ સુધી જ્ઞઓ અને પાછળ આવો. તમારી પીઠ પરના બધા જ મણકાને ખેંચો. તમારા હાથને ખેંચો, તેમાં શરૂઆત કરો તમારી આંગળીઓથી અને ત્યાંથી ઉપર હાથના ઉપરના ભાગે આવેલા ગોટલા સુધી જાઓ.
તમારા ખભાના બાજૂના ભાગને ખેંચો, તથા તમારા ગળાને અને બોચીના સ્નાયુઓને પણ ખેંચો. ખાસ કરી ને તમારી બોચીના સ્નાયુઓમાં વધારે ખેંચાણ આપી રાખો.
તમારા ચહેરા તરફ આગળ વધો. તમે જાણતા હશો તે કરતાં પણ વધારે સ્નાયુઓ તમારા ચહેરામાં રહેલા છે. તમારા મૃખમાંના રનાયુઓને ખેંચો, નસકોરાં, આંખો, કપાળ અને ગાલના રનાયુઓને પણ ખેંચો. તમારી બંધ આંખની પાંપણોને મરડીને નીચોવો. તમારા દાંતોને જકડીને પકડી રાખો. તમારા આખા
ચહેરાને એક કડક દડાની જેમ વાળીને વળ આપો. તે સમય દરમ્યાન યાદ રાખો કે તે સમય દરમ્યાન તમારે તમારા શરીરના બીજા ભાગોને ઢીલા રાખવાના નથી.
આવી ખેંચાણવાળી સ્થિતિમાં તમે જેટલો લાંબો સમય રહી શકો તેટલો રહો. જ્યારે તમે તમારા શ્વાસને હવે વધારે રોકી શકશો નહિ તેમ લાગે તો એક મોટા ધસારામાં તેને બહાર કાઢી લો, અને તેની સાથે જ તમારું શરીર અત્યંત હળવાશની સ્થિતિ અનુભવશે.
આવી શારિરીક અને માનસિક હળવાશની સ્થિતિમાં એકાદ મિનિટ રહો. આ પદ્ધતિ શરીર અને મન એમ બન્નેને હળવાં બનાવે છે અને તમને માત્ર બે મિનિટમાં જ તાજગીપૂર્ણ બનાવે છે. જો સમયની અનુકૂળતા હોય તો આ પ્રક્રિયાને ત્રણ વખત ફરીથી કરો.
અ-મનનો આનંદ અનુભવો.
સમયગાળો : ૧૦ મિનિટ.
જીવન મૂક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયૂક્તિ છે
જે ક્ષણે તમે કોઈ વસ્તુ સમજો છો, જે સમયે તમે તે બાબતે વિચાર કરી શકો છો, તે ક્ષણે તે ભૂતકાળ બની જાય છે.
દાખલા તરીકે, શરૂઆતમાં, તમને જ્યારે કહેવામાં આવ્યું કે તમારા વિચારોથી પર જે છે તે વિશે થોડો વિચાર કરો, તો તમે આખા સૂર્યમંડળનો વિચાર કદાચ કરશો. પરંતૃ જે ક્ષણે તમે સમગ્ર સૂર્યમંડળ વિશે વિચાર કરશો. તમે તેને એક વધારાના વિચારમાં તો મૂકી જ દીધો છે! તો હવે તેને પડતો મૂકો. પછી તે ઉપરાંતનો વિચાર કરો. તમે કદાચ તારામંડળ (ગેલેક્ષી) વિશે વિચાર કરો, જે સુર્યમંડળ ઉપરાંત અવકાશમાં સ્થિત છે. તમે જ્યારે ગેલેક્ષી બાબતે વિચાર કરી શકો છો તો તે વિચારને પડતો મૂકો. ગેલેક્ષીથી ઉપર જાઓ. જ્યારે તમે તમારા મનને સતતપણે વિકસિત કરો છો, ઉપર ને ઉપર જવા માટે તો તમે વર્તમાનની ક્ષણમાં રહેશો.
સમજો, જે ક્ષણે તમે કોઈ વસ્તુને સમજમાં ઉતારી શકો છો અને તે વિશે વિચાર કરો છો, તમે તેને ભૂતકાળમાં તો રાખી જ દીધું છે, તમારી પોતાની વિચારસ્થિતિમાં ત્યાં તમારું મન વિકાસ પામે છે (ખીલે છે). તેથી જ આગળ ને આગળ વિચારતા રહો તમે પોતે જે કંઈ વિચારી શકો છો તે ઉપરાંત. તમે જે કંઈ વિચારી શક્તા નથી તે બાબતે પણ િચાર કરો છો તો તેને પડતો મુકો. તમારું મન દરેક વસ્તુ સમજમાં ઉતારવા હંમેશ પ્રયત્નશીલ રહેશે અને તેને પોતાના ભંડાર (સ્ટોર)માં રાખરો, જેથી તે તેને ધીમે ધીમે ખાયા કરે અને વાગોળ્યા કરે, એક બળદની જેમ ! તેથી જ વસ્તુઓ જેને તમે તમારી સમજ માં ઉતારી દીધી છે એકવાર તો તેને ફરી મનમાં લાવશો નહિ તેમને સતત પડતી મૂક્તા રહો.
તમે જે કંઈ વિચારો છો તે તમારા જીવટનું છે, તો તેને પડતું મૂકો અને તમારી વિચારશક્તિને કંઈક મોટી વસ્તુ વિચારવા માટે વિકસિત બનાવો. પછી ફરીથી તમારું મન આપમેળે જ બીઝ કોઈ વસ્તુને સમજી લેશે. પરંતુ, તમારા મનને એ વિચાર પકડવા ન દેશો, તેને પણ પડતો મૂકો. સતત રીતે તમારું મન કહેશે, "જો હું દરેક ક્ષણે કંઈક પડતું મૂકું છૂં તો પછી મારી સાથે શું થશે ? આનો અંત ક્યાં થશે ?''
આવા અંત બાબતે ચિંતા (પરવા) ન કરશો. તમારૂં મન માત્ર કોઈ વસ્તુને સમજ્યમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે અને તે પણ આવો પ્રક્ષ્ર પૂછીને તમારું મન તમને કહે છે કે આ પરિણામ સાબિત કરો. તે પણ સાધનાની શરૂઆત કરતાં પહેલા જ . તમે તે થવા દેશો નહીં. અહીં જ તમારી છેતરામણી થાય છે. સતત દરેક હદ, દરેક વિચારને પડતો મૂક્તા રહો, અને આગળ ઉપરવટ જવા માટે તમારા મનને વિસ્તૃત બનાવતા રહો.
તમે સાચા ગુરૂ સાચા વિશ્વ કે સાચા ઈશ્વરનું ધ્યાન ધરો. તમે કદાચ વિચારશો કે તમે ઈશ્વરી તત્ત્વનો સાર સમજ્યા છો. પરંતુ તે ક્યારેય થતું નથી. કારણ કે, તમારું મન સાચા ઈશ્વરને તો ક્યારેય સમજી શકવાનું નથી ! જો તમારું મન ઈશ્વરને સમજી શકે છે તો તેનો અર્થ એ થયો કે તમારું મન ઈશ્વર કરતાં વધારે મહાન છે. તો તમે જે સમજયા છો તે ઈશ્વર
જીવન મૃક્તિ
નથી, તે માત્ર ઈશ્વર વિશેનો વિચાર માત્ર જ છે. તે વિચાર પડતો મૂકો અને ફરી વાર પ્રયત્ન કરો. તેના કરતાં પણ કર્યુક વધારે મોટા વિશે સમજવાનો પ્રયત્ન કરો.
સતત છેવટના સત્યને સમજવાનો પ્રયત્ન કરો. સમજો, જ્યારે તમારા મનમાંથી કોઈ એક વિચાર ફેંકો છો, તો તમે માત્ર તે વિચાર જ ફેંકતા નથી, પરંતુ તમે તમારા મનના હાડકાના માળખાના એક ભાગને પણ પકડી લો છો અને તેને ફેંકી દો છો. દરેક વખતે તમે તમારા મનમાંથી કોઈ વિચારોને પકડી લો છો અને તેમને બહાર ફેંકી દો છો. તે વખતે માત્ર વિચારો જ બહાર ફેંકી દેવાતા નથી, પરંતુ તમારા મનના હાડકાંઓના માળખાનો એક ભાગ પણ ફેંકી દો છો તેથી તમે ફેંકતા જ રહો અને ફેંકતા જ રહો, છેવટે હકિકત વિનાનું માળખું બાકી રહેશે ! અચાનક તમે જુઓ છો કે તમારું સમગ્ર મન બહાર ફેંકાઇ ગયું છે! તમે અનુભવશો અ–મનનો દૈવી આનંદ.
તમારી અંદર રહેલા કેન્દ્રને શોધી કાઢો જ્યાંથી બધા અવાજો ઉત્પન્ન થાય છે અને આજુબાજુ બધે જ ફેલાય છે.
સમયગાળો : ૨૧ મિનિટ
આપણે હંમેશા અવાજોના ઝંઝાવાતમાં રહીએ છીએ. અવાજો આપણી આસપાસ સતત ફરતા જ રહે છે, જે આપણી ઉપર તૂટ્યા કરે છે અને આપણને ગળી જતા હોય છે. પરંતુ આ અવાજના ઝંઝાવાતના કેન્દ્રસ્થાને મૌન છે (શાંતિ છે) જે આપણે સાંભળ્યું નથી. આ ધ્યાન આપણને આ કેન્દ્રીય મૌન પ્રતિ જાગ્રત બનાવે છે.
કોઈ એક જગ્યાએ બેસી જાઓ. જેટલી ધોંઘાટવાળી જગ્યા હશે એટલું સારું રહેશે ! તમે એવું સ્થાન શોધો જ્યાં સતત અવાજ થતા હોય. તે કુદરતી અવાજ પણ હોઈ શકે, જેમકે પાણીનો ઘસમસતો પ્રવાહ અથવા પાણીનો ધોધ અથવા દરિયાકિનારે અથડાતા દરિયાનાં મોજાં અથવા તો તે રેલ્વે સ્ટેશન કે બજારનું સ્થળ પણ હોઈ શકે.
તમે શાંતિથી બેસો. તમારા તરફ દરેક દિશામાંથી આવતા અવાજો સાથે તમારી જાતને આ અવાજોના કેન્દ્રસ્થાને રહેલા મૌનમાં અનુભવો. તમે કેન્દ્રસ્થાને છો, અને અવાજો તમારા તરફ વહેતા આવે છે.
તમે જે કેન્દ્ર સ્થાને છો ત્યાં સ્પષ્ટ રીતે અનુભવો કે કોઈ અવાજ નથી ! કેન્દ્રસ્થાને તો પૂર્ણ શાંતિ છે જો કેન્દ્રસ્થાને અવાજો હોત તો તમે બહાર થતા અવાજોને સાંભળી શકતા નથી. અવાજો તમારામાં પ્રવેશે છે, તમારી અંદર આરપાર જાય છે, પરંતુ કેન્દ્રેબિંદુએ તે અવાજો અટકી જાય છે.
તમારી અંદર એક એવું બિંદુ છે જ્યાં બધા જ અવાજો રોકાઈ જાય છે આ બિંદૂથી જ દરેક અવાજ સાંભળી શકાય છે. તમે તે બિંદુ શોધવાનો પ્રયત્ન કરો.
તમે જ્યારે તેને શોધો છો, અચાનક તમારી જાગ્રતતા બાહ્ય જગતથી અંતર્મુખ બને છે. તમે એવા કેન્દ્ર સ્થાને હશો
જીવન મૂક્તિ એ સર્વોત્કૃષ્ટ ધ્યાન પ્રયુક્તિ છે
જયાં માત્ર મૌન જ હશે, એવું બિંદ્દુ જ્યાં કોઈ અવાજ પ્રવેશી શકતો નથી. તે બિંદુ જ તમારું કેન્દ્ર છે.
એક વખત જો તમે મૌન સાંભળ્યું તો તમે કોઈ અવાજથી ક્યારેય ખલેલ પામશો નહી. તમને કોઈ અવાજ સ્પર્શી શકતો નથી.
આપણે હંમેશા વિચારીએ છીએ કે આપણે અવાજો આપણા કાનોથી સાંભળીએ છીએ. આ પદ્ધતિથી તમે એ વાત શોધો છો કે અવાજો તમારા કાનોમાં સંભળાતા નથી, નહિ કે તમારા મસ્તકમાં. અવાજોને હંમેશા નાભિના ભાગેથી (પેટથી)જ સાંભળવામાં આવે છે અને ત્યાં જ છે અવાજોનું કેન્દ્રીબિન્દુ.
તમે આ પદ્ધતિને ગીતો સાથે અજમાવી શકો નહિ. કારણ કે ગીતોનો તમારા માટે કોઈ અર્થ હોઈ શકે છે. અને તમે અર્થ પર જ જ તમારૂં ધ્યાન કેન્દ્રિત કરશો. તેથી જરૂર છે માત્ર અવાજની જ.
૧. પ્રકાશનું કમળ કિરણ
બુદ્ધિ, શક્તિ અને પ્રબુધ્ધત્વ તમારામાં જાગ્રત થવા દો.
સમયગાળો : ૨૧ મિનિટ.
માનસિક રીતે તમારી કરોડરજ્જુ ને આંતરિક રીતે તપાસો. જેથી તમે તેને આ ધ્યાનમાં સરળતાથી જોઈ શકશો.
કેન્દ્રસ્થાને કરોડરજ્જ્વની સાથે સાથે પાતળા દોરા જેવો શક્તિનો પ્રવાહ વહે છે, અને તેને જ આપણે ''સુષુમ્ણા નાડી'' કહીએ છીએ. તેને નીરખો એથી આપણે ''સુષૂમ્ણા નાડી''ને સરળતાથી જોઈ શકીયે. તે કરોડરજ્જુના નીચેના તળિયેથી લઈને મસ્તકના ઉપરના ભાગ સૂધી જાય છે, અને તેમ કરતાં તે સાત શક્તિકેન્દ્રોમાંથી દરેકની આરગાર ભેદતી જાય છે આ શક્તિકેન્દ્રોને ''ચક્રો'' કહેવાય છે. ''ઇડા નાડી'' એ બીજા પાતળા દોરા જેવી વસ્તુ છે જે સુષ્પુમ્ણા નાડીની ડાબી બાજૂએ ચાલુ થઇ ડાબી બાજુ જ પૂરી થાય છે. અને પિંગળા નાડી જે ત્રીજી પાતળા દોરા જેવી વસ્તુ છે જે સુષુમ્ણા નાડીની જમણી તરફ ચાલું થઇ જમણી તરફ જ પૂરી થાય છે. ઇડા અને પિંગળા બન્ને સુષુમ્ણા નાડીની આજ્રુબાજૂ ગોળ વિંટાતી દરેક શક્તિકેન્દ્રે એકબીજાને છેદે છે અને ત્રણે બે આંખોની ભમરો વચ્ચે એક બીજાને મળે છે.
જ્યારે તમારી શક્તિ તમારી બૃદ્ધિ શોષી લે છે અને તમારી ''ઇંડા નાડી'' કાર્યરત બને છે અને તમારી શરીરરચનાની સુક્ષ્મ શક્તિ ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે તમારી શક્તિને કામકેન્દ્ર (Sex centre) દ્વારા શોષવામાં આવે છે ત્યારે ''પિંગળા નાડી'' કાર્યરત બને છે અને તમારી શક્તિ નીચે તરફ ગતિ કરે છે. તમારામાં જ્યારે પ્રબુદ્ધાવસ્થા કાર્યરત બને છે ત્યારે મધ્યમાં આવેલી ''સુષુમણા નાડી'' કાર્યરત બને છે, અને તમારી પ્રજ્ઞા જાગ્રત થાય છે!
ત મારા સઘળા બૌદ્ધિક વિચારો તમારી શક્તિને ઉપરની તરફ શોષી લે છે. તમારા સઘળા આનંદ પ્રમોદના વિચારો તમારી શક્તિને નીચલી તરફ શોષી લે છે. હવે તમે તમારી શક્તિને સુષુમ્ણા નામની કેન્દ્રમાં રહેલી નાડીમાં મૂકવાના છો. જેથી તમારી પ્રબુદ્ધાવસ્થા કે પ્રજ્ઞા જાગ્રત થાય છે.
તમે સીધા બેસો અને તમારી આંખ બંધ કરો.
તમારી કરોડરજ્જ્રને સીધી રાખો. તમારી કરોડરજ્જુને જાણે કર્મળની દાંડી હોય તેમ નીરખો, તમારી કરોડરજજુના મૂળ ભાગેથી એક નાની દાંડી નીકળે છે અને ઉપર મસ્તકના ઉપરના ભાગ એટલે કે ''શિરસ્થ''ના (કમળ આકારના) ભાગ સુધી પહોંચે છે. કરોડરજ્જ્રના વચ્ચેના ભાગે પ્રકાશનો પાતળો દોરો તમે નીહાળો, જે કરોડરજ્યુના મૂળ ભાગથી તમારા મસ્તકના ઉપરના ભાગ સુધી સતત ગતિ કરતો રહે છે.
તમારા ધ્યાનને પ્રકાશના આ દોર પર રાખો. તમે માત્ર તમારા મૂળભાગથી મસ્તકના શિરસ્થભાગ સુધી સુષુમ્ણા નાડીમાં વહેતી જુઓ. તમારી પૂરી જાગ્રતતાને તમારી સુષુમણા નાડી પર કેન્દ્રિત કરો.
આ પદ્ધતિને છેવટે ૨૧ મિનિટ સુધી દસ દિવસ સુધી અજ્યાવો. દસ-અગિયાર દિવસોમાં તો તમે અનુભવશો કે તમારામાં બુદ્ધિ, શક્તિ, પ્રકાશ (પ્રબુદ્ધાવસ્થા) અને જાગ્રતતા પેદા થાય છે.
સમયગાળો : ૨૧ મિનિટ
તમે એવું નીરખો કે તમારૂં શરીર પ્રકાશનો એક મોટો પૂંજ છે. લાગણીના બધા તમારા સંબંધોને નીરખો, એવા બધા જ સંબંધો જે પ્રેમના હોય અને પ્રેમ વિનાના પણ હોય, જે તમારા પ્રકાશમય શરીર, જેને ''ઇથેરીક બોડી'' કહે છે તેના ભાગ રૂપે હોય છે. કોઈ એક વ્યક્તિ છે જે તમારી સાથે લાગણીભીના સંબંધોથી જોડાયેલી હોય છે, કહો કે તે બીજા દેશમાં છે, જો તેમ હોય તો તમે એવું મનોદર્શન કરો કે તમારું શરીર ખૂબ મોટું છે. જે તે દેશ સુધી વિસ્તરેલું છે, અને તમારા પ્રકાશરૂપ શરીરમાં તે વ્યક્તિ (કે વ્યક્તિઓ) પણ સમાવિષ્ટ છે!
તમારા બધા જ લાગણીના સંપર્કો, તિરસ્કારપૂર્ણ હોય કે પ્રેમપૂર્ણ તમારા પ્રકાશમય શરીરની અંદર રહેવા દો. બીબું કે, પ્રકાશમય શરીરના મનોદર્શન્ન સાથે કેન્દ્રમાં તમારી જાગ્રતતાના કેન્દ્રનો ઉમેરો કરો.
આ મનોદર્શનની ક્રિયા દસ દિવસ સુધી કરતા રહો.
દૈવી શક્તિનો સ્પર્શ
નિત્ય આધ્યાત્મિક ઉપચાર વિધિ(Healing) - તમે પણ ઉપચાર કરી શકો
નિત્ય આધ્યાત્મિક ઉપચાર પદ્ધતિ
નિત્ય આધ્યાત્મિક ઉપચાર પદ્ધતિ મને મારા પૂર્ણ આત્ત્મ સાક્ષાત્કારની સાથે મળેલી બક્ષિશ છે, હું તમને વહેચું છૂં. એ કોઇ પ્રકારના ધ્યાનનો કાર્યક્રમ નથી. એ તો ગુરુ તમને જે આપે એ એક પૂનિત દીક્ષા છે. આ દીક્ષા તમને અસ્તિત્વની ઉર્જાની સાથે લયમાં મૂકે છે અને એ તમને ઉપચાર શકિત બક્ષે છે.
ઉપચાર વિધિ એટલે શું ?
પ્રબુદ્ધ ગુરૂ ગૌતમ બુદ્ધ આ શબ્દ, 'ઉપચાર' શબ્દની સરસ વ્યાખ્યા આપે છે. એમનું કહેવું છે કે આ ઉપચાર વિધિ એ કોઇકને તેનું સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે મદદ કરીને તેના પ્રત્યેની કર્ણા અને કાળજી વ્યક્ત કરવાની એક રીત છે.
આ ઉપચાર પદ્ધતિ એ બીજું કંઇ નથી પણ વ્યક્તિને એની શારીરિક, માનસિક અને ભાવનાત્મક તંદ્ર્રરતીમાં સહાયક થવું એ છે.
સ્વાસ્થ્ય
સ્વાસ્થ્ય એટલે રોગની અનુપસ્થિતિ એટલું જ નથી. એમાં જીવનની સરળતા છે, જીવન કલ્યાણકારી હોવાનો ભાવ છે.આપણે માત્ર માણસ નથી જેમને બીમાર પડવું અને પછી સાજા થવું એ જ જીવન છે. આપણે તો પરમાનંદનું મૂર્ત સ્વરૂપ છીએ. આપણું સર્જન એટલા માટે થયું છે કે આપણે હંમેશા અસ્તિત્વના અલૌકિક અને પરમ આનંદિત સ્તર પર જીવીએ. સારા સ્વાસ્ત્ર્યની એ જ વ્યાખ્યા છે.
ચક્રો અને ઉપચાર વિજ્ઞાન
યોગવિદ્યાના જન્મદાતા પ્રજ્ઞાપૂરૂષ પાતંજલિના મતાનુસાર આપણી કાયામાં સાત પ્રમુખ ચક્રો અથવા સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર હોય છે.
આ સાત ઊર્જા કેન્દ્રોની અસર આપણી શારીરિક માનસિક અને અસ્તિત્વલક્ષી પ્રવૃત્તિઓ પર પડે છે. એ આપણી અંદર રહેલ આધ્યાત્મિક સ્તરમાં સમાવિષ્ટ છે અને આપણી કાયામાંની સાત પ્રમુખ ગ્રન્થિઓ સાથે
જીવન મેંક્તિ
પોતાનું બૌદ્ધિક તત્ત્વ નથી હોતું. તમે જો વિદ્યુત સોકેટમાં વીજળીનો ગોળો (બલ્બ) મૂકો તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને એ ગોળો પ્રકાશ પાથરશે. જો તમે એ સોકેટમાં આંગળી નાંખશો તો એ જ વિદ્યુત પ્રવાહ વહેશે, પરંતુ તમને વીજળીનો આંચકો લાગશે. વીજળીમાં સ્વ-બુદ્ધિ નથી હોતી કે પ્રવાહ રૂપે વહેવાના સમયે એ નક્કી કરી શકે કે શું કરવું. પણ વૈશ્વિક શક્તિ એ શૃદ્ધ સમજશક્તિ (Intelligence) છે.
જો કે વૈશ્વિક શક્તિની તૂલના કેટલીક વખત વિદ્યુત પ્રવાહ સાથે કરવામાં આવે છે, પણ એ સાવ જુદી છે. એ કદી કશું ખોટું નથી કરી શક્તી. કારણ કે એને એની પોતાની સ્વતંત્ર સમજ/ણ છે.
કોણ શક્તિ લઇ શકે? જેનું મન અને હૃદય ખૂધને છે
કોણ શક્તિ લઇ શકે ? કોઇ પણ વ્યક્તિ જેને એની જરૂરત છે એ શક્તિ મેળવી શકે છે. એમાં કોઇ બંધન નથી. કેટલાક સંકેત છે જેના આધારે વ્યક્તિ સહેલાઇથી શક્તિ મેળવી શકે છે. જે પોતાના તર્કનો ઉપયોગ કરીને આ શક્તિ સંબંધી પ્રશ્નો ઊભા કરે છે તેમના કરતા, જેમના મન અને હૃદય ખુદ્ધા છે એ વધારે સહેલાઇથી અને ત્વરિત રીતે શક્તિ મેળવે છે.
આ વિભાવના કે ખ્યાલ સમજવાનો પ્રયાસ કરો અને પૂર્ણ નિખાલસતા અને નિષ્ઠાથી એને અપનાવો એ પૂરતુ છે. બસ હિમ્મતે અને ખૂલાપણાથી આનો પ્રયોગ કરો. પ્રયોગ કરતા પહેલા કોઇ પણ પ્રકારની અનુભૂતિની સાબિતી માંગ્યા વિના તમારા વિચારો, સમજ શક્તિ, લાગણીઓ અને આત્માને સુગ્રંથિત કરી આ વિભાવના કે ખ્યાલ (Concept)ને અપનાવો.
સંકળાએલ છે. તે (ઉર્જા કેન્દ્રો) જે તે શારીરિક ગ્રન્થિઓની પ્રવૃત્તિઓ પર પણ બહુ પ્રભાવશાળી અસર કરે છે.
જ્યારે આપણાં ચક્રો પર કોઇ વિપરીત અસર પડે છે ત્યારે આપણી અંદર રોગ ઉત્પન્ન થાય છે. જો શરીર અને મન, બેઉ એકબીજા પ્રતિ સરળ-સ્વાભાવિક ભાવે રહે, ત્યારે એ સરળતા જ આપણામાં કલ્યાણકારી સહજત્તા પેદા કરે છે. જો મન અને કાયા બે એક બીજા સાથે સરળ સહજતામાં નથી હોતા તો આપણને અસ્વસ્થતા લાગે છે જેને આપણે રોગ (dis-ease) કહીએ છીએ છીએ અને ચક્રોની સ્થિતિ આ ચેન (સરળતા) કે બેચેની અભિવ્યક્ત કરે છે.
કાચાનૂં સંચાલન મન દ્વારા
કાયા એ હાર્ડવેર સમાન છે અને મન સોફ્ટવેર સમાન. આપણે હાર્ડવેરને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરીએ છીએ, જ્યારે ખરેખર તો સોફ્ટવેર છે જે સમસ્યાઓ પેદા કરે છે. સોફટવેર બગડેલું (Corrupted) છે એટલે એ સતત હાર્ડવેરને શરીરને ખોટી સૂચનાઓ આપતું રહે છે. એ સમજી લો કે આપણું માનસિક બંધારણ અસ્વસ્થતા (Disease) અને મન અને કાયા વચ્ચેની અસંતુલનનું મૂળ કારણ છે.
નિત્ય આધ્યાત્મિક ઉપચાર વિધિ એટલે શૂં ?
નિત્ય આધ્યાત્મિક ઉપચાર એટલે બ્રહ્માંડની (વૈશ્વિક) દ્વારા ઉપચાર. આપણે વિવિધ રૂપમાં જે શક્તિને ઓળખીએ છીએ, જેમ કે, વિદ્યુત શક્તિ, એના કરતાં વૈશ્વિક શક્તિ સાવ જુદી છે. વિદ્યુત શક્તિને એનું નિત્ય આધ્યાત્મિક ઉપચાર વિદ્યિ(Healing) - તમે પણ ઉપચાર કરી શકો
જ્યારે તમે એક ઉપચારક તરીકે સેવા આપો છો ત્યારે હકીકતમાં સ્ત્રોત સાથે આ ૫ ણો તો તમે તમારા અસ્તિત્વના અન્ ِ બંધ ગરુનતમ ઊંડાણને સ્પર્શો છો બંધાય છે. માટે ઉપચારક સંરક્ષક શક્તિ એક નવીન જીવન અર્પવાની, નવીન ઊર્જ્ઞ અર્પવાની અને રોગનો ઉપચાર કરવાની ક્ષમતા ધરાવે છે.
આનંદ ગંધ ધ્યાનના કેટલાક લાભ
જ્યારે પ્રતિદિન તમે આનંદ ગંધચક્રનું સતત ધ્યાન ધરો છો ત્યારે બાહ્ય જગતનું કંઈ પણ તમારા આંતર જગતને ખળભળાવી નથી શક્તું. જો તમારી આજ્યુબાજુ બધું જ નિષ્ફળ થઇ રહ્યું હોય, તો પણ તમે સ્થિર અને મજબૂત હશો. તમે બહુ જલ્દી એ કક્ષાએ પહોંચી જશો જ્યાં આ ધ્યાન જ તમારા અસ્તિત્વની એક સ્વાભાવિક સ્થિતિ બની રહેશે. તમે કાયમ માટે આનંદ ગંધમાં જ રહેશો.
આ ધ્યાન તમને આપે છે
સત્: પ્રત્યેક વસ્તૂમાં સ્પષ્ટતા
તમે દરેક વસ્તૂને તટસ્થતાપૂર્વક જોશો; તમને દરેક બાબત સ્પષ્ટ દેખાશે. કારણકે હવે ન તો તમને લાલચ કે ન ભય સંચાલિત કરશે.
ચિતઃ ચેતના
જે કંઇ તમે કરશો એ ઉત્ત્સાહપૂર્વક કરશો. તમારી કાયાના દરેક છિદ્ર, દરેક કોષમાંથી ઊર્જ્ઞ અને ઉત્સાહ પ્રસરશે. સહેજ પણ થાક્યા કે કંટાળ્યા વિના તમે એક પછી એક નિર્ણયાત્મક પગલું માંડતા જશો. બીજી
નિત્ય આધ્યાત્મિક ઉપચારની દીક્ષા
નિત્ય આધ્યાત્મિક ઉપચારની દીક્ષાને આત્મજ્ઞાન સાથે સીધો સંબંધ છે. એ તો સમસ્ત પ્રદ્ધિયાની આડઅસર કે આડપેદાશ છે. મુખ્ય અસર કે પ્રભાવ એ છે કે જ્યારે તમે એક ઉપચારક તરીકે સેવા આપો છો ત્યારે હકીકતમાં તો તમે તમારા અસ્તિત્વના ગહનતમ ઊંડાણને સ્નપર્શો છો, એના સંપર્કમાં આવો છો.
નિત્ય આધ્યાત્મિક ઉપચારક માટેની દીક્ષા દ્વારા ગુર્ (Master) મહારાજ આનંદ ગંધ ચક્રની ઊર્જાનું પ્રાસિ દ્વાર ખોલી આપે છે.
આનંદ ગંધ ચક્ર
આનંદ ગંધ ચક્ર એ આપણી અંદર રહેલ એક એવું ઊર્જા કેન્દ્ર છે જેમાં આપણાં સાત ચક્ર, આપણાં સાત સૂક્ષ્મ ઉર્જા શરીર, અને પાંચ કોષ બધા પડી ભાગે છે, વિલિન થાય છે. એ આપણી સમસ્ત ઊર્જાનું ઉદ્દગમસ્થાન છે અને એનું સીધું અનુસંધાન વિશ્વવ્યાપક વૈશ્વિક શક્તિ સાથે છે. આનંદ ગંધ ભૌતિક કાયામાં સમાવિષ્ટ નથી, એનું તો આધ્યાત્મિક મહત્વ છે.
જ્યારે આત્મિક ચેતના ધરાવતી વ્યક્તિ કોઇ ઉપચારકને દીક્ષા આપે છે, ત્યારે એ આનંદ ગંધ ચક્રનું પ્રવેશ દ્વાર ખોલી આપે છે, જેથી કરીને દરેક ક્ષણે દૈવી શક્તિની પહોંચવામાં રહેવાય છે. જ્યારે તમે આનંદ ગંધમાં રહો છો, ત્યારે તમે આત્મજ્ઞાની કે જીવનમુક્ત હો છો. કારણકે તમે વૈશ્વિક શક્તિ સાથે એકાકાર થઇ જાઓ છો.
ગુરૂ ( માસ્ટર) આનંદ ગંધમાં સ્થિત હોય છે. જ્યારે આપણે આનંદ ગંધમાં હોઇએ છીએ, ત્યારે એ જ ઊર્જ્ય
જીવન મૃક્તિ
નિત્ય આધ્યાત્મિક ઉપચારક માટેની દીક્ષા દ્વારા માસ્ટર મહત્ત્વપૂર્ણ વાત આનંદ ગંધ ચક્રની ઊર્જાનું એ છે કે છેક દ્વાર ખોલી આપે છે. સૂધી એ જ ઉત્સાહ અને એ
જ બૌદ્ધિક સમજ જળવાઇ રહેશે.
આનંદઃ અકારણ આનંદ
બાહ્ય વિશ્વમાં કંઇ પણ બને, પરંતુ તમે સદા આનંદિત રહેશો.
સતત આનંદ ગંધમાં રહેવાના કારણે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુચાર્ જળવાઇ રહેશે. તથા સાથે સાથે બાહ્ય વિશ્વમાં જે કંઈ ઘટે એને સંતૃત્તિત મનોભાવપૂર્વક નિરખવા અને સ્વીકારવાનું સમતોલપણું જળવાશે.
નિત્ય આધ્યાત્મિક સ્વાસ્થ્ય સંરક્ષણ એ બમણી લાભદ્રાયી ટેકનીક છે. ઉપચારક તરીકે તમને એમાંથી પરમાનંદ થશે જ, પણ જે વ્યક્તિને ઉપચાર મેળવે છે તેને સ્વાસ્થ્ય મળશે. માટે જ આ એક સર્વોત્કૃષ્ટ ટેકનીક છે.
નિત્ય આધ્યાત્મિક ઉપચારના લાભ
(૧) કેન્સર, દમ, હર્નીયા, ડાયાબીટીસ, સાઇનસનો સોજો, મૂત્રપિંડમાં બગાડ, હાઇ બ્લડ પ્રેશર, ચર્મરોગ, અનિદ્રા, આધાસીસી, એલર્જ વગેરે શારીરિક રોગો મટવા.
(૨) માનસિક સમસ્યાઓ, જેવી કે, ચિંતા અને હતાશા, ખોટી ભીતિ (Phobia) વગેરેમાં રાહત.
(૩) શારીરિક ઇજાઓ, જેવી કે, દાઝવું, દુ:ખાવો,
સતત રહેતી વેદ્દના વગેરેનું ત્વરિત મટવું. (૪) વાંઝિયાપણું વગેરે સ્ત્રી રોગોના ઉકેલ.
સેવાઓ
નિત્ય આધ્યાત્મિક ઉપચાર સેવા વિશ્વમાં વિસ્તરિત ઉપચાર સ્વાસ્થ્ય કેન્દ્રો દ્વારા નિઃશૃલ્ક વિતરિત કરવામાં આવે છે. તથા એવા નિઃશૃલ્ક ઉપચાર કેમ્પ પણ નિયમિત રાખવામાં આવે છે. વૈશ્વિક શક્તિ દ્વારા ઉપચારની આ વિશિષ્ટ સેવા એ ઉપચારક માટે એક ધ્યાનની પ્રક્રિયા છે. અને આ શક્તિ લેનાર માટે એક ઉપચાર છે. અને એની કોઇ આડઅસર થતી નથી એથી બધી રીતે સલામત છે.
પરિશિષ્ટ
પરમહંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMજીના મગજમાં ધ્યાનસ્થાવસ્થા દરમ્યાન શૂં ચાલે છે એ જાણવા માટે આધ્રૃનિક ઉપકરણો દ્વારા સંશોધનાત્મક વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવ્યા. ધ્યેય એ સમજ્જવાનું અને રહસ્યોદ્ઘાટન કરવાનું હતું કે પ્રબદ્ધ હસ્તિઓમાં દેખાતી રહસ્યમયતા છે શં ? જીમથોર્પ રીહેબીલીટેશન સેન્ટર ન્યૂરોસાયકોલોજી ડીપાર્ટ મેન્ટ તથા પીઇટી સોન્ટર ઓફ ઓકલાહોમા,અમેરીકાના અનુભવી દાકતરો, મનોવૈજ્ઞાનિકો તથા સંશોધકોએ આ સંશોધન કર્યું.
Pet Scan દ્વારા અધ્યચન
પોઝીટ્રોન એમીશન ટોમોગ્રાફી (પીઇટી) દિવસના કોઇ પણ સમયે મગજના ક્રિયાશીલ ભાગનું સ્કેન કરે છે.
નિત્ય આધ્યાત્મિક ઉપચાર વિદ્યિ(Healing) - તમે પણ ઉપચાર કરી શકો
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પર થયેલ પીઇટી નિરીક્ષણમાં જોવા મળ્યું કે ધ્યાનના પ્રાથમિક તબક્કાઓમાં પણ મગજના અગ્રભાગમાં થતી ક્રિયાઓ નોંધપાત્ર રીતે વધી ગએલી હતી. એક આમ આદમીના મગજમાં કોઇ પણ સ્થિતિમાં થતી ક્રિયાઓ કરતાં આ ક્રિયાઓનું સ્તર અનેકગણું વધુ હતું. મગજનો અગ્રુભાગ બૌદ્ધિકતા, ધ્યાનમગ્નતા, નિર્ણયાત્ત્મકતા અને સમજદારી કે ડહાપણ સાથે સંલગ્ન છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જ્યારે ગહન ધ્યાનસ્થાવસ્થાવસ્થામાં હતા ત્યારે એમણે સ્વામીજીના મગજનું અધ્યયન કર્યું. ત્યારે બે વધારે નોંધપાત્ર વસ્તુઓ જાણવા મળી. એક, એમના મગજનો એક પ્રમૂખ હિસ્સો નેવું ટકા જેટલો નિષ્ક્રિય થઇ ગયો હતો, અને બીજું, એમના મગજના અગ્રભાગનો નીચલો હિસ્સો વિશેષ પ્રકાશમય થઇ ઊઠ્યો હતો. જેને રહસ્યમય 'ત્રીજૂં નેત્ર' કહેવામાં આવે છે, એને અનૂરૂપ આ ભાગ છે.
Qeeg દ્વારા અભ્યાસ
કવોનટીટેટીવ ઇલેક્ટ્રો એન્સેફેલોગ્રાફી અથવા (QEEG)ક્યુઇઇઇ મગજમાંની વિદ્યુતકીય નકશી (Patterns)નું માપ આંકે છે. એને સામાન્ય રીતે 'બ્રેઇન વેવ્સ' આમાં જ્રુદી જ્રુદી બેન્ડવીડ્થના બ્રેઇન વેવ્ઝ હોય છે અને દરેકની ફ્રેક્વન્સી (આવર્તન) અલગ અલગ હોય છે. અને દરેક એક જ્રુદી મનઃસ્થિતિ સાથે સંકલિત રહે છે. દાખલા તરીકે, બીટા(Beta) બ્રેઇનવેવ્સ નાનાં અને ઝડપી હોય છે તથા એ એક જાગૃત અને ચપળ મન:સ્થિતિ સાથે સંકળાએલ રહે છે. આલ્ફા(Alpha) બ્રેઇનવેવ્સ થોડાં ધીમા અને
ઉપચારક તરીકે તમને એમાંથી પરમાનંદ થશે જ, પ્રમાણમાં મોટાં અને જે વ્યક્તિને ઉપચાર હોય છે. અને એ સામાન્ય રીતે મેળવે છે તેને સ્વાસ્થ્ય મળશે. સ્રુખ ચો ન ભારતી
માનસિકતા સાથે સંકળાએલ હોય છે. થેટા (Theta) વેવ્સ એક એવી સ્ચિતિ દર્શાવે છે જેમાં જાગુતતા નિદ્રાની સમીપ કહી શકાય. એ એક એવી સ્સ્થિતિ છે જ્યારે શાંતિ અને સ્વસ્થતા રહે છે. અને કોઇ સર્ક્રિય વિચારો હોતા નથી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ક્યૂઇઇજીથી આપણે જોઇ શકીએ છીએ કે પોતાનાં બ્રેઇનવેવ્સ પર એમનું સંપૂર્ણ નિયંત્રણ છે. જયારે એ ગહન ધ્યાનાવસ્થામાં હોય છે, ત્યારે એમનું મગજ સ્થિતિમાં પરિવર્તિત થઇ શકે છે.
નિત્ય આધ્યાત્મિક ઉપચાર પ્રક્રિયા
સંશોધનાર્થ જે નિરીક્ષણ કરવામાં આવ્યું એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મગજના બ્રેઇન વેવ્સનો એમના હૃદયમાં થતાં સ્પંદનની વધઘટનો (HRV) અને ત્વચાના વિદ્યુત વાહકતાના સ્તરનો (SCL) નો સંશોધનાત્ત્મક અભ્યાસ જ્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કોઇ અન્ય વ્યક્તિને આધ્યાત્મિક ઉપચારની શક્તિ આપતા હોય ત્યારે કરવામાં આવ્યો. આ જ્રુદા જૂદા અભ્યાસમાંથી એ ફલિત થયું કે ઊર્જાપ્રસાર એ સ્તરની સંવેદના ઉત્પન્ન કરતો હતો કે જે જે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની આંતરિક સંવેદના સાથે અનુકંપાશીલ હતી. અને આથી એમ પણ નિર્દિષ્ટ થતું હતું કે પેલા અન્ય માણસના હૃદયસ્પંદનનો લય આ ગાળા દરમ્યાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના લય સાથે સુસંવાદી હતો.
જીવન મુક્ત ગુરૂના સ્પર્શની અનુભૂતિ કરો
આનંદ દર્શન
આનંદ દર્શન એટલે એ સમય જ્યારે તમે માસ્ટરની ઊછળતી ઉર્જાની હાજરીમાં રહો છો તે. તમે એમની સમીપ જાઓ છો અને એ તમને તમારા આજ્ઞા ચક્ર પર સ્પર્શ કરે છે. એ રીતે તમને ઊર્જા અને આત્મજ્ઞાન (Enlightenment)ની અનુભૃતિ આપે છે.
'દર્શન' શબ્દનો અર્થ છે, 'કંશૂક દૈવી જોવું તે. આનંદ દર્શનનો અર્થ છે, 'પરમાનંદી નિરીક્ષણ', જ્યારે અસ્તિત્વદર્શી ઊર્જા એક એવા સ્વરૂપમાં પાંગરે છે જેને તમે કોરી આંખે જોઇ શકો અને તમારી ચેતના એ અસ્તિત્વની અનુભૂતિ પામે, જ્યારે તમારામાં એ જ્રોઇને એક પરિવર્તન જાગે, ત્યારે એ આનંદ દર્શન કહેવાય છે. જે સ્વરૂપ તમે જુઓ છો એ પ્રબુદ્ધ જીવનમુકત ગુરૂનું સ્વરૂપ છે જે સમય સમય પર આ ધરતી પર અવતરિત થાય છે.
કેટલાક લોકો પૂછે છે: 'શું ખરેખર કોઇ અસ્તિત્ત્વદર્શી ઊર્જ્ઞ છે?' હા, છે. પણ એ ખરેખર આપણી માનવીય બ્ધુદ્ધિથી પર છે. જ્યારે આપણે આપણી બૌન્દ્રિક ક્ષમતાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચીએ છીએ ત્યારે
સમજાય છે કે કંઇંક પેલે પાર છે જેને આપણી માનવીય બુદ્ધિ પામી નથી શક્તી. ઘણા વૈજ્ઞાનિકો જે એમના જ્ઞાનના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા છે એ જોઇ શક્યા કે હવે આગળ છે અનંત અસ્તિત્વદર્શી ઊર્જા જે તેમની માનવીય ક્ષમતાની પરે છે. સૂક્ષ્મ સંવેદનશીલતા ઘરાવનાર આ ઊર્જાની ઉપસ્થિતિ અનૂભવી શકે.
હંમેશાં એક એવો સમૂહ હોય છે જે કહેતો રહે છે કે સમસ્ત બ્રહ્માંડ એ અસ્તિત્વવલક્ષી ઊર્જાની ક્રીડા છે. પણ, એક બીજો એવો સમૂહ હોય છે જે કહે છે કે આ સમસ્ત બ્રહ્માંડની ઉત્પત્તિ બીજૂં કંઇ નથી પણ એક આકસ્મિક ઘટના છે. ન તો કોઇ ઊર્જા કે ન કોઇ બૌદ્ધિક સર્જકતા એની પાછળ કાર્યરત છે. આ જે બીજો સમૂહ છે એ બહ્ સહેલાઇથી એની ફિલસૂફીનો ઉપયોગ ગમે તેટલાં વિનાશક શસ્ત્રો ઉત્ત્પાદિત કરીને એમના દ્વારા વિશ્વ પર અને માનવજાત પર મોત વરસાવવા માટે કરી શકે છે. એમનામાં ઉછરતી એ વિચારધારા કે આ વિશ્વ અને એની સંરચના એક આકસ્મિક ઘટના માત્ર છે, એના કારણે વિશ્વ પ્રતિ કે એમાં બનતી કોઇ પણ બીના પ્રતિ સંવેદના જાગતી નથી. તેઓ એક સ્થૂળ સ્તર પર જીવે છે અને એ રીતે જ દરેક વસ્તુને જૂએ છે અને સમજે છે.
જીવન મૃક્તિ
ચીલાચાલુ નિષ્ક્રિય ભાવે વહેતી રહે છે. આનંદ દર્શન એ પ્રબળ ક્રિયાશીલ સમુદ્રી લહેર બરાબર છે અને એ અસ્તિત્વલક્ષી આનંદ્રના સાગરમાં ઊઠે છે. એ એક એવું મંથન ઉત્પન્ન કરે છે જે તમને મૂળતઃ બદલી નાંખી શકે છે.
હવે કલ્પના કરો કે સાગરની લહેરમાં રેતીનો એક કણ હોય. શું એમાં કોઇ અશુદ્ધિ હોઇ શકે? ના. એ પૂર્ણત: શુદ્ધ હશે, કારણ કે એ એક શક્તિશાળી સમુદ્રી લહેરની અંદર રહેલ છે. એ જ પ્રમાણે, જ્યારે તમે દર્શન માટે આવો છો, ત્યારે આંતર અને બાહ્ય બેઉ સ્તર પર ગુરૂની અભિવ્યકત થઇ રહેલી પ્રબળ ક્રિયાશીલ શક્તિ દ્વારા સંપૂર્ણ શૃદ્ધ થઇ જાઓ છો. દર્શન દરમ્યાન તમે અસ્તિત્વલક્ષી ઉર્જાના મૂળ સ્ત્રોતમાં રહો છો. સૂર્યના પ્રકાશમાં કમળ ખીલે છે. એ જ પ્રમાણે, ગુરૂના સાનિધ્યમાં તમારી ચેતના પણ પાંગરે છે.
તમારે માત્ર એમાં સહ્યદય સાથ દેવાનો છે. હકીકતમાં તમે એમાં સાથ નહિ દો તો પણ ઊર્જ્ઞ તો તમારામાં પ્રસરશે. સમુદ્રી લહેરમાં રહેલ છીપ લહેરનો સાથ દે કે ન દે, લહેર તો એને પોતાની સાથે ઘસડી જશે જ. એ પ્રમાણે, તમે સાથ દો કે ન દો, ઊર્જ્ઞ શક્તિ તો તમને આવરી લેશે અને જે કરવાનું છે એ કરશે. પણ જે લહેરનો સાથ દે છે એ એના પર નાચતો–કૃદતો લહેરની સાથે આનંદિત વહે જાય છે. હવે છીપ પૂર્ણત: વિશૃદ્ધ છે અને અંતે તો એ લહેરમાં જ સમાઇ જાય છે. પણ જે છીપ લહેરને કહે છે: 'હું તારા પર આંખ મીચીને વિશ્વાસ શી રીતે મૂકી દઉં ?' એ થોડાક કાંકરા એકત્રિત કરીને પોતાની આજ્રુબાજુ સુરક્ષા અર્થે એક નાની દીવાલ બાંધી લે છે. પણ, લહેરની અસીમ કર્ણા છેવટે તો તેને પોતાનામાં સમાવી લે છે અને આનંદ્રમય પ્રદેશમાં ઊંચકી ન્નય છે.
જો તમે પહેલા સમૂહની માન્યતા ધરાવતા હો તો તમે આપોઆપ એક સુક્ષ્મ માનસિક સ્તરે રહી આ વિશ્વની દરેક વસ્તૂને ગહન માનથી જોશો. પછી એ પથ્થર હોય, વૃક્ષ હોય કે છોડ હોય. તમારી અંદર ગૂઢ ભક્તિભાવ જાગશે. આપોઆપ તમારું જીવન એક સરળ પ્રવાહ રૂપે વહેવા લાગશે, જાણે અસ્તિત્વના ઉછળતા તરંગ પર તરતા હો. જેમ એક સાગરખેડૂ સાગરની લહેરો પર આસાનીથી તરતો જતો હોય એમ. એનું કારણ એ છે કે માનવી એવા સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચી ચૂક્યો છે કે એક વિસ્તૃત પણ ગહન બૌદ્ધિક ક્ષમતા એના સમસ્ત ઘટનાક્રમનું સંચાલન કરે છે અને માટે એ એક એવી જીનવશૈલી સંકલિત કરી શક્યો છે જે વૈશ્વિક અસ્તિત્વ સાથે સુચાર્ રૂપે એકાકાર થાય છે.
સમસ્ત અસ્તિત્વ જ એક જીવંત હસ્તિ છે. અને એ તમારી પ્રત્યેક ભાવના, તમારો પ્રત્યેક શબ્દોચ્ચાર અને દરેક પ્રાર્થના પ્રતિ ઉચિત પ્રતિભાવ દર્શાવે છે, હર પળ તમારી સચેતાવસ્થા તરફ એ વિશ્વસનીય પ્રતિભાવ આપે છે. તમે બરાબર જોઇ શકો, સાંભળી શકો અને સમજી શકો એ માટે એનો પ્રતિભાવ એવો હોય છે કે સમય સમય પર પ્રબુદ્ધ ગુરૂ સ્વરૂપ ધારણ કરીને અવતરિત થાય છે. વિશ્વભરના લાખો લોકોની જજ્ઞાસા અને પ્રાર્થનાઓ એક ભારે ખેંચાણ પેદ્દા કરે છે જેને કારણે પ્રબુદ્ધ ગુરુઓ આ ધરતી પર અવતરે છે – કંઇક એ રીતે જે રીતે હવાના ઓછા દબાણવાળા ક્ષેત્ર તરફ વાતાવરણીય દબાણના કારણે ખેંચાઇને પવન જોશપૂર્વક ફંકાય છે.
ગુરૂદર્શન એ તો અસ્તિત્વના સાગરમાં ઊઠતી એક વિશાળ લહેર સમાન છે. એ લહેર સાગરથી કદી છૂટી નથી પડતી, પણ સાથે સાથે પોતાને એક અતિ પ્રબળ ગતિશીલ ઊર્જા શક્તિ રૂપે અભિવ્યક્ત કરે છે. નદી પણ સાગરની સાથે જોડાયેલી છે, પણ સાગરની લહેરમાં જે પ્રબળ ગતિશીલ શક્તિ છે એ નદીના પ્રવાહમાં નથી. એ
જીવન મુક્ત ગુરૂના સ્પર્શની અનુભૂતિ કરો
જે વ્યક્તિ ખૂશીખુશી પોતાને મોજા આગળ સમર્પિત કરી દે છે એનું પૂરું જીવન આનંદ દર્શન બની રહે છે, અને નહિ કે દર્શનની કોઇ એક ૫ળ. સમજી લો કે તમારી ચેતનાની કોઇ પણ ૫ળ જ્યારે અસ્તિત્વની આનંદિત અભિવ્યક્તિ જે માસ્ટરના રૂપમાં છે તેમના પ્રતિ વળેલી હોય છે, ત્યારે તમારે માટે આનંદ દર્શન ફલિત થાય છે. તમે દૈહિક સ્વરૂપમાં ગુરૂની સમીપ રહો એ પણ જરૂરી નથી. જો તમે તમારી સભાનતા કે સજાગતા ઊર્જાની અભિવ્યક્તિ સાથે સંલગ્ન રાખો, તો તમારું સમસ્ત જીવન આનંદ દર્શન બની જાય છે. બીજી બાજુ, જે વ્યક્તિ આની સામે પ્રતિકાર કરે છે એ દૈવી ઊર્જા સાથે એકાકાર થવાનો અવસર ચૂકી જાય છે, પણ એ ય અંતે તો દૈવી ઊર્જામાં સમાય છે.
દર્શન દરમ્યાન ગુરૂના વ્યક્તિત્ત્વમાંથી પ્રબળ ઉર્જા પ્રસરે છે. તમે આ ઉભરાતી ઊર્જાને કઇ રીતે આવકારો છો? બસ એક નિર્દોષ બાળકની જેમ આવો, તીવ્ર ઉત્સાહપૂર્વક પ્રાર્થનાની ભાવના સાથે દ્રવિત ભાવાત્ત્મકતા સાથે. બસ, એટલું પૂરતું છે. પ્રાર્થનાની શક્તિને સમાજે જ નષ્ટ કરી છે. પ્રાર્થનામાં એ શક્તિ છે કે તમે જે બનવા માંગો છો, એમાં તમને પપૂર્ણત: પરિવર્તિત કરી દે.
શં છે પ્રાર્થના ? જ્યારે તમે કોઇ સિદ્ધિ સુધી પહોંચવા માંગો છો, ત્યારે તમે તમારા પૂર્ણ મનોબળપૂર્વક તમારું બધું ધ્યાન, બધી એકાગ્રતા એ ધ્યેય પર કેન્દ્રિત કરો છો. આ તમારો સંકલ્પ છે. બહુ જલ્દદી તમે એમ પણ મહસૂસ કરશો કે એ ધ્યેય સુધી પહોંચવા માટે તમને કોઇ વધુ ઊચ્ચ ઉર્જા શક્તિની મદદની જરૂરત છે. જ્યારે આ સમજ આવે છે ત્યારે તમારો સંકલ્પ એક પ્રાર્થના બની જાય છે. તમે એ પરમ શક્તિને પ્રાર્થના કરવા લાગો છો. 'હં કરી દ્રેખાડીશ,' એ એક સંકલ્પ છે; પરંતુ, 'જે મારાથી અનેકાનેક ઉચ્ચ સ્થાને છે એ પરમ શક્તિ મારા પર કૃપા દષ્ટિ કરે એની મને જરૂરત છે,' એ પ્રાર્થના છે. માટે, ગહન પ્રાર્થનામય મનોભાવ લઇને આવો.
જ્યારે પ્રબુદ્ધ ગુરૂ સમક્ષ તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો, ત્યારે એક પ્રક્ષેપક (પ્રોજેક્ટર) આગળ તમે સ્લાઇડ મૂક્તા હો એની બરાબર છે. જે કંઇ સ્લાઇડમાં છે એ સામે પરદા પર એક વાસ્તવિકતા, રૂપે રજુ થાય છે. એ જ પ્રમાણે, તમારી કામનાઓ જે તમારા પોતાના ભલા માટે અને અન્યના ભલા માટે પરિપૂર્ણ થવી જરૂરી છે એ મૂર્ત થશે. જે કામનાઓ પૂર્ણ થવી જરૂરી નથી એ જલીને રાખ થઇ જશે. અને એની સાથે એ અપૂર્ણ ભાવનાઓ જેમને કારણે પેલી ઇચ્છાઓ પેદા થઇ એ પણ જલી જશે. કામનાઓ યા તો પરિપૂર્ણ થાય છે અથવા મનમાંથી તદ્દ્ન વિસરાઇ જાય છે. ઇચ્છાનું બીજ યા તો પાંગરે યા સૂકાઇ જાય. પણ, બેઉ બાજૂએ તમે એક પરિતૃત્તિ તો અનુભવો જ
એવી ઘણી કામનાઓ આપણે ઉછેરતા હોઇએ છીએ જે પૂર્ણ થવાની કોઇ જરૂરત નથી હોતી. ગૃરૂની પ્રબુદ્ધ ઊર્જા અહીં અનન્ય બૌદ્ધિક શક્તિ રૂપે કાર્ય કરે છે જેને લીધે આ પરિસ્થિતિનો નિકાલ આવે છે.
એક લઘુ કથા:
એક થાકેલો યાત્રી એક વૃક્ષ નૌચે સૂઇ રહ્યો. આ વ્રુક્ષ એક કલ્પવૃક્ષ હતું. જ્યારે એ આરામ કરીં રહ્યો હતો ત્યારે એના મગજમાં વિચાર આથ્યો: 'જો અત્યારે થોડીં સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળી જાય તો કેવું સારૂં રહે. ' જે ઘડીંએ એ વિચસાર આવ્યો કે એક થાળો ભરીંને સ્વાદિષ્ટ પકવાન એનીં સમક્ષ હાજર થઇ ગયાં. એના આનંદનો પાર ન્હોતો અને એ પેટ ભરીંને જમ્મ્યો.
જીવન મેહિત
-
બુદ્ધિ – જે કંઇ બદલી શકાય એમ નથી એને સ્વીકારવાની બુદ્ધિ
-
યુક્તિ – એ સમજ કે કંઇ પણ ભલે બદલાય, અસ્તિત્વ પોતે અનંતકાળથી બદલાતું રહેતું એક સ્વપ્ન છે.
-
ભક્તિ – ગુરૂની અપરિવર્તનશીલ અને સહાયક ઊર્જાશક્તિ પરત્વે પ્રબળ ભક્તિ
તમારા જીવનમાં આ ચાર અપનાવો એટલે જ મુક્તિ.
તમે જે કંઇ બદ્દલી શકો છો એને બદલવામાં તમારી શક્તિને કાર્યરત કરો, અને આમાં એ સાદી વસ્તૃઓનો પણ સમાવેશ થાય છે જેને તમે સહેલાઇથી બદલી શકો છો. એવું ના વિચારો કે અરે, હું તો માત્ર બે આદતો બલદી શકું છુ ; પણ બીજી દર્શનું શું ? જે કંઇ બદલી શકો એ બદલો. અને જે નથી બદલી શક્તા એને સ્વીકારી લો. જ્યારે તમે તમારી શક્તિ અભિવ્યક્તિ કરો છો, ત્યારે બદ્ધિ વિકસિત થવા માંડશે.
બૌદ્ધિક ક્ષમતા એ વાતમાં છે કે જે તમે બદલી નથી શક્તા એ સ્વીકારી લો. પણ, જ્યાં સૂધી તમે જે કંઇ બદલી શકો છો એ બદલવાની ક્ષમતા નહિ દર્શાવો, ત્યાં સુધી તમારામાં એ ક્ષમતા પણ નહિ જાગે કે જે તમે નથી બદલી શકતા એને સ્વીકારી લો. પહેલાં જે બદલી શકો છો એને બદલવાનો પ્રયાસ કરો. તો પછી તમે જોઇ શક્શો કે તમારામાં જે બદલી નથી શકાતું એને સ્વીકારી લેવાની આશ્વર્યજનક ક્ષમતા છે.
ત્રીજું બીજ છે સ્પષ્ટતા. ગમે તેટલો બદલાવ તમે લાવો, ગમે તે તમે બદલો, પણ એ હકીકત છે કે આ વિશ્વ
જમ્યા પછીં એને ખ્યાલ માવ્યો: 'જો મને આરામ કરીં શક્રાય એવો સૂંથાળો ખાટલો મળી રહે તો ઘણું સારૂં.' એ વિચિચારનીં સાથે સાથે સુંચાળી તળાઇવાળો એક પલંગ પણ એનીં સમક્ષ રજુ થઇ ગયો. એને આશ્વર્ય થયું. એ પલંગ પર આરામથી સૂછ ગયો.
જેવું એનું મસ્તિષ્ક તક્રિયાને અડ્યું કે એને થયું અત્યારે જો કોઇ વીંઝણો નાખનાર હોય તો મીઠી નીંદર આવે. પળભરમાં એક યુવતી હાથમાં પંખા સાથે હાજર થઇ ગઇ અને પંખો નાંખવા માંડી.
અચાનક પેલા માણસને એક એવો વિચાર આવ્યો: 'હું તો એક જંગલમાં છું. જો અહીં અત્યારે એક વાઘ આર્થો જાય તો ?' જે ઘડીંએ એ વિચાર આવ્યો એ ઘડૌંએ એક વાઘ ફૂર્ટી નીંકળ્યો, મુસાફર પર ત્રાટક્યો અને એને ફ્રાર્ડી ખાદ્યો.
તમારી કામનાઓ પૂર્ણ કરતાં પહેલાં એમનું સ્પષ્ટિકરણ જરૂરી છે. જ્યારે તમે ગુરૂ સમક્ષ તમારી કામનાઓ શબ્દોમાં વ્યક્ત કરો છો, ત્યારે એ કામનાઓ આપોઆપ સ્પષ્ટ થઇ થઇ જાય છે. માટે, આ કાર્યક્રમ 'કલ્પતર્,' દરમ્યાન તમને હં કહ્યું છું કે તમારી કામનાઓ મારી આગળ શબ્દોમાં વ્યક્ત કરો. તમે એ વ્યક્ત કરશો એટલે તમે પોતે જોઇ શક્શો કે કઇ કામનાઓ પૂર્ણ કરવી જરૂરી છે અને કઇ નથી. અભિવ્યક્ત ઊર્જાની આ બૌદ્ધિક શક્તિ છે.
'કલ્પતર્, દર્શન' તમારી અંદર એ બીજ રોપે છે. જેના દ્વારા પ્રાપ્ત થાય છે:
- શક્તિ – જેને બદલવી જરૂરી છે એ વસ્તુઓને બદ્દલવાની શક્તિ.
જીવન મુક્ત ગુરૂના સ્પર્શની અનુભૂતિ કરો
પોતે એક સતત બદલાતી રહેતી વાસ્તવિકતા છે, એક બદલાતુ રહેતું સ્વપ્ન. આ એક એવું સ્વપ્ન છે જે વિના કારણ નિરંતર બદલાતુ રહે છે. એ કોઇ કારણ વિના કોઇ ઉદ્દેશ વગરનું છે. કારણ કે એ કોઇ ઉદ્દેશ વગરનું છે, માટે તમે એને એક અર્થ વગરની માંગલિક શક્તિ કહી શકો અથવા અર્થ વગરની એક અવ્યવસ્થા. જે કોઇ એમ માને છે કે આ અપ્રાયોજિત માંગલિક શક્તિ છે એ આસ્તિક છે. સંશોધક છે. જીજ્ઞાસ છે. જે એમ માને છે કે આ અકારણ પેદા થએલ અવ્યવસ્ત્થિ છે એ ભૌતિકતાવાદી છે.
આ સમસ્ત અસ્તિત્વ યા તો એક ચમત્કાર લાગે યા એક શાપ. જો તમે એમ માનો કે આ એક અકારણ ઉદ્દ્ભવેલ માંગલિકતા છે, તો એ એક ચમત્કાર છે, એક સતત ઘટિત થતો રહેતો ચમત્કાર છે. નહિતર એ એક શાપ છે.
દર્શન દરમ્યાન ઘણા લોકો દિવ્ય દર્શન પામે છે, સ્વાસ્થ્યપ્રદ અનુભૂતિ પામે છે, ઉત્કટ આધ્યાત્ત્મિક અનુભૂતિ અને ૫રમાનંદની સીધી અનુભૂતિ ૫ામે છે. એટલૂં જ નહિં, ઊર્જાની જે લહેર ઊઠે છે એને લીધે અચેત ભય, અપરાધ ભાવ અને કામનાઓ સપાટી પર ઊભરી આવે છે. કેટલાક માણસો એકદમ ચૃપ થઇ જાય છે. બીજાની આંખોમાં આસું ઊભરાઇ આવે છે. તમને આવું બધું કેમ થાય છે એ નથી સમજાતં. કારણકે આ અસરો ઉર્જાના મોજાને લીધે ગહનતમ અચેતાવસ્થામાંથી ફટી નીકળે છે. આ દર્શન સમય એ એક અનન્ય અવસર છે જે તમારી અંદર કોતરાઇ ગયેલ તમારી સ્મૃતિઓથી તમને મુક્ત કરાવે છે. છલકતી ઊર્જાના જોશથી ભૂતકાલીન ભાવનાઓને મૂળમાંથી ભૂંસી નાંખી શકાય છે.
દર્શન દરમ્યાન તમારું અસ્તિત્વ જાગૃત થાય છે અને અસ્તિત્વલક્ષી ઊર્જાનો સ્પર્શ માણે છે. મન જાણે થોડા સમય માટે અદશ્ય થઇ જાય છે. તમારી ચેતના પર દર્શનનું સમસ્ત દરૂય એક ઊંડી છાપ મૂકી જાય છે.
હું એક બીજી વાત પણ કહેવા માંગું છું. અસ્તિત્વની ઊર્જ્ઞ એ તમારા પિતાએ વારસામાં આપેલ સંપત્તિ બરાબર છે. એનો લાભ મેળવવાનું ચૂક્શો નહિ. અસ્તિત્વનો સ્વીકાર કરો અને એક શિશૂની જેમ એને માણો.
તમારા પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે પણ તમારે ચેક પર સહી કરવી પડે છે. એ જ પ્રમાણે, અસ્તિત્વની ઊર્જ્ઞ પ્રાપ્ત કરવા માટે તમારે નિષ્પાપ, ખુદ્ધા થવું પડે.
યાદ રાખો, જે કાલુ માછલી (Ovster) પોતાનું મોં ખોલે છે અને વર્ષાના જળનું એક બુંદ ઝીલે છે એના પેટમાં જ મોતી પાકે છે. જ્યારે તમે ગુરૂ સમક્ષ નિખાલસ ભાવે ખૂદ્ધા થાઓ છો, ત્યારે ગુરૂના મુખે બોલાયેલો એક શબ્દ જ પર્યાસ છે. એ વર્ષાના એ જળબિંદ્ર બરાબર છે જે કાળૂ માછલીના પેટમાં મોતી રૂપે પાકે છે.
ગુરૂનું સામીપ્ય તમારા પર અસર કરે એ માટે જે ઘટિત થતું હોય એને થવા દો. ન કોઇ તંગદિલી અનુભવો, ન એથી ક્રોધિત થાઓ, કે ન એનો વિરોધ કરો. કશાયની અપેક્ષા ન રાખો. જે કંઇ ઘટે એને ઘટવા દ્દો. સમુદ્રી લહેર ઉપર સર્ફીંગ (Surfing) કરનારના નૃત્યની જેમ પરમ આનંદ માણો.
આનંદમચ અનુભવોની વાતો
આનંદમચ અનુભવોની વાતો
આનંદમચ અનુભવોની વાતો
ઉપચારના અનૂભવો
પણ કર્યું: અને તે પણ છ વર્ષના ગાળા પછી પહેલી વાર. ત્યારથી હું તંદુરસ્ત અને પ્રકુક્ષિત જીવન જીવી રહ્યો છૂં. અને મારા એ માસ્ટરની સેવામાં સદા તત્ત્પર રહું છું.
(૨) મારું એવું નિદાન થયું હતું કે મને પોલીસાયીસ્ત્ટીક ઓવારીઅન સીન્ડ્રોમ ( ગર્ભાશયનો એક રોગ) ની તકલીફ છે જેને લીધે મને અંત:સ્ત્રાવની ગંભીર સમસ્યા ઊભી થતી હતી. એ એક પરાધ્વનિ યંત્ર (અલ્ટ્રાસાઉન્ડ) દ્વારા પરખાયું હતું. એનું નિદ્દાન એ આવેલું કે મારા અંડાશય (Ovary) પર મોટા કદના ફોદ્વા છવાઇ ગયા છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના એક ધ્યાનના આધ્યાત્મિક કાર્યક્રમમાં હું હાજર રહી હતી. એ કાર્યક્રમ દરમ્યાન એમણે મને કહ્યું કે મને સારુ થઇ જશે. ત્યારે મેં એમને મારી સમસ્યા બાબત કર્શું જણાવ્યુ ન્હોતું છતાં.
એકાદ માસ પછી મે જાણ્યું કે મારું આશરે ત્રીસ પૌંડ વજન ઓછું થઇ ગયું હતું. મારું વજન આસરે બસો પૌંડ જેટલું હતું અને કાફી કસરત તથા ભોજન નિયંત્રણ પછી
ઉપચાર
(૧) મને હેપેટાઇટીસનો રોગ થયો હતો. હેપેટાઇટીસ–બી ઉપરાંત સીરોસીસ (સૂત્રણ રોગ) જે પિત્તાશયની એક લાંબા સમયથી ચાલી આવતી બીમારી હતી અને જેનાથી, એમ મનાય છે કે, રોગમુક્ત નથી થઇ શકાતું, એમનાથી પીડાઇ રહ્યો હતો. બધા દાક્તરો– ચિકિત્સકો વગેરેએ આશા મૂકી દીધી હતી. છેહ્યાં છ વર્ષોથી હું માત્ર પ્રવાહી આહાર પર જીવી રહ્યો હતો. હં જાણતો હતો કે મૃત્યુ ધીરે ધીરે નજદીક આવી રહ્યું છે.
મારા એક મિત્રે સૂચવ્યા પ્રમાણે હં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસે ગયો જે ત્યારે તામીલનાડુમાં ઇરોડ ગામમાં હતા. જે કોઇ એમની પાસે રોગ નિવારણ માટે આવતું એનો એ ઇલાજ કરતા. એમણે મને થોડી પવિત્ર ભરુમ આપી અને કહ્યું કે હવે પછી ત્રણ દિવસ જે કંઇ ખાઓ–પીઓ–પીઓ એમાં આ મેળવો. મેં એમની સૂચના મૂજબ કર્યું અને ત્રીજે દિવસે મેં પોતે અનુભવ્યું કે મારૂં પેટ પીડા મુક્ત થઇ ગયું છે. છ વર્ષના લાંબા ગાળા પછી પહેલીવાર. એમણે સૂચવ્યા મૃજબ ત્યાર બાદ તરત મેં પેટ ભરીને મસાલેદાર ભોજન
જીવન મેહિત
(૪) મારી એક અમેરીકન મિત્ર મને કહેતી હતી કે એ લાંબા વખતથી ખૂબ ચિંતા ગ્રસ્ત રહેતી હતી. અને વારંવાર એને ચિંતાના હુમલા આવતા હતા. એણે મને પૂછત્રયું કે શૂં નિત્ય આધ્યાત્મિક ઉપચારની અસર આવા મનોરોગ પર થાય ખરી. મેં એને સમજાવ્યું કે ઉપચાર શક્તિ કઇ રીતે એક શૃદ્ધ પ્રબદ્ધ શક્તિ છે અને એ શારીરિક–માનસિક બધાં સ્તર પર અસર કરે છે. મેં એને આશરે પંદર મિનિટ માટે ઉપચાર વિદ્યિ આપી. એણે મને બીજે દિવસે ફોન કર્યો અને કહ્યું કે ત્યાર પછી એણે મનમાં ગહન શાંતિ અનુભવી અને એ રાતે ચાર લાંબાં વર્ષો પછી એ અનોખી શાંતિપૂર્વક સૂઇ રહી. હકીકતમાં, ચાર વર્ષ પહેલાં એના જીવનમાં ઘટેલ એક ગંભીર ગમખવાર ઘટના એની ચિંતાનું મુખ્ય કારણ હતું.
(૫) હં એક વ્યાવસાયિક સ્ત્રીરોગ ચિકિત્સક (ગાયનેકોલોજસ્ટ) છૂં. મારા ઘણા દર્દીઓને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના સ્પર્શ માત્રથી ચમત્કારિક અન્નૃભવ થયા છે. તાજેતરમાં મારી પાસે એક એવી મહિલાનો કેસ આવેલો જે ક્ષય રોગથી પીડિત હતી. એના ગર્ભાશયની કોર સાવ પાતળી થઇ ગઇ હતી અને અંત:ગ્રન્થીઓ (એન્ડોમેટ્રીયમ)પર એની ખરાબ અસર પડી હતી. અમે જ્રુદા જ્રુદા પ્રકારની ઘણી સારવાર અજમાવી જોઇ, પણ એકે ય કારગત ન નીવડી. અમે એ મહિલા માટે પ્રતિનિયૂક્ત (સરોગેટ) માતૃત્વનો વિચાર કરતાં હતાં, ત્યારે મેં સૂચવ્યું કે પરમહંસની આધ્યાત્ત્મિક ઉપચાર
પણ હું વજન ઘટાડી ન્હોતી શકી. અને ત્યારે મને એ પણ સમજાણું કે મારૂં વજન મારી લાગણીઓ સાથે કઈ રીતે સંકળાએલું હતું. મને એ પણ સમજ પડી કે કઇ રીતે એક વ્યસન કોઇ ક્ષતિપૂર્તિ મેળવવા માટેનો પ્રયાસ હોય છે. એક બાહ્ય સાધન દ્વારા આપણે એ માટે પ્રયાસ કરીએ છીએ, પણ કદ્દી એ ક્ષતિથી મુક્ત થઇ નથી શક્તા. એકાદ વર્ષ પછી જ્યારે હં ફરી અલ્ટ્રાસાઉન્ડ નિદ્દાન માટે ગઇ ત્યારે દાકતરોને પણ આશ્વર્ય થયું કે અંડાશય પરથી ફોદ્યા સદંતર નાબૂદ થઇ ગયા હતા.
(૩) જ્યારે મારાં કાકા–કાકી સીંગાપોર અમારે ત્યાં આવ્યાં હતાં ત્યારે એમણે એક ટૂંકી સફર મલેશિયાના તીઓમાન ટાપુઓમાં પણ કરેલી. પણ બેઉ જ્યારે ઘેર પાછા ફર્યા ત્યારે એમની હાલત ખરાબ હતી. સ્પષ્ટ હતું કે દરિયાઇ મૂસાફરીનો અનૃભવ એમને માટે અર્ર્ચિકર રહ્યો. સ્નોરકેલીંગ (આ રમતમાં વ્યક્તિ પાણીની અંદર તરે છે, એની પાસે એક ભૂંગળી હોય છે અને ભૂંગળીનું મોઢૂં પાણી ઉપર રહે છે જેથી તરનાર શ્વાસ લઇ શકે) દરમ્યાન એ બેઉ ડુબતાં માંડ બચ્યાં. ઉપરાંત, આ રમત દરમ્યાન બંને સારા પ્રમાણમાં દરિયાનું ખારૂં પાણી પી ગયાં હતાં. પાછા ફર્યા પછી પણ એ જાણે સંપૂર્ણ આઘાતમાં હોય એવી એમની સ્થિતિ હતી. કાકાને તો હજુ ધ્રૃજારી આવતી હતી અને ઘણો તાવ હતો.
મેં એમને સૂઇ જવા કહ્યું, વિશ્રામ કરવા કહ્યું, અને નિત્ય આધ્યાત્મિક ઉપચાર (Healing) વિધિ કરવા માંડી. દર્શક મિનિટ પછી કાકાને ગાઢ નીંદર આવી ગઇ. બીજી સવારે કાકા જાગ્યા ત્યારે પૂર્ણતઃ સ્વસ્થ હતા. જાણે કંઇ બન્યું જ ન હોય.
(ડાયાબીટીસ) છે. મારા કુટુંબમાં માત્રપક્ષે અને પિત્રપક્ષે ડાયાબીટીસની લાંબી પરંપરા રહી છે. જ્યારે હં પરંમહંસને મળ્યો, ત્યારે મેં એમેને મારી સમસ્યા બાબત કહ્યું. મેં એમને વાત કરી ત્યારથી અત્યાર સુધીમાં આશરે સાડા ચાર વર્ષ પસાર થઇ ચૂક્યાં છે, પણ મારી રક્ત શર્કરાનું પ્રમાણ આજ સુધી એના સ્તર પર જળવાઇ રહ્યું છે. કોઇ પ્રકારના ભોજન પરહેજની જરૂરત વિના ન એ રોગનાં બીન્ન લક્ષણો દેખાયા છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સાથે હું એમના અગ્રિમ ધ્યાનના કાર્યક્રમમાં ભાગ લેતો હતો. એમાં એક પદ્ધતિ એ હતી કે જે કારણો આપણને દૈવી આનંદનો લાભ લેતાં અવરોધ રૂપ બનતાં હતાં એમને શબ્દોમાં વ્યક્ત કરવાં. જે એવાં કારણ જણાતાં હતાં એ દરેક હાજર વ્યક્તિ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરતી રહી. જે ઘડીએ અમે આ પ્રકારની પ્રસ્તુતી કરતા એ ઘડીએ કારણ એની મેળે અદ્દશ્ય થઇ જતું. હું તો માત્ર એટલું કહી શકું કે અ–ભૌતિક સ્તર પર કોઇ ગહન કીમિયો કાર્ય કરી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે પરમહંસે એક અલૌકિક જવાલા ઉત્પન્ન કરી છે જેમાં અમારી અંદર ધુંધવાતા અવરોધો જેમને અમે શબ્દોમાં વ્યક્ત કર્યા એ જલીને રાખ થઇ ગયા. હં હવે એમ મહેસૂસ કરું છું જ્ઞાણે મારી અંદર કોઇ લાગણીમય ચડાવ–ઉત્તાર રહ્યા નથી અને હં કોઇ પણ કાર્યક્ષેત્રમાં પૂર્ણ આનંદ અને એકાગ્રતા સાથે કાર્ય કરી શકું છું. હં તો એમ કહીશ કે એમણે મારી પર અનહદ પ્રેમ અને કરૂણા વર્ષાવી છે અને અમે સૌ એક નવી જ હસ્તિ રૂપે ઊભરી આવ્યા છીએ.
આનંદમય અનુભવોની વાતો
વિધિ અજમાવી જોઇએ. એ મહિલા સૂચવ્યા પ્રમાણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસે ગઇ અને એમણે એને એક દૈવી બાળક પ્રાપ્ત કરવાનો આશીર્વાદ આપ્યો. એ ખરેખર એક તબીબી ચમત્કાર ગણાય કે મહિલા ત્યાર પછી ગર્ભ ધારણ કરી શકી અને એટલું જ નહિ, એને કોઇ પણ જાતની કઠિનાઇ વિના સામાન્ય રીતે પ્રસૂતિ થઇ.
– ડો. નિર્મલા, સ્ત્રી રોગ વિશેષજ્ઞ, પ્રગતિશીલ ગર્ભાધાન કેન્દ્ર, બેંગ્લોર.
ધ્યાનના કાર્યક્રમ
(૧) એક બહુરાષ્ટ્રીય કંપનીના દફતરમાં હું એક અગ્રણી કર્મચારી ગણાતો હતો. હું અમારી વિવિધ કંપનીઓ અને કંપની જોડાણોનો કાર્યભાર સંભાળતો હતો, કરોડો ડોલરનો દેશી–વિદેશી વ્યવસાય મેં ઊભો કર્યો હતો, અને એવાં ઘણાં દિવાસ્વપ્ન હતાં જેમને સાકાર કરવામાં મારી ભૂમિકા હતી. અને છતાં, મને એવું ન્હોતું લાગતું કે હું પરિપૂર્ણ છું. પણ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મારા જીવનમાં આવ્યા પછી હું પામી શક્યો છું કે બાહ્ય જગતમાં સફળતા પ્રાપ્ત કરવાની સાથે કઇ રીતે આતંર વિશ્વમાં પણ સફળતા હાંસલ કરવી.
– રામ એસ.રામ, વ્યવસાય પરામર્શદાતા, સીંગાપોર.
(૨) ફોર્ચ્યુન ૫૦૦માં જેની ગણના હતી એવી એક વૈશ્વિક આપૂર્તિ શુંખલાત્મક(Global supply chain) કંપનીનો હું ઉપાધ્યક્ષ હતો. આ પાંચ વર્ષ પહેલાની વાત છે. લગભગ બત્રીસ વર્ષની ઉંમરે દાક્તરી ચિકિત્સામાં એમ ફિલિત થયું કે મને મધુપ્રમેહ
જીવન મુક્તિ
(૪) જ્યારથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ મને પહેલી વખત સ્પર્શ કર્યો, ત્યારથી મારી કાર્યશક્તિમાં તો આશ્વર્યજનક વૃદ્ધિ થઇ જ, પણ મારા વ્યવસાયમાં પણ અનેક ગણી પ્રગતિ આવી. વ્યાવસાયિક નિર્ણયો લેવાની મારી જે ક્ષમતા હતી એ પણ જાણે એક જુદા આયામ પર આવી પહોંચી. ઉપરાંત, કૌટુંબિક વર્તુળમાં તથા બાહ્ય વર્તુળોમાં મારા સંબંધો ઘણા પરિપક્વ થતા ગયા. બેંગ્લોરના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગુરૂકુળ આશ્રમમાં મારી પુત્રી છે અને હું એને એક બુદ્ધિશાળી, આત્મવિશ્વાસ ધરાવતી, અંતિમ વ્યક્તિ રૂપે ઊછરતી જોઇ શકું છું.
– ચરણપ્રિય, બિઝનેસમેન, પોન્ડીચેરી.
(૩) વિશિષ્ટ પ્રયાસ કર્યા વિના સહજ સરળતાપૂર્વક કોઇ કામ થઇ જાય એવી શક્યતા તો મારા માનવામાં કદી આવી ન્હોતી. પણ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ધ્યાનસ્થાવસ્થા કાર્યક્રમ દ્વારા મને એ શીખવા મળ્યું કે કઇ રીતે આપણે જે કાર્ય ઉપાડ્યું છે એ કરવાનો આનંદ માણી શકાય અને આપોઆપ બહુ સરળતાપૂર્વક અને સર્જનાત્મક રીતે મને ધાર્યાં પરિણામ મળવા માંડ્યાં અને એની સાથે એ પ્રાપ્ત થયાનો સંતોષ પણ.
– અપૂર્વી શેઠ, માર્કેટીંગ ડાયરેક્ટર, સીંગાપોર.
પરિશિષ્ટ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આપણી વચ્ચે હાલ વિદ્યમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને માંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રોજીંદા તણાવ જેવી વ્યવહારૂ પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉકેલો બતાવે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ નાની ઉંમરે જ ઘર છોડ્યું અને ભારત દેશના ચારે ખૂણે ચાત્રા સ્થળોમાં ફર્યા અને અનેક ચોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયું. માનવીચ સ્વભાવના હાર્દ અંગેની
તેમની પ્રબુદ્ધ સુઝને આધારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યુ છે.
વેદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વિશ્વભરમાંથી બધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.
ભારત દેશમાં બેંગ્લોર નજીક બીડદીમાં આવેલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ધ્યાનપીઠમ્ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ, વિશ્વભરમાં શ્રદધાળુઓ માટે આધ્યાત્મિક કેન્બ્રે બની ગયેલ છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવિ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spirituality ના કાર્યક્રમો યોજે છે, જેમાં ભોતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.
આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, ચોગ, કોર્પોરેટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ હીલીંગ, યુવાનો માટે વિનામૂલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સતસંગ, વિનામૂલ્યે સારવાર અને આંખના ઓપરેશન, વિશ્વરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરૂકૂળ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક કેળવણીનો એક વર્ષીય નિવાસી કાર્યક્રમ વિ.નો સમાવેશ થાય છે. લોસ એન્જેલ, ચુએસએ સ્થિત ''લાઈફ બ્લીસ ફાઉન્ડેશન'' દ્વારા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પ્રમાણિત શક્તિશાળી ઉપદેશો અને ધ્યાન પદ્ધતિઓનો ઉત્તર અમેરીકા, ચુરોપ અને વિશ્વના બીજા ભાગોમાં પ્રસાર કરવામાં આવે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે : વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલીન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે તમે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીચ ચેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્યું જીવન વૈશ્વિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીચ ચેતનાના રૂપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોઈએ.
કાર્યક્રમો અને શિબિરો
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમ યોજે છે તેમાંના થોડા નીચે પ્રમાણે છે.
આંતરીક ઉજાગરણ (Inner Awakening)
આંતરિક ઉજાગરણ ઉત્કટ પરિવર્તનકારી 'માસ્ટર' કાર્યક્રમ છે. આ ૨૧-દિવસનું ઊર્જા ચક્ર છે. આમાં ભોતિકમાંથી દિવ્યતા તરફ જવાનો એક માર્ગી કિમીચો છે. સાચા સાધક પર કામ કરી તેને પરમ તરફ દોરવા માટે માસ્ટર પૂર્ણ રીતે હાજર હોય છે. વધુમાં, ઉત્કટ ઊર્જા ક્ષેત્ર, બીડદી આશ્રમમાં ૨૧ દિવસ રહેવાનો જીવનભરનો લ્હાવો મળે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે,
Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મુક્તિના દરેક પરિમાણને પેદા કરવા માટે પ્રયોજેલ છે.
મારો દરેક કાર્યક્રમ એક ભાગને, મારા એક પરિમાણને તમારામાં પેદા કરે છે.
લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ - ૧ (LBP-1) દાખલા તરીકે, 'આનંદ પૂર્ણ જીવન' એ એક ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. લાઈફ બ્લીસ પ્રોગામ લેવલ-૨ (NSP)- 'મૃત્યુ સુંદર રીતે અનુભવવું' એ ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. નિત્યયોગ એ બીજા એક ભાગ 'ચોગી શરીર' માટે પ્રયોજ્યો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.
એક પરિમાણનો અનુભવ થાય ત્યારે એક જાતનું દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઉડા ઉતરવાની, કમભાગ્યે જીવનમુક્તિમાં પ્રવેશવા અને જીવન મુક્તિમાં રહેવા માટે આ એક દ્વાર પુરતું નથી. એ તો માત્ર જીવનસુક્તિની ઝલક આપે છે.
Inner Awakening કાર્યક્રમ પૂર્ણ રીતે પ્રયોજેલો છે. એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નિત્ય ચોગ, વિ. બધા કાર્યક્રમોને ભેગા કરીએ એનાથી પણ કંઈક વધુ છે. જીવનમુક્તિના મારામાં છે તે બધાં પરિમાણો તમારામાં પેદા કરે છે.
સંપૂર્ણ વસ્તુ તમને એક સાથે મળે છે.
જીવન તમારામાં બ્રહ્માંડના નવા પરિમાણો લાવી રહ્યું છે એ સમજણ સાથે દરેક ક્ષણેં જીવવું એ જ જીવન મુક્તિ.
લાઇફ બ્લીસ એન્જીનીયરીંગ
પ્રબુદ્ધ ગુરુની હાજરીમાં રહેવાના ઉત્કટ અને પરિવર્તનકારી અનુભવ માટેનો આ એક નિવાસી કાર્યક્રમ છે. લાઈફ તીસ એન્જીનીયરીગ (LBE) બેંગલોર આશ્રમમાં ૯૦ દિવસ નો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને થોગ અને ધ્યાન દ્વારા તમારા 'સ્વ'ના ઉંડાણમાં લઈ જાય છે. અને તમારા આંતરિક ક્ષમતા ની ચરમસીમાએ લઇ જવામાં મદદ કરે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસેથી પ્રત્યક્ષ રૂપે તમારા શરીર અને ઉનને પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરો.
LBE માં તમે,
-
જીવન મુક્તિ ના રૂપમાં જીવનને ખરા રૂપમાં અનુભવશો,
-
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતે આપેલ વાર્તાલાપ અને ધ્યાન દ્વારા પ્રાચીન આંતરિક વિશ્વના આત્મ જાગૃતિના વિજ્ઞાનને શીખશો અને આત્મસાત્ કરશો.
-
પતંજલીના ચોગસૂત્રને આધારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પ્રયોજેલા નિત્ય ચોગ- પ્રબુદ્ધતા માટેના યોગ- ના દરરોજ અભ્યાસ દ્વારા યોગીક શરીર બનાવશો. નિત્ય ચોગ શરીર, મન અને 'સ્વ' ને સયોજીને વધુ શકિત, માનસિક સ્પષ્ટતા, શારીરિક અને ભાવનાશીલ સ્વાસ્થ્ય આપો છે.
-
'આંતરિક ઉજાગરણ' કાર્યક્રમમાં ભાગ લેશો, આ માસ્ટર સાથેનો ૨૧-દિવસનો ઉત્કટ પ્રબુદ્ધતાનો કાર્યક્રમ જીવનના હેતુ શોધવા અને તમારા મનની પકડમાંથી ઉપર ઉઠવા માટેના ઉકેલો અને ધ્યાન, દૈનિક નિત્ય યોગના સત્ર, નિત્યા સ્પીરીટચુઅલ હીલીંગની દીક્ષા, વિ. નો સમાવેશ થાચ છે.
-
સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે અગત્યના સ્થળોની ચાત્રા કરી શકશો જેવાં કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું જન્મ સ્થળ તિરવન્નમલાઈ, પતજંલીનું જન્મસ્થળ ચિદંમ્બરમ્ વિ.
-
મન-શરીર સચંત્ર વિષેની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણા માટે અભ્યાસ વિ, ચર્ચાઓ અને વાદ વિવાદ માં ભાગ લેશો.
-
જવાબદારી પૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને બોદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની ચોજનાઓની કલ્પના, પ્રયોજન અને અમલ કરશો.
-
બેંગલોર બેંગલોર આશ્રમમાં ના રહસ્યવાદી વટવૂક્ષની આસપાસના ક્ષેત્રમાં સતત આંતરિક ઠીલીંગ અનુભવશો.
-
દિવસના બધા જમણ વખતે સાત્વિક આર્ચુવેદિક ભોજન માણશો.
વિશ્વભરમાંથી લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.
કલ્પતર્
આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામથી તમારામાં જીવન મુક્તિના બીજ નંખાય છે. કલ્પતરુ ધ્વારા તમને મળશે :
શક્તિ - જીંદગીમાં જે બદલવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ.
બુદ્ધિ - જીંદગીમાં જે બદલવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બુદ્ધિ.
યુક્તિ - ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જુઓ છો તે પોતે જ એક સતત બદલાવું
સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા.
ભક્તિ - શ્રદ્ધા, સવિચલ, શાશ્વત અને પરમ સાથે ગહન જોડાણની લાગણી.
મુક્તિ - આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી અંતિમ મુક્તિ, જીવન મુક્તિ.
આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઊર્જાથી સર્જ કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો છો.
લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ -૧, આનંદ સ્કુરણા પ્રોગ્રામ (Lbp Level-1, Asp)
- તમારામાં શક્તિ પ્રગટાવો.
તમારામાંના સાત મુખ્ય ચક્રો અથવા સુરૂમ ઉર્જા કેન્દ્રોને તણાવ મુક્ત કરી તેમને શક્તિશાળી બનાવતો ચક્ર આધારિત મેડિટેશન પ્રોગ્રામ. એ તમારી લોભ, ભય, ચિંતા, ધ્યાનાકર્ષણની જરૂરીયાત, તણાવ, અહય અને અસંતોષ જેવી વિવિધ લાગણીઓ બાબતે બોદ્રિક અને અનુભવ કક્ષાએ સ્પષ્ટ સમજણ આપે છે. આ કાર્યક્રમ ભોતિક કક્ષાએ આધ્યાત્મિક અસર પેદા કરવા ડીઝાઈન કરેલ છે. તમારા પોતાના દિવ્ય આનંદનો અનુભવ કરવા માટેનો સચોટ ઉકેલ છે. તમે કોઈ એક લાગણીમાંથી મૂક્ત થાવ છો ત્યારે તેમને નવી દુનિયા અને નવી શક્તિનો અનુભવ થાય છે. વિશ્વભરમાં લાખો લોકોએ અનુભવેલ, આ ખૂબ જ અસરકારક શિબિર છે.
લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨, The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam સ્કૂરણા પ્રોગ્રામ (Lbp Level-2. Nsp)
આ મેડિટેશન કાર્યક્રમ મૃત્યુની પ્રક્રિયા પરથી પડદો ઉઠાવીને જીવવાની કળા ખુલ્લી કરે છે. આ કાર્યક્રમ ગુનાદિત ભાવ, આનંદ, પીડા વગેરે આપણી સાથે વણાઇ ગયેલી અજાગૃત લાગણીઓથી જે બધી જ મૃત્યુના અંતિમ ડરમાંથી ઉભી થાય છે, મુક્ત થવા માટે અવકાશ ઉભો કરે છે એ કુદરતી સમજ શક્તિ, સ્વયં સ્કુરિત ઉત્સાહ પ્રેરિત નવા જીવનનું પ્રવેશદ્વાર છે.
લાઇફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૩ આત્મ સ્કુરણા પ્રોગ્રામ (Lbp Level-3 Atsp)
- તમારા ''સ્વ'' સાથે અનુસંધાન કરો.
આ તલસ્પર્શી કાર્યક્રમ મનની કાર્યપદ્ધતિનું સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરી, મનથી દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્ક્ષણ સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વિલક્ષણ બોદ્રિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.
લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ ૩ - ભક્તિ સ્કુરણા પ્રોગ્રામ (Lbp Level-3 Bsp)
- તમારી ઉપાસના પૂર્ણ કરો. આ કાર્યક્રમ બીજાઓ અને તમારા 'સ્વ' સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.
લાઇફ બ્લીસ ટેકનોલોજી (Lbt)
- જીવન વિજ્ઞાનનો વિનામૂલ્ય નિવાસી કાર્યક્રમ
લાઇફ બ્લીસ ટેકનોલોજી (LBT)એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની વૈદિક શિક્ષણ પદ્ધતિ આધારીત આ કાર્યક્રમ આધુનિક યુવાવર્ગને સારી શારિરીક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારૂ જીવન માટે કારીગરી શીખવવા માટે ડીઝાઈન કરેલ છે. સર્જનાત્મક સમજણ અને નિખાલસતા પોષીને તથા વ્યવહારૂ કારીગરી શીખવીને તે આર્થિક રીતે સ્વાવલંબી અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ યુવા તૈયાર કરે છે. સૌથી વધુ તો એ જીવન મુક્ત માસ્ટર સાથે રહેવાની અને તેમની પાસેથી શીખવાનું જીવનમાં ક્યારેક જ મળતી અમૂલ્ય તક આપે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
સાધકો માટેનો મેડિટેશનનો ઉચ્ચતર કાર્યક્રમ આમાં માસ્ટરની હાજરી અને તીવ્ર શક્તિ ક્ષેત્રથી સાધક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સ્થિતિમાં પહોંચી જાય છે એમાં મેડિટેશન, સેવા, માસ્ટરની હાજરીમાં બેસવું વિ. પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ :
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અનેક શારીરિક અને માનસિક રોગોમાં ચમત્કારિક પરિણામો આપનાર ઊર્જા આધારિત ઉપચારનું વિજ્ઞાન અને સેવા આપે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM લોકોને નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધતિમાં ઉપચારક બનવા માટે દિક્ષા આપે છે. આ દિક્ષા પામેલા ઉપચારકો વિશ્વભરમાં દરરોજ ઓછામાં ઓછા લોકોને નિઃશુલ્કસેવા દ્વારા ઉપચાર આપે છે.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam મિશનની પ્રવૃત્તિઓ
- વેશ્વભરમાં મેડીટેશન અને વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં લાખોથી વધુ લોકોએ લાભ લીધો છે.
- નેત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ : કોસ્મીક એનર્જી દીલીંગ પદ્ધતિમાં હીલર દ્વારા વિનામૂલ્યે હીલીંગ કરવામાં આવે છે. વિશ્વભરના આશ્રમો અને કેન્દ્રો દ્વારા દરરોજ વ્યક્તિઓને માનસિક અને શારીરિક હિલીંગનો લાભ અપાય છે.
- મન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીચે મુલાકાતીઓ, ભક્તો અને શિષ્યોને આરોગ્યપ્રદ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.
- નેત્યાનંદ સંઘ અને તેની તાલીમ : સન્યાસી, બ્રહ્મચારી અને બ્રહ્મચારણી તરીકે દિક્ષીત સાધકો, ચોગ, મેડીટેશન, ગહન આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વર્ષોની સધન તાલીમ લે છે. આ સાધકો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વયં સેવક તરીકે મિશનની પ્રવૃત્તિઓ ચલાવે છે.
- નેત્ય થોગ : મહર્ષિ પતંજ લિના મૂળ ચોગ સૂત્રના આધારે વિશ્વભરમાં ક્રાંતિકારી યોગ પદ્ધતિ શીખવાડાય છે.
- દિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ વેદીક મંદિરો અને આશ્રમો.
- જેલમાં મેડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાન્ડ હોમમાં અંતિમવાદી વલણોને સુદ્યારવા મેડીટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આશ્ચર્ચકારક પરિવર્તન જોવા મળ્યાં છે.
- બીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીયોપથી, આયુર્વેદ, એકચુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોના ડોનેશન, સ્ત્રીરોગ અને ઘણું બધુ.
- ગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ : સ્કુલ માટે મકાનો, સ્કુલ ગણવેશ, શેક્ષણિક સાધનો, ગ્રામીણ શાળાઓમાં વિનામૂલ્યે અપાય છે.
- લાઇફ બ્લીસ ટેકનોલોજી ઃ જીવન કળા અને આધ્યાત્મ વિજ્ઞાન શીખવતો યુવાનો માટેનો બે વર્ષ/ત્રણ માસનો વિનામૂલ્યે કાર્યક્રમ.
- કોર્પોરેટ મેડીટેશન પ્રોગ્રામ : આંતર સૂઝથી મેનેજમેન્ટ, નેતૃત્વ કળા, સંઘ ભાવના પર કેન્દ્રીત કોર્પોરેટ કંપનીઓ ખાસ કાર્યક્રમ. આમાં માઇક્રોસોફટ, એટીએન્ડટી, કવાલકોમ, જેપી મોરગન, પેટ્રોબ્રાસ, પેપ્સી, ઓરેકલ, API વિ.નો સમાવેશ થાય છે.
- નિત્યાનંદ ગુરૂકૂળ : વેદિક શિક્ષણ પદ્ધતિનો સમન્વય કરતી શિક્ષણનો આધુનિક વૈજ્ઞાનિક અભિગમ બાળકની આંતરિક સમજણને દબાણ કે સ્પર્ધાના ભય વગર ખીલવે છે અને રક્ષણ આપે છે.
- વર્લ્ડ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઈન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ ટ્રેનીંગ : ત્રણસોથી વધુ શિક્ષકોને પરિવર્તનકારી મેડિટેશન પ્રોગ્રામ, કવોન્ટમ મેમરી પ્રોગ્રામ, નિત્ય યોગ, હેલ્થઅને હીલીંગ પ્રોગ્રામ, સ્પીરીચ્યુઅલ પ્રેકટીસ પ્રોગ્રામ વિ. શીખવવાની ટ્રેનીંગ આપી છે.
- લીકીથા : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પરિવર્તનકારી ઉપદેશોને લગતા લખાણો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન પત્રો અને મેગેઝીનોમાં પ્રકાશિત કરાય છે.
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પબ્લીશર્સ : ૪૭૦૦ કલાકથી વધુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના વ્યાખ્યાનોને નકલ કરી, મઠારી અને પકાશિત કરી પુસ્તક, DVD અને CDના રૂપમાં સ્ટોરમાં ઉપલબ્ધ કર્યા છે.
- લાઇફ બ્લીસ ગેલેરીયા : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના વ્યાખ્યાનોને રેકોર્ડીંગ અને પુસ્તકો તથા નિત્યા કિર્તનના ૨૭ ભાષાના કોર્ડીંગનું વિશ્વભરમાં સ્ટોર અને મોબાઇલ શોપ દ્વારા વેચાણ કરવામાં આવે છે.
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મેડિટેશન અને ફિલીંગ કેન્દ્રો : વિશ્વભરમાં મેડિટેશન અને ફીલીંગની સેવાઓ આપે છે.
- નિત્યાનંદા સંગીત અક્રાદમી : સંગીત, નૃત્ય અને કલાના બીજા સ્વરૂપોનું શિક્ષણ અને પ્રોત્સાહન નાના અને મોટા ને માટે પ્રત્યક્ષ અથવા ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે.
- યુ-ટયુબ ઉપર ફ્રી ઉપદેશો : www.youtube.com પર ૫૦૦થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે. આના દ્વારા માસ્ટરનું જ્ઞાન સહેલાઇથી સૌને મળી શકે છે. આ વ્યાખ્યાનો સૌથી વધુ જોવાચ છે.
- યુવાન વૈજ્ઞાનિકો અને સંશોધકોને સહાય : આધ્યાત્મિક શક્તિ અને હીલીંગના વિષયમાં સંશોધન દ્વારા વિજ્ઞાન અને માધ્યાત્મિકતા વચ્ચેનો અવકાશ પુરવાનો સતત પ્રયત્ન.
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM યુથફાઉન્ડેશન : ભાવનાશીલ યુવકોનું જૂથકે જે શાંતિ અને જીવન મુક્તિના સહિયારા આદર્શ સાથે દિવ્ય અને ગતિશીલ સમાજનું ઘડતર કરે છે.
- નિત્યા વીર સેવા સેના : આનંદ સેવકનું આ સ્વેચ્છિક જૂથપોતાના રૂપાંતર દ્વારા માનવ જાતની સેવા માટે કાર્ય કરે છે એ આપત્તિઓ વખતે પુર્નવસન માટે રાહત કાર્યો પણ કરે છે.
નિત્યાનંદ ગેલેરીયા
પરમાનંદી જીવન માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણી
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના દ્રષ્ટિવંત ઉપદેશો વિડીયો, ઓડીયો ટેપ, CD અને પુસ્તકો ૨ કથી વધુ ભાષાઓમાં
- જીવંત સંગીત અને મેડિટેશન તથા આંતરિક શાંતિ માટે ભજન કિર્તન. શરીર મન અને આત્માના કાચાકલ્પ માટે
- મેકીટેશન અને યોગ માટે પુસ્તકો, કીટ અને CD ઉત્તેજનાપૂર્ણ જીવન શેલી માટે મંત્રેલ માળાઓ, બ્રેસલેટ, ફોટોગ્રાફ, વસ્ત્રો અને ભેટ માટેની ચીજો.
- પુરૂષો અને સ્ત્રીઓ માટે શાંતિ અને ઉચ્ચત્તર શક્તિ માટે રૂબ્રાક્ષના આભુષણો
વધ્યુ વાંચન માટેના સૂચનો
સચોટ ઉકેલો સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો મેડીટેશન (ધ્યાન) તમારા માટે જ છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧ પરમાનંદપૂર્ણ જીવનની ચાવીઓ જીવનમૂક્તિ-સક્ષિપ્ત પરિચય Living Enlightenment (Gospel of THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM) Don't Worry be Happy Instant Tools for Blissful Living You can Heal Follow Me In The Door to Enlightenment Songs of Eternity You are no sinner So you want to know the truth ?
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ૫૦૦થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે.
પરમહસ The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam નો પ્ર
"આ પુસ્તક એ બધાના સારરૂપ છે કે જે મેં કહ્યું છે, કઠીશ અને જે મારે કહેવું છે પણ કહી ન શકું … "
ંદરેક મનુષ્યમાં અસાધારાણ ક્ષમતાઓ શુપાયેલી હોય છે. જો એને જાગૃત કરવામાં આવે તો એ તમને માનવ શરીર-મનની સીમાઓથી પાર ચેતનાના ઉચ્ચ સ્તર પર લઇ જશે. આ પરમ ચેતનાનો અનુભવ કરો અને તમારી ઉત્કૃષ્ટ અને સુષૂસ ક્ષમતાઓને કાર્યાન્વીત કરો. માનવ જીવનનું આજ એક માત્ર લક્ષ્ય છે. - જીવન મુક્તિ દશાનો અંતિમ વેભવ માણવો. "
- THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, એકવીસમી સદીના જીવંત માસ્ટર.
આ પુરતકના કેટલાક વિષયો :
- રપષ્ટ, સરળ અને સંપૂર્ણ જીવન માટેના ઉકેલો.
- ગુનાહિત ભાવ કેમ દૂર કરવો ?
- સાચો પ્રેમ શૂં છે ?
- નિત્ય આનંદનો સીધો રાહ
- સરળ રોજીદા ધ્યાન અને ચોગ સાથેની આનંદપૂર્ણ જીવન શેલી.
- ૧૦૦ થી વધુ શક્તિશાળી ધ્યાનની પદ્ધતિઓ અને રોજબરોજની જાગૃતિ માટેની રીતો.
- જીવનના શાશ્વત સત્યોની વિરલ સમજ.
- કર્મ શું છે ?
- જીવનનો દેતુ શું છે ?
- માસ્ટરના પરિણામો.
- માસ્ટરને કેવી રીતે ઓળખવા ?
- અંતિમ આત્મજ્ઞાન માટે માસ્ટર કેવી રીતે મદદ કરી શકે ?
અને ઘણું બધુ ……
લેખક વિષે :
પરમહુંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ૨૧ મી સદીના જીવંત માસ્ટર છે.
તેમના ઉપદેશોમાં
પોતાની ઉત્કૃષ્ટ સુષૂપ્ત ક્ષમતા-માનવમાંથી દિવ્યતામાં રૂપાંતરણની ક્ષમતાને સાકાર કરવાના ધ્યેચ સાથે ધ્યાન યોગ અને સેવાનો સમાવેશ થાય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મિશન, વિશ્વભરમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો સંદેશો ફેલાવીને એ દ્વારા જાગૃત માનવ સમાજ બનાવવા માગે છે.